________________
૧૭૮
જિન શાસનનાં
ગુરુદેવ! મારા એવા ભાગ્ય ક્યાં?” આચાર્યભગવંતે ગંભીર છે. તેમને મળવા થોડો સમય રાહ જોવી પડશે.” મુનિએ સ્વરે કહ્યું, “પુણ્યશાળી! આપનો પુત્ર ભીમ લક્ષણવંતો છે. જવાબ આપ્યો. આચાર્ય ભગવંતની રાહ જોવા નૂતનમુનિ પાસે એથી શ્રી જૈનસંઘને મોટો લાભ થાય તેમ છે. શ્રી સંધના બેઠેલા આગંતુકે તેમના અભ્યાસની પરીક્ષા કરવા એક અદ્ભુત કલ્યાણ માટે મને આપના પુત્રનો ખપ છે.” શેઠે કહ્યું, “જો શ્લોક સંભળાવ્યો :– મારો પુત્ર આપના કાર્યમાં ઉપયોગી થાય, શ્રીસંઘના ઉત્કર્ષમાં
खचरागमने खचरो हृष्टः खचरेणांकित पत्रधरः । કાર્યસાધક થાય તો હું કૃતકૃત્ય છું.” આમ કહી ધનદેવ શેઠે
खचरचरं खचरश्चरति खचरमुखि ! खचरं पश्य ||1|| સહર્ષ પોતાનો પુત્ર આલોક અને પરલોકના કલ્યાણ માટે આચાર્ય ભગવંતને અર્પણ કર્યો.
આ શ્લોક બોલતાં આગંતુકે જણાવ્યું કે, “હે મુનિ! જો
આ શ્લોકનો અર્થ જાણતા હો તો કહી બતાવો.” નૂતન યોગ્ય તાલિમ અને શિક્ષા આપ્યા બાદ ધનદેવ શેઠની
અભ્યાસી મુનિએ વિના કષ્ટ આ શ્લોકની વ્યાખ્યા કરી બતાવી. અનુમતિથી ગુરુ ભગવંતે ઉત્કટ પ્રતિભાશાળી ભીમને શુભદિવસે ‘વાહ કમાલ છે!! નૂતન અભ્યાસી મુનિમાં પણ આવું પાંડિત્ય! દીક્ષા આપી, તેનું નામ “મુનિશ્રી શાંતિભદ્રવિજયજી' રાખ્યું.
શ્રી શાંતિચન્દ્રસૂરિજીના હાથનો પ્રભાવ ભારે છે.' હર્ષ પામેલા દીક્ષા બાદ તેમને ભણાવીને સમસ્ત શાસ્ત્ર-સિદ્ધાંતના પારગામી
આગંતુકે વિચાર્યું. આનંદિત થયેલા તેણે ત્યાં જીવ અને સર્વજ્ઞની અને કળાઓના જ્ઞાતા કર્યા. યોગ્ય સમયે ગુરુ મહારાજે તેમને
સ્થાપનાનો ઉપન્યાસ કહ્યો. એટલામાં ગુરુ ભગવંત આવીને પાટ ગીતાર્થ અને ગચ્છનો ભાર વહન કરવા સમર્થ જાણી
પર બિરાજમાન થયા. તેમણે પ્રાથમિક પાઠને ઉચિત એવા તે આચાર્યપદે સ્થાપિત કર્યા. ત્યારથી તેઓ આચાર્ય શાંતિચન્દ્રસૂરિ
શિષ્યને પૂછ્યું, “હે વત્સ! અત્યારે આ થાંભલાના આધારે તરીકે પ્રસિદ્ધ થયા. ગચ્છનો ભાર તેમને સોંપી આચાર્ય ભગવંત
બેસીને તે શું કર્યું?” ત્યારે તેણે કહ્યું, “ગુરુદેવ! આ મહાભાગે
શ્રી શ્રીવિજયસિંહસૂરિજી મ. સ્વર્ગે ગયા.
જે કહ્યું તે મેં ધારી લીધું છે.” ગુરુના કહેવાથી તે નૂતનમુનિએ આચાર્ય સિદ્ધસેન દિવાકરસૂરિરચિત ૧૬૭ ગાથાના સર્વજ્ઞ અને જીવ સ્થાપનાનો આખો ઉપન્યાસ સ્પષ્ટપણે કહી “સમ્મતિ તર્ક' ગ્રંથ ઉપર ૨૫000 શ્લોક પ્રમાણ “વાદ સંભળાવ્યો. આથી અત્યંત આશ્ચર્ય પામીને આગંતુકે કહ્યું, “આ મહાર્ણવ” નામની ટીકા ૨ચનાર અજેય વાદી, રાજકુલગલ્શિય બાલમુનિ તો જાણે સાક્ષાતુ સરસ્વતી છે. આવા વિદ્વાન મુનિના તfપંચાનન આચાર્ય અભયદેવસૂરિ પાસે આચાર્ય ગુરુ વિદ્યાસાગર હોય એમાં શી નવાઈ? આચાર્ય મહેન્દ્રગુરુએ શાંતિચન્દ્રસૂરિએ ન્યાયશાસ્ત્ર અને તર્કશાસ્ત્રનો અભ્યાસ કર્યો. જે કહ્યું હતું તે ખરેખર સત્ય જ છે.” આ પરદેશી બીજું કોઈ થારાપદ્રીય ગચ્છના આચાર્ય સર્વદેવસૂરિ પાસેથી જિનાગમનું નહીં પણ અવંતિના રાજા ભોજદેવની વિદ્વતુ સભાના ‘સિદ્ધ સવિશેષ જ્ઞાન મેળવ્યું.
સારસ્વત’ તરીકે પ્રસિદ્ધિ પામેલા પ્રધાન કવિ ધનપાલ હતા. વિ.સં. ૧૦૭૮માં અણહિલપુર પાટણની ગાદીએ
જન્મથી બ્રાહ્મણ હોવા છતાં ભાઈ શોભનમુનિ અને ગુરુ બેસનાર રાજા ભીમદેવની રાજસભામાં આચાર્ય શાંતિચન્દ્રસૂરિ
આચાર્ય મહેન્દ્રસૂરિના પ્રભાવે તેઓ જૈનધર્મ પર શ્રદ્ધાવાન
આ પોતાની પ્રતિભાથી કવીન્દ્ર અને “વાદિચક્રી’ તરીકે પ્રખ્યાત થયા.
બન્યા હતા. તેમણે ભોજ રાજાની જૈન કથા સાંભળવાની આ રાજસભામાં રાજા ભીમદેવના મામા શ્રી દ્રોણાચાર્ય, ઇચ્છાને પૂર્ણ કરવા નવ રસોથી ભરપૂર અને રોચક એવી મામાઈ ભાઈ શ્રી સૂરાચાર્ય, આચાર્ય ગોવિંદસરિ, આચાર્ય ૧૨000 શ્લોકપ્રમાણ ‘તિલકમંજરી' નામની સાહિત્યના વર્ધમાનસૂરિ વગેરે અવારનવાર પધારતા હતા અને ધર્મોપદેશ
ને ધર્મોપદેશ સર્વદોષોથી મુક્ત યથાર્થકથા બનાવી હતી. “આ કથાનું સંશોધન દેતા હતા.
કોણ કરશે?” એવું પૂજ્ય મહેન્દ્રગુરુને પૂછતાં તેમણે વિચારીને
જવાબ આપ્યો, “તારી આ કથાનું સંશોધન શ્રી શાંતિસૂરિ રાજા ભોજદેવ-કવિ ધનપાલ
કરશે.” આ સાંભળીને કવિ ધનપાલ અવંતિથી પાટણ આવ્યા હે મુનિવર! આચાર્ય શાન્તિચન્દ્રસૂરિજી અહી હતા. પોતાનો પરિચય આપી કવિએ આચાર્ય ભગવંતને બિરાજમાન છે?" એક પરદેશી જણાતા આગંતુકે પાટણમાં પ્રયોજન જણાવી કહ્યું, “હે ભગવંત! આપ માળવા પધારો. શાંતૂ મહેતાના ચૈત્યમાં સ્વાધ્યાય કરતા નૂતન મુનિને પૂછ્યું. આપના ચરણકમલથી અવંતિને અલંકૃત કરો.” પ્રધાન આચાર્ય “હા મહાભાગ! પણ તેઓ અત્યારે સૂરિમંત્રના ધ્યાનમાં લીન સહિત શ્રીસંઘની અનુમતિથી સંવત ૧૮૮૩માં આચાર્ય
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org