________________
જિન શાસનનાં
અત્રે ઉમેરવાનું એટલું છે કે પૂર્વકાળમાં પણ સુવતાચાર્ય જેવા આચાર્ય ભગવંતને સશિષ્ય પરિવાર જ્યારે ચાલુ ચાતુર્માસમાં જ વગર કારણે અને તેજોદ્વેષથી સાત દિવસમાં જ નગર ત્યાગ કરી જવાનો આદેશ કરેલ, ત્યારે ઉદ્ધત બનેલા નમુચિ મંત્રી અને કઠપૂતળી બનેલ મહાપા રાજાને ઠેકાણે લાવવા મુનિ વિષ્ણુકુમારે પણ સ્વની સાધના બાજુ પર રાખી સંઘ-શાસનની રક્ષા માટે વૈક્રિયલબ્ધિથી વિરાટ કાયા બના નાચ્યો-હંફાવ્યો હતો. તેમ સાધ્વી સરસ્વતીની શીલરક્ષાના પ્રશ્ન આચાર્ય કાલકસૂરિજીએ પણ ઇરાનીઓને આમંત્રી ગર્દભિલ્લને સત્તા અને જીવનભ્રષ્ટ કરેલ, તેમાં પણ અહિંસાવાદ સાથે અનેકાંતવાદ જોડાયેલો હતો. અપરિગ્રહધારી લબ્ધિધારીઓ શું શું ન કરી શકે તે સવાલ છે.
હિંદુત્વની રક્ષા કાજે બાદશાહ અકબરની ખુશામતમાં ખોવાયેલા માનસિંહની સામે મહારાણા પ્રતાપે કેવી ઝુંબેશ ઉપાડેલ. ચેતક ઘોડાના યુદ્ધમરણ પછી પણ થાક્યા-હાર્યા વિના ચિત્તોડ સિવાયનો હાથથી ગયેલ બધોય પ્રદેશ પાછો મેળવી લઈ કોઈનાય શરણે ગયા વગર શાંતિથી મરણ વધાવ્યું હતું. તેમજ જો હિંદુત્વની સુરક્ષા માટે શિવાજી જેવા દેશનેતાઓ કે મહાત્મા ગાંધી જેવા દેશના રમૈયાયો જીવન આખાયનો ભોગ આપી દે તો જૈનત્વની રક્ષા માટે અપાયેલ તન-મન-ધનનો ભોગતો સાવ નગણ્ય કહેવાય, બલ્ક જરૂર પડ્યે જીવનનો પણ ભોગ કર્તવ્ય બની જાય છે. વિક્રમસિંહ ભાવસાર જેવા ભડવીરના પ્રસંગને અત્રે વધાવવા યોગ્ય જાણીએ છીએ. શ્રી રામજન્મભૂમિ અયોધ્યા માટેનો દાવો પ્રસંગ તો તાજો જ છે ને ? સર્વધર્મના અનુયાયીઓ પોતપોતાના ભગવાન માટે એવો અહોભાવ દર્શાવે, તો જૈનો પણ જિનેશ્વર ભગવંતના ગૌરવને વધારે તેમાં આશ્ચર્ય શું છે?
સર્વે વાંચકોને નમ્ર વિનંતિ કે આ ગ્રંથના તમામ લેખોને શાંતિની પળોમાં વાંયે જેથી જિનશાસનની ગરિમા જાણી-માણી ગૌરવનો અનુભવ પણ થાય.
–સંપાદક
તીર્થકર અને સર્વજ્ઞપ્રદત્ત શ્રત શ્રેષ્ઠતમ, જેની તોલે કંઈ અભિજીત નક્ષત્ર છે, જ્યારે સૌથી દૂર બહારભાગમાં મૂલ ન આવે. તેના એક વિભાગ તરીકે જો જૈન-ભૂગોળનું અધ્યયન નામનું નક્ષત્ર છે. સૌથી ઉચ્ચ સ્થાને સ્વાતિ અને સૌથી જૂન કરાય તો ખ્યાલ આવે કે જંબુદ્વીપમાં ૨ + લવણસમુદ્રમાં ૪ સ્થાને ભરણી નક્ષત્ર ફરી રહેલ છે. પ્રત્યેક ચંદ્રમાનો પરિવાર + ધાતકીખંડમાં ૧૨ + કાલોદધિ સમુદ્રમાં ૪૨ + અર્ધ ૨૮ નક્ષત્ર, ૮૮ ગ્રહ અને ૬૬૯૭૫ કોટાકોટી તારાઓનો છે, પુષ્પરાવર્ત દ્વીપમાં ૭૨ ચંદ્રો એમ કુલ મળી ૧૩૨ ચંદ્રો જે સ્વભાવથી જ પોતપોતાના મંડળ બનાવી સતત પરિભ્રમણ અઢીદ્વીપના મનુષ્યલોકમાં ગતિમાન અને પ્રકાશમાન હોવાથી કરી રહ્યા છે અને તે બધાય પાછા મનુષ્યલોકના માનવીઓના અને તેટલા જ સૂર્યો તાપમાન હોવાથી રાત્રિ-દિવસનો વ્યવહાર સુખ-દુઃખના નિયામક પણ બને છે, તેથી જ તો જન્મકુંડલી, અનાદિકાળથી પ્રવર્તમાન છે. સૂર્ય-ચંદ્ર-ગ્રહ-નક્ષત્ર અને તારા એ રાશિ પ્રમાણે નામકરણનો વ્યવહાર અત્રે ચાલે છે. પ્રમાણે પાંચ પ્રકારના જ્યોતિષ દેવલોકના વિમાનો તિર્થાલોકની
“જિનશાસનનાં ઝળહળતાં નક્ષત્રો' નામના આ ઉપર ૭૯૦ થી ૯00 યોજનની ઊંચાઈએ ફરે છે. અહીંથી
નૂતનગ્રંથમાં સંપાદક મહોદયની ભાવના પ્રમાણે પરમાત્મા ઉપર જતાં સર્વપ્રથમ તારા આવે, પછી આવે સૂર્ય અને તે પછી
મહાવીરદેવના શાસનકાળમાં આજ સુધીમાં થયેલા અનેકાનેક ચંદ્રનું વિમાન છે.
શાસનપ્રભાવક અને આરાધક કે રક્ષક આચાર્ય ભગવંતોમાંથી નક્ષત્રો ૨૮ છે, તેમાંય જંબૂદ્વીપમાં અભિજીત ફક્ત લેખને અનુરૂપ ૨૮ જેટલા જ સત્ય પ્રસંગો સંકલિત નક્ષત્રને છોડીને ૨૭ નક્ષત્રોથી વ્યવહાર ચાલે છે. પ્રત્યેક કરવામાં આવ્યા છે, જે ખાસ શાસન ઇતિહાસ સમજવા નક્ષત્ર માસ ૨૭ અહોરાત્રિનો હોય છે. સૌથી અંદર દીવાદાંડી બને તેવા છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org