________________
૨૧૪
જિન શાસનનાં
અભિમાનના બદલે નમ્રતાનું કારણ બની હતી. નિત્ય પરમાત્મા ગિરનાર તીર્થની યાત્રાની સુગમતા માટે પત્થરના નવા પૂજા, ગુરુવંદન, સાધર્મિક ભક્તિ અને તીર્થયાત્રા સાથે પગથિયા બનાવેલ. રાજકીય ઉથલપાથલો વચ્ચે સમાધિ શાસનપ્રભાવના તે મંત્રીના પ્રાણમાં વસેલી અત્યંતર લક્ષ્મી મરણ પ્રાપ્ત કરનાર ઉદયનમંત્રીને જૈન સમાજ કેમ ભૂલી હતી.
શકે? તેમના પુત્ર અંબડને સેનાપતિ પદ મળેલ. કર્ણાવતીથી લઈ ગુજરાતના અનેક વિસ્તારોમાં તે સમયે ૪૪. ઉદારમના વાગભટ્ટ મંત્રી જૈનો સાથે નાહકના સંઘર્ષ આપો અને ઘર્ષણ સાથેના
જૈન ધર્મથી પૂરા રંગાઈ ગયેલા રાજા કુમારપાળના આક્રમણોમાં સનાતન ધર્મીના અનુયાયીઓ પડેલા હતા. તેથી
અનેક મંત્રીઓ વફાદારીમાં એકમેકની સ્પર્ધા કરનારા હતા. જયવંતા શાસનને ઝાંખપી નડતી હતી તે દૂર કરવા આ.
સાથે પ્રત્યેક મંત્રીઓમાં જિનધર્મના દાન, શીલ, તપ અને ભાવ દેવચંદ્રસૂરિજીની આજ્ઞાથી અને દૈવી સંકેતથી અર્જુન મોઢ
રૂપી ચાર પ્રકારી ધર્મના ગુણો વિકસતા જોવામાં આવેલ તેવા વણિક ચાચિંગ અને જૈન માતા પાહિનીના પ્રાણપ્યારા પુત્ર
વિશ્વાસુ મંત્રીઓ થકી તેઓ જીવદયા, શાસ્ત્રલેખન, દાનશાળા, ચાંગાને તેના માતાપિતાના વ્યામોહથી બચાવી જૈનસંઘના સાધુ
શાસનપ્રભાવનારૂપી જિનાલયો વગેરે સર્જી શક્યા હતા. ' પદે લાવી ક.સ. હેમચંદ્રાચાર્યજી જેવી ઉત્તમ પદવી આપનાર, અપાવનાર આજ ઉદયન મંત્રી હતા.
- એક યુદ્ધમાં વિજય પામી રાજા તરફથી મળેલ એક
કોટિ દ્રવ્ય, ત્રણ સુવર્ણ કળશો તથા ચોવીશ જેટલા જાતિવંત પાછલી ઉમે રાજા કુમારપાળના મંત્રીપદે રહી
ઘોડા, અનેક વસ્ત્રો અને આભૂષણોની બક્ષીસને ઘેર લઈ જતાં સોરઠદેશના સમરસેન રાજાને હંફાવવા સસેજ જતાં
પૂર્વે સઘળુંય ઉદાર મનથી યાચકો વચ્ચે લૂંટાવી વચ્ચે શત્રુંજય તીર્થની જાત્રા કરી હતી. સેન્સરસાલો
મહાદાનીનું બિરૂદ મેળવનાર વાગભટ્ટ જેવા મંત્રી પણ પ્રયાણ કરી આગળ ધપ્યો પણ સ્વયં જીવનની અંતિમ
રાજાના ગૌરવને વધારનાર હતા. બીજી તરફ મંદિરમાં યાત્રા કરવા દાદા આદેશ્વરના દરબારે પહોંચી ગયા હતા.
દર્શન કરવાના અને મધ્યાન્હેં દરરોજ બપોરે પૂજા કરવાના પરમાત્માસમક્ષ ભાવથી ચૈત્યવંદન પણ કરેલ. તે જ વખતે
નિયમવાળા રાજવી કુમારપાળની હત્યા તેવા જ ધાર્મિક ઉંદર દ્વારા સળગતી વાટ ખેંચી ભાગવાની ચેષ્ટા દેખી ત્યાંને
પ્રસંગમાં છરી હુલાવી કરી નાખવાના ષડયંત્રને જાણી લઈ ત્યાં કાષ્ઠના જિનાલય આખાને આરસના મંદિરરૂપે બનાવવાની
રાજાને ચેતવી દેનારા કંચનમંત્રી જેવા ગુપ્તચર વિભાગના ભાવના જાગી ગયેલ.
ઉપરીઓ પણ હતા જેના કારણે શત્રુ અર્ણવ રાજાની મેલી શત્રુંજયના મૂળનાયકના જિનાલયના જીર્ણોદ્ધારના
મુરાદ અને વ્યાધ રાજા દ્વારા થનાર ખૂની હુમલો ખુલ્લો પડી સંકલ્પને પાર પાડવા એકાસણા, પૃથ્વીશયન, બ્રહ્મચર્ય, શોભા
ગયેલ તથા વળતરમાં કુમારપાળ દ્વારા પાપી અર્ણવની ધરપકડ ત્યાગ વગેરે વિશિષ્ટ અભિગ્રહો ધારણ કરી લીધા પછી જ રાજા કુમારપાળ વતી યુદ્ધમાં ઉતર્યા. રાજા સમરસેનને તો
છ'રી પાલિત સંઘ લઈ શત્રુંજયની જાત્રાએ જનાર હતા. મહાત કર્યો અને વિજય મેળવ્યો પણ પોતે શત્રુઓના બાણથી
રાજા કુમારપાળ છતાંય દેવદ્રવ્યની વૃદ્ધિ કરાવવા સંઘમાળનો સખત ઘાયલ થયા. જીવનાંતે અર્ધમાર્ગમાં જ આ અંત સમય
હક્ક જતો કરી ઉછામણી બોલવી ચાલુ કરી. તે સંઘમાં સાથે જાણી સમાધિ મરણ માટે સાધુ મહાત્માના માંગલિક અને
આવેલ ઉદારમના વામ્ભટ્ટ મંત્રી પણ રાજાની સામે જ નિર્ધામણાની અપેક્ષાઓ જાહેર કરી. સામંતોએ એક તરગાળાને
પ્રતિસ્પર્ધી બની લાખ-લાખ સુવર્ણમુદ્રાની ઉછામણી વધારતા બહુરૂપી વેશ પહેરાવી નકલી સાધુ છતાંય અસલી અભિનય
ચાલ્યા હતા. જોકે તે પ્રસંગે રાજા અને મંત્રી બેઉ ફક્ત સ્પર્ધા કરાવી નવકાર-ભક્તામર વગેરે શ્રવણ કરાવ્યા તેથી મંત્રીશ્વર
કરતા રહ્યા અને હરીફાઈમાં સવા કરોડની ઉછામણી સાથે સમાધિ સાધી દેવલોકે સીધાવ્યા જેની પાછળ બહુરૂપીયાએ
સંઘમાળનો લાભ જગડ શ્રાવકે લીધેલ. પણ ભાવદીક્ષિત થઈ બે માસનું અણસણ કરી ગિરનારથી સદ્ગતિ મેળવી હતી. સ્વર્ગવાસગમન પછી ઉદયનમંત્રીની
મંત્રી વાભટ્ટ પકા જિનધર્મના રાણી અને અંતિમ ઇચ્છા પ્રમાણે તેમના જયેષ્ઠ પુત્ર બાહડ મંત્રીએ કુમારપાળનાં અંતેવાસી અધિકારી તરીકે જીવન જીવી શત્રુંજય ઉપર કાષ્ઠના દહેરાને પથ્થરમય બનાવેલ અને ગયા. તેમના કારણે પણ અનેકવાર રાજા કુમારપાળની
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org