________________
૨૭૦
જિન શાસનનાં
ઉત્તરાધ્યયન સૂત્રના દટ્ટા અધ્યયનમાં ગાથા ૪૮મા આ બધા જ અત્યંતર પરિગ્રહથી વિરમવું અશક્ય તો ભગવાને ફરમાવ્યું છે કે,
નથી જ પણ દુષ્કર તો છે જ. આત્યંતર પરિગ્રહે કેટલાય શ્રેણી सुवण्ण रुपरस उ पव्वया भवे,
ચડતા આત્માઓને ગબડાવીને ખીણમાં ધકેલી દીધા છે. માટે सिया हु केलाससमा असंखया । તેનાથી સાવચેત રહેવું જરૂરી છે. આ રીતે પરિગ્રહના કુલ ૨૩ नरस्स लुद्धस्स न तेहि किंचि,
પ્રકાર બતાવ્યા તેનાથી વિરમીએ તો અપરિગ્રહની આરાધના રૂછા હું ગાવાનરસેના ગતિમા II થઈ શકે. ભગવાન મહાવીરે આ જે પાંચ સિદ્ધાંત બતાવ્યા તેમાં અર્થાત સોના અને ચાંદીના લાસ પર્વત જેવા અસંખ્ય અહિંસા અને અપરિગ્રહ એ એક સિક્કાની બે બાજ જેવા છે.
અહિંસાની અમોઘ શક્તિ સામે સંસારની સર્વ હિંસક શક્તિઓ તે કાંઈ પણ નથી કારણ ઇચ્છા આકાશની જેમ અનંતી હોય નિરર્થક અને કુંઠિત બની જાય છે. જ્યારે અપરિગ્રહની અસીમ છે. સંસારી જીવો સંપત્તિ, સ્ત્રી, ભૌતિક પદાર્થો વગેરેમાં સુખની,
તાકાતથી સમગ્ર વિશ્વમાં શાંતિ અને વિકાસના વાવેતર શક્ય છે. શાંતિની શોધ કરે છે પરંતુ એ વ્યર્થ છે. કારણ તથ્થાનો અંત ભગવાન મહાવીરના સિદ્ધાંત “જીવો અને જીવવા દો”ને આવ્યા સિવાય સુખ કે શાંતિ મળતા નથી. તૃષ્ણાથી વ્યાકુળતાની અહિસા અને અપરિગ્રહ દ્વારા જ મૂર્તિમંત બનાવી શકાય. વેલ ફૂલેફાલે છે. ઇચ્છાથી વધુ ઇચ્છા જાગે છે. પરિગ્રહ, ભગવાન મહાવીરનો આ અપરિગ્રહનો સિદ્ધાંત બધા સંગ્રહ, સંચય, તૃષ્ણા, ઇચ્છા, લાલસા, આસક્તિ કે મોહભાવ સિદ્ધાંતમાં શિરમોર બન્યો છે. અપરિગ્રહ એ આત્મસુખ એ બધા શબ્દોમાં જુદા છે પરંતુ અર્થમાં એક જ છે. આ મેળવવાની ચાવી છે. જ્યારે પરિગ્રહ ભવભ્રમણમાં ભટકવાની પરિગ્રહના ઘણા પ્રકાર છે. તેમાં મુખ્ય પ્રકાર બે છે. બારી છે. અપરિગ્રહ સાથે જતો રસ્તો મોક્ષમંઝીલે પહોંચાડ્યા (૧) બાહ્ય પરિગ્રહ :–
વગર રહેતો નથી. જ્યારે પરિગ્રહ સાથે જતાં રસ્તે "NO
ENTRY"નું બોર્ડ આવ્યા વગર રહેતું નથી. અપરિગ્રહ પૂલ હોવાથી વ્યક્તિ મનમાં અડગ–નિશ્ચય કરે તો
સગુણોને ખીલવ્યા વગર રહેતો નથી, જ્યારે પરિગ્રહ દુર્ગુણોને તેનાથી છૂટી શકાય છે. જૈન સાધુ-સાધ્વીઓ તેનું ઉત્તમ દષ્ટાંત આશ્રય આપ્યા વગર રહેતો નથી. અપરિગ્રહ જીવનમાં ડગલે છે. તેના ૯ પ્રકાર છે. (૧) ખેતર આદિ ખુલ્લી જમીન, (૨) ને પગલે “આગે બઢો”નો સંદેશ આપતું અને અહિંસા, અચૌર્ય, ઘર આદિ ઢાંકી જમીન, (૩) સોનું, (૪) ચાંદી, (૫) ધન, (૬)
સત્ય, બ્રહ્મચર્ય વગેરે ગુણોને વિકસાવતું જીવનને પ્રેમસભર, ધાન્ય, (૭) દ્વિપદ એટલે બે પગવાળા પક્ષી અને મનુષ્ય વગેરે.
ઉષ્માસભર બનાવે છે, જ્યારે પરિગ્રહ અવનવી રૂકાવટો ઊભી (૮) ચતુષ્પદ એટલે કે ચાર પગવાળા પશુ, પ્રાણી વગેરે (૯) કરી જીવને આગળ નથી વધવા દેતો તેમજ હિંસા, જૂઠ, ચોરી, ઘરવખરી.
અબ્રહ્મચર્યના સેવનમાં પણ તે અનુમોદનારૂપ કાર્ય કરે છે આમ ઉપરના બધાનો સમાવેશ બાહ્ય પરિગ્રહમાં થાય છે. તે બાધક બને છે. (૨) આત્યંતર પરિગ્રહ :
આજે જ્યારે વિશ્વ અણુયુદ્ધ અને પરમાણુયુદ્ધના આરે
આવી ગયું છે, વિશ્વના દેશો એકબીજાના લોહી પીવા તરસ્યા જે મુખ્યત્વે સૂમ બાબત સાથે એટલે કે મનના ભાવો
થયા છે ત્યારે આ પાંચેય સિદ્ધાંતોની સાધના જો કરવામાં આવે સાથે સંકળાયેલ છે. રાગ-દ્વેષ, માયા, કપટ, તૃષ્ણા–લાલસા
તો માનવજીવન એ સુખ-સમૃદ્ધિથી ભર્યું ભર્યું બની જાય. વગેરે. આને આત્યંતર પરિગ્રહ એટલા માટે કહેવાય છે કે આ
ભગવાન મહાવીરના સમગ્ર ઉપદેશનો સાર તેમના આ પાંચેય પરિગ્રહ ચર્મચક્ષુથી દેખાય ને ન પણ દેખાય પણ ભાવ દ્વારા
સિદ્ધાંતો છે. જો આ પાંચેય સિદ્ધાંતોને દુનિયાના લોકો પોતાના અનુભવી શકાય. કેવળી ભગવાન જ્ઞાનચક્ષુથી તે જોઈ શકે છે..
આચાર-વિચાર અને વ્યવહારમાં વણી લે તો દુનિયામાં તેના પ્રકાર નીચે મુજબ છે. (૧) ક્રોધ, (૨) માન, (૩) માયા,
અશાંતિનું નામો-નિશાન ન રહે. દુનિયાના દરેક લોકો સુખી (૪) લોભ, (૫) હાસ્ય, (૬) રતિ, (૭) અરતિ, (૮) ભય,
બની જાય. એમાંયે અત્યારે જ્યારે આ વિશ્વ એક (૯) શોક, (૧૦) દુર્ગછા, (૧૧) સ્ત્રીવેદ, (૧૨) પુરુષવેદ,
સંક્રાતિકાળમાંથી પસાર થઈ રહ્યું છે, સારા-નરસા વચ્ચે, (૧૩) નપુંસકવેદ, (૧૪) મિથ્યાત્વ.
ભલાઈ–બુરાઈ વચ્ચે, સત્ય-અસત્ય વચ્ચે એક ખરાખરીનો
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org