________________
૧૯૮
જિન શાસનનાં
પણ હતી. બાબુજીના મોટા દીકરાને તે રીત ન ગમતાં એકદા તેમ સર્વ આચાર્ય ભગવંતોની એકમતી વચ્ચે ધનસંપન્ન, યુવાન બધીય પૂરી એક જ ઘીમાં તળાવી નખાવી, જેથી સ્વાદફેર અને વ્રત્તધારી ધનાશા ઉપર સંઘમાળની વરણી થતાં સકળ થવાથી શેઠજીએ રસોઈયાને ફટકારવા હંટર મંગાવ્યો. શ્રીસંઘમાં આનંદ અને હર્ષઘોષ વ્યાપી ગયો. રસોઈયાએ ડરમાં તેમના જ મોટા પુત્રનું નામ જાહેર કરી
૧૩. મોતીશા શેઠને ચમત્કારિક પરચો
, દીધું. શેઠજીએ પુત્રને ધમકાવી નાખ્યો અને જ્યારે પિતાજીની આજ્ઞા-મર્યાદા તોડવાની ભૂલ બદલ પુત્રે માફી માંગી ત્યારે
ટૂંક સમય પૂર્વે જ જ શેઠજી શાંત પડ્યા. આવી જાહોજલાલીમાં બહાદુરસિંહજી મુબાપુરી તરીકે ઓળખાતી જીવ્યા હતા.
મુંબઈ મહાનગરીમાં મોતીશા
નામે શ્રેષ્ઠી થઈ ગયા, જેમણે ૧૨. શ્રેષ્ઠી ધનાશા
જેમ ભાયખલ્લા મુકામે ભવ્ય રાણકપુરનું દહેરાસર ૧૪૪૪ થાંભલાઓ વચ્ચે આજે જિનાલય બંધાવ્યું છે, તેમ પણ સુસજ્જ છે. ધનાશા શ્રાવકના જીવનનું જે મહાસુકૃત પાલિતાણાની નવ ટૂંકોમાં ! કહેવાય છે તથા જે તીર્થના દર્શન કરવા ખાસ વિદેશથી પણ મોતીશાની ટૂંક તરીકે તેઓની લોકો આવે છે તે જિનાલય આવેલ સ્વપ્નથી સૂચિત દેવવિમાન ચિરંજીવી સ્મૃતિ ઊભી રહી ગઈ જેવું નિર્મિત થયું, જેમાં તે જમાનાના અબજો રૂપિયા ખર્ચાણા છે. છે. કહેવાય છે દિલના દાતાર ધનાશાની હાજરીમાં જ તે તીર્થસ્વરૂપ જિનાલયના
તેઓએ જીવનમાં એવાં વિશિષ્ટ સુકતો કરી દીધાં છે કે સર્જન પછી તરતમાં તેઓએ સિદ્ધાચલજી તીર્થનો છ'રી પાળતો
મરણપથારી વખતે પણ સમાધિ રહી કારણ કે પૂરા લાખ સંઘ કાઢ્યો, જેમાં સારી સંખ્યામાં ચતુર્વિધ શ્રીસંઘ જોડાયેલો
રૂપિયાનું દેણદારો પાસેથી નીકળતું લેણું પણ તેમણે પરલોકના હતો. જોગાનુજોગ જ્યારે તે સંધે પાલિતાણા ગામમાં પ્રવેશ
ભાથાની જેમ માફ કરી યશ મેળવ્યો હતો. કર્યો, ત્યારે બીજા પણ નગરોમાંથી અન્ય વીસેક છ'રી પાળતા એકવાર એક કસાઈના હાથથી નિર્દોષ ગાયને સંઘો સાથે સંઘપતિ પધાર્યા હતા. બધાય સંઘના અધિપતિ છોડાવવામાં જોઈતી રકમ આપવાની તૈયારી દર્શાવી છતાંય પ્રભાવક આચાર્ય ભગવંતો હતા અને નિશ્રાવર્તી સંઘપતિઓથી જ્યારે કસાઈ ન માન્યો ત્યારે રહમ છોડી ચોકીદાર મોકલી લઈ શ્રાવકો પણ ખૂબ ધનાઢ્યું. તેથી શત્રુંજય ઉપર સંઘમાળ તેને ધમકાવેલ. મામલો જીભાજોડીથી મારામારી ઉપર પહોંચી પહેરવાની ઉછામણી માટે જ્યારે વિચારણા થઈ ત્યારે રૂપિયા- ગયો અને ક્રોધાવેશમાં ચોકીદારે કસાઈને પેટમાં મુક્કાઓ મારી પૈસાથી બોલીઓ કરી સંઘમાળ આપવાને બદલે, સંઘપતિઓના બેભાન કરી દીધો. ક્ષણોમાં તો તેના પ્રાણપંખેરુ પરવારી ગયાં. ભાવિ સકતના આધારે તે લાભ આપવાનો નિર્ણય લેવાયો જેથી કોર્ટમાં મામલો ગયો, ત્યારે મોતીશાના કહેવાથી પોતાની ભૂલ ફક્ત ધનમૂછ જ દૂર ન થાય, પણ ગુણપ્રાપ્તિનું પણ સ્વીકારવા છતાંય કોર્ટે ફાંસીની સજા ચોકીદારને ફટકારી. વાતાવરણ સર્જાય.
દયાળુ શેઠ વચ્ચે પડ્યા. ન્યાયાધીશને સ્પષ્ટ જણાવ્યું કે કોઈક શ્રેષ્ઠીએ નવાં જિનાલયો બંધાવવાનું જાહેર ગુનો ચોકીદારનો નહીં પણ મારો છે. મારા આદેશથી તેણે કર્યું. કોઈએ કરોડોનું દાન જાહેર કર્યું. કોઈએ નવા ચોકીદાર સામું પડતા પ્રાણ ખોયા છે. વળતા ચુકાદામાં ફાંસીની છ'રી પાળતા સંઘની જાહેરાત કરી, જ્યારે એક ધનાઢયે સજા મોતીશા શેઠને આપવામાં આવી. જાહેરમાં ફાંસીની વિધિ પોતાના પુત્રનો મોહ જતો કરી દીકરાને ચારિત્ર કરતાં જલ્લાદે શેઠની અંતિમ ઇચ્છા પ્રમાણે તેમના જ અપાવવાની સહમતિ આપી સુકૃતની જાહેરાત કરી. બંધાવેલા મોતીશા દહેરાસર ભાયખલ્લામાં અંતિમ પૂજા કરવા આવા સમયે શ્રેષ્ઠી ધનાશા પણ ધર્મપત્ની સાથે હાજર
જવા રજા આપી. તે દિવસે મોતીશા પણ ભાવવિભોર બની થઈ ગયા અને શ્રાવક-શ્રાવિકાએ પળવારમાં જ વિવિધ અષ્ટપ્રકારી પૂજા કરી ચામર લઈ ખૂબ નાચ્યા. સંઘોની હાજરીમાં મંત્રણા કરી ભરયુવાવસ્થામાં સજોડે પ્રભુભક્તિપ્રભાવે ફાંસીના સમયે જ માંચડો તૂટી આજીવનનું બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરી લીધું. કહેવું ન પડે ગયો. મહારાણી વિક્ટોરિયાએ બીજી-ત્રીજી વાર ફાંસી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org