________________
નિધનો વિચાર અને ધના કરવા
૧૦૦
જિન શાસનનાં પછી પ્રભવસ્વામી આચાર્ય બન્યા, તેની પછી તેમના શિષ્ય કાર્યને બદલે જૈનધર્મની નિંદાનો વિચાર અને ચિંતા કરવા શથંભવસૂરિજી. તે પછીની પાટ યશોભદ્રસૂરિજીની હતી, લાગ્યા. જેમના બે શિષ્યો પ્રભાવક બન્યા. તેમાં પ્રથમ સંભૂતિવિજયજી
બીજા દિવસે જ તે વાત ચંદ્રગુપ્ત સમ્રાટે વંદન સાથે અને દ્વિતીય ભદ્રબાહુસ્વામીજી.
ગુરુદેવ સંભૂતિવિજયજીને જણાવતા તેઓએ શિષ્યનો પક્ષ ન તેમાં સંભૂતિવિજયજીની વયોવૃદ્ધ ઉમ્ર તથા પાટલિપુત્રમાં લીધો, પણ સાથે સમ્રાટને પણ સ્પષ્ટ સંભળાવી દીધું કે જૈન ચિર સ્થિરતા છતાંય તેમના ચારિત્રાચારથી સમ્રાટ ચંદ્રગુપ્ત અને સાધુઓને ગોચરી પાણીની મર્યાદાઓ ઓળંગવી પડે તેવી બુદ્ધિમાન ચાણક્ય બેઉ પ્રભાવિત હતા, રાજા ચંદ્રગુપ્તને પરિસ્થિતિ કેમ સર્જાણી? રાજા તરીકે પ્રજાના હિતની કામના જૈનધર્મનો સારો રંગ મહાત્માના સત્સંગથી લાગી ગયો હતો. કરતાં સાધુઓના હિતનો પ્રથમ વિચાર ન કરનાર રાજા પણ અને સારી એવી શાસનપ્રભાવના થાય તેવી પૂરી શક્યતાઓ કેટલા ગુનેગાર કહેવાય? હતી. પણ.....
બસ તરત જ ચાણક્ય-ચંદ્રગુપ્ત ચેતી ગયા, પોતા કાળ-કાળનું કાર્ય કરે છે. પ્રભાવના તો ઠીક પણ તરફથી થયેલ અનાદર, આશાતના અને ઉપેક્ષા બદલ સંયમની આરાધનાઓ પણ જોખમાય તેવો લાગલગાટ બાર ક્ષમા માંગી અને દુષ્કાળ છતાંય નિર્દોષ ભિક્ષા માટે વ્યવસ્થા વર્ષીય દુષ્કાળ ભારતભરમાં વ્યાપી ગયો. ફક્ત સામુદ્રિક ગોઠવાઈ ગઈ. વર્તમાનના વિલાસી વાતાવરણમાં ક્યાંક આવી વિસ્તારનાં થોડાં-ઘણાં નગરો-ગામોમાં વરસાદી વાતાવરણથી ઉપેક્ષાઓ જોવા મળે તો આશ્ચર્ય પામવા જેવું નથી. ધાન્ય-ધનની ઊપજ દેખાતી હતી. તેથી સંભૂતિવિજયજીની
રાજાઓ ઉપર ધર્મગુરઓનો પ્રભાવનો એ કાળ સેવામાં વધુ શિષ્યો રોકાય તો લાભને બદલે ભિક્ષા-પાણીના હતો. વર્તમાનમાં રાજા કોણ અને સત્તા તે કોની? દોષો ઊભા થાય તેમ હતા. દીર્ઘદૃષ્ટા તેમણે અનેક શિષ્યોને અલગ-અલગ દિશાઓમાં વિહારની અનુજ્ઞા પ્રદાન કરી અને (3) સિદ્ધ વિધાધારી ખપૂટાચાર્ય પોતાની સાથે ફક્ત મત્રાદિ વિદ્યાના અર્થી એવા સ્વાધ્યાયી જૈન સાધુઓના આગમજ્ઞાનથી પરાભવ પામેલો એક મુનિઓને રાખ્યા, પણ ગમે તેમ ગુરભક્ત બે સાધુઓ રસ્તાના અજૈન પરિવ્રાજક મરીને વ્યંતર થયેલ, તેણે પૂર્વભવનું વેર વિહારમાંથી ગુરુ પાસે પાછા ફર્યા. તેમની સેવા ભક્તિ અનુપમ વાળવા જૈનોને સતાવવાની ઉદ્દઘોષણા આકાશમાંથી કરી છે, હતી છતાંય વિહારમાં ન ગયા તોય સંભૂતિવિજયજીએ લગીર તેવા સમાચાર ભરૂચસ્થિત માંત્રિકવિદ્યાના સ્વામી આર્ય ઠપકો ન આપ્યો, બલ્ક સાથે રાખ્યા. તે બે શિષ્યો આ. ખપૂટાચાર્યે સાંભળ્યા અને તેમનાથી ન રહેવાયું. તેઓ પોતાના ભગવંતની સેવામાં ગોઠવાઈ ગયા. ,
વૈયાવચ્ચમાં નિત્ય રહેનાર અને તેથી વિદ્યા મેળવી લેનાર ઉપરાંત દુષ્કાળને કારણે પોતે વૃદ્ધ છતાંય બધાય માટે
અંગત શિષ્યને પણ લીધા વિના એકલા ગુડશસ્ત્ર નગરે ખાસ ભિક્ષા લેવા સ્વયં જઈ અને પોતે દીર્ઘપર્યાયી છતાંય શિષ્ય
તો વ્યંતરને નાથવા પહોંચી ગયા. ઉપદ્રવકર્તા બંતરની મૂર્તિ પ્રશિષ્યોમાં વહેંચી પાછળનું વધતું-ઘટતું વાપરવા લાગ્યા. રા
શોધી તેના કાનમાં બે જૂતા પહેરાવી, તેની પ્રતિમા સામે જ પગ બધાયને વહેંચ્યા પછી ક્યારેક સાવ ઓછું બચતું, પણ 1
કરી કપડું ઓઢી સૂઈ ગયા. પરિસ્થિતિ દુષ્કાળની હોવાથી બીજી-ત્રીજીવાર ગોચરીએ ન જતાં નગરજનોની અને પૂજારીની ફરિયાદ સાંભળી રાજા પોતે ઓછામાં ચલાવવા લાગ્યા. એમ થતાં તેમની શારીરિક સ્વયં ત્યાં આવ્યો અને ચાદર હટાવવા કોશિશ કરી તો બેઉ શક્તિઓ તૂટવા લાગી, દેહ ક્ષીણ થવા લાગ્યો તેથી ગુરની આ બાજુ ફક્ત પગ દેખાવા લાગ્યા તેથી માંત્રિકને હેરાન કરવા પરિસ્થિતિ ગુરુભક્ત બે શિષ્યોથી સહન ન થવાથી તેઓ લાઠી-પથ્થર ઉગામ્યા તો તે જ સમયે તેટલો જ અંતઃપુરની આંખોમાં અંજન લગાવી મંત્રવિદ્યાનો પ્રયોગ કરી ચંદ્રગુપ્તના રાણીઓને ચાબખા માર પડવા લાગ્યો. ઘટનાથી ગભરાઈ મહેલમાં ગુખરૂપે પ્રવેશી અને અદ્રશ્ય રહી રાજપિંડની ચોરી રાજા-પ્રજા આચાર્ય ભગવંતના પગે પડ્યા, માફી માંગી. કરવા લાગ્યા એમ કરતાં એક દિવસ ચાણક્યના પ્રગટાવેલા
હવે રાજાને પણ પોતાની તરફેણમાં દેખી ધૂપથી અંજન ઓગળી જતાં ભોજનચોર તરીકે બેઉ મહાત્માઓ
ખપૂટાચાર્યજીએ જિનશાસનની પ્રભાવના કરવા ચમત્કારો ખુલ્લા પડી ગયા. ચાણક્ય અને ચંદ્રગુપ્ત સાધુઓ દ્વારા આવા દેખાડવા ચાલુ કરી દીધા. તેમનો આદેશ થતાં જ પેલા વ્યંતરની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org