________________
ઝળહળતાં નક્ષત્રો
૨૦૭
ભક્તિભાવ. ખરાખરીનો જંગ જામ્યો. બેઉ ખૂબ ઘવાણાં. લેપશ્રેષ્ઠી તે ઇન્દ્રજાળમાં પણ ન અટવાયા. બલ્ક જન્મથી
તે પૂરું બળ વાપરી વિક્રમસિંહે વાઘણનું જડબું તેણીના અજેન, કલ્યાણમિત્રના સંગથી બનેલ જૈન અને પ્રગતિ મુખમાં ડાબો હાથ નાખી ફાડી નાખ્યું, તેથી વાઘણ સાધતાં તત્ત્વ અને પરમાર્થને ભાવનાથી સ્વીકારી એક મરણશરણ થઈ. વિજયી વિક્રમ માંડ ઘંટ સુધી પહોંચ્યો અને દિવસ પરમાત્માના પાવન પ્રવજ્યા પંથના પથિક પણ ઘંટનાદ કર્યો. સો ભયરહિત થઈ વિક્રમને વધાવવા ઉપર બની ગયા. સુધી ગયા ત્યાં સુધીમાં વિક્રમે વીમૃત્યુ વરી લીધું હતું.
કર્મોના કાટમાળને તપ-તિતિક્ષા બળે જીર્ણ-શીર્ણ કરી સંઘના ભાવિકોના હાથમાં વિક્રમની રક્તરંજિત લાશ આવી.
અજ્ઞાનદશાથી છેક મહાજ્ઞાન કેવળજ્ઞાન સુધી પહોંચી મુક્તિ આજે પણ વિક્રમસિંહની અમરગાથાને વધાવતું પ્રતીક ત્યાં
પણ મેળવી જનાર લેપશ્રેષ્ઠીના પ્રસંગથી અનેક જૈનો પણ મુકાયું જોવા મળે છે, અને બંધાયેલ દરવાજાનું નામ છે
અજ્ઞાત છે અને અમુક તેવા જ પ્રસંગોનો ઇતિહાસ વર્તમાનમાં વાધણ પોળ.”
લુપ્ત પણ બન્યો છે. કેવળી ભગવંત પણ પ્રત્યેક જીવદળને ૩૧. અલિપ્તાત્મા લેપશ્રેષ્ઠી શીઘ જાણી ઓળખી તે તે પ્રમાણે જ પ્રશ્નોત્તરી કરે છે, જેથી
સામેવાળો જીવ મિથ્યાત્વ ત્યાગી શકે છે તે હકીકત છે. જ્યાં સુધી સદ્ગુરુની પ્રાપ્તિ નથી અથવા સમકિતના દીવો પ્રગટ્યો નથી ત્યાં સુધી સવિશુદ્ધ મોક્ષમાર્ગ મળતો નથી ૩૨. શ્રાવક રાજા ચેટકની નિષ્ઠા પણ મુસાફર બની સતત ચાલતા રહેનારને ક્યારેક કોઈક
સંસારમાં રહેવા છતાં પણ બેફામ જીવન ન જીવતાં, કલ્યાણમિત્ર મળી જાય તો તેનું આત્મકલ્યાણ થવું શક્ય બની
બધે વ્રત-નિયમ–પ્રતિજ્ઞાના બંધનોથી મુક્તિમાર્ગના હિમાયતી શકે છે. જૈન શ્રેષ્ઠી જિનદત્ત હતા ત્યારે અજૈન હતા લેપ ઠી, એવા શ્રાવકો થકી જૈન શાસન જયવંતુ છે. પરમગુરુ પરમાત્મા જેઓ શિવભૂતિ નામના સન્યાસીના પરમ ભક્ત હતા.
તથા પોતાના ઉપકારી મહાત્મા થકી ધર્મબોધ પામી જીવન એકદા કેવળી વીર ભગવંત રાગૃહી પધાર્યા અને પરિવર્તન કરનાર અનેકોમાં એક થયા છે રાજા ચેટક, જેમનું જિનદત્તના આગ્રહથી લેપશ્રેષ્ઠી પ્રભુના સમવસરણે ઉપનામ ચેડા રાજા પણ છે. પધાર્યા. ત્યાં ક્ષોભરાખીને લેપ શ્રેષ્ઠીએ મહાવીર પરમાત્માને
વિશાળ વૈશાલી નગરીના તેઓ અધિપતિ હતા. અધ્યાત્મ, વૈરાગ્યના ત્રણ પ્રકારો તથા અન્ય ધર્મીઓની
ભગવાન મહાવીરના સમકાલીન હતા અને સાથે જિનધર્મના ધર્મારાધના શક્તિ વગેરે વિશે અટપટા પ્રશ્નો પૂછેલ.
ચુસ્ત અનુયાયી પણ. પૃથા નામની રાણીથી તેને સાતપુત્રીઓ ત્યારે પ્રભુજીએ સ્વધર્મપ્રશંસા કે પરધર્મનિંદાનો થઈ હતી. સ્વયં વિવાહિત તથા અનેક પુત્રીઓના પિતા છતાંય અભિગમ લીધા વિના જ તત્ત્વપ્રણિત જવાબ આપી લેપશ્રેષ્ઠીને કોઈ પણ અન્યના વિવાહ તો દૂર પણ સ્વયંના સંતાનોના પુણ્ય-પાપની ચારભંગી સમજાવી હતી અને ભરત-ચક્રવર્તી, લગ્નપ્રસંગો માટે પણ ઉદાસીન હતા. પુત્રીઓ પોતાની બાહુબલી, અભયકુમાર જેવા નવા પુણ્યઉપાર્જન કરનારા ભાવનાથી દીક્ષિત બને તો તેમને ઉત્સવ સાથે સંયમ માર્ગે શ્રેણિક–બ્રહ્મદત્ત ચક્રી જેવા નવા પુણ્ય વગરના જીવો વગેરેના વળાવવા તેઓ રાજી હતા. પણ સંસારમાં પડે તો તે માટે પોતા દ્રષ્ટાંતો પીરસી લેપશ્રેષ્ઠીને હેરત પમાડેલ.
તરફથી સહયોગ આપવા ધરાર લાચાર હતા. | તીર્થકર ભગવંતની કોઈ પણ દેશના નિષ્ફળ નથી જતી રાજા છતાંય આવી ઉત્તમ નેમ હતી. છતાંય તેમની તે લાક્ષણિક ગુણને વશ લેપશ્રેષ્ઠી પણ મન અને જીવન પાંચ કન્યાઓ માતા તરફથી ચાલેલ ગતિવિધિથી વિવાહિત પરિવર્તન માટે વિવશ બની ગયા હતા, એટલું જ નહીં પણ બની, છેલ્લી ચેલણા ગાંધર્વ વિવાહથી શ્રેણિક રાજાને વરી. પાછળથી આવેલ પોતાના પૂર્વગુરૂ શિવભૂતિના પુનઃઆગમનના જ્યારે સુજયેષ્ઠા પિતાની પરવાનગી સાથે ચંદનબાળા હસ્તે સમાચાર મળ્યા પછી પણ અનુકંપા દાન સિવાય માન-સન્માન દીક્ષા પામ્યા છે. કે સ્વાગતયાત્રાની ઔપચારિકતામાં અટવાયા ન હતા.
નિષ્ઠાપૂર્વક શ્રાવકજીવનને વહન કરી રહેલ તે ચેડા અંતે શિવભૂતિએ વિદ્યાબળે સ્વર્ગનરકના દ્રશ્યો તથા રાજાને પાછલી ઉમ્રમાં ખૂબ જ સહન કરવાનો સમય આવેલ. ચમત્કારો દર્શાવ્યા હતા છતાંય સમકિતધારી બની ગયેલ કારણ કે તેમના બે ભાણેજ હલ અને વિહલ્લ જ્યારે પોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org