________________
૨૨૦
જિન શાસનનાં
વીરશ્રાવકને મહાવીરના શ્રમણો વસમી વિદાય આપે તેવો
અઢાર કોડ સોનામહોરો વાપરી લહિયાઓ પાસે તે દુઃખદ પ્રસંગ હતો.
સોનાની સ્યાહીથી શાસ્ત્રગ્રંથો લખાવેલા હતા. પંચમી અને તેવા શ્રેષ્ઠ શ્રમણોપાસકની જીવનગાથાની અમુક વાતો
અગિયારસ તિથિની શ્રેષ્ઠ સાધના કરનાર ૫ અને ૧૧ જૈનોને વર્તમાનના શ્રમણોપાસકોના બોધ અને પ્રેરણા હેતુ અત્રે પ્રસ્તુત
લાખોનું દાન આપી દઈ લખપતિ બનાવી દીધા હતા. છે........
દરવરસે ત્રણ વાર ચતુર્વિધ શ્રીસંઘની પૂજા-ભક્તિ ભાવપૂર્વક
કરતા ત્યારે છત્રીસ હજાર સુવર્ણમય રત્નોના તિલકથી બાદશાહ શમસુદ્દીનના સેનાપતિ ઘોરી ઇસમને ગુજરાત
શ્રાવકોના લલાટ અલંકારી દેતા હતા. સંગઠન ઊભું કરી હરાવેલ અને સાથે બાદશાહની બેગમ પ્રેમકલા તથા માતા કુશીદા બેગમને સન્માન આપી બાદશાહ તેમનો અંગત મુનીમ ચોરી કરતા પકડાયો પણ જૈન પાસેથી જ વસ્તુપાળે યુક્તિઓ કરી જિનાલયોના આરસપત્થરો સાધર્મિક હોવાથી સજા ન કરેલ અને તે જ વ્યક્તિએ પશ્ચાત્તાપ મેળવેલા હતા.
સાથે દીક્ષા પણ લીધી હતી. જૈનેત્તરો સાથે તેમનો વ્યવહાર જૈનો અને જૈનેત્તરો બધાયમાં છવાઈ ગયેલા તેમણે
એટલો ઉત્તમ હતો કે તેમની રહેણી-કહેણી દેખીને મજૂરોએ પોતાના ફક્ત ૧૮ વરસના મંત્રીપદના ગાળામાં વીસ
પણ પોતાની મજૂરીમાંથી જિનાલય બાંધી આપેલ. એક વખતે અવાજ તોંતેર કોડ અને અઢાર લાખ જેવી રાશિ તે
નીકળેલ છ'રી પાલિત સંઘમાં અન્ય ગચ્છના મળી સાતસો સમયે ખર્ચ કરી નાખી હતી. રાજા વીરધવલના વીરમરણ આચાર્ય ભગવંતો હતા. ૨ ૧00 શ્રમણો અને સાત લાખ તો પછી રાજા બનેલ યુવરાજ વીસળદેવના વફાદાર મંત્રી તરીકે યાત્રાળુઓ હતા. જેમની બધાયની મંગલ આશિષ દરરોજ તેઓ ઓળખાયા અને સાથે રહેલ તેજપાળે પણ વસ્તુપાળના
મેળવતા હતા. આજ વસ્તુપાળ-તેજપાળના સમયકાળે તેમના દરેક કાર્યમાં એક વિચાર દર્શાવી નામના કાઢી હતી. વિરધવલ દ્વારા થયેલ જમણવારમાં થયેલ કોઈ શરતચૂકને કારણે વીસા રાજાના પિતા લવણપ્રસાદે તો વસ્તુપાળ વિશે કોહિનૂરના અને દસાના વિભાગો ઊભા થયા જે મતો આજેય મંદિરમાર્ગી હીરાની ઉપમા આપી દીધી હતી.
સંઘોમાં દેખાય છે. સવા લાખ નૂતન જિનબિંબો, ૧૩૦૪ જિનાલયો, શત્રુંજય તીર્થના દેવદ્રવ્યના વહીવટમાં ઊભી થયેલ ૨૩00 જિનાલયોના જીર્ણોદ્ધારો, ૯૮૪ ઉપાશ્રયો, ૭00 ગરબડને તેઓએ આચાર્ય ભગવંતોની મધ્યસ્થી રાખી દૂર જેટલી પાઠશાળાઓ, સાત ક્રોડની તે સમયની લાગતે વિવિધ કરાવી હતી. પાલીતાણા, ગિરનાર અને આબુ ઉપર સ્થાનના જ્ઞાનભંડારો, ગિરનાર તથા આબુના પહાડો ઉપર દહેરાસરોના કાર્ય કરી રહેલા કારીગરોને પણ અનેક સગવડો નૂતન દહેરાસરોની રચનાઓ જેમાં દેલવાડાના મંદિરો વગેરે આપી ન્યાલ કરી દીધા હતા. સંઘ લઈ જ્યારે ખંભાત પહોંચ્યા વસ્તુપાળના જીવન-કવનની જીવંત સાક્ષી સ્વરૂપ આજેય ત્યારે સ્થંભન પાર્શ્વનાથ પ્રભુજીના દર્શન કરતાં એકાકાર બની
અડીખમ ઊભા છે. સિદ્ધગિરિના પહાડના મુખ્યદ્વારના ગયેલ જેથી એક સાધુ મહાત્માએ પણ સંસ્કૃત શ્લોક રચી શિલાલેખો ઉપર તો બેઉ બ્રાતાઓના છ'રી પાલિત સંઘનું વસ્તુપાળ અને તેમને જન્મ આપનાર માતાની પ્રશંસા કરેલ માહાભ્ય પણ કોતરાયેલ જોવા મળે છે.
હતી. અજૈનોને પણ મંદિરો બંધાવવામાં સહાય આપેલ તેથી
પણ જ્યારે વીસળદેવના મામા સિંહે એક બાળ ૩009 જૈનેત્તર મંદિરો બન્યા, ૭00 જેટલા નવા મઠ અને ૬૪ મુનિને તમાચો મારી અપમાનિત કર્યા ત્યારે ફાટી પડેલ જેટલી મજીદો પણ બંધાણી. અનુકંપા બુદ્ધિથી ૭00 કૂવા, તોફાનમાં રાજાને મામાના પક્ષમાં દેખી બેઉ ભાઈઓનું ૬૩૪ વાવડીઓ અને ૮૪ જેટલા સરોવરો બંધાવી આપ્યા હતા.
મન રાજસેવાથી હટી ગયેલ. સમાધાન તો થયું પણ રાજાની દરરોજ પોતાના ઘરની નિકટમાં પંદરસો જેટલા બાવા
સેવા છોડી દીધી અને વસ્તુપાળ તે પછી ખૂબ આરાધક બની સંન્યાસીઓ, યાચકો અને અતિથિઓ તો જમતા હતા પણ સાથે
ગયા. જીવનાંતે જાગી જઈ સમાધિમરણ મેળવ્યું. તે પછીના લગભગ પાંચસો જેટલા જૈન સાધુ-સાધ્વી ભગવંતોની ભિક્ષા
દસ વરસે તેજપાળભાઈ પણ પરલોકવાસી બની ગયા. ભક્તિનો પણ નિર્દોષ લાભ તેઓ લેતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org