________________
૨૫૮
જિન શાસનનાં
તેથી આ વાચના ‘નાગાર્જુનીય'ના નામે પ્રસિદ્ધ થઈ છે. આચાર્ય * કુંદકુંદ – જૈન શાસ્ત્રના આ પ્રખર વિદ્વાનનું મૂળ ભૂતદિન તેમના પ્રમુખ શિષ્ય હતા.
નામ પવનંદિ હતું. પણ આચાર્ય તરીકે શરૂમાં કોંડકુંદ અને * ગંધહસ્તિન (ગંધહથ્થિ) :–તેઓ જૈન
પછી કુંદકુંદના નામે જાણીતા બન્યા હતા. એમ મનાય છે કે શાસ્ત્રોના મહાવિદ્વાન આચાર્ય હતા. એમણે “આચારાંગ' ઉપર
તેમની જન્મભૂમિ કર્ણાટક-આધ્રપ્રદેશના સીમાપ્રદેશમાં હતી. શાસ્ત્રપરિજ્ઞા' (સધ્ધપરિણા) નામે ભાષ્ય લખ્યું છે, જે દુર્બોધ
તેઓ વિક્રમ સંવત ૪૯ (ઇ.પૂ. ૮)માં ૩૩ વર્ષની ઉંમરે ગણાય છે.
આચાર્યપદે બેઠેલા અને ૮૫ વર્ષ જીવીને કાળધર્મ પામેલા.
દક્ષિણ ભારતમાં જૈનધર્મના આદ્ય પ્રવર્તક આચાર્ય ભદ્રબાહુ* રક્ષિત (રખિય) :–માળવાના દશપુર (=
૧ (ઇ.પૂ. ચોથી સદી)ના તે પરંપરા-શિષ્ય હતા. દક્ષિણ મંદસૌર, મ.પ્ર.)ના બ્રાહ્મણ સોમદેવ અને તેમની પત્ની ભારતીય દિગંબર પરંપરાના આચાર્યોમાં એમનું સ્થાન સર્વોચ્ચ રુદ્રસોમાના પુત્ર. તેમના મામા તોસલિપુત્ર જૈન સાધુ અને છે અને તેથી તેમનો નામોલ્લેખ તીર્થકર મહાવીર અને ગણધર ૧૨માં અંગ દ્રષ્ટિવાદના જ્ઞાતા હતા. એ જ્યારે દેશપુરના ઇન્દ્રભૂતિ ગૌતમ પછી પહેલો થાય છે. દક્ષિણાત્ય દિગંબર ઇશુગૃહ ઉદ્યાનમાં ચાતુર્માસ ગાળવા રહેલા ત્યારે રક્ષિતે એમની
સાધુઓના ચાર સંઘો-નંદિ, સિંહ, શ્રી યાપનીય અને મૂલપાસે દીક્ષા લીધેલી. રક્ષિતની માતાને પુત્ર ગુમાવ્યાનું ઘણું દુઃખ માંથી છેલ્લા એકને બાદ કરતાં આગલા ત્રણેય સંઘો ‘કુંદકુંદથવાથી તેણે બીજા પુત્ર ફલ્યુરક્ષિતને મોટાભાઈને સંન્યાસ અન્વય’ ધરાવે છે. છોડાવી પાછો લાવવા મોકલેલો. પરંતુ શ્રમણ રક્ષિત સાથેની
આચાર્ય ભદ્રબાહુ-૧ ના સમયમાં આવેલા બાર વર્ષના ધર્મચર્ચાનું પરિણામ એ આવ્યું કે ભાઈએ પણ દીક્ષા લઈ લીધી.
દુષ્કાળ પછી ઉત્તર ભારતમાં જૈન સાધુઓએ યોજેલી આગળ જતાં રક્ષિતે પોતાના સમગ્ર પરિવારને દીક્ષિત કરેલો.
પાટલીપુત્ર–વાચનામાં તીર્થકર-પ્રબોધિત ૧૧ અંગોની સમીક્ષા તેઓ આચાર્ય વજ પાસે દ્રષ્ટિવાદનું અધ્યયન કરીને નવ પૂર્વે
કરીને શક્ય તેટલી પ્રામાણિક આવૃત્તિનું ગઠન કરવામાં આવેલું. પૂર્ણપણે અને દશમો આંશિક શીખેલા. દ્રષ્ટિવાદના ચાર
જોકે ભદ્રબાહુ-૧ ના અનુયાયી વર્ગ સહિતના દક્ષિણ ભારતના અનુયોગને જુદા પાડવાનો યશ આર્યરક્ષિતને ફાળે જાય છે.
જૈન સાધુઓએ (જે આગળ જતાં દિગંબર સંપ્રદાયના નામે તેઓ ઉત્તમ ધર્મોપદેશક હતા.
સંગઠિત થયેલા) આ વાચનાના શાસ્ત્રગ્રંથોને અમાન્ય ઠરાવેલા. તેમના પ્રધાન શિષ્યોમાં દુર્બલિકપુષ્યમિત્ર, ધૃતપુષ્યમિત્ર, પરંતુ સ્પષ્ટ અને અસમાધાનકારી સિદ્ધાંતો પર રચાયેલા પોતપુષ્યમિત્ર, વિધ્ય અને ગોષ્ઠામાહિલ હતા. એમાંના છેલ્લા આચારપ્રધાન ધર્મમાં પોતાના વિશિષ્ટ તત્ત્વજ્ઞાનની રજૂઆત ગોષ્ઠામાહિલે ગુરુબંધુ આચાર્ય દુર્બલિકપુષ્યમિત્રના કાર્યકાળમાં અને સમજૂતિ માટે શાસ્ત્રવિધાનની આવશ્યકતા વહેલી-મોડી દશપુરમાં જ કર્મ અંગેના “અબદ્ધિક’ સિદ્ધાંતની સ્થાપના કરેલી. ઊભી થાય જ છે. સ્મરણશક્તિ પર ટકેલી શિષ્યાનુક્રમિક આ સિદ્ધાંત મુજબ કર્મ આત્માને બાંધતો નથી પણ ફક્ત સ્પર્શે મૌખિક પરંપરામાં અનિકેત અને અપરિગ્રહી એવા જૈન સાધુઓ છે. આમ તીર્થંકર-પ્રસ્થાપિત મૂળ સિદ્ધાંતોથી જદા પડવાને માટે આપત્તિકાળમાં શાસ્ત્રોની શુદ્ધિ અને સંપૂર્ણતા જાળવી કારણે ગોષ્ઠામાહિલ જૈન ધર્મમાં ‘નિહનવ' (= મૂળ સિદ્ધાંતનું રાખવી મુશ્કેલ હતું. આવું જ કંઈક થતાં કે સમજાતાં દિગંબર અસત્ય કે અર્ધસત્યને આધારે ખંડન કરનાર) ગણાયા છે. સંપ્રદાયમાં લિખિત શાસૂઆધારની રિક્તતા પૂરી કરવાનું મહા
કાર્ય પાટલિપુત્ર-વાચનાની ત્રણેક સદી પછી આચાર્ય કુંદકુંદે કર્યું આચાર્ય રક્ષિતના કાળધર્મ પામ્યા પછી શ્રમણીઓ માટે
હતું. તેમણે ‘પરંપરાગમ'ના વારસાને દ્વાદશાંગ કે એકાદશાંગના છેદસૂત્ર (યસુત્ત)નો અભ્યાસ કરવા પર પ્રતિબંધ મુકાયેલો.
રૂપમાં નહીં પણ તેના વિવિધ વિભાગોને કેન્દ્રમાં રાખીને નિબંધો * દુબલિકપુષ્યમિત્ર (દુબલિયપુસ્મૃમિત્ત) :- અથવા લઘુપુસ્તકરૂપે સંકલિત કર્યું. આ નિબંધો પ્રાકૃત શબ્દ આચાર્ય રક્ષિતના શિષ્ય અને વારસ. તેમણે રક્ષિત પાસેથી ૯ “પાહુડ'ના (સંસ્કૃત : “પ્રાભૃત') નામે જાણીતા છે. (દા.ત. પૂર્વોનું જ્ઞાન મેળવેલું. તેમના ગુરુભ્રાતા ગોષ્ઠામાહિલ જેને કારણે સમવાયપાહુડ, ષદર્શનપાહુડ, તત્ત્વપાહુડ વગેરે) દિગંબર “નિહનવ' ઘોષિત થયેલા તે “અબદ્ધિક' (અબદ્ધિય)ના પરંપરા આચાર્ય કુંદકુંદને ૮૪ પાહુડના કર્તા તરીકે ઓળખાવે અપસિદ્ધાંતની રજૂઆત તેમણે આમના આચાર્યકાળ દરમિયાન છે. પણ એટલાની યાદી મળતી ન હોવાથી વિદ્વાનોને આ કરેલી.
આંકડો અતિશયોક્તિભર્યો જણાયો છે. યાદી મુજબ તેમણે ૪૩
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org