________________
૨૪૪
જિન શાસનનાં
કરી.૫૮
(3) આચાર્ય ગુણરત્નસૂરિ :
આચાર્યશ્રીનાં લોકોત્તર કાર્યો :તેઓ આ. દેવસુંદરસૂરિના શિષ્ય હતા. તેમણે તેમના ઉપદેશથી ઇડરના સંઘપતિ ગોવિંદ ઓસવાળે ખંભાતની આલિગવસતિમાં સૌવર્ણિક લખમસિંહ પલ્લીવાલે શત્રુંજય, ગિરનાર, સોપારક, તારંગા વગેરે તીર્થોનો છ'રી કરેલા ઉત્સવમાં સં. ૧૪૪૨માં આચાર્યપદ મેળવેલું. તેમનામાં પાળતો યાત્રાસંઘ સં. ૧૪૬૬માં કાઢ્યો હતો. તે સંઘપતિને ક્રોધ, નિંદા વગેરેનો સદંતર અભાવ વર્તાતો હતો. તેઓ મોટા તારંગાતીર્થની યાત્રા કરતાં ત્યાં ભ. અજિતનાથની નવી જિન વાદી હતા. તેઓ કોઈપણ ગ્રન્થનું હાર્દ સમજી શકે એવી તીવ્ર પ્રતિમા બેસાડવાનો વિચાર આવ્યો. તેથી તેણે ત્યાંની પ્રાચીન બુદ્ધિ ધરાવતા હતા.૧૭
પ્રતિમા ઊઠાવી, મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. અંબિકાદેવીની તેમણે ગુરુદેવની આજ્ઞાથી ઈડરમાં ‘ક્રિયારત્નસમચ્ચય' સાધના કરી, આરાસણમાં નવી પ્રતિમાં તૈયાર કરાવી. ગ્રં. પ૬૬૧ની રચના સં. ૧૪૬૬માં કરી. આ ગ્રંથની ૧૦
તારંગાતીર્થમાં મોટી પ્રતિષ્ઠા કરાવી. તે સમયે આચાર્યએ પં. નકલો લખાવવામાં સં. ગોવિંદ, તેની પત્ની જાયલદેવી, તેનો
જિનમંડનમુનિને ઉપાધ્યાયપદ આપ્યું. તથા દેલવાડામાં ઉપા. પુત્ર વીશલદેવ અને પુત્રીઓ-ધીર અને ધર્મિણી વગેરેએ મદદ
ભુવનસુંદરને આચાર્યપદ આપ્યું.
આચાર્યશ્રીના ઉપદેશથી ઇડરના સં. ગોવિંદ તારંગા આચાર્યશ્રીનું ગ્રન્થકતૃત્વ :
તીર્થમાં ‘કુમારવિહાર જિનપ્રાસાદ'નો જીર્ણોદ્ધાર સં. ૧૪૭૯માં
કરાવ્યો ત્યારે આચાર્યે ઉપા. જયચંદને આચાર્યપદ આપ્યું. વળી તેમણે સં. ૧૪૫૭માં કલ્પાન્તર્વાચ્ય', “સપ્તતિકાવચૂરિ',
આ પ્રસંગે પં. જિનમંડનને ઉપાધ્યાયપદ આપ્યું. આ સમયે ‘કર્મગ્રન્થ-અવચૂરિ', “ચાર પઈન્વય–અવચૂરિ', “ક્ષેત્રસમાસ',
સંભવ છે કે ભ. દેવસુંદરસૂરિ પણ વિદ્યમાન હોઈ શકે. આ નવતત્ત્વ-અવચૂરિ', “પદર્શન સમુચ્ચય–બૃહદ્રવૃત્તિ
ઉત્સવમાં આ. સોમસુંદરસૂરિના પરિવારના ૧૮૦૦ જેટલા તત્ત્વાર્થદર્શિની', “અંચલમતનિરાકરણ” વગેરે ગ્રંથો રચ્યાં.
સાધુઓ હાજર હતા. ઘણા બધા મુનિવરો આચાર્ય પાસે વ્યાકરણ, સાહિત્ય,
અહમદશાહ (અમદાવાદના બાદશાહ)નો માનીતો સં. જ્યોતિષ અને જિનાગમ ભણ્યા હતા.૧૯
ગુણરાજ ઓશવાલ આ. જ્ઞાનસાગરસૂરિ તથા આ. નવકારમંત્રનો અધિષ્ઠાયકદેવ તેમની ઉપર પ્રસન સોમસંદરસૂરિનો ભક્ત હતો. તેના નાના ભાઈ નાનુએ હતો. પરિણામે તેઓ બીજાનું ભૂત, ભવિષ્ય અને વર્તમાન (=અંબાકે) પત્ની, પુત્ર તથા ધન છોડીને આચાર્યશ્રી પાસે દીક્ષા જાણી શકતા હતા.9
લીધી. દીક્ષા લીધા પછી તેનું નામ મંદિરનગણિ પડ્યું. (૪) આચાર્ય સોમસુંદરસૂરિ :–
સં. ગુણરાજ બાદશાહ “અહમદશાહ'નું ફરમાન તેઓ પાલનપુરના શેઠ સજનસિંહ અને તેમના પત્ની મેળવી સં. ૧૪૭૭માં શત્રુંજય, મહુવા, પ્રભાસપાટણ અને માલણદેવીનું સંતાન હતા. તેમનો જન્મ સં. ૧૪૩૦ના માગશર ગિરનારતીર્થનો છ'રી પાળતો યાત્રાસંઘ કાઢ્યો. આ યાત્રાસંઘમાં વદ ૧૪ને દિવસે થયેલો. તેમનું જન્મનામ સોમચંદ હતું. સં. મહુવામાં ઉપા. જિનસુંદરને આચાર્યશ્રીએ આચાર્યપદ આપ્યું ૧૪૩૭માં આ. જયાનંદસૂરિ પાસેથી દીક્ષા લીધેલી. તથા અમદાવાદમાં ઘણા કેદીઓને છોડાવ્યા. ઉપાધ્યાયપદ સં. ૧૪૫૦માં મેળવેલું. જ્યારે આચાર્યપદ સં. તેઓએ મેવાડના દેલવાડામાં સં. વીશલના ઉત્સવમાં ૧૪૫૭માં પાટણમાં શેઠ નરસિંહ ઓશવાલના ઉત્સવમાં આ. ઉપા. ભવનસંદરને આચાર્યપદ આપ્યું. પં. વિશાલરાજને દેવસુંદરસૂરિના હસ્તે પ્રાપ્ત કરેલું. તેમનું સ્વર્ગગમન સં. ઉપાધ્યાયપદ આપ્યું. ૧૪૯૯માં થયેલું.
સં. ગુણરાજના પુત્રો ગજરાજ, મહીરાજ અને બાલુરાજે તેઓ મધુરભાષી, અમોઘ ઉપદેશક, જ્ઞાની, ક્ષમાશીલ જે નવું જૈન દેરાસર સં. ૧૪૮૫માં બનાવેલું તેમાં આ. અને શિષ્યવત્સલ હતા.
સોમસુંદરસૂરિના હસ્તે મહાવીરસ્વામી વગેરેની પ્રતિષ્ઠા સં. ૧૪૭૮માં વડનગરમાં દેવગિરિના શેઠ દેવરાજની કરાવી.** વિનંતીથી તેમણે ઉપા. મુનિસુંદરને આચાર્યપદ આપ્યું હતું.
આચાર્યશ્રીએ રાણકપુરમાં ઘાણરાવના સં. ધરણા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org