________________
૨૨૬
જિન શાસનનાં સુધી એક કુમારિકા કન્યામાં અંબિકા દેવીને ઉતારી પોતાની વધુ પાપ માથે નહોતું વહોરવું. આજ પ્રમાણેના ન્યાયસંપન્ન માલિકી જાહેર કરવાના દિગંબરોએ નિષ્ફળ પ્રયાસ કર્યા. પૈભવ અને નૈષ્ઠિક ધર્મના અનેક પ્રસંગો જૈન બીજી તરફ બપ્પભટ્ટસૂરિજીએ જેવો પોતાનો હાથ ઇતિહાસમાં છે. દિગંબરની કુંવારી કન્યાના માથે અદ્ધર કર્યો તરત જ
૬૩. માહણસિંહનું પ્રતિક્રમણ દેવી અંબિકા પ્રગટ થઈ અને તે કન્યા જ “ઊર્જિતસેલ સિહરે' વાળી ગાથા બોલવા લાગી. આમ થતાં ગિરનાર
જે આત્મા આરાધક છે તેને પરની પ્રેરણા પાથેય નથી શ્વેતાંબરોનું સાબિત થયું. પણ તે માટે ધારસી શાહના બનતી પણ સ્વયંની ફુરણાથી સાધના શક્તિ વિકસતી જાય પરિવારનું બલિદાન ઐતિહાસિક સત્ય છે. આ અહિંસક વિજય છે, માર્ગ મોકળો થતો જાય છે. જૈન ઇતિહાસના અનેક પછી શ્રેષ્ઠીની વેદના થોડી હળવી થયેલ પણ ગયા સંતાન તે પાનાઓ આવા જ આરાધક શ્રાવકોની જીવનચર્યાની કેમ પાછા લાવી શકાય?
જ્વલંત જ્યોતિથી લખાયા છે. આવી કુરબાનીઓને આંખોમાં પાણી ભરી યાદ મુસ્લિમ બાદશાહ ફિરોજશાહનું રાજ્ય દિલ્હીમાં હતું. કરનાર કોઈક તો હશે જ ને?
ત્યાં શ્રાવક જગતસિંહના સત્યવાદી પુત્ર માહણસિંહનું
ધનોપાર્જન માટે જવાનું થયું અને દિલ્હીમાં જ રહી–રોકાઈ ૬૨. સત્યવાદી ભીમ શ્રાવક
ધનને સાવ નીતિથી કમાવા લાગેલ પણ તેની ધાર્મિકતાની સાંચને આંચ નહીં તેવી ઉક્તિ સાર્થક છે, પણ
કોઈકને ઈર્ષ્યા થઈ આવી તેથી કોઈકે બાદશાહને તેની પચાસ વર્તમાનના વિષમયુગમાં સહેવાનું સાયાને જ વધારે
લાખ સોનામહોરની સંપત્તિ ગેરકાયદેસર જણાવી, બધુંય ધન રહેવાનું તે પણ સત્ય છે અને તેવા વિપરીત વાતાવરણમાં
જપ્ત કરી રાજકોષ ભરી દેવા ભલામણ કરી. પણ જે સત્યધર્મને સચ્ચાઈથી પાળશે તે તેના સુખદ ફળને અવશ્ય અવસરે મેળવશે, જે નિર્વિવાદ સત્ય છે.
ફિરોજશાહે માહણસિંહને બોલાવી ખુલાસો માંગ્યો. સત્ય અને અહિંસાના બે સિદ્ધાંતો ઉપર મહાત્મા ગાંધીએ પણ
ત્યારે છૂપાવ્યા વગર માહણસિહે જાહેર કર્યું કે તેની પાસે જે અંગ્રેજોને દેશપાર કર્યા છે.
ધન છે તે બધુંય ન્યાયસંપન્ન છે, પણ પચાસ લાખના બદલે
ચોરાસી લાખ સોનામહોરો જેટલું છે. આ વાત સુણતા જ સત્યવાદી તરીકે જેની ખાસ છાપ પડી ગઈ હતી તેવો
બાદશાહ ખુશમિજાજ થઈ ગયો અને તેણે શ્રાવકને બીજી સોળ જિનધર્મી શ્રાવક ભીમ થઈ ગયો છે. આચાર્ય ભ.
લાખ સોનામહોરો આપી કોટિધ્વજ શ્રેષ્ઠી બનાવી દીધો. જગચ્ચન્દ્રસૂરિજી થકી ધર્મ પામેલ હતો પણ તેવા ધર્મીને ત્યાં જ ધાડ પડી. મ્લેચ્છો ત્રાટક્યા અને પૈસા માટે શ્રાવકને ઉઠાવી
આ. સોમતિલકસૂરિજીના આ ભક્ત શ્રાવકને તેની છાવણીમાં લઈ ગયા. ત્યાંથી મોકલેલ સંદેશ પ્રમાણે ચારેય ધાર્મિકતા મંત્રીપદ ઉપર લઈ આવી અને તે પદ ઉપર આવ્યા પુત્રોએ મળી ભીમ પિતાશ્રીને છોડાવવા ચાર હજાર ટાંક દ્રવ્ય પછી પણ જ્યારે જ્યારે યુદ્ધમાં જવું પડેલ ત્યારે ત્યારે પણ મોકલ્યું પણ બધાય ટાંક નકલી હતા જેની પરીક્ષા કરતાં કરતાં ચાલુ સંઘર્ષો વચ્ચે પણ પોતાનું પ્રતિક્રમણ આજુબાજુમાં સત્યભાષી ભીમ શ્રાવકને જ તે ટાંક કેટલા સાચા-ખોટા તેનો સેન્ચ ગોઠવી દઈ સાવ વ્યવસ્થિત ચાલુ રાખેલ. હિંસા નિકાલ કરવા સૂચના કરી. પોતાની ઉપર તો સંકટ હતું જ અભિયોગથી કરવી પડતી હશે પણ તેના પ્રાયશ્ચિત્ત માટે પણ પિતાની સાથે પુત્રો અને પરિવારને પણ આવનાર પ્રતિક્રમણ પોતાનો સ્વાધિકાર સમજતો હતો. ફરી પાછી સંકટનો વિચાર કર્યા વિના ભીમે ધાડપાડુઓને બાતમી કોઈકની કાનભંભેરણી અને ઉશ્કેરણીથી ફિરોજશાહે મંત્રી જેવા આપી દીધી કે બધાય ટાંક નકલી છે, ભલે પછી તે મને માહણસિંહને પગમાં બેડી પહેરાવી કેદખાને નાખેલ ત્યારે છોડાવવા માટે મોકલાવાયા હોય.
પોતાની સચ્ચાઈના વિકૃત ફળ માટે દુઃખી થઈ ગયેલ. | બસ આટલા સત્ય માત્રથી લુંટારૂઓ શ્રાવકની ઉપર પાછળથી બાદશાહે પોતાની ભૂલ સ્વીકારી માહણસિંહ ફિદા થઈ ગયા અને કોઈ પણ અપેક્ષા વગર છોડી દીધા સાથે શ્રાવકને મુક્ત કરેલ ત્યારે કેદખાનામાં જે જેલરે દયા ભીમ શ્રેષ્ઠીના પરિવારને પણ નુકશાની ન પહોંચાડી કારણ કે
લાવી પોતાના પ્રતિક્રમણ માટે જે સગવડ આપેલ તે બદલ નીતિ અને નિષ્ઠાવાળાના ધન ઉપર તરાપ મારી તેમને પણ જેટલા પ્રતિક્રમણ તેટલી સોનામહોરો ભેંટ આપેલ.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org