________________
ઝળહળતાં નક્ષત્રો
૧૩૬
gીજાચાર્ય શ્રીમતિજીથી મિત્રાબીરજી
પૃથાયણાચાર્ગદdશ્રીમ fara allegaejades 21612121 પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય 'માનતુંગરીશ્વરજી મહારાજા
vય આચાર્યવિ શ્રીમદ્દ વિજય 'મિત્રાનંદક્ષણીશ્વરજી મહારાજા
માતા પિતા
સંસારી નામ : મફતચંદભાઈ (મફતલાલ) જન્મ
: વિ.સં. ૧૯૬ર ફા. સુદ ૧૫
વઢવાણ (સૌરાષ્ટ્ર) : દિવાળીબેન
: ઝુંઝાભાઈ દીક્ષા
: ૧૯૯૨ અ. સુદ ૧૦ શેઠ મણિલાલ કરમચંદ પૌષધશાળા
ઈલ અંધેરી-મુંબઈ દીક્ષાની ઉંમર : ૩૦ વર્ષ ગુરુનું નામ
: પૂ.આ. રામચન્દ્રસૂરિ મહારાજા દીક્ષા પછીનું નામ : મુનિશ્રી માનતુંગવિજય મ. ગણિપદવી
: વિ.સં. ૨૦૧૩ કા. સુદ ૧૨ રાજગૃહી પંન્યાસ પદવી : વિ.સં. ૨૦૧૦ મ. સુદ ૧૪
રાણપુર (સૌરાષ્ટ્ર) આચાર્ય પદવી : વિ.સં. ૨૦૨૯ મા. સુદર
વઢવાણ આચાર્ય પદ પર્યાયા : ૧૫ વર્ષ સંયમ પર્યાય : ૫૩ વર્ષ કાળધર્મ
': વિ.સં. ૨૦૪૪ શ્રા વદ ૮ પાલીતાણા આયુષ્ય
: ૮૩ પૂજ્યશ્રીની લેખનશક્તિ પણ સુંદર હતી. તેઓશ્રીના રોચક અને પારગામી લખાણને વાંચનારા
જીવનભર ભૂલી શકતા નહીં. પોતાના ભક્તો કે શિષ્યોને વિશિષ્ટપત્ર પ્રસાદી પાઠવવાનો તેઓનો ગુણ નોંધપાત્ર છે.
સંસારી નામ : મનુભાઈ જન્મ
: વિ.સં. ૧૯૮૪ પ્રથમ શ્રા. સુદ ૧
મસૂર (મહારાષ્ટ્ર) માતા.
: સોનુબેન પિતા
: છોટાલાલ દીક્ષા
: વિ.સં. ૧૯૯૯ મ. સુદ ૬ અમદાવાદ દીક્ષાની ઉંમર : ૧૫ વર્ષ દીક્ષાદાતા : પૂ.આ.શ્રી પ્રેમસૂરિ મહારાજા ગુરુનું નામ : પૂ.મુનિરાજ શ્રી પદ્મવિજયજી મ. દીક્ષા પછીનું નામ : મુનિ શ્રી મિત્રવિજય મ. વડી દીક્ષા : વિ.સં. ૧૯૯૯ ફા. સુદ ૪
અમદાવાદ મુનિશ્રી મિત્રાનંદવિજય મ. ગણિપદવી : વિ.સં. ૨૦૩૧ કા. વદ ૧૦ સાવરકુંડલા પંન્યાસ પદવી : વિ.સં. ૨૦૩૪, . સુદ ૫
અમદાવાદ (ગિરધરનગર) આચાર્ય પદવી : વિ.સં. ૨૦૩૮ મ. સુદ ૬ ખંભાત આચાર્યપદ પર્યાય : ૨૧ વર્ષ સંયમ પર્યાય : ૬૦ વર્ષ કાળધર્મ : વિ. સં. ૨૦૫૯ ચે. સુદ ૬ અમદાવાદ આયુષ્ય : ૦૫ વર્ષ
પૂજ્યશ્રીની વ્યાખ્યાન-શક્તિ મધુર અને પ્રભાવશાળી હતી. લેખન-શક્તિ પણ સરળ, સુવાચ્ય અને સુપચ્ચ હતી. તેઓશ્રીનાં લખેલા અને સંપાદિત કરેલા અનેક પુસ્તકો જૈન સમાજમાં ખૂબ લોકપ્રિય બન્યા છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org