________________
ઝળહળતાં નક્ષત્રો.
૨૬૯ સદાચાર અને સુસંસ્કારોના પાલનથી જ કોઈપણ સમાજનો કદાચ પહોંચી વળાય, પવનના વાવાઝોડાને પણ પહોંચી સુંદર, સુદઢ અને સુવ્યવસ્થિત વિકાસ થાય છે.
વળાય, ભૂકંપના આંચકાઓને પણ પહોંચી વળાય પણ આજે વિશ્વમાં ચારેબાજ ભોગવાદી સંસ્કૃતિએ પોતાનો વ્યભિચારની ગરમી ને વિલાસિતાના વાવાઝોડાને અને પગદંડો જમાવ્યો છે. પશ્ચિમમાં તો તે પૂર્ણરૂપે પ્રવત્ત થઈ ચૂકી સ્વચ્છંદતાના આંચકાઓને શું પહોંચી વળાશે? આ આજના છે પરંતુ પૂર્વના દેશો પણ તેમાંથી બાકાત નથી રહી શક્યા. યુગની મોટામાં મોટી સમસ્યા છે. પૂર્વ-પશ્ચિમ-ઉત્તર-દક્ષિણ સારુંયે વિશ્વ આજે આ એક અતિ આ સમસ્યાઓનો ઉકેલ છે જૈન ધર્મનો બ્રહ્મચર્યનો મહત્ત્વની સમસ્યાથી પીડાઈ રહ્યું છે. દૂરદર્શન, ચેનલો, સિદ્ધાંત. બ્રહ્મચર્યના સિદ્ધાંત દ્વારા આ સમસ્યાઓનો ઉકેલ પોર્નોગ્રાફિક ફિલ્મો, અશ્લીલ સાહિત્ય, અશ્લીલ વેબસાઈટ આવી શકશે. બ્રહ્મચર્યના યોગ્ય રીતે પાલનથી આ સમસ્યા દ્વારા યુવાધન પોતાના હાથે પોતાની બરબાદી નોતરી રહ્યું છે. ઉકેલાઈ શકશે પણ તેને માટે જરૂર પડશે બ્રહ્મચર્યના આ આજે જયાં જુઓ ત્યાં યુવાશક્તિનો હ્રાસ થઈ રહ્યો છે, વીર્યધન સિદ્ધાંતને યોગ્ય રીતે વિશ્વ સમક્ષ મૂકવાની. વેડફાઈ રહ્યું છે. આજની યુવાપેઢીને દેશ, સમાજ કે કુટુંબ માટે જૈન ધર્મ અનુસાર બ્રહ્મચર્યના પાલનના સિદ્ધાંતને એ જે લાગણી હોવી જોઈએ તે હોતી નથી. તે તો બસ મોજ- રીતે ધટાવી શકાય છે. પરપુરુષ કે પરસ્ત્રી સાથે અમુક યોગ્ય મસ્તીમાં ડૂબેલો છે. પોતાનામાં જ મસ્ત છે. ભોગ-વિલાસ,
ઉંમર ન થાય ત્યાં સુધી ભોગ ન ભોગવવા, પરંતુ જેની સાથે મોજ-શોખ, અમર્યાદ વિષયોના સેવનના કારણે તેને કશું જ
લગ્ન થયા છે તેવા પતિ કે પત્ની સાથે પણ સંયમિત માત્રામાં યાદ નથી. યાદ છે માત્ર વિષયાસક્તિ.
ભોગોનું સેવન કરવું. આ બાબતે વીર્યનો હ્રાસ અટકાવે છે અને પહેલાના જમાનામાં ગુરુકુળમાં શિક્ષણ લેવાનું રહેતું. શક્તિને એકત્ર કરવામાં મદદ કરે છે. વળી બ્રહ્મચર્યપાલનને યુવાની સુધી ગુરુના ઘેર રહીને અભ્યાસ કરતો યુવાન કારણે યુવાની પતનોમુખ બનવાને બદલે વિકાસશીલ બનશે. જીવનમાં આવતી દરેક સમસ્યાઓના ઉકેલમાં આપબળથી, માત્ર જે તે દેશ જ નહીં સમગ્ર વિશ્વમાં તેની દૂરોગામી અસર સૂઝ-બૂઝથી, ધૈર્યથી કામ લઈ દરેક પ્રશ્નોનું સુંદર નિરાકરણ પડશે ને પરિણામસ્વરૂપ થશે જગત આખાનું કલ્યાણ. લાવતો. દરેક પ્રકારની શિક્ષાઓમાં પણ પારંગત બનતો. વળી બ્રહ્મચર્યપાલનનું મહત્ત્વ સમજાતા ગર્ભપાતનું શાળાઓમાં પણ ભાઈઓ અને બહેનોને અલગથી શિક્ષણ
પ્રમાણ ઘટશે. બળાત્કાર, લગ્નેતર સંબંધો, છૂટાછેડા વગેરેનું અપાતું જેને કારણે યુવાનો કે યુવતીઓ બહેકી ન જતાં, સુંદર
પ્રમાણ પણ ઘટશે. આજના સમયમાં આ બધી સમસ્યાઓ રીતે ઘડાતા. પરંતુ આજે નાનપણથી સહશિક્ષણ, ટી.વી. તેમ એટલી હદે વધી ગઈ છે કે જો તેનું કોઈ યોગ્ય નિરાકરણ જ વિડીયો દ્વારા અવારનવાર થતી અશ્લીલ ચલચિત્રોની
યોગ્ય સમયે લાવવામાં નહીં આવે તો તેનો ઉકેલ અશક્ય નહીં, ભરમાર, અધૂરામાં પૂરું વિદ્યાર્થીઓને જાતીય શિક્ષણનું જ્ઞાન છતાં મુશ્કેલ તો બનશે જ. અપાય છે અથવા તો આપવાનું વિચારાઈ રહ્યું છે. આ બધી
બ્રહ્મચર્યપાલન માટેના જે સૂક્ષ્મ વિચારો, જે ગંભીરતા જ બાબતોની સીધી અસર એ પડી કે સમય આવ્યા પહેલા
0 અને ઊંડાણથી જૈન ધર્મમાં રજૂ કરવામાં આવ્યા છે તેનો જો જ યુવાનો અને યુવતીઓ વિષયમાં મગ્ન બની જાય છે. જેથી ન તો સારી રીતે ભણે છે કે ન તો લગ્ન કરીને સ્થિર થાય
યોગ્ય રીતે પ્રચાર-પ્રસાર કરવામાં આવે તો કેટલીયે સમસ્યાઓ
હલ થઈ જાય. તેના આ સિદ્ધાંતનું પણ જે મહત્ત્વ છે તે જોતો છે. આને કારણે કેટલીયે સમસ્યાઓ પેદા થઈ છે. કુટુંબપ્રથા
જૈન ધર્મને વિશ્વધર્મ ચોક્કસ કહી શકાય. તૂટી રહી છે. સંયુક્ત કુટુંબોનું વિઘટન થઈ રહ્યું છે. વિભક્ત કુટુંબો વધતા જાય છે. લગ્નપ્રથા પણ તૂટી રહી છે. લગ્ન (ઇ) અપરિગ્રહ :– એક સંસ્કાર મટી કરાર બન્યા છે. તેના કારણે મોટી સંખ્યામાં
ભગવાન મહાવીરે પરિગ્રહ, સંગ્રહવૃત્તિ અને તૃષ્ણાને છુટાછેડા થાય છે. કાચી વયે ભોગપભોગને કારણે તથા લગ્ન સંસારના બધા જ દુઃખોના અને ક્લેશના મૂળ કહ્યા છે. વિના સહજીવન માણતા યુગલોને કારણે ગર્ભપાતનું પ્રમાણ અને સંસારના બધા જ જીવો તૃષ્ણાને વશ થઈ અશાંત અને દુઃખી કલ્પી શકાય તેટલું ઊંચુ ગયું છે. આમ સમગ્ર વિશ્વમાં જાણે
થાય છે. તૃષ્ણાનો કદી જ અંત કે વિરામ હોતો નથી. ભોગ-વિલાસનું તો વાવાઝોડું ફૂંકાયું છે. સૂર્યની ગરમીને
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org