________________
ઝળહળતાં નક્ષત્રો.
૧૦૭
તે બેઉનો સમન્વય કરવા જતાં પોતાની અસૂયાવૃત્તિ ગયા, જૈનશાસ્ત્રો અને જિનાલયોને તે અરસામાં પારાવાર ઉપર ધિક્કાર વછૂટી ગયો, લાગી આવ્યું કે આજ સુધી જૈન સાધુ નુકસાન થતાં સાંસ્કૃતિક ઉથલપાથલો સારા પ્રમાણમાં બની શાસ્ત્રાભ્યાસના નામે દિવસો કાઢ્યા, ભિક્ષાઓ વાપરી થઈ. કદાચ તે ઘટનાઓ ભસ્મક ગ્રહની આસુરી અસરબળે અને સાધુત્વનો દેખાડો કર્યો તે બધુંય આત્મવંચના જેવું જ થયું સર્જાણી છે. આવી વિષમતા વચ્ચે આ. પ્રધુમ્નસૂરિજી, જેઓ છે. કારણ કે મહાન અને પવિત્રતમ શાસ્ત્રપદાર્થોના સ્વાધ્યાય, આ. યશોદેવસૂરિજી પટ્ટધર હતા, તેમણે અનેક કષ્ટો અધ્યયન પાછળ ઉદ્દેશ્ય હતો ધર્મગ્રંથોમાંથી અલનાઓ શોધવી, સહન કરી મગધદેશ તરફ જ વિચરણ રાખ્યું. સાત વાર નાની ભૂલોને વિકૃત સ્વરૂપ આપવું અને ખોટા વાદ કરી સમેતશિખરજીની સ્પર્શના કરી. નવા ૧૭ જિનાલયોની આચાર્યને હંફાવવા.
પ્રતિષ્ઠાઓ પૂર્વદશમાં કરાવી, અનેક પ્રાચીન જિનાલયોના
જીર્ણોદ્ધાર કરાવી, અગિયાર શાસ્ત્રભંડારો પણ સ્થાપ્યા. | બસ આવાજ વિચાર થકી અંતિમવાર પ્રાયશ્ચિત્તના સાચા
પુષ્પમિત્રના રાજા બન્યા સમયે જે વિકૃત ઉતાર-ચઢાવ થયા આસું સાથે ફરી અને અંતિમવાર ચારિત્ર લઈ ભાવસાધુપણું
તેવા શંકરાચાર્યના તે સ્થાપનાકાળમાં થવાથી અનેક જૈનોએ સ્વીકારી લીધું. આંખોમાંથી વહેલો નીરે જ આત્માને પવિત્ર કરી
શ્રાવકધર્મ છોડી દીધેલ. નાખ્યો, જેથી જેની દીક્ષા પાળી દેવલોક ગમન કર્યું. અત્રે આ. શ્રી ગુપ્તસૂરિજીની મૃતનિષ્ઠા, શ્રુતશ્રદ્ધા અને શ્રુતભક્તિ
તે વચ્ચે આ. પ્રદ્યુમ્નસૂરિજીએ અને તેમના જ એમ ત્રણેય લક્ષ્યો પ્રશંસાયા છે. કષ, તાપ, છેદ વગેરે નિકટકાળમાં થઈ ગયેલ આ. શાંતિસૂરિજી, આ. નન્નસૂરિજી, પ્રક્રિયામાંથી પસાર થયા પછી પણ સુવિશુદ્ધ બનેલું જૈનશ્રત આ. ઉદ્યોતનસૂરિજી, આ. કૃષ્ણર્ષિજી, આ. ધનેશ્વરસૂરિજી, આ. વાદીઓની વિશિષ્ટ વાદકળાથી વધારે વિભૂષિત બનેલ છે. બપ્પભટ્ટસૂરિજી, આ. ગોવિંદસૂરિજી વગેરે પ્રભાવક આચાર્ય (૧૩) આચાર્ય પ્રધુમ્નસૂરિજી
ભગવંતોએ રાજા વત્સરાજ, રાજા શિવમૃગેશ, આમ રાજા
નાગાવલોક અને ભોજ વગેરે રાજાઓને પ્રતિબોધી જિનશાસનનું શાસ્ત્રસર્જક આ. હરિભદ્રસૂરિજી વિ.સં. ૭૮૫માં ગોરવ ટકાવ્યું છે. આજે પણ જેનોની વસતી વગર પણ દેવલોક પામ્યા અને તરત પછીના ત્રીજા વરસથી માયાવાદી શિખરજી વગેરે તીર્થો યાત્રિકોની જાત્રાથી ધમધમતા થયા અદ્વૈતમત પ્રવર્તક શંકરાચાર્યે વિ.સં. ૭૮૮ થી ૮૨૦ વચ્ચે નવો છે. મત પ્રરૂપ્યો. વિક્રમની સાતમી સદીમાં દિગંબરાચાર્ય અકલંકસૂરિજીથી પરાભવ પામી બૌદ્ધોએ દક્ષિણ પ્રદેશ છોડ્યો
(૧૪) આ. જીવદેવસૂરિજી હતો, તે જ બૌદ્ધો શંકરાચાર્યથી હારી હિન્દુસ્તાન છોડી ચાલ્યા ડીસા નિકટના વાયડ ગામની શીલવતી શ્રાવિકાના બે ગયા, પણ તે વિજય શંકરાચાર્યના અનુયાયીઓને અપાચન પુત્રો, તેમાંથી મોટા પુત્રે વૈરાગ્યથી આ. જિનદત્તસૂરિજી પાસે થવાથી સશસ્ત્ર હુમલાઓ કરી અન્ય ધર્મીઓને સારો એવો શ્વેતામ્બરીયમાર્ગી દીક્ષા લીધી અને નાનો ભાઈ તોફાનોને કારણે ક્ષોભ પમાડ્યો. ઘણા શ્રમણોની હત્યા કરી નાખી. મંદિરો તોડી ઘરથી નિષ્કાસિત થયેલ. તેણે દિગંબરાચાર્ય આ. શ્રુતકીર્તિ પાસે પાડ્યા, બોદ્ધગયા જેવા બૌદ્ધતીર્થોને, બદ્રી પાર્શ્વનાથ, ચારિત્ર લીધું તેનું નામ રાખ્યું સુવર્ણકીર્તિ. જગન્નાથપુરી, ભુવનેશ્વર, કુમારગિરિ જેવા જૈન તીર્થોને પડાવી પણ પાછળથી માતા શીલવતીની યુક્તિથી ઉત્તમ આચાર લઈ પોતાના કર્યા. બંગાળના જૈનોને ત્રાસ થવાથી જાહેરમાં પાળવા તેમણે દિગંબરી દીક્ષા છોડી અને પોતાના જ મોટા જૈનધર્મનો ત્યાગ કરવો પડ્યો, તે જ લોકો શ્રાવકમાંથી ભાઈ આ. રાફિલસૂરિજી પાસે દીક્ષા ફરીથી લઈ જીવદેવસૂરિ પાછળ જતા સરાક જાતિના કહેવાયા અને આજે ફરી
નામે પદવી મેળવી લીધી. તેમની પાસે અપ્રતિચક્રાદેવીની વિદ્યા, જૈનધર્મ પાલન કરે છે. આ કાળમાં ઉત્તર ભારત અને
પરકાય પ્રવેશિની વિદ્યા અને ઉપરાંત ભક્તામરસ્તોત્રની બંગાળના જેનો સ્થાનાંતર કરી પોતાની રક્ષા માટે મેવાડ અને
મંત્રસાધનાઓ હોવાથી અનેક સ્થાને શાસનપ્રભાવનાઓ કરી રજપૂતાના પહોંચી ગયા, તેથી તીર્થકર ભગવાનની વિચરણ છે. ભૂમિ કલકત્તા છોડી દિલ્હી તરફના જૈન ક્ષેત્રોમાં જૈનોની વસતી
એક જૈન યોગીએ આ. જીવદેવસૂરિજીને પ્રવચનમાં સાવ ઓછી થઈ જવા પામી. પૂર્વભારતથી મુખ્ય જૈનોની મહાનગરી મગધભૂમિ ખાલી થઈ ગઈ અને તીર્થો વેરાન થઈ
અલના કરાવવા મંત્રપ્રયોગ કર્યો, ત્યારે તેમણે ફક્ત પોતાની
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org