________________
ઝળહળતાં નક્ષત્રો
૧૦૫
પૂર્વધર આર્ય ફલ્યુરક્ષિત, વિંધ્યમુનિ કે ધૃત અને જૈનધર્મની સુરક્ષા થઈ અને ધીમે ધીમે બૌદ્ધો હારતા ગયા અંતે વસ્ત્રપુષ્પમિત્ર વગેરે મહાત્માઓ તે કાળે થઈ ગયા.
પશ્ચિમ ભારત અને દક્ષિણભારતમાંથી તેઓની પીછેહઠ થતાં
બૌદ્ધધર્મનો પ્રભાવ હટી ગયો. ચાર સૈકામાં તો શંકરાચાર્ય સામે (૯) આચાર્ય મલવાદિસૂરિજી
શાસ્ત્રાર્થ કરવામાં સંપૂર્ણ હારી જતાં બૌદ્ધોએ ભારત છોડેલ છે, આ તે સમયકાળની વાત છે જ્યારે આ.
તેના કારણમાં મૂળ તો મલવાદિસૂરિજી હતા. તેમના જ જિનાનંદસૂરિજીનો પરાભવ બૌદ્ધાચાર્ય નંદે કપટપૂર્વક કરેલ, પ્રભાવથી મથુરાની જેમ વલભીમાં ચોથી આગમવાચના આ. તેથી શરત પ્રમાણે સમસ્ત વલ્લભીપુરના જૈનોને સ્થળાંતર કરવો નાગાર્જનસુરિજીની નિશ્રામાં સફળતા પામી, જેમાં દક્ષિણપથના પડેલ અને પાવનતમ શત્રુંજય તીર્થની જાત્રાઓ જૈનો માટે પણ
જૈન શ્રમણો વીર સં. ૮૩0 થી વીર સં. ૮૪૦ વચ્ચે હાજર બંધ થઈ જતાં મૂળનાયક આદિનાથદાદા બૌદ્ધોની પ્રણાલિકા
રહ્યા હતા અને તે પછી વીરસં. ૮૪૫માં વલ્લભીભંગ અને પ્રમાણે ગૌતમબુદ્ધની મૂર્તિરૂપે પૂજાવા લાગ્યા હતા. રાજા વીર 5
વીર સં. ૮૮૪માં મલવાદિસૂરિજીનો સ્વર્ગવાસ નોંધાયો. અત્રે શિલાદિત્યે પણ જૈન ધર્મ છોડી બૌદ્ધ ધર્મ સ્વીકારી લીધેલ. પણ સવિશેષ નોંધનીય ઇતિહાસ એ છે કે જિનાલયની નિકટ આવા વિકટ સમયે જ રાજાના જ ભાણેજ અને ફક્ત આઠ
ઉપાશ્રયમાં ઊતરવાનો વ્યવહાર વીર સં. ૯૪૨ (વિ.સં. વર્ષની ઉમે બાલદીક્ષિત મલમુનિએ માતા સાધ્વીનું માર્ગદર્શન ૪. ૨)થી પ્રારંભ થતાં વસ્તીવાસ પ્રારંભ થયો અને લઈ પોતાના ગુરૂદેવનો પરાભવ ટાળવા શત્રુંજય તીર્થ જૈનને વનવિચરણના કષ્ટો અને શ્રતહાનિ, સંઘયણબળ વગેરેની અપાવવા દઢ સંકલ્પ કર્યો.
વિષમતાઓથી જૈન શ્રમણોએ વનવાસ લાચારીથી ત્યાગ કર્યો, એક દિવસ ગુર્વાજ્ઞા વગર જ્યારે નયચક્ર નામનો ગ્રંથ પણ પાછળથી આચારમર્યાદા શિથિલ થવાથી કેટલાક સાધુઓ વાંચવા લાગ્યા ત્યારે શ્રુતદેવીએ ઉમ્ર પ્રમાણે અનધિકૃત જાણી ચૈત્યવાસી બની ગયા, જે ઘરવાસ જેવી વિકટ સ્થિતિ હતી, પણ અદેશ્ય રહી પુસ્તક ખેંચી લીધું. ગુરુ તો વિહારમાં હતા. તેથી આ. જગતચંદ્રસૂરિજી અને આ. આનંદવિમલસૂરિજી થકી સરસ્વતીને રીઝવવા છઠ્ઠના પારણે છઠ્ઠ અને લુખ્ય ભોજનને પાછો કિયોદ્ધાર પણ થયો છે. પૂર્વધરો ફક્ત વિ.સં. ૫૯૦ લેવા લાગ્યા. તેમના સત્વની પરીક્ષા કરતાં છ માસના અંતરે સુધી થયા પછીનો કાળ કૃતઘરો અથવા બહુશ્રુતોનો રહ્યો બે અલગ-અલગ પ્રશ્નો શ્રુતદેવતાએ પૂછ્યા તો બેઉના જવાબ છે. વ્યવસ્થિત આપી વરદાન મેળવી શ્રુતગામી બની ગયા. તરત આજેય પણ ભરત-ઐરાવતક્ષેત્રના અનેક ક્ષેત્રોમાં પછી દશહજાર શ્લોકપ્રમાણ નયચક્ર નવેસરથી રચી, હાથીની બહુશ્રતો અને વિશિષ્ટ કોટિના જ્ઞાનસાધકોનું વિચરણ જોવા અંબાડી ઉપર રાજા દ્વારા પધરાવી ધામધૂમથી નગરમાં ગ્રંથ મળે છે, તે જ્ઞાન અને સ્વાધ્યાયની અખંડ પરંપરાને પ્રવેશ કરાવેલ. પછી મેળવેલા અનુગ્રહથી બાલપણે જ આચાર્ય આભારી છે. પદવી પામી ગયા અને શાસનદેવની કૃપાથી શ્રુતબળે બૌદ્ધાચાર્યને છ માસમાં જ હરાવી દીધેલ. શર્ત પ્રમાણે બૌદ્ધોએ (૧૦) આ. દેવધિગણિ ક્ષમાશ્રમણ ભરૂચ છોડવાનું હતું પણ મલસૂરિજીએ ઉદારતા દર્શાવી તે પરમાત્મા મહાવીરદેવે હજાર વરસ પૂર્વે ભાખેલ તે જ હકાલપટ્ટી માફ કરાવેલ પણ તરત પછીમાં હારના આઘાતથી પ્રમાણે હરિëગમિષી દેવનો જીવાત્મા દેવલોક આયુ પૂર્ણ કરી બૌદ્ધાચાર્ય મરણશરણ થઈ ગયેલ.
વેરાવળના રાજા અરિદમનની રાણી કલાવતીના પુત્રરૂપે જન્મ્યો. ઐતિહાસિક નોંધ પ્રમાણે તે સાલ વીર સં. ૮૨૪
સંકેત પ્રમાણે દેવલોકના દેવે આવી માયા વિમુર્તી, ભય પમાડી
દુર્લભબોધિ બનેલા દેવાત્માને જૈનધર્મમાં જોડ્યો. રાજપુત્રે (વિ.સં. ૩૫૪) હતી જ્યારે બૌદ્ધ સાધુ અને વ્યંતરો જેની સામે હાર્યા અને શત્રુંજય તીર્થ ફરી જૈનોના તાબામાં આવ્યું. રાજા
સંસાર છોડી દીક્ષા લીધી, તે જ પાછળથી આ. દેવર્ધિગણિ શિલાદિત્યે મલ્લસૂરિજીને વાદીનું બિરૂદ આપ્યું, તેથી તેઓ
ક્ષમાશ્રમણ બન્યા. જેમણે દીર્ઘદૃષ્ટિ વાપરી વલ્લભીપુરમાં વીર મલ્લવાદિસૂરિજી બન્યા અને જૈન ઇતિહાસમાં તે નામના ત્રણ
સં. ૯૮૦ પૂર્વે જ પાંચમી સામૂહિક આગમવાચના કરાવીને આચાર્યો થઈ ગયા તેમાં આ પ્રસંગ પ્રથમ સૂરિજીનો છે. આજ
સૌની સહમતિ સાથે પરમાત્મા અને ગણધરોના શ્રુતજ્ઞાનના મલ્લવાદિસૂરિજીના તાર્કિક અને ન્યાયનિપુણતાના કારણે
પ્રવાહને વી.સં. ૯૮૦માં પુસ્તકાકાર આપેલ છે; ત્યારથી વલ્લભીપુર આગમતીર્થ કહેવાય છે. અર્ધમાગધી અને
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org