________________
ઝળહળતાં નક્ષત્રો
૧૫૫
ત્યાં ઊભેલા શ્રાવકો કહે : “ગુરુદેવ, આપને છઠ્ઠનું આજે
શ્રાવક ભોજ પારણું છે. નવકારશી પચ્ચખાણને ઘણી વાર નથી, પારણું
સત્તરમા સૈકાની વાત છે. કરીને પધારો. બહુ દૂર તો જવાનું છે નહીં, ઠંડી મોસમ છે, તડકો પણ નહીં લાગે.
કારંજ નગર દક્ષિણ ભારતમાં આવ્યું છે. ‘એ બધું ખરું પણ, ગુરુમહારાજ બોલાવે ત્યારે જવામાં
ત્યાં વધેરવાલ વંશમાં ઉત્પન થયેલ સંઘવી ભોજ નામે વિલંબ કેમ કરાય?' અને વિહાર કરી દીધો.
શ્રાવક રહે. ગુરુમહારાજ કહે : “હીરવિજય, તું આટલો જલદી
આ ભોજ દઢ સમકીતિ હતો. આવી જઈશ એવી ધારણા ન હતી. છઠ્ઠનું પારણું પણ નથી સમકિતવંતોને નમસ્કાર કરવાનો એનો નિયમ હતો. કર્યું.....” જાણી ગુરુની આંખો આજ્ઞાંકિત શિષ્ય પ્રત્યેના વહાલથી
જિનાલયમાં રોજ મોતીના સ્વસ્તિક પૂરે......એ ઊભરાઈ ઊઠી. માથે પ્રેમાળ હાથ ફેરવ્યો. ગુરુ પ્રત્યે કેવો,
પંચામૃતથી અભિષેક કરે એ દશ્ય જોવાનો પણ લ્હાવો ગણાતો. આદર! (શાં. સૌ. અં– ૨૦૦૩)
- ભોજની ગુરુભક્તિ અને સાધર્મિક ભક્તિ પણ અનૂઠી. જુઓ રે જુઓ જૈનો કેવા કરુણાધારી એ જ્ઞાનભંડારની પણ હંમેશા પૂજા કરતો. એણે ઘણી યાત્રા
અંગ્રેજોનું શાસન ત્યારે ચાલતું હતું. દિલ્હીથી ઉત્તરે કરેલી. સવાસો કિ.મી. પર સરહાનપુરમાં લાલા જંબુપ્રસાદજી રહે. વિ.સં. ૧૭૦૭માં સંઘ લઈ છેક ગિરનાર તીર્થે બધાને મોટા જમીનદાર ઘરે હાથી, ઘોડા, રજવાડી ઠાઠ. એકવાર લાવેલો. નેમનાથ ભગવંતની પૂજામાં લાખ રૂપિયા ખર્ચેલા. અંગ્રેજ કલેક્ટરનો માણસ આવ્યો. “કલેક્ટર સાહેબને શિકાર
આ ભોજની ઘણી વાતો અવનવી છે. એણે દૂધની પરબો કરવા જેવું છે. તમારો હાથી આપો!' જીવદયાપ્રેમી લાલાજી
શિયાળામાં ખોલેલી. ઉનાળામાં એ જ પરબોમાં શેરડીનો રસ કહે : “શિકાર માટે કદી ના આપું. ગામમાં બેસીને સવારી
મુસાફરોને અપાતો અને પાણી પણ એલચી વગેરે નાંખેલું એની કાઢવી હોય તો શણગારીને આપું.”
પરબોમાં અપાતું. નોકર પાછો ગયો. કલેક્ટર સમસમી ગયા. “બનિયા
પં. શીલવિજયજી ગણિવર દક્ષિણ પ્રદેશમાં યાત્રા કરવા ક્યા સમજતા હૈ. મેં ખુદ જાઉંગા, કૈસે મના કરતા હૈ.'
પધાર્યા ત્યારે ભોજ સંઘવીની ભક્તિ નજરે નિહાળી ખુદ કલેક્ટર જંબુપ્રસાદજીના ઘરે પહોંચ્યા : “લાલાજી, “તીર્થમાળા’માં એનું વર્ણન કર્યું છે. હાથી દે દો.’ ‘શિકાર કે લિએ મેરા હાથી કભી નહીં ગા.”
| (ાં. સૌ. અંક-૩/૨૦૦૬) “આપ કો માલૂમ હૈ ઇસકા ક્યા પરિણામ આ સકતા
કર્મની બલિહારી હૈ?' કલેક્ટરે ખુલ્લી ધમકી આપી. પણ, લાલાજી કાંઈ ગાજયા જાય તેવા નહોતા. કલેક્ટરની આંખમાં આંખ પરોવી બેધડક સોમનાથની યાત્રાએ નીકળેલો એક કાર્પટિક સાંજના કહી દીધું : “આપ મુઝે જેલ ભેજ સકતે હૈ, મેરી સંપત્તિ જપ્ત સમયે એક ગામના ગોંદરે પહોંચ્યો. એક લુહારના ઘરે કર સકતે હૈ....જન્મટીપ યા ફાંસી કર સકતે ....શિકાર કે રાતવાસો રહેવા જગ્યા મળી ગઈ. થાક્યો-પાક્યો કાર્પેટિક લીએ હાથી કી અનુમતિ કભી નહીં લે સકતે હૈ.’ લાલાજીના ઊંઘી ગયો. શબ્દમાં શૂરાતન હતું. કલેક્ટર સમજી ગયો કે વાણિયો ચુસ્ત - હવે એ રાત્રે લુહારની સ્ત્રીએ પોતાના પતિનું ખૂન કરી જૈન છે. જીવદયા માટે પ્રાણ આપે એવો છે.
નાખ્યું. લોહી-લુહાણ છરી કાપેટિકની બાજુમાં મૂકી દીધી. લાલાજીને ધન્યવાદ આપી અંગ્રેજ કલેક્ટર પાછો ફર્યો. એના કપડાં લોહીથી ખરડી નાંખ્યા. પતિ-ષિણી લુહારણે
પોતાના હાથ-વસ્ત્ર ધોઈ નાંખ્યા અને ગોકીરો મચાવ્યો : “દોડો, કરુણા જેના હૈયામાં વ્યાપેલી હોય છે.....તે આવા પ્રસંગે
દોડો આ દુષ્ટ કાર્પટિકે મારા પતિની હત્યા કરી નાંખી. હાય પરિણામની પરવા નથી કરતા.
(શાં સૌ. અંક–/૨૦૦૬) રે....... હાય.....આ શું થઈ ગયું?'
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org