________________
વિગ્રહ
શબ્દપરિચય
૨૫૫ કેવળજ્ઞાન, સ્વસંવેદન જ્ઞાન, | મનમાં વિકાર પેદા થાય છે તે શુક્લધ્યાન નિર્વિકલ્પ છે. દર્શન | વિકૃતિ છે. નિર્વિકલ્પ છે. સમ્યગૂજ્ઞાન | વિક્રમ સંવતઃ વિક્રમાદિત્ય મગધ વિશેષતાને ગ્રહણ કરતું હોવાથી | દેશના રાજા હતા તેના નામ પરથી સવિકલ્પ છે. છતાં ઇન્દ્રિય તથા | વિક્રમ સંવત પ્રચલિત થયો. મનથી ઉત્પન્ન વિકલ્પ રહિત | વિક્રાંત: પ્રથમ નરકનું તેરમું પટલ. હોવાથી નિર્વિકલ્પ છે. શુક્લ | વિક્રિયા: વિકૃતિ) વૈક્રિયક શરીર દ્વારા ધ્યાનમાં બુદ્ધિપૂર્વક વિકલ્પ ન ! અન્ય પદાર્થોને વિકની ક્રિયા. હોવાથી તે દશા નિર્વિકલ્પ છે. | વિક્ષેપ: અન્યની વાતચીતમાં વચમાં વિકલ્પઃ રાગદ્વેષને કારણે સુખ- બોલીને અંતરાય કરવો. વિઘ્ન દુ:ખ, હર્ષ-શોક, કરવાં, પુત્રાદિ કરવું. પરિવારમાં મારાપણાનો ભાવ, | વિક્ષેપણી કથા: જે વ્યાખ્યાનમાં સંસારવ્યવહારના ભાવ કરવા તે વાર્તાલાપમાં અન્ય કથનનું કોઈ સર્વ વિકલ્પ છે. જ્ઞાનદશામાં પ્રકારે કેવળ ખંડન જ કરવું. જેમ પ્રતિભાસિત બાહ્ય પદાર્થોનું કે સંસાર માત્ર દુઃખથી જ ભરેલો પ્રતિબિંબિત થવું તે જ્ઞાનના છે. તેમાં ક્યાંય સુખ નથી. વિકલ્પો છે. વિકલ્પ શબ્દનો અર્થ સંસારમાં પુણ્યનિત સુખને પણ ઉપયોગ સહિત અવસ્થા છે. દુઃખ કહેવું. યોગોની પ્રવૃત્તિના પરિવર્તનને | વિખવાદ કરવો: ઝઘડો કરવો, પરસ્પર વિકલ્પ કહે છે. શેયાકારરૂપ | ક્લેશ કરી મનદુ:ખ કરવું.
જ્ઞાનની પર્યાય તે વિકલ્પ છે. | વિગઈ. શરીરમાં વિકાર કરે, તેવી વિકાર : આત્માના અશુદ્ધભાવો, | માંસાદિ મહાવિગઈ, ઘી આદિ લઘુ
ઇન્દ્રિય વિષયજનિત વાસના, વિગઈ છે. દેહાદિના રોગો, ચિત્તની મલિનતા, | વિગ્રહ: વ્યાઘાત, નુકસાન કરવું, દુઃખ વિકાર છે.
પહોંચાડવું, કુટિલતા. કર્મ સિદ્ધાંત વિકાલ: વિકસ, એક પ્રકારનો ગ્રહ છે. ! પ્રમાણે ઔદારિક આદિ નામકર્મના વિકૃતિઃ વિકાર) વિકાર વિશેષ પ્રકારે ઉદયથી તે તે શરીરને યોગ્ય
મનની વાસના સાથે સંબંધ ધરાવે પુદ્ગલોને ગ્રહણ કરવા તે વિગ્રહ છે. વિકૃતિ ભોજનાદિ સાથે સંબંધ છે. સંસારી જીવ દ્વારા શરીર ધરાવે છે. જે ભોજનાદિ દ્વારા | ગ્રહણ કરાય છે તેથી શરીર વિગ્રહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org