________________
૨૨૨
જિન શાસનનાં વધારવા મીઠાઈ ત્યાગની પ્રતિજ્ઞાવાળા જોવા છતાંય ન પાડી ઉપલા હોઠની નાની પણ વકરેલી ફોડકી પાકી જવાથી ઝકનારા કે ન ધર્મની આરાધના વધારનારા શ્રેષ્ઠી માણેકચંદના સ્વર્ગવાસ પામી ગયેલ, છતાંય સ્વ. શેઠ હઠીસિંહની ત્રીજી મનનું પરિવર્તન કરનારા હતા આ. ભગવંત ધર્મપત્ની હરકુંવર શેઠાણીએ દહેરાસર આખાયનું કાર્ય પોતાના આનંદવિમલસૂરિજી. તેમનું સંયમ સત્ત્વ અને પરાણે ઊભા હસ્તકે લઈ, વ્યાપાર વગેરેને પણ વ્યવસ્થિત ચલાવતાં કરેલ દાઢી બાળવાના ઉપસર્ગો વચ્ચે પણ સમત્વ દેખી દહેરાસરનું કાર્ય પાર પાડી દીધું અને આજે તો તે સંપૂર્ણ સંકુલ માણેકચંદ સદાય માટે તેમના શિષ્ય બની ગયા. હવે તેઓ સો વરસથી વધુ પ્રાચીન થઈ જવાથી તીર્થની ઉપમાને પામ્યું તર્કવાન ન હતા પણ સંપૂર્ણ શ્રદ્ધાવાન બની ગયા હતા. છે. શેઠના સ્વર્ગગમન પછી શેઠાણીએ જાબાસંઘ તેમનું વ્યાપારાર્થે આગ્રા જવું, ત્યાં સૂરિ ભગવંતનું
પાલિતાણાનો કઢાવ્યો. કોલેજ, હોસ્પિટલોમાં સખાવતો ચાતુર્માસ જાણી આરાધના કરવા રોકાઈ જવું અને શત્રુંજય
કરી, પાલિતાણા તીર્થે હીંગળાજના હડા જવા પગથિયાં માહાન્ય ઉપરના પ્રવચનો સાંભળી ભાવિત થઈ જઈ
વગેરે કરાવી આપ્યાં. શેઠ હઠીસિંહની ખ્યાતિ પારસમણિ કોઈનીય સલાહ વગર નવકારના જપ, ઉપવાસના તપ
તરીકેની હતી. તેથી આકર્ષાઈ એક બાઈ તેમના આવાસસ્થાને અને સિદ્ધગિરિના માનસ ધ્યાન સાથે યાત્રા કરવા
આવી તેમની પાસે દુઃખની સાચી રજૂઆત કરી. હઠીસિંહજીના નીકળી પડવું કદાચ તેમના તથાપકારી ભાવિભાવથી
પત્નીએ બાઈની બધીય વાત સાંભળી શેઠને સાર વાત જાણ સંકળાયેલ હતું.
કરી. જવાબમાં શેઠે પોતાની પડતીના દિવસમાં પણ પોતાની તનથી એકલા પણ મનથી ભરેલા જયારે ચાલુ ઉપવાસે
પત્નીને પૂછી, રહેલ બધુંય દાગીનું પેલી ગરીબ બાઈને ભેટમાં
આપી દીધું ને પોતાની છાપ પારસમણિની ઊભી જ રાખી. પગપાળા ચાલતાં પાલનપુર અને સિદ્ધપુરની મધ્યમાં આવેલ મગરવાડા મુકામે પહોંચ્યા ત્યારે રાત્રિના અંધકારનો ગેરલાભ
બાઈ તો ન્યાલ થઈને પાછી વળી, પણ પતિ-પત્ની લઈ ભીલોએ તેમને લૂંટયા તો ખરા પણ કાયાના ત્રણ ટૂકડા
બેઉને ભલાઈનું કાર્ય કરવાનો અનેરો આનંદ હતો. ધનિયા કરી મરણ-શરણ કરી નાખ્યા. છતાંય પૂર્વકાળના સાધુઓને
નામનો મજૂર શેઠાણીના ઘેર ચોરી કરવા આવ્યો, ત્યારે શેઠાણી આવેલ મરણાંત ઉપસર્ગો વચ્ચે પણ સમાધિ અને દેવગતિની જરાય ગભરાયા વગર રાત્રિના સમયે સામાયિક જ કરતાં સિદ્ધિની જેમ તેઓ પણ દેહથી નામશેષ બન્યા પણ આત્માની રહ્યાં. સવારે જ્યારે બધાય મજૂરોને મજૂરી અપાણી ત્યારે ઉર્ધ્વગતિ પામી ગયા.
ચોરી કરવા આવેલ પણ ન ફાવેલ ધનીઆ ચોરને બે ગણી
મજૂરી આપી ભોંઠો પાડી દીધો. શેઠાણીનું કહેવું હતું કે “તેં આજેય પણ ઉજ્જૈન, આગલોડ અને મગરવાડાના
'રાત જણી ખોટો ઉજાગરો કર્યો છે, તેથી બમણું મંદિરોમાં જેઓ સવિશેષ પૂજાય છે તેવા જૈનધર્મી માણેકચંદ શેઠમાંથી માણિભદ્રવીરનો વિસ્તૃત ઇતહાસ શ્રુતસાધક શ્રી
મહેનતાણું આપ્યું છે.” ચોર રડી પડ્યો. આવાં હતાં પરગજુ
શેઠ-શેઠાણી, તેથી આજેય તેમને યાદ કરાય છે. નંદલાલભાઈ દેવલુકના સર્જિત ગ્રંથ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ નામની રચનાથી અવગાહવો. તે અધિષ્ઠાયક
પ૬. દેવી અંબિકા દેવ આસો સુદ પંચમીના સિધ્ધગિરિની યાત્રા માટે પ્રતિજ્ઞાબદ્ધ
ગિરનારની ગોદમાં ગિરનારમંડન નેમિનાથ પરમાત્માને થયા હતા અને તપાગચ્છના રક્ષકદેવ છે. પોતપોતાની શ્રદ્ધા
મનમાં રાખી શુભ અને શુદ્ધભાવથી આરાધના–તપ અને ધ્યાન પ્રમાણે તેમનો અનુગ્રહ અનેકોને અનુભવવા મળે છે, મળશે.
કરનાર અનેકોને અંબિકા દેવીએ પ્રત્યક્ષ દર્શન, વરદાન કે ફળ ૫. શેઠાણી હરકુંવરબહેન આપ્યાં તેવી વાતો જિનશાસનના ઇતિહાસમાં વાંચવા મળશે.
અમુક જૈનોની કુળદેવી તરીકે પણ અંબિકાનું નામ છે અને અહમદાવાદના ગૌરવ સમું ગણાતું હઠીસિંહનું
બંગાલ-ઓરીસ્સામાં તો નવરાત્રિના દિવસોમાં ગણપતિની જેમ દહેરાસર જેની પ્રતિષ્ઠા બારવ્રતધારી શ્રાવક નગરાજજીએ કરી
અંબિકા પૂજાય છે પણ મૂળમાં દેવી અંબિકા તે તો પરમાત્મા તે વિ.સં. હતી ૧૯૦૩. તે પૂર્વે જ શેઠ હઠીસિંહ જેઓ વિ.સં.
નેમિનાથજીની અધિષ્ઠાયિકા દેવી છે. ૧૯૦૧ (ઈ.સ. ૧૮૫૦)માં જ હઠીસિંહ સ્વયં પોતે બાવન જિનાલયની સ્થાપના કરવા ખાતમુહૂર્ત અને પાયાનું કાર્ય પાર
પૂર્વભવમાં તેણી ગિરનાર નિકટના ગામે દેવભટ્ટ
Jain Education Intemational
For Private & Personal use only
For Private & Personal Use Only
www.jainelibrary.org