________________
૧૮૫
ઝળહળતાં નક્ષત્રો અમાનતને લૂંટી જાય છે અને આજના ફેશન, વ્યસન તથા સાહિત્ય વિશે જ માહિતી મેળવવા બેસો તો પણ કદાચ ગ્રંથોના ફ્રેન્ડસર્કલના ફડચામાં ફસાયેલા યુવાનો સામે ચાલીને લૂંટાય છે. ગ્રન્થો ઓછા પડે! આવો અમૂલ્ય વારસો જૈન સાધુ ભગવંતોએ આ બધી સમસ્યાઓનો આખરી તોડ, અંતિમ ઈલાજ કે ચરમ આપણને આપ્યો છે. ઉપાય સાધુ ભગવંતો જ છે. અહિંસાવાદ, અપરિગ્રહવાદ અને
સાહિત્યના પણ બે પેટાભેદ છે આત્મવાદની જગતને જાણકારી કરાવનાર જૈન સાધુભગવંતો બીજા તમામ સંતોમાં કંઈક આગવું, અનોખું અને અનેરું સ્થાન
(અ) કાવ્ય સાહિત્ય : મેળવે, ભોગવે અને શોભાવે તેમાં કોઈ આશ્ચર્ય તો નથી જ! આમાં પણ સંસ્કૃત કાવ્યસાહિત્ય અને ગુર્જર આપણે શ્રમણ ભગવાન મહાવીર મહારાજાની પ્રોજ્વલ કાવ્યસાહિત્ય આમ બે પેટાભેદો આપણે પાડી શકીએ. સંસ્કૃત પાટપરંપરામાં પધારેલા અનેક ગુણોના ધામસ્વરૂપ અનેક કાવ્ય સાહિત્યમાં સિદ્ધસેનદિવાકરસૂરિ સૌપ્રથમ સ્મર્તવ્ય છે. તારલાઓથી દેદીપ્યમાન નક્ષત્ર સમાન એવા એ મહાપુરષોના તેમણે વિશ્વને ભેટ ધરેલ છે, લાલિત્યસભર અને રસાળ એવી ગુણોને માણવાના છે, નિહાળવાના છે, જાણવાના છે. તેમના બત્રીસીઓ! બલિદાનને તેમણે આપેલા ભોગને ફરીથી ઉજાગર કરવાના છે.
સાડા ત્રણ કરોડ શ્લોકની રચના કરનારા, ત્રિષષ્ટિ ભુલાઈ ગયેલા અને ભૂલી જવામાં આવેલા તેમના ગૌરવવંતા શાલાકા પુરષ ચરિત્ર જેવા જૈન ઇતિહાસના એન્સાઈક્લોપીડિયા ઇતિહાસને પુનઃ ઉજાગર કરવાનો છે.
કહી શકાય તેવા ગ્રંથોની રચના કરનારા, “સિદ્ધહેમ ચાલો! તે-તે નક્ષત્રોના એકાદ કિરણોને અવલંબી તે- શબ્દાનુશાસન' દ્વારા અજોડ અદ્વિતીય વ્યાકરણરત્નની જગતને તે પરિપ્રેક્ષ્યમાં મહાપુરૂષોને નિહાળીએ. જૈન સાધુ ભગવંતોએ ભેટ ધરનારા, પરમાઈત કુમારપાળ પ્રતિબોધક હેમચંદ્રાચાર્યજી સમસ્તક્ષેત્રોમાં પછી તે ક્ષેત્ર સમાજસેવાનું હોય કે સંરક્ષણનું પણ ‘અનુસદ્ધસેન વય:' કહેવા દ્વારા સિદ્ધસેન દિવાકરસૂરિને હોય, કુદરતી આપત્તિનું હોય કે કૃત્રિમ આફતનું હોય, બિરદાવે છે. ધર્મરક્ષાનું હોય કે સંસ્કૃતિ સંરક્ષણનું હોય, સાહિત્ય સર્જનનું આ ઉપરાંત ઉપાધ્યાય મેઘવિજયજી દ્વારા સંદબ્ધ એક છે હોય કે અસત્ય સમાલોચનાનું હોય પદાર્પણ કરેલું છે અને તે સાથે સાત-સાત ચરિત્ર વર્ણવતું સપ્તાનુસંધાન મહાકાવ્ય પણ તે દરેકની અંદર જ્વલંત સિદ્ધિઓ મેળવી છે. એટલે જ પોતાની અલગ જ ભાત પાડે છે. તદુપરાંત પ્રભાવકચરિત્ર વિશિષ્ટ, વરિષ્ઠ અને ગરિષ્ઠ સાહિત્ય જો વટવૃક્ષ છે તો તેનું ઉપમિતિભવપ્રપંચાકથા, પંચતંત્ર, હિતોપદેશ, સુકૃતસાગર, મૂળ જૈન સાધુ ભગવંતો છે. શાંતિ, સ્વસ્થતા અને સુરક્ષા જો તિલકમંજરી, દ્વયાશ્રય મહાકાવ્ય, પ્રબંધ ચિંતામણિ, પ્રબન્ધ મહેલ છે તો તેનો પાયો આ શ્રમણ ભગવંતો જ છે. દેશની પંચશતી, વસ્તુપાલ પ્રબંધ, ભોજપ્રબંધ વગેરે પ્રાચીન પ્રગતિ કે ઉન્નતિ એ શરીર છે તો પ્રાણ આ સાધુ ભગવંતો કાવ્યસાહિત્યથી જૈન જગત સમૃદ્ધ નહીં બલકે ગૌરવાસ્પદ પણ જ છે. આ તમામનો પરિચય કરવા બેસીએ તો અનેક દળદાર છે. અર્વાચીન જગતમાં આચાર્ય વિજય કલ્યાબોધિસૂરીશ્વરજી ગ્રન્થો પણ ઓછા પડે. એટલે જ આપણે આજે અમુક ક્ષેત્રોમાં મ.સા. દ્વારા રચિત સમતાસાગર, ભુવનભાનવીય, જે તે સાધુ ભગવંતોને યાને જિનશાસનના ઝળહળતા નક્ષત્રોને સિદ્ધાન્ત મહોદધિ વગેરે કાવ્યો તથા મુનિરાજ રાજસુન્દરવિજયજી મળેલી જ્વલંત સફળતા અને સિદ્ધિને જોઈશું. તે જોઈ અવશ્ય વિરચિત ચક્ષરનિબદ્ધસૌમ્યવદના કાવ્ય તથા એકાક્ષરનિબદ્ધ તેમના પ્રત્યે અહોભાવ, આદરભાવ અને અનુમોદનાભાવથી જિનરાજસ્તોત્ર વગેરે પણ અવશ્ય સ્મર્તવ્ય છે. મસ્તક ઝૂક્યા વિના નહીં રહે!
* આજે જગતમાં સંસ્કૃત ભાષા જે નિર્વાણગિરા તરીકે (૧) સાહિત્ય
પ્રસિદ્ધ છે તેનો જ જ્યારે છેદ ઊડી રહ્યો છે. ત્યારે જૈન જગત અમાપ-સમાપ સાહિત્ય આજે જૈન જગતને પ્રકાશિત સંસ્કૃત ભાષામાં સાચવી
સંસ્કૃત ભાષાને સાચવી જાણે છે, સંભાળી જાણે છે, સન્માની કરી રહ્યું છે. શૂન્યનો સર્વપ્રથમ પરિચય આપનાર કહો કે જs પરમાણુની સૂક્ષ્મમાં સૂક્ષ્મ સમજણ આપનાર કહો, વનસ્પતિમાં ગુર્જર સાહિત્યના મૂળ પણ છેક વિક્રમની અગિયારમી જીવની સર્વપ્રથમ સાબિતી આપનાર કહો કે સ્યાદ્વાદની સદીમાં નીકળે છે. તિલકમંજરીના કર્તા શોભનમુનિના ભાઈ સર્વોપરિતા સાબિત કરનાર કહો તો તે છે જૈન શાસ્ત્રો! જૈન કવિવર શ્રાદ્ધવર્ય ધનપાલપંડિત જેઓ ભોજરાજાના સભાપંડિત
આ જગત
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org