Book Title: Jain Saiddhantik Shabdaparichay
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 462
________________ શબ્દકોશ સજાતીય સમાન ધર્મવાળું, સમાન ગુણવાળું. સજ્જાય ઃ ઉપદેશનું પદ, વાંચવું, ગોખવું, સંભારવું, સ્વાધ્યાય, ૪૪૧ શાસ્ત્રાભ્યાસ. સતર્ક : તર્કવાળું, વિચારશીલ. સતિપઠાન : બુદ્ધે ઉપદેશેલું એક ઉત્તમ સૂત્ર. સત્ અવિનાશી, ઉત્તમ, શ્રેષ્ઠ, : Jain Education International સમચતુરસ ધર્મ. સત્ય : વાસ્તવિક, વચન વ્યવહારમાં સત્ય આચરણ. સત્યગદ્વેષક : સત્ય શોધનાર (સત્યાન્વેષણ) સત્યાનૃત ઃ સત્ય-અસત્ય. (મિશ્ર) સત્યમાગમ (સત્સંગ) સાધુસંતનો સમાગમ. સજ્જનની મૈત્રીનો સંબંધ. સદાય : હંમેશાં, નિરંતર, સર્વથા, સદોદિત નિત્ય પ્રકાશમય, નાશ વિદ્યમાન. સત્કાર પુરસ્કાર પરિષહ : સાધુસાધ્વીજનોને સંયમને કારણે માન સત્કાર મળે તો ખુશી ન થાય અને ન મળે તો ખિન્ન ન થાય તે. સત્તા : અધિકાર, હક્ક, પ્રભાવ, કાબૂ. સત્ત્વ ઃ જેનાથી દયા, શાંતિ, ક્ષમા, નીતિ જેવા ગુણોની વૃદ્ધિ થાય. પૃથ્વી, પાણી, અગ્નિ વાયુના જીવ, પ્રાણીમાત્ર સત્ત્વ કહેવાય. સત્ત્વશૂન્ય ઃ સત્ત્વ વગરનું. (સત્ત્વહીન) | સપ્તભંગી : સ્યાદ્વાદના સાત ભેદ જેમાં સપત્ન : દુશ્મન, શત્રુ, વેરી, રિપુ. સત્ત્વસંપન્ન ઃ સત્ત્વવાળું. પદાર્થનું વિવિધ પ્રતિપાદન છે. સપ્તશીલ : ચાર શિક્ષાવ્રત, ત્રણ ગુણવ્રત એમ સાત વ્રત. સભીત : (સભય) ભયવાળું. સમકાલીન : એક જ કાળમાં સમય સત્ત્વસંશુદ્ધિ : સત્ત્વ - અંતઃકરણ, તેની શુદ્ધિ. રાગદ્વેષનો અભાવ થઈ અંતઃકરણ શુદ્ધ થાય તે. સત્ત્વસ્થ : જીવન મુક્ત. સદૈવ : રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન રહિત, ઘાતીકર્મનો નાશ કરી કેવળ-જ્ઞાનની પ્રાપ્તિ જેને થઈ છે તે. સધર્મ : સદાચારયુક્ત ધર્મ, દયારૂપ માં થયેલું. સમગ્રદર્શી : સંપૂર્ણપણે સર્વ બાજુનું જાણનાર, સમગ્ર દૃષ્ટિ. સમચતુરસ : જેના ચારે ખૂણા સરખા હોય તેવું. (સમચતુષ્ક) રહિત. સવ: ઘર, મંદિર. સન્નિવેશ : અખાડો, શહેર બહારની જગા. સન્નિષ્ઠા ઃ શુભ આસ્થા કે શ્રદ્ધા. સનિહિત : પાસે રહેલું, નિકટ. સન્મતિઃ સારી બુદ્ધિ. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478