________________
૨૧૩
ઝળહળતાં નક્ષત્રો નવયુવાને આર્યપ્રજાને થઈ રહેલ કનડગતોનો અભ્યાસ કર્યો. એકદા આબાલ બ્રાહ્મચારી નેમિનાથ પરમાત્માની સૌને સમજાવી હિન્દુઓ, આર્ય રાજાઓ અને ખાસ તો કલ્યાણકભૂમિ ગિરનાર તીર્થયાત્રા કરવા ગયા ત્યારે બહાદુર અને શ્રીમંત રજપૂતોને એક કર્યા. સૌએ આપેલ અતિ પ્રાચીન આ તીર્થની અવદશા દેખી દુઃખિત દિલે નેતૃત્વને ધારણ કરી દિલ્હીની સલ્તનતે બેઠેલા હુમાયુને જીર્ણોદ્ધાર કરવાનો સંકલ્પ મનોમન કરી નાખ્યો. નિકટના પડકાર્યો. ધમાસાણ યુદ્ધો થયા અને અંતે રજપૂતોની દિવસોમાં જ ખેડૂતો પાસેથી ઉઘરાવેલ મહેસૂલની સારી રકમ જીત થતાં હુમાયુને દિલ્હી છોડી દેવું પડેલ. વિજયવાવટો જમા હતી તેમાંથી સાડા બાર ક્રોડ જેવી જંગી રકમ રાજાની ફરકાવનાર હેમુજી કટ્ટર જેનધર્મી છતાંય બધાયની અનુમતિ લીધા વગર જ જીર્ણોદ્ધારમાં વાપરી નાખી અને ભલામણથી દિલ્હીના રાજા બન્યા. તેના રાજ્યકાળમાં કલ્યાણક તીર્થને બેનમૂન બનાવી દીધું. ભવ્ય ભાવના હતી તેથી ચારેય તરફ અહિંસાધર્મનો પ્રચાર થતો રહયો અને આર્ય- કાર્ય જોતજોતામાં પાર પડી ગયું. અનાર્ય બધીય પ્રજા સુખી બની હતી.
પણ કોઈકે અસૂયાવૃત્તિથી રાજાના કાન ભંભેર્યા અને ભાગ્યયોગે એકવીસ વાર યુદ્ધોમાં વિજય પ્રાપ્તિ પછી ત્યારે જ વિશ્વાસુ મંત્રી ઉપર શંકા થઈ આવી. સજ્જન મંત્રી બાવીસમા પાણીપતના ઘોર સંગ્રામમાં હેમુજીએ દેશરક્ષા ખાતર દિલના સ્વચ્છ અને નિડર પણ હતા. સાત દિવસમાં જ બધીય પ્રાણ ગુમાવી દીધા. ઇબ્રાહીમ લોદી, હુમાયુ, અફઘાની સૈનિકો રકમ રાજકોષમાં ભરી આપવાની શરતે મંત્રી જૈન શ્રેષ્ઠીઓ સૌએ મળી હેમાજીને પ્રૌઢ વયમાં પરેશાન કરી દીધેલ. છતાંય પાસેથી ફાળો લેવા નીકળ્યા. ગિરનાર નિકટના વંથળી કર્તવ્યનિષ્ઠ વિક્રમાદિત્ય હેમુજીએ સીધા સાદા જીવન ગામના મહાજનને એકત્રિત કરતાં ફાળો આપવાની સાથે જૈનસંઘોની શાબાશી મેળવેલ અને તેમના ગયા મંત્રણા ચાલી તેવામાં અચાનક સાવ સાધારણ દેખાતા પછી ભારતદેશે પણ સારા નેતા અને સારી રાજશાહી સાકરીયા વણિકે સંપૂર્ણ જીર્ણોદ્ધારનો લાભ લેવા ભાવના ગુમાવી હતી. ભસ્મક ગ્રહની આસુરી અસર હેઠળ આવેલ દર્શાવી તેટલું જ નહીં, મંત્રીશ્વરને ભોજન-પાણી કરાવી આવા તો સંઘર્ષોના અનેક પ્રસંગો જિનશાસને જોઈ લીધા છે. ભોંયરાની ગુપ્ત લક્ષ્મીના દર્શન પણ કરાવી દીધા. ૪૨. ગિરનાર તીર્થોદ્ધારક મંત્રીશ્વર ઠીક સાતમા દિવસે આગ્રહ કરી રાજાને ગિરનારના
દર્શન માટે પ્રેરણા કરી. પૂરા સાડા બાર કોડની રકમ ચૂકતે // શ્રી ગિરનાર (રૈવતાવ) તીર્થ , જ
કરવાની બાહેંધરી આપ્યા પછી રાજાને સપ્રેમ પૂછી લીધું કે તેમના રાજ્યના ગૌરવ જેવા તીર્થના જીર્ણોદ્ધારનું પુણ્ય ખપે છે કે પૈસો?
તેજીનો ટકોરો હતો. સિદ્ધરાજ જયસિંહની આંખ ખૂલી ગઈ. પોતે પણ જે તીર્થને આ પ્રમાણે સુંદર બનાવી ન શકે તે કાર્ય મંત્રીએ પૂર્ણ કરી આપ્યા બદલ ભરપેટ અનુમોદના કરી. પોતાના વિશ્વાસુ સજ્જનમંત્રી અતિવિશ્વાસુ બની ગયા.
રાજા અને મંત્રી બેઉ પુણ્યના ભાગી બની ગયા. શીકથીર ઇધાના, રહાનપથને नमः श्रीनेमिनाथाय, रैवताचलमूर्तय ॥
૪૩. આરાધક ઉદયન મંત્રીશ્વર જૈન મંત્રીઓમાં જેનું નામ ખૂબ ગવાય છે તે હતા
જિનશાસનના ઉદ્યોત કરનારા અનેક રાજાઓના સજ્જન મંત્રીશ્વર. પાટણના રાજવી સિદ્ધરાજ જયસિંહના તેઓ માનીતા મંત્રી હતા. મહેસૂલ ખાતાના તેઓ ઉપરી હતા.
જમણા-ડાબા હાથ બની પ્રગટ અને ગુપ્ત સેવા આપનાર ચુસ્ત રાજકીય ખટપટો વચ્ચે પણ પોતાની ધર્મારાધના, તીર્થયાત્રા,
જૈનધર્મી મંત્રીશ્વરોમાં સિદ્ધરાજ જયસિંહના સમયકાળમાં થઈ શાસનપ્રભાવના અને પાપભીરુતા સાચવી જિનશાસનની
ગયેલા ઉદયન મંત્રીને જૈનો ભૂલી ન શકે. સાવ કાળઝાળ
દરિદ્રતામાંથી પુણ્યોદય યોગે તેઓ મંત્રીના પદ ઉપર આવ્યા સ્વયંની આરાધના કરી લેતા હતા.
હતા પણ પીડા વેઠી પ્રગતિ પામેલા તેમને પદવી પણ
Bal
--
:
hક તો છે ને
કે છે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org