________________
૨૧૦
જિન શાસનનાં
શ્રાવસ્તી નગરીમાં પ્રભુ મહાવીર પધાર્યા ત્યારે તેમના પતિને અન્ય લગ્ન માટે આગમન પૂર્વે જ પોતાને તીર્થકર જણાવતો ગોશાલક પણ ત્યાં ઉદાર સહમતિ આપેલ હતી જ આવી હાલાહલા નામની કુંભકારીની દુકાને રોકાયેલ હતો. છતાંય પતિ પણ ધર્મપરાયણ સ્વયં પ્રભુનો પ્રથમ શિષ્ય છતાંય અસૂયા બુદ્ધિથી પોતાની હોવાથી બીજા લગ્ન માટે નામનાની ભૂખમાં તેણે તીર્થકર જેવા પરમગુરૂ ઉપર જ સહમત ન થયા. તેજોલેશ્યા છોડી દીધી. તેની દાહગરમીથી પરમાત્માભક્તિ વશ
સંતાનની ઝંખના વચમાં પડેલ સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર નામના બે સાધુઓ તો
રાખતાં સુલસાએ કાળા કોલસાની જેમ દાઝીને દેવલોક સીધાવી ગયા. જ્યારે
ધમરાધના વધારી દીધી. ભગવાન જેવા સમર્થ શક્તિવાન વિભુને પણ છ-છ માસ સુધી
જિનપૂજા, સુપાત્રદાન, વેદના-વ્યાધિ સાથે રક્તના સ્પંડિલ થવા લાગ્યા.
આયંબિલ, ભૂમિ શયન અને બ્રહ્મચર્ય વગેરે આયરણોથી કાયા કરમાવા લાગી, મુખ ઉપર પણ પ્લાની છવાઈ પોતાના તન-મન-વચનને ભાવિત કરી તેણી ગઈ. ગોશાલક તો પોતાના જ પાપે પોતાની જ તેજોલેશ્યાના
આરાધનામાં ઓતપ્રોત બની ગઈ. તેણીના સાત્ત્વિક ગુણોની પ્રકોપથી સાતમા દિવસે જ પરલોકવાસી બની ગયો પણ પ્રશંસા સુણી હરિભેગમેષ દેવે બે સાધુના રૂપ બનાવી તેણીની વીતરાગ મહાવીરદેવને તો હજુ બીજા સોળ વરસનું આયું
કસોટી કરી. છતાંય ઉદારમનથી વૈયાવચ્ચનો લાભ લઈ બાકી હોવા છતાંય ભયાનક વેદના સતાવવા લાગી.
પોતાની ધાર્મિકતાના વળતરમાં દેવતાઈ ૩૨ ગોળીઓ મેળવી. ગૌતમ ગણધર, ચંદનબાળા વગેરે શ્રમણ-શ્રમણી પ્રધાન પણ ભૂલમાં એક સાથે બત્રીસે ગુટિકા ખાઈ લેવાથી તેણી એક સાથે આવી વિષમતાથી વ્યથિત હતા પણ સૌથી વધુ ચિંતા કરી ૩૨ પુત્રોની માતા બની. દેવતાઈ સાનિધ્યથી ઉદરવેદના અને રેવતી નામની શ્રાવસ્તીની શ્રાવિકાએ.
પ્રસૂતિ પીડાથી બચી ગઈ પણ સામટા બત્રીસ સંતાનોને જન્મ
આપનાર એક અવ્વલ ઉદાહરણ બની હતી. કોઈનેય પૂળ્યા જણાવ્યા વગર પોતાની ભક્તિથી જ ભગવાનના સુંદર આરોગ્ય માટે કોળાનો કટાહ પકાવ્યો. કેવળી
જ્યારે બધાય પુત્રો ભરયુવાવસ્થામાં આવી ભગવંતે અત્યંત દુઃખી બનેલ સિંહ અણગારની ઔષધભક્તિ
શ્રેણિકરાજના વિશ્વાસુ સૈન્યસેવક બની ગયા ત્યારે ચેડારાજાના સ્વીકારવા તે દોષિત દવા ટાળી રેવતી સતીને ત્યાંથી તેણીના
સેનાપતિના એક જ પ્રહારથી બધાય પુત્રો એક સાથે મરણ જ ઘર માટે બનાવેલ બિજોરાપાક મંગાવી ટૂંક સમયમાં પૂર્વવતુ
શરણ બન્યા. તે વખતે સાત્ત્વિક સુલસા પણ સમતા ગુમાવનાર આરોગ્ય સંપ્રાપ્ત કર્યું.
બનેલ, પણ પાછળથી બુદ્ધિનિધાન અભયકુમારના બોધથી
દેહની ક્ષણભંગુરતા ચિંતવી શાંત ઉપશાંત બનેલ અને ફરી પણ, આવી અનુપમ ભક્તિ હર્ષિત ભાવથી કરતાં
પૂર્વવતુ ધર્મસાધનામાં પરોવાઈ ગયેલ. રેવતીદેવી તો આવતી ચોવીશીના ૧૬મા તીર્થકર ચિત્રગુપ્ત નામે બનવાનું પુણ્ય કમાઈ ગયા છે. અબળા
પ્રભુ મહાવીર દેવે પણ ચંપાનગરીથી રાજગહી જઈ ગણાતી એક નારી ભાવિમાં ત્રિલોકનાથ તીર્થકર બની શકે છે, રહેલ અંબડ પરિવ્રાજક સાથે જયારે સુલસા શ્રાવિકાને સવિશેષ તે સત્યને કોણ છૂપાવી શકે?
ધર્મલાભ પાઠવ્યા ત્યારે અંબડે બ્રહ્મા, મહાદેવ, વિષ્ણુના રૂપો
ઉપરાંત ૨૫માં તીર્થકર બનીને પણ કપરી પરીક્ષા કરી પણ ૩૭. શ્રાવિકા શ્રેષ્ઠ સુલસા સતી
વીર ભગવંત અંતિમ તીર્થપતિ છે, બાકીના સમાચાર કોઈકની ભગવાન મહાવીર સ્વામિના જીવંતકાળમાં નવ ઇન્દ્રજાળ છે તેવા દ્રઢ નિશ્ચય વાળી સુલસા અંબડને પ્રણામ આત્માઓએ તીર્થકર નામકર્મની નિકાચના પ્રભુજીના કરવા પણ ન ગયેલ. અનુગ્રહથી કરી છે, તેમાં એક સ્ત્રી પાત્ર છે, સતી સુલસા.
જ્યારે અંબડ હાર્યો અને મૂળરૂપમાં આવી સુલતાને રાજવી શ્રેણિકના રથના સારથી નાગ નામના એકપત્નીવ્રતવાળા
ભગવંતના ધર્મલાભ પાઠવ્યા ત્યારે તેણી રોમાંચિત થઈ ગયેલ. શ્રાવકની જે ધર્મચુસ્ત શ્રાવિકા હતી. પોતાની કૂખે કોઈ
આ સતી સુલતા તે તીર્થકરનો જીવદળ જે આગામી પુત્રરત્નનો જન્મ ન થતો હોવાથી સ્વયં ઉદાસીન હતી, પણ
ચોવીશીમાં નિર્મમ નામના પંદરમાં તીર્થકર બનીને મોક્ષે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org