________________
૨૭૪
જિન શાસનનાં બેઇન્દ્રિય-સ્પર્શ (ચામડી), જીભ, બે જ હોય. કમિ, પોરા, આકાશને અલોકાકાશ કહેવાય છે. ધર્મ-અધર્મને કારણે જ જળો, અળસિયા વગેરે.
લોક-અલોક વિભાગ પડે છે. ઊંચ-નીચે, આજુ-બાજુ જ્યાં તે ઇન્દ્રિય–સ્પર્શ (ચામડી), જીભ, નાક ત્રણ હોય. જ, ચાંચડ, સુધી ધર્મ અને અધર્મ બંને પદાર્થ છે તે લોક અને તે સિવાયનો માંકડ, મંકોડા, ઊધઈ વગેરે.
ભાગ તે અલોક. ચઉરિન્દ્રિય-સ્પર્શ(ચામડી), જીભ, નાક, આંખ એ ચાર
(૪) પુદગલ –પરમાણુથી લઈ ઘટ-પટ આદિ હોય. માખી, મચ્છર, ડાંસ, તીડ, વીંછી વગેરે.
પૂલ, અતિશૂલ, મહાપૂલ એવા તમામે તમામ રૂપી પદાર્થોને પંચેન્દ્રિય–સ્પર્શ, ચામડી, જીભ, નાક, આંખ, કાન.
પુદ્ગલ કહી શકાય. સડન-ગલનપડનનો સ્વભાવ પુદ્ગલ
ધરાવે છે. પરમાણુવાળા નાના-મોટા દરેક પદાર્થમાં દેવ : ૯૯ પ્રકારના દેવતા તેના પર્યા અપર્યા. = ૧૯૮
- = ૧૯૮ પરમાણુઓનો વધારો-ઘટાડો થયા કરે છે. Eનારકી : ૭ નરકના પર્યાપ્તા
(૫) કાળ –દરેકને કાળ એટલે કે સમયની ખબર ૭ નરકના અપર્યાપ્તા
= ૧૪ છે. બધા જ તેને ઓળખે છે. નવી વસ્તુ પુરાણી થાય છે. Fમનુષ્ય : ૩૦૩ ભેદ
પુરાણી વસ્તુ જીર્ણ થાય છે. જીર્ણ વસ્તુનો નાશ થાય છે. તિર્યંચ : એકેન્દ્રિયના ૨૮ વિકલેન્દ્રિયના ૨૦ = ૪૮
બાલક જેવી રીતે તરુણ બને પછી યુવાન થાય પછી પ્રૌઢ અને
પછી વૃદ્ધ થાય તેમ ભવિષ્યમાં થનારી વસ્તુ વર્તમાન અને કુલ જીવના ૫૬૩ ભેદ થાય.
વર્તમાનમાં થતી વસ્તુ ભૂતકાળમાં પ્રવાહિત થાય છે. નવા (૨) અજીવતત્વ –
પરિવર્તન જે થાય છે તે કાળને આભારી છે. નવા પરિણામ ચૈતન્ય રહિત જડ પદાર્થોને અજીવ કહેવાય છે. જૈન પણ કાળને આભારી છે. શાસ્ત્રોમાં તેના પાંચ ભેદ છે.
આત્મા, ધર્મ અને અધર્મ એ ત્રણે અસંખ્યાત પ્રદેશ (૧) ધર્મ ગમન કરતા પ્રાણીઓ. ગતિ કરતી જડ ધરાવે જ્યારે આકાશ અનંત પ્રદેશ ધરાવે આથી તેને અસ્તિકાય વસ્તુઓને સહાય કરનાર ધર્મ પદાર્થ છે. તે આખા લોકમાં કહી શકાય. કાળને પ્રદેશ નથી તેથી અસ્તિકાય ન કહી શકાય. આકાશની જેમ વ્યાપક અને અરૂપી છે. આનો ઉલ્લેખ એક આ પાંચેય અસ્તિકાય અને કાળ એ બધા જ જૈન દર્શનમાં પણ જૈનેતર દર્શનમાં નથી. પાણીમાં ફરતા માછલાને મદદ માનેલા છ દ્રવ્ય છે. આ વિશ્વ જે રીતે ટકે છે તેમાં આ છા કરનાર પાણી, તેમ જડ જીવોની ગતિ થવામાં પણ નિમિત્ત દ્રવ્યોનો મહત્ત્વનો ફાળો છે. આ છ દ્રવ્યના અસ્તિત્વને તાર્કિક કારણ ધર્મ છે. તે ન્યાયસંગત છે.
રીતે પણ સમજાવાયા છે અને તેની મહત્તા પુરવાર કરવામાં
આવી છે. એકએક દ્રવ્ય વિષે વિસ્તૃત ચર્ચા કરવી અત્રે - (૨) અધર્મ જૈનેતર જગતમાં આનો પણ ઉલ્લેખ નથી. અધર્મ પદાર્થનો ઉપયોગ સ્થિતિ કરતાં જડ અને જીવોને
અસ્થાને છે. પરંતુ જગતની રચના આ છ દ્રવ્યો પર આધારિત
છે તે સાબિત પણ કરી શકાય છે. આવું વિસ્તૃત સ્વરૂપ સહાયક થવું તે છે. ગતિ કરવામાં ધર્મ સહાય કરે છે. તેમ સ્થિર થવામાં અધર્મ સહાય કરે છે. હાલવું-ચાલવું અને સ્થિર
જગતના અન્ય એક પણ ધર્મમાં દર્શાવેલું નથી. ધર્મ-અધર્મનો થવું એમાં સ્વતંત્રકર્તા તો જીવ અને જડ પદાર્થો પોતે જ છે.
તો ઉલ્લેખ જ નથી મળતો. આ દ્રષ્ટિએ જોઈએ તો જૈન ધર્મ
* એ વિશ્વધર્મ છે એમ કહી શકાય. પરંતુ તેમાં મદદરૂપ થનાર કોઈ શક્તિની અપેક્ષા હોવી જોઈએ, એમ માનવા સુધી વર્તમાન વૈજ્ઞાનિકો પણ આવ્યા છે. જ્યારે (૩-૪) પુણ્યતત્ત્વ-પાપતd :– જૈન ધર્મ આ બંને પદાર્થોને માને છે. તેને કારણે જ ઘણી બધી
સારા કર્મ પુણ્ય અને ખરાબ કર્મ પાપ કહેવાય છે. સમસ્યાઓ ઉકેલાય છે. અને તેને કારણે જ જૈન ધર્મને વિશ્વધર્મ સંપત્તિ, આરોગ્ય, રૂપ, કીર્તિ, પુત્ર, સ્ત્રી, દીર્ઘ આયુષ્ય વગેરે કહી શકાય.
સુખના સાધનો પુણ્યથી શુભ કર્મથી મળે છે. જ્યારે એનાથી (૩) આકાશ –આકાશમાં દિશાનો પણ સમાવેશ વિપરીત દુઃખનો પહાડ ખડકી દેનાર, પાપની સામગ્રી ખડી કરી થાય છે. લોક સંબંધી આકાશને લોકાકાશ અને અલોક સંબંધી દેનાર પાપ તત્ત્વ એ અશુભ કર્મ છે. જીવ જે પ્રમાણે કર્મ કરે
Jain Education Intenational
For Private & Personal Use Only
www.jainelibrary.org