________________
૧૬૮
જિન શાસનનાં
ડૉકટર, શરીર મારું નથી, મન મારું નથી. હું આત્મા છું મારે ચાલી. આચાર્ય ભગવંત સ્વયં બધાં સૂત્રો બોલતા હતા. છેવટે , આત્મભાવમાં રહેવું છે. ડૉક્ટરને શરીર સોંપી દેવાનું. એને નામકરણ વિધિ થઈ. સાધ્વી તીકારગુણાશ્રીજી નામ પાડવામાં ! જેમ કરવું હોય તે રીતે કરે. ઉદાસનો અર્થ છે એનાથી ઉપર આવ્યું. પ્રવજ્યાની વિધિના અંતે હિતશિક્ષા આપવામાં આવતી ઊઠવું. દેહ-મન-વચન-પુદ્ગલ એ બધાથી ઊંચા ઊઠી હોય છે. તપોમૂર્તિ આચાર્ય ભગવંતે નૂતન દીક્ષિતોને પ્રેરણા સાક્ષીભાવે જોયા કરવાનું. મમત્વ છોડવાનું. ઉદાસીનવૃત્તિ અને હિતશિક્ષા આપતાં કહ્યું કેએવી શ્રેષ્ઠ દશા છે કે એ અનેક રોગોથી આપણને અળગા
“તમે બહુ ભાગ્યશાળી છો કે નાની વયમાં તમને કરી દે. હું એટલે આત્મા, શરીર કે મન નહીં. આ વાત ઘૂંટો.'
પ્રભુનો માર્ગ મળે છે. તમારી પાસે પ્રભુશાસનની આરાધના અજબ નિયમપાલન
કરવાનો દીર્ધકાળ છે. સ્મરણશક્તિ તમને સુંદર મળી છે. મારો
અનુરોધ છે કે તમે એકવીસ હજાર ગાથાઓ કંઠસ્થ કરો.” અચલગચ્છાધિપતિ આ.ભ. ગુણોદયસાગરસૂરિ મ.સા.ની નિશ્રામાં એક મુમુક્ષુ બહેનની દીક્ષા હતી. પાલીતાણા
પોચી માટીમાં વર્ષાનાં બિંદુઓ ઊતરી જાય એમ સરળ વાવપંથક ધર્મશાળાના એક હોલમાં ભાગવતી પ્રવ્રજ્યાની વિધિ
ભાવુક અને નમ્ર સાધ્વી દ્વીંકારગુણાશ્રીએ તરત જ કહ્યું : શાંત વાતાવરણમાં ચાલી રહી હતી.
સાહેબજી, નિયમ આપી દો એકવીસ હજાર ગાથા કંઠસ્થ
કરવાનો.” પૂજ્યશ્રીએ પણ એમનામાં ક્ષમતા લાયકાત જોઈને દીક્ષાના પ્રસંગે બોલતાં ઉદ્ઘોષક ભાઈએ જણાવ્યું કેમેં ઘણા દીક્ષા પ્રસંગો જોયા છે. અહીં વિશેષતા એ જોઈ કે
જ પ્રેરણા કરેલી. વિશ્વાસ પૂરો હતો. નિયમ આપ્યો. ખુદ આચાર્ય ભગવંત પોતે ઇરિયાવહિયાથી માંડી બધાં જ હાજર રહેલામાંથી કેટલાકને એવું લાગ્યું કે નિયમ ભલે સુત્રો બધા જ આદેશો માંગવાનું સ્વમુખેથી જ ઉચ્ચારણ કરે લીધો પણ એકવીસ હજાર ગાથા કોને કહેવાય....કોઈને છે. આ મુમુક્ષુ બહેન બડભાગી છે.
આરંભે શૂરા....જેવું લાગ્યું.....પણ, આવી બધી કલ્પનાઓને
નિરાધાર સિદ્ધ કરી આ સાધ્વીજીએ અઢાર વર્ષમાં ૨૧ હજાર ભગવંતની બાજુમાં બેઠેલ મુનિશ્રીએ જણાવ્યું
ગાથા કંઠસ્થ કરી. ગુરુદેવે આપેલી પ્રેરણાને ઝીલી જ કે પૂજ્યશ્રીના વરદહસ્તે ૨૦૦થી વધુ દીક્ષા થઈ છે. દરેક
નહીં.બરોબર પૂર્ણ કરી. દીક્ષા પ્રસંગે દરેક સૂત્રો આદેશો પૂજ્યશ્રી જાતે જ સ્વમુખે બોલે
ગાથા કંઠસ્થ કરવાના લાભ અનેક છે. સૂત્રો યાદ કરવા
માટે તમારા બાળકોને પ્રેરણા કરશો? એકવીસસો કે ૨૧૦ સાંભળનારા અનેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.
પણ ગાથા ગોખવાનો સંકલ્પ કરશો. જો સાતત્ય જળવાય તો ગચ્છાધિપતિશ્રી છેલ્લાં છત્રીસ સાડત્રીસ વર્ષથી સળંગ વર્ષીતપ
રોજની એક-બે ગાથાથી પણ થોડાં વર્ષોમાં હજારો ગાથા કરી રહ્યા છે એ વાત જાણીને શ્રોતાઓનાં મસ્તક અહોભાવથી
કંઠસ્થ થશે. ટીપે ટીપે સરોવર ભરાશે. સારા સંકલ્પ કરો. આચાર્ય ભગવંતનાં ચરણોમાં ઝૂકી ગયાં.
અવિરત પાળો. સિદ્ધિ તમારા હાથમાં આવી જશે. | ‘અમૃતની અંજલિ'માં આ. રાજરત્નસૂરિ મ.સા.એ એક પ્રસંગ આલેખ્યો કે તે પણ ઉપરોક્ત આચાર્ય ભગવંતની
એ વ્રત જગમાં દીવો..... નિશ્રામાં ઘટેલો છે.
પાંચસો વર્ષ પૂર્વેની ઘટના છે. બાર વરસની એક બાળ મુમુક્ષુ બાલિકાની દીક્ષાનો શત્રુંજય મહાતીર્થ. પ્રસંગ હતો. સંસારત્યાગની ઘટના એવી જ છે કે રીઢા ન હોય
વિશ્વનું અજોડ અને શાશ્વત તીર્થ. એવા દરેક માણસોની આંખો ભીની થાય જ. હદયના તાર રણઝણે જ. એમાંય જ્યારે નાની વયનાં બાળક–બાલિકાની
અવાર-નવાર છ'રી પાળતા સંઘો આવે. ભાગવતી પ્રવજ્યાનો પ્રસંગ હોય ત્યારે તો એની બહુ જ ઊંડી
ક્યારેક બે-ત્રણ સંઘો એક દિવસે જ આવી પહોંચે. અસર પડતી હોય છે.
ત્યારે પહેલી માળા કોણ પહેરે એ માટે ચર્ચાઓ થતી અને
વ્યવસ્થાઓ ગોઠવાતી. બાળમુમુક્ષુ કન્યાની ભાગવતી પ્રવ્રજ્યાની વિધિ આગળ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org