________________
ઝળહળતાં નક્ષત્રો
૧૧૫
શાંતિપથના માશુક બનેલ હતા, જે હકીકત છે.
શકાણી, જે ક્ષમ્ય ગણવી અને પ્રસ્તુત ગ્રંથ પૂર્વેના શ્રમણગ્રંથ ઉપરોક્ત પ્રસંગથી તારવણી એ પ્રાપ્ત કરી શકાય કે કે ધન્યધરા ભાગ-૧થી અવગાહવી તેવી નમ્ર ભલામણ છે. જિનશાસનના શિરતાજ સમા એક આચાર્ય ભગવંતથી
પણ આ સાથે આ. ભગવંત સિદ્ધસેન દિવાકરસૂરિજી, લઈ એક આચારસંપન્ન સાધુ મહાત્મા પણ શાસનરક્ષા,
વજસ્વામિજી, પાદલિપ્તસૂરિજી, બપ્પભટ્ટસૂરિજી, પ્રભાવના કે ધર્મ પ્રચાર-પ્રસારના શુભકાર્યો કેવી કુનેહથી
જીવાનંદસૂરિજી, અભયદેવસૂરિજી, માનદેવસૂરિજી, કરી શક્યા હતા કે કરી શકે છે. ક્યાંક તો સાધ્વી ભગવંતો વીરાચાર્યજી, ક.સ. હેમચંદ્રાચાર્યજીથી લઈ ૫. સિદ્ધિચંદ્રજી થકી પણ તીથોના જીણોદ્ધાર, સુરક્ષા, સંવર્ધનના કાર્યો થયા છે.
કે ઉપાધ્યાય યશોવિજયજીને પણ સ્મરણપથમાં લઈ લેખ
વિસ્તારનો વિરામ કરીશું. આ પ્રસંગે ઐતિહાસિક સત્ય પ્રસંગોની નોંધ લેતા પ્રસ્તુત લેખની સમાપ્તિ સાથે એટલું જરૂર ઉમેરી શકાશે કે ગૃહસ્થો
ન જાણે નામી-અનામી કેટકેટલાક સાધુ-સાધ્વી પાસે સંપત્તિની શક્તિ હોઈ શકે છે, તેમ સંયમીઓ પાસે
ભગવંતોએ પણ આપત્સમયમાંથી શાસનની સાધનાઓ સાધનાની સાક્ષાત્ શક્તિઓ હોય છે તે બેઉનો જ્યારે સુભગ
સાયવી, તીર્થરક્ષાઓ કરી કે દેવી-દેવતાઓને પણ સમન્વય થાય છે ત્યારે સવિશુદ્ધ કોટિની શાસન પ્રભાવનાઓ
લોકથી માનવલોકમાં આકર્ષી-આમંત્રિત કરી સર્જાય છે.
ઇતિહાસો સર્યા છે. તે બધાયને નતમસ્તક વંદન કરી
ફકત ભાવિકાળની ભવ્ય ભાવનાઓથી આત્માને ભાવિત શાસન પ્રભાવના કરતાંય, શાસનની રક્ષાની ચિંતા
કરીએ. મન-મસ્તકમાં રાખનારા અને તેથીય વધીને સ્વની આરાધનાને સાચવી સૂક્ષ્મ શક્તિઓને જિનશાસનની
1 ચમત્કારોને તો દુનિયા પણ નમસ્કાર કરે, પણ વગર સેવામાં લગાડનારા મહાત્માઓ થકી જ શાસન જયવંતું
તેવી આશ્ચર્યપદ ઘટનાએ પણ આજ સુધી જેની મર્યાદાને જગત છે. આજેય પણ તેવા શક્તિ સંપન્ન મહાત્માઓ કે
નમસ્કાર કરે છે, તે જ એક ચમત્કાર જેવી બાબત છે. સંયમ, શ્રમણોપાસકો હોય તો આશ્ચર્ય પામવા જેવું નથી. દરેક કાળમાં
જ્ઞાનધન, સાધનાશક્તિ, તપ-જપ, જ્ઞાન-ધ્યાન ઉપરાંત સૂમની અચાનક કોઈકને કોઈક આશ્ચર્યકારી પ્રસંગોના નિમિત્તો
આરાધનાઓથી આજેય પણ જિનશાસન જગત્કૃષ્ઠ છે તેની ઉદ્દભવતા હોય છે અને આજ પ્રમાણે પરમાત્મા મહાવીરના
જયપતાકા ફરકાવવામાં સૌ પોતપોતાની શક્તિ પ્રમાણે, શાસનના એકવીસ હજાર વરસો (ભાવિકાળમાં પણ) ભવ્ય
સંજોગ અને ભાવના પ્રમાણે યોગદાન આપી રીતે વ્યતીત થયા કે થશે.
અકારણવત્સલ, અહોઉપકારી, અનંતજ્ઞાની ભગવાનના
કાણને યત્કિંચિત મસ્તકથી ઉતારી હળવા બનીએ તેવી લેખની મર્યાદા બાંધેલ હોવાથી અનેક શાસન
મંગલ પ્રાર્થના અને મોંઘેરી ભાવના સાથે અલ્પવિરામ. પ્રભાવકોના જીવન ઇતિહાસની વાર્તાઓ અત્રે લખી નથી
એક સંયમી આત્મા જ્યારથી દીક્ષિત થાય તે જ દિવસથી અનેક સારા શુભ કાર્યો કરતા રહેવાની સુંદર તકો મેળવી લ્ય છે માટે તેના આહાર, વિહાર, નિહાર બધાય પ્રસંગો
કર્મનિર્જરા બને છે.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org