________________
ઝળહળતાં નક્ષત્રો.
૧૪૩
કે જૈનશાસનળી અમર વિરાસત
(સંજીવની ૨સાયણસમા પ્રેરક પ્રસંગો)
–આ. શ્રી મુનિચંદ્રસૂરિજી મ.
જૈન શાસન આજે જે સંસ્કૃતિ અને સૌંદર્ય માણી રહ્યું છે તેની ઇમારતના પાયામાં ધરબાયેલા સાધકભાવનાના હૃદયસ્પર્શી દષ્ટાંતો આપણને કોઈ ઊંચી ભૂમિકામાં લઈ જાય છે. શુભભાવમાં ખેંચી જાય છે. પ્રાચીન સમયકાળના અનોખા માનવનો એ સમયકાળ કાંઈક અનોખો હતો અને જુદો જ હતો. આજે જ્યારે જમાનાની દુષિત હવાએ માનવજાતને બધી રીતે ભરડામાં લીધી છે એવા કઠણ કપરા કાળમાં પણ કેટલાંક પૂર્વકાલીન અને વર્તમાનકાલીન ભક્તિવંત દીવડાઓ જે રીતે ટમટમે છે તેનો પ્રકાશપુંજ આપણને ઘણી બધી પ્રેરણા અને બોધ આપી જાય છે.
સૂચિત લેખમાળાની રજૂઆત કરનાર બાપજી મહારાજના સમુદાયના પ.પૂ.આ.શ્રી મુનિચંદ્રસૂરિજી મ.સા. સંશોધન, સંપાદન માટે ઘણા જાણીતા છે. સતતપણે બોધદાયક કથાઓ આપણને પીરસતા રહ્યા છે. સર્વક્ષેત્રગ્રાહી પ્રસંગકથાઓ લખવામાં પૂજ્યશ્રીની આગવી હથોટી રહી છે. “શાંતિ સૌરભ”ના પ્રસંગ પરિમલ કોલમમાં “મુનિન્દુના ઉપનામથી નિયમિતપણે વાર્તાઓ પ્રગટ થાય છે.
પ્રસંગ પરિમલ, પ્રસંગ નવનીત, પ્રસંગ સુધા, પ્રસંગ શિખર, પ્રસંગ કલ્પલતા, પ્રસંગ વિલાસ, પ્રસંગ પ્રભા, જનકકથાપરિમલ વગેરે પૂજ્યશ્રીના કથાપુસ્તકો પ્રગટ થતાં જૈન સમાજમાં આવકાર પામ્યા છે. બહુમુખી વ્યક્િતત્વ ધરાવતા આચાર્યદેવ શાસનની અનેકવિધ ઉન્નતિના કાર્યો કરી રહ્યા છે. પૂજ્યશ્રીને લાખ લાખ વંદનાઓ.
–સંપાદક
અજબ સંયમી
ભક્તિઘેલા શ્રાવકે કહ્યું : “અરે! સાહેબજી! એમાં રજા
શું લેવાની હોય! આ ગોખલો તો ખાસ આપના માટે જ જગદ્ગુરુ હીરવિજયસૂરિજી અમદાવાદ કાલુપુરમાં
બનાવડાવ્યો છે. આપ આ ગવાક્ષમાં બેસીને વ્યાખ્યાન આપો પધાર્યા. શ્રાવકોની અનુજ્ઞા લઈ ઉપાશ્રયમાં ઊતર્યા.
એટલા માટે જ આપની પધરામણી થાય એ પહેલાં જ બનાવીને પૂજ્યશ્રી સંયમધર્મની દરેક મર્યાદાનું પાલન કરવામાં તૈયાર કર્યો છે.' સજાગ હતા. પાંચ મહાવ્રતોની પચીસે ય ભાવનાનું સતત રટણ
સૂરિજી ચમક્યા હૈ! અમારા માટે જ બનાવ્યો છે?” તેઓશ્રીના હૃદયમાં ધૂમરાયા કરતું હતું. વસતિમાં પોતાને ક્યાં સુધીનો અવગ્રહ આપવામાં આવ્યો છે એની સ્પષ્ટતા શય્યાતર
‘હા, હા ભોળા ભટ્ટ શ્રાવકે ખોંખારો ખાઈને કહી દીધું. જોડે કરી લેવાની શાસ્ત્ર-આજ્ઞા છે.
જિનાજ્ઞાના ચુસ્ત હિમાયતી સૂરિદેવે કહી દીધું : ' સૂરિજીએ ઉપાશ્રયમાં બનાવેલો એક ગોખલો જોઈ
અમારા માટે બનાવેલ ગોખલાનો ઉપયોગ અમે હરગીજ નહીં શ્રાવકોને પૂછ્યું : “અમે આ ગોખલાનો ઉપયોગ કરી
કિ કરીએ” અને પાટ ઉપર બેસીને જ સૂરિજીએ વ્યાખ્યાન આપ્યું. શકીએ?”
સહુ સૂરિજીની આચાર-શુદ્ધિને નત મસ્તકે વંદી રહ્યા.
Jain Education Intemational
ucătion Interational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org