________________
ઝળહળતાં નહાવ્યો.
૧૭૩ વિવાહમાં ઘોડે ચડવાનું છોડી દીક્ષાને વરઘોડે ચડે તો હું શું કામ પદવી આપી. તેમનું નામ બદલીને આ. ધર્મઘોષસૂરિ રાખ્યું પાછળ રહું? આપ મને પણ દીક્ષાની રજા આપો.” પિતાજીની અને તેમને આ. દેવેન્દ્રસૂરિની પાટે સ્થાપિત કર્યા. સંમતિથી બન્ને ભાઈઓનો દીક્ષાનો વરઘોડો ચડ્યો. આચાર્ય
આચાર્ય ધર્મઘોષસૂરિ વિદ્વાન, ચમત્કારિક સિદ્ધપુરુષ અને દેવેન્દ્રસૂરિએ વિ.સં. ૧૩૦૨માં સંઘવી શેઠશ્રી જિનચન્દ્ર
પ્રભાવક યુગપ્રધાન આચાર્ય હતા. તેમના જીવનનાં કેટલાંક વરહુડિયાને આંગણે વિવાહના મંડપમાં, તેમના બે પુત્રો,
પ્રસંગો જોઈએ. વિરધવલ અને ભીમદેવને દીક્ષા આપી. તેઓના નામ મુનિશ્રી વિદ્યાનંદ અને મુનિશ્રી ધર્મકીર્તિ રાખ્યા.
સુકૃત સાગર મંત્રીશ્વર પેથડશાહ આચાર્યશ્રીએ બન્ને મુનિઓને સં. ૧૩૦૪માં પરિગ્રહ એ સર્વ પાપોની જડ છે. જ્યાં સુધી ધનપાલનપુરમાં ગણિ-પન્યાસ પદવી આપી. સં. ૧૩૦૬માં મહુવા ધાન્ય, જર-ઝવેરાત, ઘર-ખેતર, નોકર-ચાકર, ઢોર-ઢાંખર સં. ૧૩૦૭માં થરાદ થઈ આચાર્યશ્રી સાથે તેઓ માળવા તરફ વગેરેની આસક્તિ છુટે નહીં ત્યાં સુધી મન ધર્મમાં સ્થિર થાય વિહાર કરી ગયા. ત્યાં બાર વર્ષ વિચર્યા બાદ સં. ૧૩૧૯માં નહીં.” ખંભાતમાં ખંભાત ચોકમાં રહેલા કુમારપાલ વિહાર ઉપાશ્રયમાં વિજાપુરના આંગણે બિરાજમાન આ. ધર્મઘોષસૂરિ પધાર્યા. અહીં મહામાત્ય વસ્તુપાલ તેમને વંદન કરવા આવ્યા પ્રવચનમાં શ્રાવકોને પાંચમું અણુવ્રત પરિગ્રહ-પરિમાણ ત્યારે આચાર્ય મહારાજે ચાર વેદ ઉપરના વ્યાખ્યાનમાં જૈન અને સમાવી રહ્યા છે. “જીવવા માટે જરૂરી ચીજવસ્તુની મર્યાદા જૈનેત્તરદર્શનસંબંઘી સિદ્ધાંતોનું તત્ત્વસ્પર્શી નિરુપણ કર્યું. નક્કી નહીં કરો તો લોભને થોભ નથી. બિનજરૂરી કમાવવાની મહામાત્યે વ્યાખ્યાનમાં સામાયિક લઈને બેઠેલાઓને મુહપતિની લાહ્યમાં જિંદગી પૂરી થઈ જશે, પણ એ માટે કરેલું પાપપ્રભાવના કરી ત્યારે તેમણે લગભગ ૧૮00 મુહપત્તિ વહેંચી. આર્તધ્યાન તો કોટે વળગી પરલોકે સાથે આવશે.” આચાર્યશ્રીની આચાર્ય મહારાજ ત્યાંથી વિહાર કરી પાલનપુર પધાર્યા. અહીં પ્રેરક પ્રવચનધારા સાંભળી સહુ પોતાનો લોભ છોડી પરિગ્રહસંઘની વિનંતિથી સં. ૧૩૨૩માં પલ્લવિયા પાર્શ્વનાથ પરિમાણ લેવા તૈયાર થયા. કોઈએ પાંચ હજાર ટકાનો, કોઈએ ભગવાનની નિશ્રામાં પં. વિદ્યાનંદ ગણિને આચાર્યપદ અને ૫. પચાસ હજાર ટકાનો, તો કોઈએ વળી બે લાખ ટકાનો નિયમ ધર્મકીર્તિગણિને ઉપાધ્યાય પદ આપ્યું. આ સમયે મંડપમાં લીધો. ત્યાં તો સહુથી પાછળ મેલાઘેલાં કપડામાં બેઠેલો એક કેસરની દૈવી વૃષ્ટિ થઈ. લોકોમાં આશ્ચર્ય અને આનંદ ફેલાયો. શ્રાવક હાથ જોડી ઉભો થયો. તેને જોઈ આગળ બેઠેલા સહુ સૌએ આ ઘટનાને તેમના યુગપ્રધાન બનવાની એંધાણી માની મુછમાં મરક્યા. એક જણથી ન રહેવાયું ને દાઢમાંથી બોલ્યો, લીધી.
“હા, આચાર્ય મહારાજ! એને પણ પરિગ્રહ-પરિમાણનો નિયમ આચાર્યદેવેન્દ્રસૂરિએ સં. ૧૩૨૪માં આ. વિદ્યાનંદસૂરિને
લેવો લાગે છે!” “આપો એને નિયમ!' આગલી હરોળ એમાં ગુજરાતમાં વિચરવાની આજ્ઞા આપી પોતે ફરી વાર માળવા
મજાકનો સૂર પૂરાવ્યો. પેલા શ્રાવકે સંકોચ સાથે કહ્યું, “પૂજ્ય તરફ વિહાર કર્યો. સં. ૧૩૨૭માં માળવામાં જ આ. દેવેન્દ્રસૂરિ
ગુરુદેવ! આપનું પ્રવચન સાંભળી મને પણ આ વાત મનમાં કાળધર્મ પામી ગયા. તેમની પાસે હંમેશા સત્ય બોલવાની
બરાબર બેસી ગઈ છે કે લોભને રોક્યા વગર ધર્મમાં સ્થિરતા પ્રતિજ્ઞા લેનાર ખંભાતના સંઘવી ભીમજીને ભારે આઘાત
નહીં આવે. આપ મને પરિગ્રહ પરિમાણવ્રત આપો.” આચાર્ય
મહારાજે એ શ્રાવકને આગળ બોલાવ્યો. બે ઘડી એના મો તરફ લાગ્યો. તેણે અનાજનો ત્યાગ કર્યો. ૧૩ દિવસ બાદ આ. વિદ્યાનંદસૂરિ વિજાપુરમાં કાળધર્મ પામી સ્વર્ગે ગયા. બે
વેધક નજરે જોયું. જાણે એનો ભૂતકાળ અને ભવિષ્યકાળ ન આચાર્યોના ટૂંકાગાળામાં સ્વર્ગવાસથી ભારતભરના જૈન સંઘોમાં
વાંચતા હોય? ગુરુદેવે મધુર સ્મિત કરી પુછ્યું, “કેટલું પરિમાણ ગમગીની ફેલાઈ ગઈ. સંઘવી ભીમજીએ ૧૨ વર્ષ સુધી અનાજ
આપું?” “ગુરુદેવ! પાંચસો ટકાનું પરિગ્રહ-પરિમાણ આપો.” લીધું નહીં. જૈનસંઘ જાણે નોંધારો થઈ ગયો. વડગચ્છના
“આ તો બહુ ઓછું છે. હજુ વધારો.” ગુરુદેવે એનું ચળકતું
લલાટ જોઈ કહ્યું. “ગુરુદેવ! 1000 ટકા?” “હજુ વધારો.” સગોત્રી આચાર્યો તથા વૃદ્ધપોષાળના આચાર્ય ક્ષેમકીર્તિસૂરિએ
ગુરુદેવ! ૨૦૦૦ ટેકા?” “હજુ વધારો.” “ગુરુદેવ! પ000 સમયસૂચકતા વાપરી આ. દેવેન્દ્રસૂરિના સ્વર્ગગમન પછી છા
ટકા?” “હજુ વધારો” આ સાંભળી વળી કોકે ટોણો માર્યો, મહિને સં. ૧૩૨૮માં વિજાપુર ખાતે ઉપા. ધર્મકીર્તિને આચાર્ય
“આચાર્ય મહારાજ! એને પાંચ લાખ•ટકાનો નિયમ આપો!!”
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org