________________
શબ્દપરિચય
૨૮૧
શુક્લધ્યાન હોય.
શીતળ જળ • હવાને સમતાથી શિબિકાઃ પાલખી જે મનુષ્યોના દ્વારા | સહી લે છે. એવા પરિષહનો
ઉપાડવામાં આવે છે. પરમાત્માના પરિહાર કરે છે. દીક્ષા કલ્યાણકમાં પ્રભુની શિબિકા | શીતલનાથ : વર્તમાન ચોવીસીના દેવો રચે છે, ઉપાડે છે.
દસમાં તીર્થકર. શિલાઃ નરકની ત્રીજી પૃથ્વી. મોટા | શીતલેશ્યા: બળતી વસ્તુને ઠારવાની પથ્થર.
એક લબ્ધિ. શિલારોપણ વિધિઃ જિનાલય, જૈન | શીતળ: ઠંડોસ્પર્શ.
ઉપાશ્રય આદિ ધર્મસ્થાનોને | શીલ: વ્રતોની રક્ષાને શીલ કહે છે. બંધાવવા માટે પાયો ખોદીને તેમાં પાંચ અણુવ્રતાદિનો સમાવેશ શુભમુહૂર્તે શિલા મૂકવાની જે વિધિ છે. વ્રતોની રક્ષા માટે કષાય - થાય છે. તેને શિલા સ્થાપના કે નોકષાયનો મુમુક્ષુ ત્યાગ કરે છે.
શિલાન્યાસ વિધિ પણ કહે છે. નિરતિચાર પાલનનો પ્રયત્ન કરે શિલ્પકર્મ: પથ્થરાદિમાં આકૃતિ કરવી. છે. જેને કારણે તીર્થંકર નામ
જોકે આ કર્મ સાવદ્ય મનાય છે. કર્મની પાત્રતા થાય છે. શિલ્પ એક કળા છે.
શીલ પાઇ : દિ, આ શ્રી કુંદકુંદરચિત શિલ્પસંહિતાઃ દિ. આ. રચિત એક | જ્ઞાન-ચારિત્રના સમન્વયાત્મક ૪૦ રચના છે.
ગાથા યુક્ત ગ્રંથ. (અષ્ટપાહૂડ) શિવ : પરમ સમાધિરૂપ નિર્વાણને શિવ ! શીલવત: પાંચ વર્ષનું વ્રત છે. જેમાં
કહે છે. પરમાનંદરૂપ સુખને, અભિનંદન સ્વામિના મંત્રનો જાપ જ્ઞાનરૂપ મુક્તિ પદને શિવ કહે છે. જેણે અનંત ચતુષ્ટય ધારણ થયા છે શીલાંકઃ જે. આ. રચિત નવાંગ વૃત્તિ.
છે, તે સ્વયં શિવ તત્ત્વ છે. શુક: એક ગ્રહ છે. શિવમતઃ વૈશિષિક મત.
શુક્લધ્યાન: ધ્યાન કરનાર સાધુજનોશિવાદેવી: ભગવાન નેમિનાથની ના રાગાદિભાવ સમાપ્ત થતાં જે માતા.
નિર્વિકલ્પ દશા પ્રગટ થાય છે તે શીતઃ ત્રીજી નરકનું બીજું પ્રતર. રૂપાતીત ધ્યાન છે. સાક્ષાત મોક્ષનું શીતગૃહભરતક્ષેત્રના મલયગિરિની કારણ છે. ઇન્દ્રિયાતીત ધ્યાન છે. નજીકનો એક પર્વત.
ચિત્તની અપૂર્વ અંતર્મુખતા છે. શીતપરિષહઃ સાધુજનો હિમવર્ષા કે | અતિનિર્મળ તથા નિષ્કપ અવસ્થા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org