________________
૨૦૮
જિન શાસનનાં
જ ભાઈ કણિકના ત્રાસથી બચવા ચેડા રાજાના શરણે આવ્યા વધ કર્યા પછી તરત રણમાંથી બહાર આવી જઈ પોતાની ત્યારે તે બે ભાણેજોના હિતની રક્ષા માટે પિતા શ્રેણિકની આત્મસાધનામાં જોડાઈ ગયેલ. દુર્ગતિમાં નિમિત્ત બનનાર કુણિક સાથે જ તેમને પરાણે યુદ્ધમાં
તૃણનો સંથારો કરી, પાપોને વોસરાવી, પરમાત્મા ઉતરવું પડેલ. ભાણેજ સાથે મહાસંગ્રામમાં પણ મામા રાજા
મહાવીરને સ્મરણ પથમાં લઈ અંતર્મુખી બની ગયેલ. આંખો ચેટકની પ્રતિજ્ઞા એવી હતી કે પૂરા એક દિવસના યુદ્ધમાં એક
બંધ રાખી જ્યારે મહામંત્ર નવકારના પવિત્ર જાપમાં જ બાણનો ઉપયોગ કરવો. રાત્રે યુદ્ધ ન કરવું. નિઃશસ્ત્ર ઉપર
જોડાઈ ગયો ત્યારે નિકટમાં આવી તેને સહાય કરી પ્રહાર ન કરવો, શરણાર્થને માફ કરવા તથા પોતાના સિદ્ધાંતો
રહેલ જૈનેતર મિત્રનો પણ ખ્યાલ ન રહ્યો. બધાય જીવોને સાથે જ લડાઈમાં ઉતરવું.
ખમાવી, સઘળુંય વોસરાવી, વરૂણ ચાર શરણાનો સ્વીકાર પણ જ્યારે કુણિકે પણ શક્રેન્દ્ર અને ચમરેન્દ્રને પ્રસન્ન સ્વયંની પ્રજ્ઞાબુદ્ધિથી કરી ભાવશ્રાવક બની મરણાંતે કરી દિવ્ય શક્તિઓ મેળવી ત્યારે ચેડારાજાના બાણો નિષ્ફળ
સમાધિ પામી પ્રથમ દેવલોકે સીધાવ્યો છે. ત્યાંના ભવને થવા લાગ્યા. પુણ્ય પાંગળું પડી ગયું. મેચનક હાથી પણ
પૂર્ણ કરી આગામી ભવમાં જ મહાવિદેહ ક્ષેત્રથી મુક્તિને કપટલીલાથી મૃત્યુ પામ્યો. હલ્લ–વિહલ તો વૈરાગી બની પામશે. આ વરૂણશ્રાવકની વાર્તા પણ અનેકોથી અપરિચિત દીક્ષા લઈ ગયા પણ બાર વરસના ઘોર સંગ્રામમાં નમતું ન
જેવી છે. જોખનાર ચેડા રાજાને આંખ સામે વૈશાલીનગરીનો ધ્વંસ ૩૪. ઘોર પાપીનો પુણ્યવાન પુત્ર જોવાનો વારો આવ્યો.
આ તીર્થકર દુઃખી અવસ્થામાં ગળે લોઢાની પૂતળી બાંધી ઊંડા
ભગવાનના જીવંત જળમાં ઝંપાપાત કરી મૃત્યુ વાંળ્યું તો પણ ધરણેન્દ્ર
કાળે જન્મ મળી તેમને સાધર્મિક શ્રાવક માની બચાવી દીધા. છેલ્લે ચાર
જવાનું સદ્ભાગ્ય શરણાઓ લઈ શ્રાવકશ્રેષ્ઠ ચેડા રાજા દેવગતિના ભાગી
હોવા છતાં બન્યા, જ્યારે કુણિક છઠ્ઠી નરકે ચાલ્યો ગયો.
પરમાત્માની ૩૩. વ્રતધારી વરૂણશ્રાવક
પીયૂણવાણીથી વ્રતધારીઓને વિરતિવંતો સાથે સ્વાભાવિક રીતિની પ્લાવિત બની નીતિ ઊભી થાય છે. તે જ પ્રમાણે વરૂણ નામનો તપસ્વી
મુકતાપુરી ના શ્રાવક જે નાગરથીનો પૌત્ર હતો અને શ્રાવક જીવનના બાર
નિવાસી બનવાનું વ્રતોને અણિશુદ્ધ પાળતો નિર્ભય હતો તે ચેડા રાજાના
સૌભાગ્ય સૌને નથી નિયમબદ્ધ જીવનથી ખૂબ પ્રભાવિત બનેલ હતો.
વરતું. કારણ કે
દરેક કાળમાં સમકિતી જીવો કરતાં મિથ્યાત્વીઓ વધારે હોય ચેટક રાજાએ પણ તેની નિષ્ઠા જાણી રથમૂશળ નામના
છે. તારક અને પાવક તીર્થપતિઓ પણ તેવા જીવોને તારી નથી મહાસંગ્રામમાં તે વરૂણના ગળામાં જ વીરતાની વરમાળા
શકતા. તે જ હકીકત કર્મવાદ, ભવિતવ્યતા, ભાવિભાવ વગેરે પહેરાવી પોતાના અંગત સેનાપતિ તરીકે ગોઠવી દીધેલ. છઠ્ઠને
વિશે સમજ આપે છે. પારણે છઠ્ઠ અને સમય આવ્યે અમનો પણ તપ આદરનાર તે વરૂણને રાજાના અભિયોગથી કુણિકના વેરી બની યુદ્ધમાં
એક તરફ ચંડકૌશિક એવા દ્રષ્ટિવિષ નાગને પણ ઉતરવું પડેલ, પણ છતાંય ચાલું સંગ્રામમાં પણ તપસ્યા છોડી ઉદ્ધારનાર ભગવત મહાવીર વિચરતા હતા. ઠીક વિપરીત ન હતી.
દરરોજ પાંચ-પાંચસો પાડાઓનો વધ કરનાર અને
પાપકમાણીની ઉજાણી કરનાર કાલસૌરિક જેવો ક્રૂર કસાઈ બલ્ક કોઈ ઉપર પ્રથમ પ્રહાર ન કરવાની પ્રતિજ્ઞા પણ
પણ તે જ કાળે જીવતો હતો. પણ આવા નિર્દૂર દૂરને ત્યાં અખંડ પાળી હતી. જ્યારે કણિકના સેનાપતિએ છોડેલા બાણથી
જ દયાવાન સુલસ નામે પુત્ર જન્મેલ જેના મત પ્રમાણે બાપના તે વિંધાઈ ગયો ત્યારે પોતાના એક જ બાણથી શત્રુ સેનાપતિનો
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org