Book Title: Jain Saiddhantik Shabdaparichay
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro
View full book text
________________
શબ્દકોશ ૪૪૫
સાક્ષી સંસાર: જન્મ-મરણાદિકનું ચક્ર. લખાણનો વ્યવસ્થિત સંગ્રહ.
શરીરાદિમાં મમત્વભાવ, સેર્યા ધર્મના બોધ તથા આચાર અર્થે કરવું. સૃષ્ટિ, જગત, વિશ્વ, દુનિયા, રચેલા ગ્રંથ, સમુચ્ચય. જેમાં હિતનું
મૃત્યુલોક, જગત, દશ્યસૃષ્ટિ. પ્રતિપાદન કરેલું હોય તે. સવિશેષ સંસિદ્ધિઃ પૂર્ણતા, સંપૂર્ણ સફળતા. મહાપુરાણ વગેરે. સંસ્કૃતિઃ જન્મમરણનું ચક્ર. સંસાર. ! સંહૃતઃ આંતરેલું, આવરેલું. સંસ્કરણ : દુરસ્ત કરવું, સુધરાવવું. સાઈક્લોપીડિયા: જ્ઞાનકોષ, વિશ્વકોષ, સંસ્કારઃ શુભ અને અશુભ બંનેની મન | સર્વ બાબતનો સમાવેશ થાય તેવો
પર અસર. સ્વભાવરૂપ થઈ કોષ, જ્ઞાનચક્ર. ગયેલી પૂર્વજન્મની અસર, વાસના. | સાકાર ઉપયોગઃ જ્ઞાન ઉપયોગ, સંસ્કાર કરવો તે શુદ્ધિના અર્થમાં | વિષયનું સ્પષ્ટ જ્ઞાન. વપરાય છે.
સાકાર ઉપાસના: પરમાત્માના સ્વરૂપસંસ્કૃત ભાષા છે. કેળવાયેલું.
ને સાકાર સમજીને ઉપાસના કરવી સંસ્તરઃ પાંદડાની બનાવેલી શય્યા. (અરિહંતાદિ) (સંસ્તાર)
સાક્ષર: વિદ્વાન, લેખક, પંડિત, સંસ્તવઃ પરિચય, પ્રશંસા.
પારંગત. સંસ્થાન: આકૃતિ. (શરીર)
સાક્ષરી ઃ ભારે શબ્દવાળું, સાક્ષરને સંસ્થાના વિચય ધર્મધ્યાન: લોકના | યોગ્ય હોય તેવું.
સ્વરૂપનો વિચાર કરવા મનોયોગ | સાક્ષાત્ અપરોક્ષ, પ્રત્યક્ષ, ખુલ્લું, આપવો કે ચિંતન કરવું તે ધર્મ- સ્પષ્ટ. ધ્યાનનો પ્રકાર છે.
સાક્ષાત્ ઉપલબ્ધિઃ અંતઃસ્કૂર્તિ, સંસ્ફોટઃ યુદ્ધ, લડાઈ.
પ્રતિભા. સંસ્મરણ: આત્મકથા, સંભારણું. સાક્ષાત્કાર: આત્માનું જ્ઞાન થવું તે, સંસ્કૃતિ: પૂર્ણ સ્મૃતિ.
આત્મદર્શન, આત્માનુભૂતિ, સંસ્થિતિઃ કાયમનું સ્થાન મૃત્યુ | સ્વરૂપસિદ્ધિ, સમ્યગુદર્શન. વિશ્રાંતિ.
સાક્ષીઃ પ્રમાતા, પ્રમેય, પ્રમાણ ઈત્યાદિ સંતતઃ પ્રકૃતિ અને તેનાં કાર્યો. સર્વને જાણે છે તે ચૈતન્ય સાક્ષી સેહનન : શરીરનું બંધારણ.
કહેવાય છે. આદિ વિષયોને સંહરણ: નાશ પાવું તે.
ચેતન આત્મા જાણે છે પણ તેમાં સંહિતાઃ ક્રમસર કરેલો સંગ્રહ પદ કે | રાગાદિ વિકલ્પ ન કરે તે સાક્ષી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478