________________
૩૦
અવિચલ
જૈન સૈદ્ધાંતિક અવિચલઃ ચળે નહિ તેવું, સ્થિર. સ્થિત જઘન્ય પણ એક ખંડ. જેના અવિચારધ્યાનઃ એક અર્થમાંથી બીજા કેવળજ્ઞાનથી પણ બે ભાગ ન
અર્થમાં, એક કૃતવચનમાંથી જણાય, તેવો નિર્વિભાજ્ય અંશ. બીજા ભૃતવચનમાં, એક અવિરત સમ્યગ્દષ્ટિઃ ચોથું યોગમાંથી બીજા યોગમાં જવું તેવા ગુણસ્થાનક છે. વ્યવહારિક રીતે
સંક્રમાત્મક વિચાર વિનાનું ધ્યાન. સતદેવ, ગુરુ, ધર્મની અપૂર્વ શ્રદ્ધા. અવિચ્છિન્નઃ એકરૂપ, જેમ ઘટનું છવાદિ પદાર્થોનો યથાર્થ બોધ. ઘટત્વ
શ્રાવકને યોગ્ય સદ્વ્યવહાર કરે. અવિસ્મૃતિધારણા: મતિજ્ઞાનના નિશ્ચયથી પણ પાપાદિ હિંસા અને
અપાયમાં જે વસ્તુનો નિર્ણય કર્યો ઇન્દ્રિયોના સંયમથી સર્વથા મુક્તિ તેમાંથી પડી ન જવું. પણ દઢ થવું કે વિરમણ વ્રત પણ ન હોય. તેવી ધારણા.
નિશ્ચયથી : અંતરમાં પરમાત્મ અવિનાભાવ: સહભાવ નિયમ અથવા સ્વરૂપની પ્રાપ્તિની પ્રીતિ,
ક્રમભાવ નિયમ. જેના વિના જે તે બાહ્યપણે વ્રતાદિનું ભલે ધારણ ન વસ્તુની સિદ્ધિ ન હોય તે. દ્રવ્યમાં થવું. અનંતાનુબંધી કષાય અને ગુણનો સહભાવ. ગુણની વ્યક્તિ દર્શન - મોહનો ક્ષયોપશમાદિ ક્રમભાવી છે. કાર્યકારણમાં હોય. ક્રમભાવી નિયમ હોય. સાધન હોય અવિરુદ્ધ: જેમાં વિરોધ નથી. દ્રવ્ય ત્યાં સાધ્યનું હોવું. સાધ્ય ન હોય માત્રમાં સામાન્ય અને વિશેષનું ત્યાં સાધન ન હોય. દા.ત. જ્ઞાન તથા નિયાનિત્ય જેવા
અગ્નિનું સાધન ધુમાડો – વાલા. ગુણોના સમન્વયનું જ્ઞાન, અવિનેયઃ જેનામાં ઉપદેશનું સમ્યકત્વ પ્રાપ્તિના હેતુભૂત છે.
જીવાદિતત્ત્વોનું શ્રવણ કે ગ્રહણ [ અવિશદઃ જેમાં વિશાળતા કે વિવિધતા કરવાનો ગુણ નથી.
ન હોય. અવિપાકઃ કર્મના ફળનો વિપાક ન | અવિષ્ય: ભોજનને યોગ્ય સામગ્રી. થયો હોય (ઉદય)
અવિષ્યભાવ: પ્રત્યેક અવયવોનો અવિભાગ : પ્રતિચ્છેદ: જડ કે ચેતન (હિસ્સો) અનેક અવયવોમાં અભેદ
પદાર્થોના ગુણોની શક્તિનો અંશ. રૂપથી સ્વીકાર, અવયવ અને પરમાણુનો જઘન્યરૂપ સ્થિત અવયવીની એકતા. અનુભાગ. એક જીવપ્રદેશમાં | અવ્યક્તઃ અપ્રગટ – વસ્તુમાં છુપાયેલું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org