________________
૮૦
જિન શાસનનાં છે જેણે મૃત્યુ પછીનો પણ વિચાર કર્યો જ છે. જેટલી દૃષ્ટિ સ્વામી ભગવંત! આપના જીવનકવનની સ્પર્શના પછી ૩ લાંબી તેટલું જીવન ઉન્નત અને જેટલા વિચાર ટૂંકા તેટલા બાબતો માટે સૌને ખાસ બહુમાન સાથે અહોભાવ ઉપજે છે. રાગ-દ્વેષના તોફાનો વધારે રહેવાના.
(૧) કપ્રતિકાર પરાક્રમ : આપની પૂર્વના તમામ (ર૭) રેવતી નક્ષત્ર = ૨ (અનંતનાથજી અને દેવાધિદેવો કરતાંય આપશ્રીનું આયુષ્ય બળ અત્યલ્પ અને ફક્ત અરનાથજી) રેવતીશ્રાવિકા જેવી તીર્થકર ભક્તિ, સુલસા ૭૨ વરસ જેટલું જ પણ જન્મોજન્મનાં જથ્થાબંધ કર્મો ખપાવવા શ્રાવિકાના જેવી સમકિતી મતિ, પેથડમંત્રી જેવી સચોટ ભક્તિ કરેલ તપ-ત્યાગ અને મોક્ષપુરુષાર્થની વાર્તાઓ સાંભળવા કે સતી પ્રભૂજના જેવી નક્કર વિરક્તિ જિનશાસનમાં નવાજાઈ માત્રથી સન્માનભાવ છલકાઈ જાય તેવો છે. સાડા બાર છે. ધર્મ ભલે શ્રમણપ્રધાન અને સાથે પુરુષપ્રધાન છે, છતાંય વરસની સ્વયંની ઘોર-કઠોર સાધના છતાંય મુખ પર ગ્લાનિ અહીં સુશીલા, મર્યાદાવતી અને ધર્મરાગિણી નારીઓના પણ નહિ. માત્ર ને માત્ર સ્વદોષદર્શન સાથે સ્વકર્મપણ. સન્માન થયા છે. જિનશાસન સત્ય, સત્ત્વ અને તત્ત્વની એકાકી વિચરણ છતાંય નિર્માયાવી આચરણ. જાતને વાતો કરનાર નિષ્પક્ષ હોવાથી સારી અને સારી વાતો જીતવા પોતા માટે કઠોર વર્તનાર આપ હે કૃપાળ! જગત કરવામાં શરમ નથી રાખતું. તેમાં આવતા કથાનુયોગને પણ માટે કેટલા કોમળ હતા કે ગુરુદ્રોહ કરનાર ગોશાલકનો દેહ વાંચી અંતે તેના સુખદ અંત કે તત્ત્વાર્થ સુધી જ પહોંચવું ઢળી ગયા પછી પણ તેના દેવલોકગમન અને પરિમિત જોઈએ, એ જ ખરું મનોરંજન કહેવાય.
ભવભ્રમણની વાતો સમતા સાથે ગૌતમાદિ ગણધરોને કહી
સંભળાવી, ક્ષમાપનાની પરાકાષ્ઠા દર્શાવી હતી. સંગમ માટે પણ (૨૮) અભિજીત નક્ષત્ર = : અભિમાની
આંસુ સાર્યા હતા અને ૩૬૩ પાખંડીઓને પણ ભાવિત–પાવિત રાવણ કે સ્વમાની દુર્યોધન જો ઇતિહાસમાં ન થયા હોત તો
કરી દીધા હતા. માનકષાયના કડવા વિપાકથી ભય પામી પરમ વિનયી ગૌતમસ્વામી શ્રમણ કે ચંદનબાળા શ્રમણી, કુમારપાળ
(૨) મોક્ષમાર્ગ-દર્શક મહાવીર : આદિનાથજીએ વસ્તુપાળ જેવા શ્રાવકો કે અનુપમાં કે અંજના જેવી વિનીત
શાસનસ્થાપી મોક્ષદ્વાર ખોલ્યાં પણ આપશ્રી પછી તો તે દ્વારો શ્રાવિકાના જીવનકવનનું અનુમોદન જૈન સંઘે કેવી રીતે કર્યું
અમારા જેવા અભાગી માટે હે કરુણાવંત! બંધ થવાનાં હતાં. હોત, ગુરુદેવોના અભિમંત્રિત વાસક્ષેપ, અભિનયમાં કોશા કે
છતાંય શાસનમાં જન્મનારા જીવો હતાશ-નિરાશ ન થાય તે
હેતુથી મોક્ષમાર્ગની આરાધનાઓ તો આપે જ બતાવી છે. જરૂર ઉપકોશા જેવી કળાઓ અને અભિગમમાં પણ જગડ કે પેથડ
પડી તો ચારમાંથી પાંચ મહાવ્રતોની પ્રરૂપણા કરી. અનેકાંતવાદ, શ્રાવક જેવી જિનાજ્ઞાબદ્ધ પ્રવૃત્તિઓ અથવા અભિજાતમાં
અહિંસા અને અપરિગ્રહ જેવી જીવનશૈલી ઉપર વજન આપ્યું. જંબુસ્વામી કે સ્થૂલભદ્ર જેવા કામવિજેતાઓને શત-સહસ્ત્ર
ભાવિકાળના વિષમકાળ જોગ ઉત્સર્ગ સાથે અપવાદ પંથ અભિવંદન–અભિનંદન. કારણ કે જૈનધર્મ અભિમુખ તે સૌ
પણ દેખાડ્યો અને છેલ્લે ૧૬ પ્રહોરી લાગટ દેશનાનો ધોધ નત-પ્રણત-પ્રશસ્ત જીવન જીવનારા થઈ ગયા છે. છેલ્લી
વહાવી ભવ્યજીવોના બોધ માટે છઠ્ઠા આરાથી લઈ છેક આવતી દેશના પણ પહેલી જ પ્રવચના ભગવાને વિનય વિશે આપી છે.
ચોવીશીની પણ મુખ્ય જાણકારીઓ આપી કતાર્થ કર્યા. કદાચ વિનયથી વિવેક અને તે પછી વિધિ-વિજ્ઞાન પ્રગટ થાય
ચોવીસેય ભગવંતોમાં આપશ્રીએ જ ભગવન! નાની છે અને વિનય વિના તો અભિલાષ પણ અભિશાપ બને
ઉમ્મરમાં મોટી જવાબદારીઓ પાર પાડી છે! છે, અભિરુચિ પણ અભિમાન બની જાય છે.
(3) જ્ઞાન-વિજ્ઞાનમય જીવન : બધાય તીર્થકરો “णमोत्थुणं समणरस भगवओ महावीरस्स"
કરતાંય સૌથી વધુ અચ્છેરા આપના કાળમાં થયા. જન્મ પહેલાં ની પ્રચલિત સુક્તિને સ્મરણમાં લઈ ત્રિલોકનાથ, ત્રિશલાનંદન,
જ જ્ઞાનશક્તિનાં દર્શન માતાને કરાવ્યાં. જન્મ પછી જગતને ત્રિકાળજ્ઞાની તીર્થકર ભગવાન મહાવીર સ્વામીને દિવાળી, હોળી
હેરત પમાડતો પુરુષાર્થ આદર્યો અને નિર્વાણ પૂર્વે પણ કે ચૈત્રી–આસો ઓળી એમ દરેક પર્વપ્રસંગે જ નહીં પણ
ગૌતમસ્વામીને કેવળજ્ઞાની બનાવવા જ્ઞાન-વિજ્ઞાનમય યુક્તિઓ પ્રતિદિન પ્રાતઃકાળે પ્રથમ વંદના કરીશું કે હે ભગવન્! આપનું
વાપરી. ૩૬૦૦૦ પ્રશ્નોત્તરો તે પણ અભિનવજ્ઞાનની અનુપમ શાસન અને અનુશાસન આ જીવને ન મળ્યાં
આધારશીલા કહેવાય. રેત તો કેવી વિષમતાઓ વ્યાપી ઊઠત. હે અનંતગુણોના
विवेचक : जिनदेवाज्ञाधारकसाधकः गुर्वाज्ञावधात्म-गवेषकः
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org