________________
ઝળહળતાં નક્ષત્રો.
૧૬૩ બેડીમાં બંધાઈને ફસાયો છું. એક બાજુ કોર્ટના ધક્કા ને બીજી દાદાના હાથે દીક્ષા લઈ બુટેરાયજી (બુદ્ધિવિજય)ના શિષ્ય બાજુ સંસારની જવાબદારીઓ. પણ, ભલા માણસ તું શા માટે મુક્તિવિજયજી બન્યા. તેઓ પંજાબમાંથી આવ્યા ત્યારે વિલંબ કરે છે. સંસારમાં કંઈ સાર નથી. દીક્ષા જ લેવા જેવી તપાગચ્છમાં કુલ 80 મુનિઓ હતા. ત્યાર પછી આ આંકડો
થોડા સમયમાં ૯૯એ પહોંચ્યો હતો.) આ ચર્ચાના અંતે બંને મિત્રોએ નક્કી કર્યું કે દીક્ષા લેવી
કરુણાસાગર મેટુશાહ છે. સાથે જ લેવી છે અને અત્યારે જ લેવી છે.
ચારસો વર્ષ જૂની ઘટના છે. થોભણે મૂલચંદજી મહારાજનો ઓઘો લઈ લીધો. ચતુરે ભક્તિવિજયજીનો ઓઘો લઈ લીધો. મનથી સંમના ભાવમાં
જોધપુર રાજ્યના વજીર મેરશાહ સરકારી કામે દિલ્હી
જઈ રહ્યા હતા. બંને રમવા માંડ્યા. સવારે મૂલચંદજી મહારાજ ઊડ્યા ત્યારે તેઓશ્રીને
જોધપુર રાજ્ય ત્યારે દિલ્હી–સલ્તનતની આણ માનતું. બધી ખબર પડી. મૂળચંદજી મહારાજે બંનેને નરોડા મોકલી
અડાબીડ જંગલોમાંથી આગળ વધતાં મેરુશાહે રસ્તામાં હજારો દીધા. થોભણ ઉપર કેસ બાબત ધ્યાન આપવા શેઠ
મનુષ્યોને વેદનાથી કણસતાં જોયાં. દયાળુ દિલના મેરુશાહે
લગામ ખેંચી ઘોડો ઊભો રાખ્યો. દલપતભાઈ ભગુભાઈને સૂચન કર્યું. થોડા સમય પછી કોર્ટનો ચુકાદો થોભણની તરફેણમાં આવ્યો. શેઠ દલપતભાઈ નરોડા પશુઓના ટોળાને માલધારી હાંકીને લઈ જતો હોય પહોંચ્યા. થોભણભાઈને કહે : “તમે કેસમાં જીત્યા છો! હવે એમ માણસોને હાંકી જતા સૈનિકોને જોઈ મેરુશાહને આધાંત શાંતિથી સંસારમાં જઈ શકો છો.'
લાગ્યો. થોભણ કહે : 'હાથીના દાંત નીકળે તો પાછા ન જાય. ‘ભાઈઓ, તમે આ બધાને ક્યાં લઈ જાવ છો? એમનો મેં મનથી સંયમ સ્વીકારી લીધું છે. હવે સંસારમાં પાછા વાંકગુનો શો?' ફરવાનો સવાલ નથી.' થોભણની દૃઢતા જોઈ મૂલચંદજી ‘આ બધાને ગુલામ તરીકે પકડ્યા છે. ગુલામના મહારાજે દીક્ષા આપી. મુનિ થોભણવિજય બનાવ્યા. બજારમાં વેચી દઈશું. જે નાણા ઊપજે તે ઉપજાવીશું.' વિ.સં. ૧૯૪૬માં સુરેન્દ્રનગર વાસુપૂજ્ય સ્વામી મ.ની
મેરુશાહે એમના સરદારનો સંપર્ક કર્યો. તમે કોની પ્રતિષ્ઠા મુનિ થોભણ વિ.એ કરી છે. મુનિથોભણ માર્ગ આજે
આજ્ઞાથી આ કાર્ય કરો છો! પણ આ મુનિની સ્મૃતિ કરાવે છે.
બાદશાહ હુમાયુના હુકમથી.” ચતુરભાઈને એમની માતા ઘરે લઈ ગયાં. એક વાર
કેટલા માણસો છે?' માતા કહે, “ચતુર! ડાંગર લઈ આવ.” ચતુર તો મોકો મળતાં છટક્યો. ઊંઝા જઈ દીક્ષા લઈ
બાર હજાર.” લીધી. અને માતાને સમાચાર મોકલ્યા કે માતાજી, ડાંગરમાંથી
મેરુશાહ કહે : “જુઓ સરદારજી, એકવાર બાદશાહ ફોતરાં કાઢીને ચોખાને ચોખા કરી દીધા છે. કોતરાની જેમ હુમાયુ મારા પર ખુશ થયેલા અને ત્યારે મેં વચન માંગેલું કે સંસાર છોડી દીધો છે. ચતુરભાઈ વૃદ્ધિચંદજી મ.ના શિષ્ય હું માંગું ત્યારે ગુલામોને મુક્તિ આપવી.' ચતુરવિજય બન્યા.
સરદારને લાગ્યું કે વાણિયો બનાવટ કરતો લાગે છે. - કોઈનું મોત જોઈને ગૌતમબુદ્ધને વૈરાગ્ય થાય. પણ, એનો પુરાવો શો?' થોભણભાઈ થોભણવિજય બને. ચતુરભાઈ ચતુરવિજય બને પુરાવા તરીકે બાદશાહની સહી સાથેનું લખાણ મારી તો આપણું શું? આપણે પણ જીવનની ક્ષણભંગુરતાને જાણી પાસે મોજૂદ છે.” વૈરાગ્યના રંગે રંગાઈ જઈએ. જીવનને સફળ કરીએ.
પણ, હું જોયા વિના કશું માનું નહીં.” (પૂ. મૂળચંદજી મ.એ વિ.સં. ૧૯૧૨માં મણિવિજય મારા ઘરે વ્યવસ્થિત જગ્યાએ પડ્યું છે. જોધપુર જઈ
पुराना
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org