Book Title: Jain Saiddhantik Shabdaparichay
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 468
________________ ૪૪૭ શબ્દકોશ સાણંગદંડવત પ્રણામ સાધર્મ: સમાન ધર્મીપણું. સામુદ્રિકશાસ્ત્ર શરીરના ચિહન ઉપરસાધારણઃ સર્વસામાન્ય. સાધ્યના થી ભવિષ્ય જાણવાનું શાસ્ત્ર. અભાવમાં અધિકરણમાં રહેનારો હાથ-પગની રેખા ઉપરથી સુખહતુ. અનેકગત. અનંતજીવો વચ્ચે દુઃખ જણાવનારું શાસ્ત્ર. તેનો એક સાધારણ શરીર પ્રાપ્ત થયું જાણનાર સામુદ્રિક કે સામુદ્રિક હોય તેવો જીવ, તે સાધારણ શાસ્ત્રી કહેવાય. નામકર્મની પ્રકૃતિ છે. સામ્યઃ સમાનપણું, તુલ્યતા. સાધુસમાચારી: અરસપરસ પાળવાના સાયુજ્ય: એક થઈ જવું. જોડાઈ જવું. સાધુચર્યાના નિયમો. સાધુઓએ સારનાથઃ બૌધધર્મનું મોટું તીર્થ. કાશી કેવા સંયમ આચરણથી કેવળજ્ઞાન પાસેનું શ્રી બુદ્ધનું જન્મસ્થળ. કે મોક્ષ પ્રાપ્ત કર્યો હતો તે વિષે સારસ્વતઃ જેના ઉપર સરસ્વતી દેવીની જેમાં ઉલ્લેખ હોય તે. કૃપા હોય તેવું. શાસ્ત્ર નિપુણતા. સાપેક્ષ: અપેક્ષાવાળું. સારંગ: અમૃત, આકાશ, ચંદ્ર, સાપેક્ષ દૃષ્ટિઃ સાપેક્ષ વાદ) વસ્તુને રાજહંસ. મુખ્ય રાખે અને તેજ વસ્તુના સારોદ્ધારઃ સારાંશ કાઢવો. મુખ્ય મુદ્દાબીજા ગુણોને ગૌણ રાખે, વળી નું સ્પષ્ટીકરણ. રહસ્ય તારવી લેવું. દ્રવ્યને ગૌણતામાં રાખે અને તેના દરદ મટાડનાર વૈદ્ય. એક ગુણધર્મને મુખ્ય રાખે તે સાર્થ: ગણ, મહાજન. સાપેક્ષ દૃષ્ટિ અથવા નય. જે વખતે સાર્થવાહ: વ્યાપારી મહાજન સાથેના જેની મુખ્યતા હોય તે જણાવે, યાત્રાળુઓની પોતાના ખર્ચે ત્યારે અન્યની ગૌણતા કરે પણ સંભાળ રાખી સાથે લઈ જાય. તેનો વિચ્છેદ ન બતાવે. અનુગ્રહ વડે ભક્તની સંભાળ સામર્ષઃ ક્રોધી, અસહિષ્ણુ. રાખનાર ભગવાનને સાર્થવાહ કહે સામાયિકઃ રાગ-દ્વેષનો જય કરવા છે. સમભાવમાં રહેવું, પાપપ્રવૃત્તિથી સાર્વભૌમત્વઃ સર્વોપરીપણું. ચક્રવર્તીપણું. નિવૃત્ત થવું, તેના અનુષ્ઠાનનો સાવદ્યકિયાદોષ: સામાયિકમાં કાયાના સમય ૪૮ મિનિટનો છે. શ્રાવકોનું બાર દોષ પૈકી એક દોષ. નવમું વ્રત છે. સાષ્ટાંગદંડવત પ્રણામ ઃ શરીરના આઠે સામાયિક સૂત્ર : જૈનશાસ્ત્રના સારરૂપ . અંગોથી લાકડીની જેમ સપાટ સૂઈ મહાન સૂત્ર. જઈને કરવામાં આવતા પ્રણામ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478