Book Title: Jain Saiddhantik Shabdaparichay
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro
View full book text
________________
પાશ
શબ્દકોશ,
૩૯૯ પાનજાંભક: એક જાતના દેવ, જે | સ્વતઃ પરિણામથી થતો ભાવ.
જળને સારુંનરસું બનાવવાની | પારિણામિકભાવઃ કર્મોના ઉપશમ ક્ષય વૈક્રિય શક્તિવાળા.
કે ક્ષયોપશમ કે ઔદિયિક ભાવની પાપકર્મ: જીવને અનિષ્ટ કાર્યની પ્રાપ્તિ અપેક્ષારહિત જીવનો સ્વભાવ,
કરાવે, પાપ બંધાવે તેવું કાર્ય. તેના ત્રણ ભેદ છે – જીવત્વ, પાપભીરુ પાપથી ડરનારો પાપભય). ભવ્યત્વ, અભવ્યત્વ. તે જેમ છે પાપાનુબંધીપાપ દુખ મળે અને દુઃખ | તેમ જ રહે છે.
મળે તેવું પાપ બંધાવે. પારિતઃ પાર પામેલું. છેડા સુધી જઈ પાપાનુબંધી પુણ્ય: દુર્ગતિ વિધાયક પહોંચેલું.
પાપ સાથે સંબંધ કરાવનાર પુણ્ય. | પારિતાપનિકી ક્રિયા: સ્વપર પીડા અજ્ઞાન ભાવે ધર્મના નાતે ઉપજાવનારી ક્રિયા. શુભભાવ કરવાથી થતું પુણ્ય, જે | પારિતોષિકઃ ઉપહાર, ભેટ, ઈનામ, પાપનો બંધ કરાવે.
પુરસ્કાર, માનદ્ વેતન. પાપાનુભાગઃ પાપ પ્રકૃતિનો રસ. પારિષહ દેવઃ ઈન્દ્રની સભાનો એક પાપાણસૂત્ર: એ નામના ધાર્મિક દસ |
દેવ. ગ્રંથો માંહેનું એક.
પારિસાડણિયા: પરિત્યાગથી થતો કર્મ પાપાસવઃ અશુભયોગથી આવતો બંધ. કર્મનો પ્રવાહ.
પાર્થિવઃ ભૌતિક, પ્રાકૃતિક, માટીનું, પાયલ : નૂપુર, ઝાંઝર.
પૃથ્વીને લગતું. પારગત : નિર્વાણ.
પાર્થ: પડખું. પારંગત : નિષ્ણાત, વિદ્વાન.
પાર્શ્વક: નોકર, પાર્ષદ) ભગવાન પારંપરિકઃ ચાલ્યું આવતું.
પાર્શ્વનાથનો યક્ષ. પારાવારઃ અપાર, અગાધ, પુષ્કળ, પાર્શ્વનાથઃ જૈનદર્શનના તેવીસમાં અઢળક (સમુદ્ર).
| તીર્થકર. પારાશીશી : થર્મોમીટર, ગરમી માપવા- | પાલ: શિખરબંધ દહેરાસરની ઉપલી નું યંત્ર.
ડેરીમાં ટેકરીનો ઉપરનો ભાગ પારિગ્રહિક ક્રિયા: પરિગ્રહની મમતા- અથવા ત્યાં વસેલું નાનું ગામ. થી થતી ક્રિયા.
નાના તંબુઓ. પારિણામિક: આત્માના પાંચ ભાવો | પાશઃ ફાંસાનું દોરડું, ફાંસલો, પક્ષી
માંહેનો મૂળ - શુદ્ધ ભાવ. દ્રવ્યના ઓને પકડવાની જાળ, ફસાવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478