________________
૧૭૬
જિન શાસનનાં સ્વરભંગ પ્રયોગ
ઉતરી જશે.” આટલું કહી આચાર્ય મહારાજ નિદ્રાધીન થયા. વિહાર કરતાં એક વાર આચાર્ય ધર્મઘોષસૂરિ વિજાપુર
સંધે આખી રાત ઉચાટમાં વિતાવી. સવારે આચાર્ય મહારાજના પધાર્યા છે. શાંત અને ગંભીર વાણીમાં તેમના પ્રવચનો ચાલી કહેવા પ્રમાણે નગરના પૂર્વ દરવાજે એક કઠિયારો લાકડાનો રહ્યા છે. આચાર્ય ભગવંતના શ્રીમુખે જૈનઆગમના રહસ્યો
ભારો લઈને આવ્યો. કુશળ વૈદે તેમાંથી વિષહરિણી વેલ ગોતી, સાંભળવા જૈન-જૈનેતર બધા લોકોની મેદની જામે છે. પ્રવચન
તેને સુંઠ વગેરે સાથે ઘસીને લેપ તૈયાર કર્યો. એ લેપ સાંભળી તેમની મધુર વાણીથી મંત્રમુગ્ધ થયેલા લોકો તેમની
લગાવવાથી ઝેર ઊતરી ગયું અને આચાર્ય મહારાજને આરામ પ્રશંસા કરે છે. આ સાંભળી અન્ય પક્ષવાળાના પેટમાં તેલ થયા. ત્ય
થયો. ત્યારથી આચાર્યશ્રીએ જીવનભર છ વિગઈનો ત્યાગ કર્યો. રેડાયું. લોકોમાં ચક્રવર્તી સમાન શોભતા મહા તેજસ્વી આચાર્ય તેઓશ્રી હંમેશા માત્ર જાર(= જુવાર)નો આહાર લેતા હતા. ભગવંતને વિદન ઉપજાવવાના હેતુથી અન્ય પક્ષની સ્ત્રીઓ આચાર્યશ્રીના મંત્ર ધ્યાનથી પ્રભાસપાટણમાં શત્રુંજયનો તેમની પ્રવચનસભામાં આવી. આચાર્ય ભગવંતે રોજ પ્રમાણે જૂનો કપર્દીયક્ષ પ્રગટ થયો. તે આચાર્યશ્રીથી પ્રતિબોધ પામી, મંગલાચરણ કરી પ્રવચન શરૂ કર્યું. ધીરે ધીરે પ્રવચનના સમકિતી બની, જિન પ્રતિમાઓનો અધિષ્ઠાયક બન્યો. પ્રવાહમાં બધા શ્રોતાઓ એકસાન થઈ ગયા. બરાબર એ જ ઉજ્જૈનમાં મોહનવેલીથી ભ્રમિત થયેલા શિષ્યને આચાર્ય વખતે અન્ય પક્ષની સ્ત્રીઓએ આસન પર સ્થિર થઈ, મૌન ભગવંતે સાજો કર્યો. ધારણ કરી આચાર્ય ભગવંતની જીભ ખંભિત કરવા કામણ એક દિવસ એક મંત્રીએ આઠ યમકવાળું કાવ્ય કર્યું. ઇંગિત ચેષ્ટાથી આચાર્ય મહારાજે તેમનું કૃત્ય જાણી લીધું, આચાર્યશ્રીને સંભળાવ્યું. “હવે આવા કાવ્યો રચનાર કોઈ કવિ એટલે પોતાની શક્તિથી પોતાના શિષ્યને શક્તિમાન બનાવી તેને
રહ્યા નથી.” મંત્રીએ અફસોસ વ્યક્ત કરતા કહ્યું. આચાર્યશ્રીએ પ્રવચન કરવા બેસાડ્યો અને પોતે લેશ માત્ર પણ વ્યાકુળતા
જણાવ્યું, “બહુરત્ના વસુંધરા. હવે કોઈ રહ્યા નથી, એમ બોલવું લાવ્યા વિના ધ્યાન લગાવી બેસી ગયા. પ્રવચન પૂર્ણ થતાં ધીમે
ઠીક નથી.” મંત્રીએ કહ્યું, ‘જો એવું હોય તો હવે આવી રચના ધીમે બધા ચાલ્યા ગયા પણ જેમણે સ્વરભંગ કરવા કામણ કર્યું
કરનાર કોઈ કવિ બતાવો.” આચાર્ય ભગવંતને થયું કે મંત્રીનું હતું તે સ્ત્રીઓ ભૂમિ સાથે પત્થરની જેમ જડાઈ ગઈ. તે ભમનિરસન કરવું જોઈએ. આથી આચાર્યશ્રીએ એક જ રાતમાં સ્ત્રીઓએ ત્યારે વચન આપ્યું કે, “હવે આજથી અમે તમારા
૨૮ પદ્યોની આઠ યમપૂર્વકની માલિની છંદમાં સ્તુતિ બનાવી ગચ્છને ઉપદ્રવ કરીશું નહીં.” પછી તેમને છોડી દીધી.
ભીંત પર લખી દીધી. બીજે દિવસે મંત્રીએ આ કાવ્યો વાંચ્યા. સાપનો ડંખ
તે આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે આચાર્યભગવંતની માફી માંગી “અરે! જલ્દી કોઈ વૈદને બોલાવો!” “આમાં વૈદનું
અને તેમના ઉપદેશથી પ્રતિબોધ પામ્યો. ‘જય કામ નહીં. એ કરતાં કોઈ ગાડીને પકડી લાવો. ચપટી ઋષભ'.......પદેથી શરુ થતી આ સ્તુતિમાં પ્રથમ ૨૪ પદમાં વગાડતા ઝેર ઉતારી દેશે.” “અરે! ગારુડીને ગોતવા જવાનો
ઋષભાદિ ૨૪ તીર્થકરોની સ્તુતિ, ૨૫મા પદમાં જિનની અને વખત નથી. અબઘડી તાંત્રિકને બોલાવી લાવો. મંત્ર ભણીને સિદ્ધોની સ્તુતિ, ૨૬-૨૭-૨૮માં પદમાં ક્રમશઃ સમસ્ત સાપને બોલાવશે અને એની પાસે બધું ઝેર ચુસાવી લેશે. જિનેશ્વરોની, આગમની ને શ્રુતદેવતાની સ્તુતિ છે. છેલ્લા ત્રણ“અરે! જે કરવું હોય તે તરત ઉપાય કરો. જુઓ, આ ઝેર પદનું પ્રત્યેક તીર્થકરના પદ સાથે સંયોજન કરતા ૨૪ સ્તુતિ ચડતું જાય છે.” બ્રહ્મમંડળમાં આચાર્ય ધર્મઘોષસરિને સાપ કદંબક બને તેમ છે. આ સ્તુતિના પ્રથમ પદના પ્રત્યેક ચરણમાં કરડ્યો છે અને સાપનું ઝેર ચડવા માંડ્યું છે. આખો સંઘ બબ્બેવાર ‘નાભિ' શબ્દ છે. એવી જ રીતે બીજા પદમાં આઠ ગભરાઈ ગયો છે. સૌ બહાવરા બની જાતજાતના ઉપાયો સચવે વાર 'રૂપ’ શબ્દ છે. આ રચના તેમણે વિ.સં. ૧૩૫૦માં કરી. છે. શું કરવું તેની સૂઝ પડતી નથી. “તમે કોઈ ચિંતા કરશો આ સિવાય પણ તેમણે અન્ય ઘણી રચનાઓ કરી છે, નહીં.” આચાર્ય ભગવંતે સંઘને સાંત્વન આપતા કહ્યું. “આવતી જે તેમની વિદ્વત્તાનો પરિચય આપે છે. શ્લેષથી અલંકૃત કાલે સવારે નગરના પૂર્વ દિશાના દરવાજે એક કઠિયારો “દેવેન્દ્રરનિશ સ્તુતિ તથા “યુયં યુવાંત્વ' સ્તુતિ, જેનો પૂર્વાર્ધ લાકડાની ભારી લઈને આવશે. તેમાંથી વિષહરિણી વેલ મળી સંસ્કૃત અને ઉત્તરાર્ધ પ્રાકૃતમાં છે એવું નવપદ્યનું જિનસ્તવન, આવશે. તેને સુંઠ વગેરે સાથે ઘસી ડંખ પર લગાવજો. ઝેર ૨૦૮ પદ્યમાં પ્રાકૃતમાં ઇસિમંડલ થોત્ત અપર નામ મહર્ષિ કુલ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org