________________
૨૩૨
જિન શાસનનાં શ્રમણ પરંપરાની તેજસ્વી આચાર્યપરંપરા શત્રુંજય તીર્થના છ'રી પાળતા યાત્રા સંઘમાં પધાર્યા હતા. ત્યાં : એક વિહંગાવલોકન
પ્રતિષ્ઠાઓમાં પણ હાજર હતા. ગિરનાર તીર્થ અને આબુતીર્થની
પ્રતિષ્ઠાઓમાં પણ હાજર હતા. (સંવત ૧૩૦૦-૧૫૦૦)
મહામાત્ય વસ્તુપાલ આ. જગચંદ્રસૂરિ અને પં. (૧) આચાર્ય જગટ્યદ્રસૂરિ દેવભદ્રગણિનો ભક્ત હતો.
આચાર્ય સોમપ્રભસૂરિ તથા આચાર્ય મણિરત્નસૂરિની આ આચાર્યએ સં. ૧૨૯૫માં પં. વિજયચંદ્ર અને પં. પાટે આ. જગચંદ્રસૂરિ થઈ ગયા. શેઠ પૂર્ણદેવ પોરવાડને (૧) દેવભદ્રગણિ એ બંનેને ઉપાધ્યાયની પદવી આપી. સલક્ષણ, (૨) વરદેવ તથા (૩) જિનદેવ એમ ત્રણ પુત્રો હતા.
(૨) ઉપાધ્યાય વિજયચંદ્રમણિ આ ત્રણ પુત્રોમાંથી જિનદેવ બાલ્યકાળથી શાંત, ધર્મપ્રેમી અને વૈરાગી હતો. તેણે મોક્ષાભિલાષાથી આ. મણિરત્નસૂરિ પાસે તેઓ આ. જગશ્ચંદ્રસૂરિ અને આ. દેવેન્દ્રસૂરિની દીક્ષા સ્વીકારી. ગુરુએ તે શિષ્યનું નામ મુનિ જગશ્ચંદ્રજી રાખ્યું. આજ્ઞામાં હતા. પણ ઉપાધ્યાય દેવભદ્રગુણિને બહુ માનતા હતા.
આ. મણિરત્નસૂરિ લગભગ સં. ૧૨૭૪માં સ્વર્ગવાસી - આ. વિજયચંદ્રગણિને આચાર્યપદ કોણે આપ્યું હતું એ બન્યા. તે સમયે આ. સોમપ્રભસૂરિએ તેમને ગચ્છનાયકનું પદ બાબતે મતભેદો પ્રવર્તે છે. એક મત મુજબ આ જગશ્ચંદ્રસૂરિએ આપ્યું અને તેમનું નામ રાખ્યું આ. જગચંદ્રસૂરિ. આ. માત્ર તેમને ઉપાધ્યાય પદવી જ આપી હતી કેમ કે તેમનો સોમપ્રભસૂરિ સં. ૧૨૮૪માં સ્વર્ગે ગયા.
સ્વર્ગવાસ સં. ૧૨૯૫ના ચૈત્રમાસમાં થઈ ગયો હતો. તેથી આ. જગચંદ્રસૂરિ ત્યાગી, વૈરાગી, સંવેગી, આગમોના
તેમને આચાર્યપદવી આ. જગશ્ચંદ્રસૂરિએ નહીં પણ આ. જ્ઞાતા તથા આગમોના અર્થોના વિચારક હતા. આ.
દેવેન્દ્રસૂરિએ આપેલી. તો બીજા મત મુજબ આ. સોમપ્રભસૂરિના સ્વર્ગવાસ પછી તેમણે મેવાડમાં વિહાર કર્યો.
જગચંદ્રસૂરિએ ઉ. દેવભદ્ર ગણિના આગ્રહથી અને શિષ્ય ઉપર તે સમયે તેમની સાથે પં. દેવભદ્રગણિ તથા પં. દેવેન્દ્રમણિ
વિશેષ વાત્સલ્ય હોવાથી ઉ. વિજયચંદ્રગણિને આચાર્યપદ આપ્યું વગેરે હતા. વિશેષતા :–મેવાડના નરકેસરી રાણા જૈત્રસિંહે (સં.
અન્ય એક એવો ઉલ્લેખ મળે છે કે, આ.
વિજયદેવેન્દ્રસૂરિ, આ. વિજયચંદ્રસૂરિ, ઉ. દેવભદ્રગણિ વગેરે ૧૨૭૦ થી ૧૩૦૯) સં. ૧૨૮પમાં આચાર્યના ત્યાગ ને તપની પ્રશંસા સાંભળી. તેથી રાણો તેમના દર્શન કરવા નદીકિનારે
સં. ૧૨૯૬માં વિજાપુરમાં ચોમાસામાં સાથે રહ્યા હતા. આ આવ્યો. આચાર્યનું તપસ્યાતેજથી ચમકતું શરીર અને ભવ્ય
પરથી અનુમાની શકાય કે, ઉ. વિજયચંદ્ર સં. ૧૨૯૬માં મુખદર્શન કરી ગેલમાં આવી બોલી ઊઠ્યો. : “ગુરુદેવ
આચાર્ય બન્યા હશે. સંભવ છે કે ઉક્ત ત્રણેય આચાર્યોએ અન્ય
આચાર્યો સાથે રહીને વરદુડિયા વિરધવલ અને ભીમદેવને દીક્ષા મહાતપસ્વી છે' એ સમયથી એટલે કે સં. ૧૨૮પથી આ. જગચંદ્રસૂરિની શિષ્યપરંપરા “તપાગચ્છ' તરીકે પ્રસિદ્ધિ પામી.
આપી હશે. અલબત્ત આ. જગચંદ્રસૂરિના સં. ૧૨૯૫માં
સ્વર્ગવાસ પછી, આ. દેવેન્દ્રસૂરિ ગચ્છના નાયક બન્યા હતા. આચાર્ય જ્ઞાની હતા, તપસ્વી હતા. તેમણે ચિત્તોડની રાજસભામાં સાત દિગંબર વાદીઓને હરાવ્યા, આથી રાણા
આ. દેવેન્દ્રસૂરિ, આ. વિજયચંદ્રસૂરિ અને ઉ.
દેવભદ્રગણિ આ ત્રણે સં. ૧૩૦૬ સુધી સાથે રહ્યા હતા.' જૈત્રસિંહે તેમને “હીરા'નું માનવંત બિરુદ આપ્યું. તે સમયથી તેઓ “હીરલા આ. જગચંદ્રસૂરિ''એ નામે વિખ્યાત થયા. આ. વિજયચંદ્રસૂરિ ૧૨ વર્ષ સુધી ખંભાતમાં રહ્યા. એવી પણ સંભાવના છે કે કેશરીયાતીર્થની સ્થાપના પણ
વાસ્તવમાં તેઓ મહામાત્ય વસ્તુપાલના મુનિમ હતા તેથી તેમને તેમણે કરી હોય.
ખંભાતના અમલદારો અને ધનાઢ્યો સાથે ગાઢ પરિચય હતો.
આથી તેઓ ૧૨ વર્ષ સુધી ખંભાતમાં રહ્યા ત્યારે ત્યાંના ગુજરાતના મહામાત્ય વસ્તુપાલ-તેજપાલ આચાર્યશ્રીના ડાતાગી
શ્રાના ચૈત્યવાસીઓ સાથે પણ સારો સંબંધ હોવાથી, ચૈત્યવાસીઓની ખાસ ઉપાસક હતા. આ.શ્રી મહામાત્ય વસ્તુપાલના ચૈતદ્રવ્ય આદિ" રકમથી બનેલી મોટી પોસાળમાં રહ્યા હતા
હતું.
Jain Education Intemational
ation Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org