________________
૪૫૪
નેત્ર.
હૃદયકમળ
સરળ શબ્દકોશ હૃદયકમળ : કમળના આકાર સાથે છે. જેમકે આ અગ્નિ ધૂમ્રપાન છે.
સરખાવેલું હૃદય, કમળ જેવું. સાધ્ય વિના ન રહે તે હેતુ છે. હૃદયગતઃ મનોભાવથી લક્ષિત થયેલું. સ્વપક્ષની સિદ્ધિને માટે પ્રયુક્ત હેતુ હૃદયમાં રહેલું.
સાધન હેતુ છે. હૃદયગમ્ય: તર્કથી કે બુદ્ધિથી નહિ પણ ! હેતુપુર સરઃ કારણસર
લાગણીથી સમજાય તેવું શાસ્ત્રો | હેતવર્જિતઃ કારણરહિત.
હૃદયગમ્ય થવા જોઈએ. હેતુવાદોપદેશિકીઃ માત્ર વર્તમાનહૃદયગ્રંથિઃ હૃદયમાં રહેલો અજ્ઞાનરૂપ કાળનો જ વિચાર કરવાવાળી જે સંસારબંધ.
સંજ્ઞા - અલ્પવિચારક શક્તિ. હૃદયચક્ષુઃ દિવ્યનેત્ર. અંતઃકરણરૂપી હેત્વાભાસ જે હેતુ સાચો ન હોય પણ
હેતુ જેવો જણાય. અશુદ્ધ હેતુ શુદ્ધ હૃદયભગ્ન: હૃદયમાં થયેલા આઘાત- તરીકે કહેવાયો હોય, હેતુ જેવો વાળું.
જણાય છતાં તે સાચો ન હોય તે. હૃદયભેદક: હૃદયને ભેદે તેવું, દુઃખ- | હેમચંદ્રાચાર્યઃ લગભગ ૯૦૦ વર્ષ દાયક.
પહેલા થયેલા પ્રસિદ્ધ મહાન હૃદયમંથનઃ આ કરું કે તે કરું તેવા શાસ્ત્રજ્ઞ આચાર્ય. ઘણાં શાસ્ત્રોના
ઊઠતા ભાવો. જિજ્ઞાસુને ધર્મને રચયિતા હતા. કળિકાળ સર્વજ્ઞ ક્ષેત્રે મંથન થાય છે.
કહેવાય છે. હૃદયવિદારક હૃદયને ચીરી નાખે તેવું. હેમખ્વાલ: અગ્નિ. ઘણું દુઃખદાયક.
હેમપુષ્પઃ આસોપાલવ, ચંપો. હૃદયવિશુદ્ધિઃ હૃદયની નિખાલસતા, હેમરાગિણીઃ હળદર, મનની પવિત્રતા.
હેમલઃ કસોટીનો પથ્થર, સોની. હૃદયંગમઃ મનને આનંદ પમાડે તેવું. | કાચીંડો. હેતુઃ સાધ્યને સાધનારી નિર્દોષ, પ્રબળ | હેમવતઃ જૈન પ્રાસાદ માંહેનો એક.
યુક્તિ સાધનના કહેવાનો હેતુ કહે | તૈયાશલ્યઃ અંતરનું દુઃખ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org