Book Title: Jain Saiddhantik Shabdaparichay
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro
Catalog link: https://jainqq.org/explore/016040/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગ અણગાર તીર્થંક૨ કષાયો અધ્યાત્મ શ્રુતજ્ઞાન પાંચ ભ બંધનાં કારણો ભવ્યત્વ સિ સિદ્ધ લોકોત્તર કાળચક્ર ઉપયોગ કર્મબંધ પૂર્વપયોગ મનોયોગ ઉપશાંત પાંચ ભાવ શુાત્મા ઉપર સમ્યક્ત્વ અધ્યાત્મ ઉપયોગ ઉપાદાન કર્મબંધ વીતરાગતા નિાવ૨ણ જ્ઞાન અણગાર તત્ત્વષ્ટ જૈન સૈદ્ધાંતિક શબ્દપરિચય બોધબીજ ગુણશે સમતાસ્વરૂપ કષાયોન સુનંદાબહેન વોહોરા ગુણસ્થા પાયોની ભયાનકતા For Private & Personal Use O Page #2 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગ શ્રી સદ્દગુરુભ્યો નમઃ જૈન સૈદ્ધાંતિક શબ્દપરિચય દથી વિભાગ - ૧ ઉપયોગી મટયા સરળ શબ્દકોશ ( OCીગo| વિભાગ - ૨ સંપાદક સુનંદાબહેન વોહોરા ભવવા ગુણો - બંધoiાં કારણો પૂવપયોગ ચ ભાવ ઉપરા પ્રકાશક : આનંદ સુમંગલ પરિવાર અમેરિકા – અમદાવાદ elcau Jરી0 Page #3 -------------------------------------------------------------------------- ________________ - આ પ્રથમ આવૃત્તિ: ૨૦૦૧ ) પ્રકાશનવર્ષ વી.સં. ૨૫૨૭ વિ.સં. ૨૦૧૭ ઈ.સ. ૨૦૦૧ પૃષ્ઠસંખ્યા: ૧૬૪૪પ૬ પ્રત : ૧OOO અને પ્રાપ્તિસ્થાન | 1, સુનંદાબહેને વોકરા ના મોત પર, આમદ્રભાઈ શાહ | પ, મહાવીર સોસાયટી, એલિસબ્રિજ, | જૈન પ્રકાશન, ૩૮૯/૪, | અમદાવાદ-૩૮૦ ૦૦૭. ગુજરાત ખત્રીની ખડકી, દોશીવાડાની પોળ, ની ફોન ૬૫૮૮૮૨૧ કી - અમદાવાદ-૩૮૦ ૦૧. આ કરી સાંજે ૫થી ૮ કર્ડ ફોન ૫૩૫૬ ૧૯૭ - 3. Kalpna Shah ૪. દક્ષાબહેન નિરંજન મહેતા 992 Mc nair DiveLansdale ૩૯ માણેકબાગ સોસાયટી, (PA) 19446 USA - કચનદીપ ટાવરની સામે, Tel. 215362 5598 અમલવાદ ૩૮૦૦૧૫ ટે. મેં. ૬૪૦૭૧૦ ક. દorite .:: વિચાર જ ની ટાઈપસેટિંગ: શારા મુદ્રણાલય જુમ્મા મસ્જિદ સામે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧ ફોન : પ૩૫૯૮૬૬ મુદ્રક : ભગવતી ઓફસેટ ૧૫/સી, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ-૩૮૦ ૦૦૪ ફોન : ૨૧૬૭૬૦૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ Greppers &in CA શ્રુતજ્ઞાનાધિષ્ઠાયિકા ભગવતી શ્રી સરસ્વતી દેવી यस्याः प्रसादपरिवर्धितशुद्धबोधाः, पारं व्रजन्ति सुधियः श्रुततोयराशेः । सानुग्रहा मम समीहितसिद्धयेस्तु, सर्वज्ञशासनरता श्रुतदेवतासौ ॥ Gகாலம் www.jainelibrarysorg Page #5 -------------------------------------------------------------------------- ________________ કુદિદુ ગોફખીર તાર વના. સરોજ હત્યા કમલે નિસના. વાએસિરી પુત્યય વન્ગ હત્યા, સુહાય સા અચ્છ સયા પસFા. ભાવાર્થ : મોગરો, ચંદ્રમા, ગાયનું દૂધ અને હિમ એ શ્વેત હોય છે, તેના જેવા રંગવાળી, જેના હાથમાં કમળ છે, વળી જે કમળની ઉપર બેઠેલી છે વાગુ – ભાષા તેની અધિષ્ઠાત્રી એટલે વાગીશ્વરી કે જેણે પુસ્તક હાથમાં ધારણ કર્યું છે. તે અમને સદા સુખને માટે થાઓ. મૃતદેવતા, શ્રુતદેવી, વાણી, બ્રાહ્મી ભારતી, શારદા કે સરસ્વતી વગેરે નામો જૈન સાહિત્યમાં વાગીશ્વરીના છે. સાત્વિક્તાના પ્રતીકરૂપ શ્વેતવર્ણ, પવિત્રતાના પ્રતીકરૂપ કમલ તથા જ્ઞાનના પ્રતીકરૂપ પુસ્તક વડે નિર્માણ થયેલું શ્રુતદેવીનું સ્વરૂપ મલિનતા તથા જડતાને દૂર કરી પવિત્રતા તથા જ્ઞાનનો પ્રકાશ આપવાને સમર્થ છે. તેથી તેનું આરાધન ઈષ્ટ મનાયું છે. - શ્રી હેમચંદ્રાચાર્ય વગેરેનું અગાધ જ્ઞાન સરસ્વતીની ઉપાસનાને આભારી મનાયું છે. જૈન સાહિત્ય વિકાસ મંડળ, મુંબઇ પ્રકાશિત પ્રબોધટીકામાં Page #6 -------------------------------------------------------------------------- ________________ இருக்கும் જન્મ : વિ. સં. ૧૯૮૦ વૈ. સુ. ૨ ફલોદી (રાજ.) અધ્યાત્મયોગી પૂજ્ય આચાર્યશ્રી વિજય ક્લાપૂર્ણસૂરીશ્વરજી મ. સા. દીક્ષા : વિ. સં. ૨૦૧૦નૈ. સુ. ૧૦ ' ફલોદી (રાજ.) વડી દીક્ષા : વિ. સં. ૨૦૧૧ વૈ. સુ. ૫ રાધનપુર (ઉં. ગુજરાત) પંન્યાસ-પદ : વિસં. ૨૦૨૫ મહા સુદ-૧૩ ફલોદી (રાજ.) આચાર્ય-પદ : - વિ.સં. ૨૦૨૯ માગ. સુ. ૩ ભદ્રેશ્વર તીર્થ (કચ્છ) For Private & Personaruse Only Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રસંગોચિત એવો ઉલ્લેખ મળે છે કે ઘણા સૈકા પહેલાં તે કાળે અનાર્ય (ધર્મસંસ્કારરહિત) જેવા ગણાત આંધ્ર અને તમિળ જેવા દક્ષિણ ભારતના દેશોમાં તથા અન્યત્ર પણ [જુઓ, હરિભદ્રસૂરિ-કૃત ઉપદેશપ૬] સંપ્રતિ રાજાએ જૈન ધર્મનો પ્રચાર કરેલો. એ માટે તેણે ખસ સિદ્ધપુત્રો તૈયાર કરેલા, જેઓ ગૃહસ્થ હોવા છતાં સાધુ જેવા નિયમોનું પાલન કરી અનાર્ય દેશોમાં જૈનધર્મનો પ્રચાર કરતા, અનાર્ય લોકોને જૈન સાધુના આચાર-વિચારથી અભિજ્ઞ બનાવી તે ક્ષેત્રોને વિહાર-યોગ્ય બનાવતા. આજે પરિસ્થિતિ પલટાઈ છે. તે કાળે સંપ્રતિ મહારાજાએ અનાર્યોને આર્ય બનાવવા પ્રયત્ન કરેલો, આ કાળે જૈનોને, ૫૨મ આર્યોને] જૈન તરીકે ટકાવી રાખવા અનેક ઉપાયો કરવા પડે, એવી સ્થિતિનું નિર્માણ થયું છે. જૈનો આજે ભારતના સીમાડાંથી બહાર નીકળી દેશવિદેશ ઠેઠ અમેરિકા સુધી જઈ પહોંચ્યા છે. અમેરિકામાં ગયા પછી કેટલાક શ્રદ્ધાળુઓને લાગ્યું : ભારતથી આટલે દૂર આવી તો ગયા પણ અહીં ભારતીય સંસ્કૃતિ અને જૈન ધર્મના સંસ્કારો ટકવા મુશ્કેલ છે.' તે ધર્મ ભાવનાવાળા જિજ્ઞાસુઓએ જેમની પાસે મળેલા સંસ્કારોનો વારસો છે, તે આવા વિચારથી જાગૃત થયા. અમેરિકામાં કેટલાય જૈનોના ઘરોમાં ઘર-દેરાસરો બન્યા છે તથા સંઘના મોટા દેરાસરો પણ બન્યા છે. બાળકો માટે પાઠશાળાઓનું નિર્માણ થયું. સર્વે પ્રશંસનિય છે. અમેરિકા જેવા દેશોમાં રહેનારા માણસો ત્યાંના રંગે ન રંગાય તો જ નવાઈ ! ત્યાં રહેતા જૈનો પણ મદિરા-પાન તથા માંસાહાર તરફ ઢળવા લાગ્યા હતા અને છે, છતાં આવા વાતાવરણ વચ્ચે પણ કેટલાક જૈનો સ્વ-૫૨ સૌમાં જૈનત્વના સંસ્કાર ટકાવી રાખવા મથી રહ્યું છે, ભારતથી આવતા ધર્મવેત્તાઓને શ્રદ્ધાથી સાંભળી રહ્યા છે, પોતાના સંતાનોને જૈનત્વના રંગે રંગી નાખવા પ્રયત્ન કરી રહ્યા છે, તે પ્રશંસનીય છે. સુનંદાબહેન વહોરા છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકા આદિ દેશોમાં વસતા જૈનોના આમંત્રણથી પ્રતિવર્ષ ત્યાં જઈ પોતાના શ્રાવકાચારના પાલન સાથે ધર્મ-તત્ત્વનો પ્રચાર કરી રહ્યા છે. સૌના પ્રયત્નોના પરિણામ તેમને કંઈક અંશે સફળ થતા પણ લાગ્યા છે. સુનંદાબહેન સ્વયં આરાધક અને ધર્મ તત્ત્વના જાણકાર છે. ત્યાંના લોકોને ધર્મની સમજ પડે તે ઉદ્દેશથી અનેક તત્ત્વપૂર્ણ પુસ્તકો પણ લખ્યાં છે હવે વિદેશમાં વસતા જૈનો માટે સવાલ એ થઈ પડે કે પુસ્તકોમાં આવતા કેટલાક જૈન પરિભાષિક શબ્દોના અર્થો શી રીતે જાણવા ? અમેરિકામાં તો કોઈ સાધુ કે વિશેષ અભ્યાસી મળે નહિ. તો શી રીતે જાણવું ? અનેક લોકોની આવી જિજ્ઞાસાને ખ્યાલમાં રાખીને સુનંદાબહેને જાતે મહેનત કરીને આ પરિભાષિક શબ્દોનો વ્યાખ્યા સાથેનો કોશ તૈયાર કર્યો છે. જિજ્ઞાસુઓને તે અવશ્ય કામ લાગશે, તેવી આશા છે. શબ્દથી અર્થમાં – અર્થથી ચિન્તનમાં – ચિન્તનથી ધ્યાનમાં – ધ્યાનથી લયમાં જવાનું છે. – લયમાં પ્રભુ સાથે એક બનવાનું છે. પરમ કૃપાળુ પરમાત્મા સાથે એક થવાના લક્ષ્ય સાથે આપણે જીવન જીવીએ. .. ધર્મલાભ – શુભાશિષ – વિજયકલાપૂર્ણસૂરિ વિ.સં. ૨૦૫૭, કા. સુ. ૭ ૩-૧૧-૨૦૦૧ પાલીતાણા, ગુજરાત [ભારત] Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તુત ગ્રંથના અર્થસહયોગ માટેના આનંદસુમંગલ પરિવાર અમેરિકા, અમદાવાદ સૌના અભિવાદન સહિત શુભ નામાવલિ ક્રમ શુભ નામ સ્થળ ૧. શ્રી કિર્તિ મહેશભાઈ વોરા Detroit MI USA ૨. શ્રી વિષબહેન પ્રશાંતભાઈ પારેખ Cherry Hill NJ USA ૩. શ્રી નીલેશભાઈ ભાઉ Tulsa OK USA ૪. શ્રી સ્વાતિ રોહક વોરા LA/San Diego CA USA ૫ શ્રી લીનાબહેન ભરતભાઈ દલાલ Pittsburgh PA USA ૬. શ્રી હંસાબહેન વિનોદભાઈ સુતરિયા Cleveland OHIO USA ૭. શ્રી સ્મિતાબહેન દિલીપભાઈ મણિયાર Cleveland OHIO USA ૮. શ્રી હર્ષાબહેન રસિકભાઈ નાગડા Orlando FL USA ૯. શ્રી વૈશાલીબહેન સતીશભાઈ Long Island N. Y. USA ૧૦. શ્રી પલ્લવીબહેન સતીશચંદ્ર શાહ Cherry Hill NJ USA ૧૧. શ્રી લીલાબહેન નાનાલાલ શાહ New Zersy USA ૧૨. શ્રી કલ્પેશભાઈ શાહ Orlando FL USA ૧૩. શ્રી મધુબહેન શેઠ Atlanta GA USA ૧૪. શ્રી દેવાંગભાઈ સુરેશચંદ્ર શાહ San Jose CA USA ૧૫ શ્રી ધર્મી દીપકભાઈ Orlando FL USA ૧૬. શ્રી કલ્પનાબહેન પ્રવીણચંદ્ર શાહ Lansdale PA USA તથા લેન્સડેલ સ્વાધ્યાય પરિવાર. ૧૭. શ્રી યોગીની આનંદ LA CA USA ૧૮. શ્રી સુધાબહેન જી. મહેતા Bosten USA ૧૯. શ્રી વર્ષાબહેન મહેતા Washigton USA ૨૦. શ્રી જ્યોત્સનાબહેન નરેન્દ્રભાઈ ગોડા Washigton USA ૨૧. શ્રી કેતનભાઈ તથા હરેશભાઈ Tulsa OK USA ૨૨. શ્રી વિજયચંદ્ર મહેતા Lansdale PA USA ૨૩. શ્રી વીણા મહેન્દ્ર ખંધાર LA CA USA ૨૪. શ્રી આશાબહેન નારીચનીયા, Cleveland OHIO USA ૨૫. શ્રી લતાબહેન કરિટભાઈ સંઘવી ૫૦, સ્થાનકવાસી સોસાયટી, શ્રી દીનાબહેન દીલીપભાઈ સંઘવી અમદાવાદ ૨૬. શ્રી ચંદ્રિકાબહેન મહેન્દ્રભાઈ પુનાતર અમદાવાદ ૨૭. શ્રી પુષ્પાબહેન નરેશભાઈ કાપડિયા, Page #9 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮૬થી ૨૦૦૧ સુધી જે જે પુસ્તકો પ્રસિદ્ધ થયાં તેમાં અમેરિકા-અમદાવાદના જે જે ગુણાનુરાગી મિત્રોએ અર્થસહયોગ કર્યો તેનું પ્રસંગોચિત અભિવાદન કરવાનું કેમ ભુલાય ? ક્રમ પુસ્તકનું નામ પ્રકાશન આવૃત્તિ અર્થસહયોગ દાતાની વર્ષ શુભ નામાવલિ ૧. પંચધારા-પાંચ સત્સંગયાત્રા ૧૯૭૧ વોહોરા પરિવાર, અમદાવાદ આદરણીય શ્રી વિમલાતાઈ ઠકાર સાથે ૨. સુવિચાર પ્રેરકકથાઓ ૧૯૭૩ અમદાવાદ જિલ્લા સમાજ કલ્યાણ સંઘ ૩. નારીજીવનના તડકાછાંયા ૧૯૭૪ અમદાવાદ જિલ્લા સમાજ કલ્યાણ સંઘ ૪. ગંગાસતી એમ બોલીયા વોહોરા પરિવાર, અમદાવાદ ભાવાર્થ સહિત ભજનો પ્રેરક : વિમલાતાઈ ઠકાર ૧૯૭૬ ૬. એક માળાના મણકા ૧૯૭૯ અપંગ માનવ મંડળ અમદાવાદ ૭. મુમુક્ષુતાના પંથે ૧૯૮O સ્વ. શ્રી રમણલાલ ભોગીલાલ શાહ ૮. ચેતનાની ભીતરમાં ૧૯૮૨ શ્રી આસિતાબહેન કાન્તિલાલ શેઠ, મુંબઈ ૯. ધ્યાન: એક પરિશીલન પ્રેરક : પૂ. શ્રી આત્માનંદજી ૧૯૮૩ આ.-૧ આધ્યાત્મ સાધના કેન્દ્ર, કોબા ૧૯૯૦ આ.-૨ ૧૦. આઠે કોઠે અજવાળાં ૧૯૮૪ આ.-૧ શ્રી આસિતાબહેન કાન્તિલાલ શેઠ, મુંબઈ ૧૯૯૧ આ.-૨ ૧૧. પરોઢનાં પાંચ પગલાં ૧૯૮૪ ૧૨. કર્મરહસ્ય ૧૯૮૪ આધ્યાત્મ સાધના કેન્દ્ર, કોબા પૂ. વર્ણીજીના ગ્રંથનો અનુવાદ પ્રેરક : પૂ. શ્રી આત્માનંદજી ૧૩. શાંતિપથદર્શન ભાગ ૧-૨ ૧૯૮૫ ૧ આધ્યાત્મ સાધના કેન્દ્ર, કોબા Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૪. શાંતિપથદર્શન ભાગ ૧-૨ પ્રે૨ક : પૂ. શ્રી આત્માનંદજી ૧૫. તે ઊતરે ભવ પાર લંડનમાં આપેલાં પ્રવચનો ૧૬. અનંતનો આનંદ લંડનમાં આપેલાં પ્રવચનો ૧૭. શું કરવાથી સુખી ? નાઈરોબીમાં આપેલાં પ્રવચનો ૧૮. મન મંદિરની મહેલાતો ૧૯. શ્રી કલ્પસૂત્ર કથાસાર ૨૦. નવતત્ત્વનો સરળ પરિચય ૧૯૮૩ ૧૯૮૬ ૧૯૮૬ પ્રે૨ક : કોબાનિવાસી મુમુક્ષુજનો ૧૯૮૭ ૧૯૮૭ ૧૯૯૨ ૨ ૧ ૨ ૧૯૮૮ આ.-૧ ૧૯૮૯ આ.-૨ ૧૯૯૦ આ..૩ ૧૯૯૬ આ.-૪ ૧૯૯૮ આ.-૫ ૧૯૯૦થી ૧૯૯૬ ૧થી ૪ ૧૯૯૮ આ.-૫ આધ્યાત્મ સાધના કેન્દ્ર, કોબા શ્રી મંગળાબહેન અભયભાઈ Landon સત્સંગ મંડળ - લંડન પ્રે૨ક શ્રી નેમુભાઈ ચંદરિયા, શ્રી સોમચંદભાઈ ડી. શાહ નાઈરોબી – કેન્યા શ્રી જૈન સેન્ટર કોર્ડવેલ, New Zersy પ્રેરક : શ્રી સનતભાઈ ઝવેરી આધ્યાત્મ સાધના કેન્દ્ર, કોબા શ્રી સુધાબહેન કુમુદચંદ્ર શાહ, Landon શ્રી આસિતાબહેન કાંતિલાલ શેઠ, મુંબઈ 95 શ્રી પન્નાલાલ ઉમાભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી પદ્માબહેન અરવિંદભાઈ શેઠ, અમદાવાદ શ્રી હર્ષાબહેન રસિકભાઈ નાગડા. સ્વાધ્યાય પરિવા૨, લેન્સડેલ, USA સ્વ. ત્રિકમલાલ મહાસુખરામ ફાઉન્ડેશન, અમદાવાદ સ્વાધ્યાય મંડળ Piscatway, USA શ્રી વીણાબહેન મહેન્દ્રભાઈ ખંધાર, LA CA USA Page #11 -------------------------------------------------------------------------- ________________ ૨૧. જીવસૃષ્ટિનું પરિજ્ઞાન ૧૯૯૦ ૨૨. લબ્ધિતણા ભંડાર ૨૩. અંતરનાદ ભક્તિપદો ૨૦૦૦ આ.-૬ આનંદ સુમંગળ પરિવાર, અમદાવાદ સંઘવી પરિવાર ૫૦, સ્થાનકવાસી સોસાયટી, અમદાવાદ શ્રી સોમચંદ ડી. શાહ, નાઈરોબી, કેન્યા ૧૯૯૨ જૈન સેન્ટર કોડવેલ, New Jersy, USA પ્રેરક : શ્રી સનતભાઈ ઝવેરી ૧૯૯૨ આ.-૧ આનંદ સુમંગલ પરિવાર, અમદાવાદ ૧૯૯૪ આ.-૨ શ્રી કોકિલાબહેન રસિકલાલ, Lansdale USA આ.-૨ શ્રી વનીતાબહેન નાગડા, કેનેડા – ટોરંટો ૧૯૯૬ આ.-૩ સ્વાધ્યાય પરિવાર, Piscatway, USA ૧૯૯૮ આ.-૪ શ્રી આશાબહેન દિલીપભાઈ નારીચનીયા, Cleveland શ્રી વર્ષાબહેન પ્રશાંતભાઈ પારેખ, Cherry Hill, USA ૨૦૦૧ આ.-૫ આનંદ સુમંગળ પરિવાર, સંઘવી પરિવાર, અમદાવાદ ૧૯૯૨ શ્રી શાંતિલાલભાઈ દેસાઈ પરિવાર, રાજકોટ ૧૯૯૩ આ.-૧ શ્રી પ્રવીણાબહેન ચંદ્રકાન્તભાઈ મહેતા New Jersy, USA ૧૯૯૪ આ.-૨ શ્રી પરેશાબહેન સ્નેહલભાઈ que, Cherry Hill, USA ૨૪. Nine Reals અંગ્રેજી ૨૫. સુખી જીવનની ચાવી તમારા હાથમાં Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯૫ આ.-૩ શ્રી વર્ષાબહેન પ્રશાંતભાઈ પારેખ, Cherry Hill, USA ૧૯૯૭ આ.-૪ શ્રી સંઘવી પરિવાર, શ્રી લીનાબહેન ભરતભાઈ ELLA, Pittsburgh, USA શ્રી શરદભાઈ શાહ San Jose, USA શ્રી રાજેશભાઈ છેડા, Cherry Hill, USA ૨૬. મુક્તિ બીજ (સમ્યક્દર્શન) ૧૯૯૩ સ્વાધ્યાય મંડળ, Detroit, USA ૨૭. સૈકાલિક આત્મવિજ્ઞાન સંપાદન ૧૯૯૪ શ્રી જૈન દેરાવાસી સંઘ, ધાંગધ્રા શ્રી પ્રજ્ઞાબહેન નાણાવટી, અમદાવાદ દક્ષાબહેન નિરંજન મહેતા અમદાવાદ ૨૮. તે ભલે સુખે સૂએ ૧૯૯૪ શ્રી જિનેન્દ્ર ફાઉન્ડેશન લંડન હ, શ્રી જયંતભાઈ તથા શ્રી કિશોરભાઈ, લંડન ૨૯. તું શું કરે વિચાર? ૧૯૯૪ શ્રી વર્ષાબહેન પ્રશાંતભાઈ પારેખ, Cherry Hill, USA ૩૦. ઔષધ તે ભવ રોગના ૧૯૯૪ શ્રી વનિતાબહેન લક્ષ્મીચંદભાઈ નાગડા, Toranto, Caneda શ્રી કલ્પનાબહેન પ્રવીણભાઈ શાહ, Lansdale USA શ્રી વિણાબહેન મહેન્દ્રભાઈ WELLR, LA CA USA ૩૧. તત્ત્વમીમાંસા ૧૯૯૫ શ્રી લીનાબહેન અશોકભાઈ usall, Detroit, USA Page #13 -------------------------------------------------------------------------- ________________ ૩૨. મૌનધારી મહાવીરથી મળેલી હિતશિક્ષા ૩૩. મંગલમય યોગ ૩૪. આતમ ઝંખે છુટકારો ૩૫. અધ્યાત્મસાર ૩૬. પગલે પગલે પ્રભુતા ૧૯૯૫ આ.-૧ ૧૯૯૮ આ.-૨ ધર્મી દીપકભાઈ શાહ, Orlando FL USA સંઘવી પરિવા૨, શ્રી વીણાબહેન મહેન્દ્રભાઈ ૧૯૯૬ ૧૯૯૬ ૧૯૯૭ ૧૯૯૮ શ્રી મંદાબહેન બિપીનભાઈ શાહ, New Jersy, USA સ્વ. મનોરમાબહેન રમેશભાઈ દલાલ, અમદાવાદ て ખંધાર, LA USA શ્રી દર્શનાબહેન દિલીપભાઈ શાહ, FL USA શ્રી રમાબહેન શાહ, Lansdale USA શ્રી આશાબહેન પ્રતાપરાય મહેતા, New York, USA સ્વ. ચંદ્રિકાબહેન રમેશચંદ્ર ખંધાર, LA USA શ્રી રક્ષાબહેન પ્રફુલ્લભાઈ અજમેરા, PA USA શ્રી લક્ષ્મીબહેન ધરમશી, New Jersy, USA શ્રી સ્નેહાબહેન વિનયભાઈ શાહ, Detroit, USA શ્રી સંઘવી પરિવાર શ્રી ભાવિની પ્રવીણભાઈ વાંકાણી, Long Island, New York, USA શ્રી ભાવનાબહેન જનકભાઈ Mayami, USA શ્રી ભાનુબહેન સુબોધચંદ્ર, અમદાવાદ સંઘવી પરિવાર, Page #14 -------------------------------------------------------------------------- ________________ ૩૭. શ્રુતસાગરના બિંદુ ૩૮. “સત્વેષ મૈત્રી ૧૯૯૮ શ્રી લક્ષ્મીબહેન ધરમશી, New Jersy, USA શ્રી આશાબહેન પ્રતાપરાય મહેતા, New York, USA શ્રી દામિનીબહેન નરેન્દ્રભાઈ શાહ, Lansdale USA શ્રી યોગિનીબહેન આનંદ, LA CA USA શ્રી રમેશભાઈ શાંતિલાલ શાહ પરિવાર, એડીસન, NJ USA ૧૯૯૮ આ.-૧ શ્રી વાસંતીબહેન સંઘવી, Washigton, USA શ્રી ચંદ્રિકાબહેન મહેન્દ્રભાઈ પુનાતર, અમદાવાદ શ્રી પુષ્પાબહેન કાપડિયા, અમદાવાદ શ્રી કલ્પનાબહેન વિક્રમભાઈ દોશી, અમદાવાદ શ્રી નીતાબહેન નાણાવટી, અમદાવાદ ૨૦૦૧ આ.-૨ શ્રી જ્યોતિબહેન રાજેશભાઈ છેડા, Cherry Hill, USA ૧૯૯૯ શ્રી રમેશભાઈ કાનજીભાઈ માલદે, મોમ્બાસા શ્રી સોમચંદભાઈ ડી. શાહ, નાઈરોબી શ્રી ઉર્વશીબહેન વિરેનભાઈ elle, LA CA USA શ્રી કિરીટભાઈ ટોળિયા, Detroit, USA શ્રી જ્યોતિબહેન શાહ ૩૯. ભવાંતનો ઉપાય સામાયિક યોગ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯૮ શ્રી. ૨OOO શ્રી નયનાબહેન તલસાણિયા, Woshington, USA ડો. મેહુલભાઈ શાહ, Lansdale, USA સંઘવી પરિવાર, અમદાવાદ ૪૦. પુદ્ગલનો પરિહાર શ્રી લક્ષ્મીબહેન ધરમશી, પરમાર્થની પ્રાપ્તિ New Jersy, USA અરુણાબહેન શશીનભાઈ, Ohio USA શ્રી પલ્લવીબહેન સતીશચંદ્ર શાહ, Cherry Hill, USA ૪૧. સ્વરૂપસાધનાનાં સોપાન જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, ધાંગધ્રા શ્રી મધુબહેન વિજયભાઈ છેડા, LA CA USA શ્રી ગોડા પરિવાર દ્વારા, શ્રી જ્યોત્સના નરેન્દ્ર ગોડા. Washigton, USA શ્રી રીટાબહેન રાજેન્દ્રભાઈ શાહ, Lansedale USA ૪૨. ગુણપાંત્રીસી ૧૯૮૯ આ.-૧ શ્રી આનંદ સુમંગલ પરિવાર, ૨૦૦૦ આ.-૨ શ્રી આસિતાબેન રાજેશભાઈ શાહ, અમદાવાદ ૪૩. મધુરમ્ ૨૦૦૦ આ.-૧ શ્રી વાસંતીબેન સંઘવી, Washigton USA ૨૦૦૧ આ.-૨ શ્રી નીલમબેન શૈલેષભાઈ શાહ, Lansdale, U.S.A. નાની પુસ્તિકાઓ : ૧.નિત્યવ્રત નિયમ પુસ્તિકા, ૨. ભાવડશાહ ભાગ્યવતી, ૩. શાલિભદ્રની કથામાથે રાજા વર્તે છે..૪. ઋષિદત્તા, ૫. કથાત્રય, ૬. સંક્ષિપ્ત યોગશાસ્ત્ર, ૭. મયણા-શ્રીપાળ-કથા, ૮. ગુણ ગુંજન ૨૧ શ્રાવકના ગુણો, ૯. અંતરની કેડીએ... ૧૦. મુક્તિનો ટહુકારો, ૧૧. પાવક પંથ, ૧૨. ઋણમુક્તિ. ખાસ નોંધ : હાલ “' વાળાં પુસ્તકો જ ઉપલબ્ધ છે. 90 Page #16 -------------------------------------------------------------------------- ________________ હુ છુ કે પ્રાસંગિક નિવેદન જિજ્ઞાસુ મિત્રો વીર સંવત ૨૫૨૭માં તમારા વરદહસ્તમાં ઘણા સ્વજનોની માંગણી અને સદ્ભાવનાથી પ્રેરાઈને પ્રસ્તુત શબ્દભંડોળ મૂકવાની તક લઉં છું. છેલ્લા પંદર વર્ષથી શિષ્ટ તથા સત્કૃત સાહિત્યના પ્રસારણમાં આપ સૌની સભાવના અને સહયોગ અત્યંત ઉપકારી થયો છે. તેમાં દેવગુરુના અનુગ્રહની વિશેષતા એ મારું સદ્ભાગ્ય છે. તેમાં વળી વિદ્યમાન પૂ. આચાર્ય શ્રી કલાપૂર્ણ વિજય મ. સાહેબની શુભાશીષ મળી તે ગુરુકૃપા છે. પ્રસ્તુત પુસ્તકમાં મારું સ્વતંત્ર કોઈ લેખન નથી અને નવું પણ કંઈ નથી. ફક્ત સંકલન છે. વાસ્તવમાં કહું તો મારા અલ્પજ્ઞાન પ્રમાણે આ એક સાહસ છે. વિદ્વતજનોને સંસ્કૃત પાકૃત ભાષાજ્ઞાન હોય તેથી આવા સાહિત્યની જરૂર ન જણાય પરંતુ નવા અભ્યાસીઓને શાસ્ત્રના અભ્યાસ કે આધ્યાત્મિક શાસ્ત્રોના વાંચનમાં પારિભાષિક કે સૈદ્ધાંતિક શબ્દાર્થ ન સમજાય ત્યારે રુચિ ટકે નહિ, વળી કોઈ ખાસ વિદ્વાનજનોનો યોગ ન હોય ત્યારે અભ્યાસ ત્યાં જ અટકી જાય. આથી ઘણા રુચિવાળા મિત્રો શબ્દકોશની માંગણી કરતા ત્યારે હાલ જે ઉપલબ્ધ હોય તે મોકલવામાં આવતાં, પરંતુ તેમાં જેન સાહિત્ય માટેની સામગ્રી ઘણી અલ્પ હોય. જેન સાહિત્યમાં સંસ્કૃત કે પ્રાકૃત સામગ્રી હોય. જોકે પંડિત શ્રી ધીરજલાલ દ્વારા નાનો શબ્દકોષ પ્રસિદ્ધ થયો હતો. આમ વધુ શબ્દભંડોળની જરૂર છે તે જણાયું. આથી કેટલાક વિદ્વાન સાધુસાધ્વીજનોને આ વિશે વાત કરી, પરંતુ તેઓ મૂળ ભાષાયુક્ત શાસ્ત્રોનો અભ્યાસ કરે તેથી તેમને આવા કોશની જરૂર ન હોય તે સ્વાભાવિક છે. સ્વ. પૂ. આચાર્ય શ્રી ભદ્રગુપ્ત મહારાજજીને કહ્યું ત્યારે તેમણે પ્રેરણા આપી કે તમે જેમ અન્ય ગ્રંથ લખ્યા છે, અનુવાદ કર્યા છે તેમ શબ્દકોશ લખો. પછી પ્રશ્ન એ થયો કે કયા ગ્રંથોનો આધાર લેવો. કારણ કે શબ્દ ભલે સૈદ્ધાંતિક કે પારિભાષિક હોય પણ ગુજરાતીનું ગુજરાતી હોય તો જ આ પ્રયોજન 99 Page #17 -------------------------------------------------------------------------- ________________ કાર્યરત બને. ગ્રંથ આધાર - પ્રથમ શ્રી રાજેન્દ્ર અભિધાન ચિંતામણિ શબ્દકોશ જોયા પણ ઘણા વિસ્તૃત અને પ્રાકૃત તેથી પ્રથમ તો વિચાર માંડી વાળ્યો કે આ કાર્ય થવું શક્ય નથી. ત્યાં વળી પૂ. શ્રી જિનેન્દ્રવર્ણીજીના જૈન સિદ્ધાંત કોશ ગ્રંથોનાં પાંચ પુસ્તકો હિંદીમાં જોવામાં આવ્યાં. હિંદીમાં છતાં સરળ હતાં. તેનાથી શરૂઆત કરી. જોકે હિંદીમાંથી સૈદ્ધાંતિક શબ્દોને સરળ અનુવાદ કરવામાં કંઈ ક્ષતિ થવાનો સંભવ હતો, છતાં તેમાં ઘણી સામગ્રીની શક્યતા જણાઈ તે યથાર્થ છે. શ્રી રાજેન્દ્રસૂરી .સા. રચિત. તત્ત્વાર્થાધિગમ, તત્ત્વાર્થ સૂત્રમાંથી કેટલાક શબ્દો તારવ્યા. જૈન સાહિત્ય વિકાસ મંડળ, મુંબઈ પ્રકાશિત પ્રબોધ ટીકાના ત્રણ ગ્રંથમાંથી સૂત્રોના અર્થના આધારે કેટલાક શબ્દો તારવ્યા. જૈન સિદ્ધાંત પ્રવેશિકા ગુજરાતીમાં દિગંબર સંપ્રદાય દ્વારા પ્રકાશિત થઈ છે તેમાંથી કંઈ સામગ્રી મળી. પંડિત શ્રી ધીરજલાલના જૈન પારિભાષિક શબ્દોના પુસ્તકમાંથી કિંઈક શબ્દો તારવ્યા. વળી લોકભોગ્ય સરળ શબ્દો માટે ભગવદ્ગો મંડળના ગ્રંથોનો આધાર લીધો. જોકે તે ગ્રંથો તો ઘણા વિસ્તૃત છે. પ્રથમ તો લાગ્યું કે આ ગ્રંથમાંથી શબ્દો તારવવા ઘણો પરિશ્રમ અને સમય લાગશે. કારણ કે એક એક ગ્રંથ એટલે સેંકડો પાનાં અને એક ગ્રંથમાં હજારો શબ્દો, તેમાં વળી એક શબ્દના પાંચથી માંડી પચાસ સંદભ મૂક્યા હોય. એમાંથી શબ્દ લેવો એ એકલે હાથે શક્ય ન હતું. પરંતુ અમારા આનંદ સુમંગલ પરિવારના બહેનોનો અભ્યાસ આ સમયે કામ આવ્યો. દસ-બાર બહેનોએ આ ત્રણ કિલોના એક એક પુસ્તકને વહેંચી લીધા અને તેમાંથી સમજ પ્રમાણે શબ્દો તારવી આપ્યા. તેમાંથી વળી મેં સંક્ષેપ કરીને અતિઅલ્પ શબ્દોનો સંગ્રહ કર્યો. અર્થાત્ સાગરના બિંદુ જેવું જ. ૧૨ Page #18 -------------------------------------------------------------------------- ________________ આમ આ પુસ્તક તૈયાર થયું છે. તેમાં સંપ્રદાયની ચુસ્તતા કે ભેદ રાખ્યો નથી. જિનશ્રુતની પ્રણાલીને અનુસરીને, પરદેશમાં વિવિધ પ્રકા૨ના જિજ્ઞાસુઓને લક્ષ્યમાં રાખીને ઉદાર ચિત્તે આ પુસ્તક તૈયા૨ કર્યું છે. સામાન્યતઃ અમારા જેવા ગૃહસ્થબહેનોના પુસ્તકોનો પરદેશમાં સારો આવકાર છે. દેશમાં એની વધુ જરૂર ન હોય તે સ્વાભાવિક છે. આમ અલ્પ સામગ્રી વડે અતિ અલ્પ સંપાદન થયું છે. છતાં જિજ્ઞાસુ મિત્રોને આ સામગ્રી શક્ય સંતોષપ્રદ થશે તેવી આશા છે. આપ સૌ અમારા પિરવારની યાદી જોશો એટલે સમજાશે કે આવા સત્કાર્ય પાછળ કેટલા સ્વજનોની ભાવના ભળી છે. દર વર્ષે એ દેશમાં જાઉં અને જિજ્ઞાસુ મિત્રો પૂછે કે આ વખતે શું નવું આપો છો ? તેમાં અમારો ભાગ ખરો.' આથી મને પણ પ્રેરણા મળતી અને લગભગ નાના મોટા ૬૦ જેવા પુસ્તકોનું સર્જન થયું તેમાં જિનશાસન અને જિનવચનની યત્કિંચિત સેવાનો લાભ મળ્યો તે મારું સદ્ભાગ્ય છે. પ્રત્યક્ષ-પરોક્ષ, નામાવલિમાં ન હોય તે સૌ મિત્રોની સદ્ભાવના અને પ્રત્યક્ષ સત્કાર સેવા બદલ કથન કરવાના શબ્દો મારી પાસે નથી. એટલે જ આ શબ્દભંડોળ તેમને સમર્પિત હો. ભાવના તો એવી હતી આ શબ્દ પરિચય-કોશને કોઈ સાધુ મહાત્મા તપાસીને સંતોષજનક અભિપ્રાય આપે તો પ્રસિદ્ધ કરવામાં નિશ્ચિંતતા રહે પણ એવો જોગ બન્યો નહિ. ત્યાં વળી સ્વ. પૂ. બાપજીના આજ્ઞાવર્તી પૂ. શ્રી સુનંદા શ્રી મ.સા.ના શિષ્યા વિદુષી, શાસ્ત્રાભ્યાસી, સંયમશીલ, ઉદારચિત્ત લેખિકા પૂ. શ્રી સુલોચના શ્રી મ. સાહેબનો પરિચય થયો તેમણે પરિશ્રમ ઉઠાવીને આ પુસ્તક તપાસી આપ્યું તે બદલ ઋણી છું. કંઈક નિશ્ચિંત છું. છતાં અકારાંત ગોઠવવાનો પ્રશ્ન ઊભો રહ્યો. મારું એ જ્ઞાન નહિ. વળી કોઈ એવો યોગ પણ ન થયો છેવટે આ મુદ્રણકાર્ય કરનારા શ્રી રોહિતભાઈએ શક્ય તેટલો વ્યવસ્થિત અકારાંત ગોઠવવાનો પરિશ્રમ લીધો છે. તે બદલ આભારી છું છતાં ક્ષતિ રહી જવા સંભવ છે. તે સૌ વિદ્વજનો સુધારે, ક્ષમા કરે અને સૂચવે તો આભારી થઈશ. १३ Page #19 -------------------------------------------------------------------------- ________________ ખાસ નોંધ જિજ્ઞાસુઓ આને માત્ર શબ્દકોશ ન માને પણ શાસ્ત્રજ્ઞાનની સામગ્રીયુક્ત ગ્રંથ માનીને અભ્યાસ કરે, તોપણ ઘણું જાણવા મળશે. વાસ્તવમાં આ કેવળ શબ્દકોશ નથી, તેથી તેના બે વિભાગ કરવામાં આવ્યા છે. પ્રથમ વિભાગ જૈન સૈદ્ધાંતિક શબ્દ પરિચય. દ્વિતીય વિભાગ સરળ શબ્દકોશ પ્રથમ વિભાગમાં માત્ર શબ્દાર્થ નથી પણ તે તે શબ્દોનો ભાવાર્થ અને વ્યાખ્યાઓ પણ મૂકી છે, જે રસપ્રદ અને સમજવા જેવી છે. બીજા વિભાગમાં જૈન તથા લોકભોગ્ય શબ્દનો સંગ્રહ છે. તેમાં સંક્ષિપ્ત નોંધ અને શબ્દાર્થ છે. જોકે બે વિભાગ કરવામાં કોઈ શબ્દોમાં પુનરુક્તિ છે, છતાં આશય એ છે કે પ્રારંભના અભ્યાસીને ટૂંકા શબ્દાર્થોથી સમજવાની અનુકૂળતા રહે. - વળી કેટલાક શબ્દોના અર્થ વિરોધવાળા અને અપરિચિત લાગવાથી એમ જણાશે કે આ અર્થ હોવો સંભવ છે ! પરંતુ આપણી શબ્દ પરિચયની અલ્પતાથી એમ લાગશે તે નીચેના શબ્દો જોતાં જણાશે. શબ્દોમાં પણ કેવી વિવિધતા અને વિચિત્રતા છે? અપાય : જ્ઞાન, અધ્યવસાય, દુઃખ. ભૂમિ : વિશાળતા, પૃથ્વી, જમીન. માતંગ: હાથી, શૂદ્ર જાતિનો માનવ. રક્ત ઃ લોહી - અનુરાગવાળું. પત : આબરૂ, રક્તપિત્તનો રોગ સ્વજન : મિત્રો, શ્વજન : કૂતરો. વધુઃ ઘણું. વધુઃ પુત્રવધૂ. १४ Page #20 -------------------------------------------------------------------------- ________________ ઋણ મુક્તિ અંતમાં શું કહેવું અને લખવું? જિજ્ઞાસુ મિત્રોના સહયોગ અને સદ્ભાવનાઓ માટે તેમનું અભિવાદન કરું છું. તેમની નામાવલિ જાહે૨ ક૨વાની મનાઈ છતાં મારી શુભભાવનાને વ્યક્ત કરવાની મેં છૂટ લીધી છે. કારણ કે હવે કદાચ આવું વિસ્તૃત લેખન થાય કે નહિ ? તેથી અવસ૨નો આનંદ વ્યક્ત કરું છું. સંભવ છે કોઈ શુભનામ રહી ગયું હોય તો ક્ષમાયાચના. પ્રસ્તુત પુસ્તકના શુભાશીષ માટે પૂ. આચાર્ય શ્રી કલાપૂર્ણ વિજ્ય મહારાજ સાહેબને સાદર વંદન. પૂ. સ્વ. શ્રી બાપજીના આશાવર્તી શ્રી સુનંદાજી મ. સાહેબના શિષ્યા પૂ. સાધ્વી શ્રી સુલોચના શ્રીનો શબ્દના અર્થને તપાસવા માટે સાદર વંદન. તે તે ગ્રંથના પ્રત્યક્ષ પરોક્ષ ગ્રંથકારોના પરિશ્રમમાંથી કંઈક લાભ મળ્યો તે માટે તેઓ પ્રત્યે કૃતજ્ઞ છું. આનંદસુમંગલ પરિવારના બહેનો જેમણે લેખનના ઉતારા કર્યાં, શબ્દોના પ્રૂફો તપાસવાની તેમની ઉમંગભરી ભાવનાને હાર્દિક આવકારું છું. મુદ્રણકાર્યના મુખ્ય કાર્યકર શ્રી રોહિતભાઈએ પણ અકારાંતને સરખા કરવામાં ઘણો પરિશ્રમ કર્યો છે. આભાર. મુદ્રણકાર્ય તથા મુખપૃષ્ઠના કાર્ય માટે સૌનો આભાર. આમ સર્વ પ્રકારે પુસ્તક આનંદ સંપન્ન થવા માટે દેવગુરુના અનુગ્રહથી ઋણી છું તથા સૌના સહયોગ બદલ આભારી છું. જેના સહયોગથી અને શુભભાવનાથી આ ગ્રંથ પ્રસિદ્ધ થયો તે સૌને સમર્પિત કરી વિરમું છું. સુનંદાબહેન 9 + Page #21 -------------------------------------------------------------------------- ________________ આટલું પ્રથમ જોઈ લેજો. શબ્દ શોધવા કક્કો જાણવો જરૂરી છે. છતાં તમારી સહાય માટે નીચે કક્કો જણાવ્યો છે. શબ્દ કોશમાં ‘અં’ આની પહેલા આવશે તેમ દરેક શબ્દમાં અનુસ્વાર માટે સમજવું. જેમકે કિંવા પછી કીકી. શરૂ થાય. ક અને ખની વચ્ચે ક્ષ છે. જની પછી જ્ઞ છે. આ પદ્ધતિ ખ્યાલમાં રાખજો. વળી દરેક પાનાને મથાળે શરૂ થતો શબ્દ અને પાનાનો છેલ્લો શબ્દ છે. તમારે મથાળાનો શબ્દ જોઈને શબ્દ શોધવા પ્રયત્ન કરવો તો સરળતા રહેશે. અ અ અ આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ક્ષ ખ ગ ઘ ચ છ જ જ્ઞ ઝ ટ ઠ ડ ઢ ણ ત ત્ર થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ શ શ્ર ષ સ હ. ક કા કિ કી કુ કૂ કે કૈ કો કૌ. અનુક્રમ વિભાગ - ૧ જૈન સૈદ્ધાંતિક શબ્દ પરિચય ................. ૧-૩૨૮ વિભાગ – ૨ સરળ શબ્દકોશ ........ ૩૨૯-૩૫૪ આનંદ હો મંગળ હો. શિવમ્ Page #22 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગ અધ્યાત્મ ઉપાયોની ભયાન બિચાવ૨ણ હાળિ શ્રી સદ્દગુરુભ્યો નમઃ જૈન સૈદ્ધાંતિક શબ્દપરિચય 30) રોગ વિભાગ-૧ se એ હા . GSSS . ' || તિરાગતી ગુણહી તીર્થકરે બંધનાં કારણો પૂર્વપયોગ ઉપરાંત લોકોત્તર પ મા કુરે ગણાશા [C] વિક :: - ( - - Page #23 -------------------------------------------------------------------------- ________________ શબ્દ પરિચય કેવી રીતે મેળવશો ? જૈન સૈદ્ધાંતિક શબ્દ પરિચય, જેમાં મુખ્યત્વે સૈદ્ધાંતિક તથા પારિભાષિક શબ્દો તેની વ્યાખ્યા, વિસ્તૃત સમજ અને બોધરૂપે સંકલન કર્યું છે. તે કેવળ શબ્દકોશ નથી. એથી જેઓ અભ્યાસી છે. તેમને તથા જેમને શાસ્ત્રાભ્યાસ કરવો હોય તે સૌને અત્યંત ઉપયોગી થશે તેમ ધારણા છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ એવું. અક્રિયાવાદ: ક્રિયાનું ઉત્થાપન. બંધ અને મોક્ષ સર્વ જીવોનું કર્મ કરે છે. અકરામ: મહેરબાની, માન, ભેટ. તેમાં આત્મા કંઈ જ કરતો નથી. અકર્તૃત્વ શક્તિઃ કર્તાપણાની તેવી માન્યતા (નિશ્ચયનય). અભાવરૂપ શક્તિ. અકિંચન: સ્વૈચ્છિક રીતે સર્વ અકર્મણ્યતા : નિષ્ક્રિયતા, કામ ન કરવું ! પદાર્થોનો કરેલો ત્યાગ. (દરિદ્રતા) અકિંચિત્કરઃ અહેતુક, સાધ્યની સિદ્ધિ અકલ : ન કળી કે ન સમજી શકાય પ્રાપ્ત કરવા અસમર્થ. અક્ષ : આત્મા. તે બોધરૂપ છે. વ્યાપ્ત અકલંકસ્તોત્ર : દિ.આ. અકલંક સ્વામી | છે. જ્ઞાનરૂપ છે. રચિત સ્તોત્ર. અક્ષતઃ અખંડ ચોખા, જેના વડે પ્રભુ અકથ્ય : આચાર વિરુદ્ધ. આગળ સાથિયા કરે તે અક્ષત અકષાય: કષાય રહિત. ક્રોધ-માન પૂજા. માયા-લોભ કષાય છે. | અક્ષય સ્થિતિ પ્રાપ્ત થયેલી સ્થિતિ અકામનિર્જરા : સમ્યગ્દર્શન રહિત કદી નાશ ન પામે. આત્માની નિર્જરા અકામ છે. અક્ષરઃ જેનો વિનાશ નથી. (કેવળજ્ઞાન) એટલે કર્મ નિર્જર અને નવાં કર્મ અક્ષરજ્ઞાન : દ્રવ્ય શ્રુતનો એક ભેદ. બંધાય. અજ્ઞાનવશ દુઃખ સહન અક્ષરસમાસ : દ્રવ્ય શ્રુત જ્ઞાનનો એક કરે ત્યારે કર્મ વિપાક થઈને કર્મ ભેદ. અક્ષસંચાર: ગણિત સંબંધી પ્રક્રિયા. અકાર્યકારણશક્તિઃ જેમાં અન્યનું અક્ષિપ્રઃ મતિજ્ઞાનનો એક ભેદ વસ્તુનું નિમિત્ત નહિ. જ્ઞાન વિલંબથી થાય. અકાલ : કવખતનું. અક્ષોભ: એક વિદ્યાધરનું નામ છે. અકાલ અધ્યયન: દર્શનાચારનો દોષ, | ક્ષોભરહિત. સમયોનુચિત અધ્યયન. અક્ષૌહિણી સેનાનું એક અંગ. ઘણું અકાલનય : કાલ-અકાલનો સમન્વય. | મોટું સૈન્ય. અકાલમૃત્યુ: આકસ્મિક – અણધાર્યું અખંડ: સતત, ખંડરહિત. ચોથી મૃત્યુ . નરકનું સાતમું પટલ. અક્રિયવાન : ધર્મ અનુષ્ઠાનની ક્રિયા ન | અખિલાઈ : આખાપણું, સમગ્રતા. કરનાર. અગમનિગમ: ભૂત-ભવિષ્યનું કથન. ઝરે તે. Page #25 -------------------------------------------------------------------------- ________________ અગમિક વેદનાં શાસ્ત્રો. અગમિક : શ્રુત શાસ્ત્રના સરખેસરખા પાઠ ન હોય તે. અગમ્યાર્થ: સમજી ન શકાય તેવા અર્થો. ગૂઢાર્થ. અગાઢ સમ્યગ્દર્શનનો એક દોષ, દેવગુરુની શ્રદ્ધા છતાં કંઈ શંકા રહે. અગારી : ઘરમાં રહેવાવાળો અણુવ્રતધારી શ્રાવક-સાધક. અગુપ્તિભય પોતે છુપાવેલી સંપત્તિ કોઈ જાણી જાય તેવો ભય. અગુરુલઘુ : ભારે નહિ અને હલકો નહિ તેવો પદાર્થ (આત્મા). આ ગુણને કારણે દરેક પદાર્થ સંયોગી હોય છતાં પોતાના સ્વભાવે જ રહે છે. જેમકે શરી૨ અને આત્મા બંનેનું પરિણમન સૂક્ષ્મ છે, પરંતુ સ્વભાવરૂપે જ રહે છે. જડ કે ચેતન દરેક દ્રવ્ય સ્વપણે ટકી રહે છે. પદાર્થનો કોઈ ગુણ વીખરાઈ જતો નથી. શરીરની દૃષ્ટિએ શરીર લોખંડ જેવું ભારે નથી અને રૂ જેવું હલકું નથી. અગુરુલઘુ પ્રતિજીવી ગુણ: ઉચ્ચતા કે નીચતાનો અભાવ. અગુરુલઘુ નામ કર્મ : આ નામકર્મની પ્રકૃતિને કારણે હલકું કે ભારે રારી૨ ન હોય. લોઢા જેવું ભારે હોય તો ખસી ન શકે. રૂ જેવું હલકું ૪ જૈન સૈદ્ધાંતિક હોય તો ટકી શકે. સિદ્ધના જીવને આ કર્મ લાગતું નથી. અગૃહિત મિથ્યાત્વ : અનાદિથી પૂર્વનું ચાલ્યું આવતું મિથ્યાત્વ. અગોચર ઃ ઇન્દ્રિયોથી પર, દૃષ્ટિમાં ન આવે તેવું. અગ્નિ ઃ રક્તવર્ણ. દીપક આદિની જ્વાળા, પ્રાયે ત્રિકોણ હોય છે. વીજળીનો શુદ્ધિ અગ્નિ પ્રાયે તેજસ્કાય છે. તે જીવો સ્થાવર નામકર્મના ઉદયવાળા છે. પરંતુ ગતિશીલ છે. પ્રયોજનપૂર્વક ગતિ નથી. ક્રોધાગ્નિ, વિરહાગ્નિ તે માનસિક તાપના પ્રકાર છે. : અગ્રપૂજા ઃ પ્રભુની આગળ થતી પૂજા, જેમ કે ધૂપ, દીપ. અશઃ મૂર્ખ, અજ્ઞાની. અજ્ઞાત : અપરિચિત હોવું. પ્રમાદવશ નિરર્થક પ્રવૃત્તિ કરનાર. અજ્ઞાતાવસ્થા - અજ્ઞાતવાસ : કોઈ ન જાણે તેમ વસવું. અજ્ઞાન : અલ્પજ્ઞાન કે વિપરીત જ્ઞાન. સમ્યગજ્ઞાનનો અભાવ. જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી અજ્ઞાન તે ઔયિક અજ્ઞાન છે. જ્ઞાનની વિશેષતા હોવા છતાં સમ્યગ્દર્શન-રહિત ક્ષાયોપશમિક જ્ઞાન કહેવાય છે. અજ્ઞાનપરિષહ : સાધક વિચારે કે મેં જ્ઞાન Page #26 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય અજિતનાથ આવું તપ કર્યું છે, જાગ્રત રહું છું | અચિત છે. છતાં મને જ્ઞાન કેમ થતું નથી ? | અચિત્તઃ ભક્ષ્ય પદાર્થોનું એવું આર્તધ્યાન ન કરે તો તે | ચેતનારહિતપણું. અજ્ઞાન પરિષહ જય કહેવાય. | અચિંત્ય શક્તિઃ કલ્પી ન શકાય તેવી અજ્ઞાનીઃ સ્વરૂપની વિપરીત આત્મશક્તિ. માન્યતાવાળો, મિથ્યામતિ. અચેતન ચેતનારહિત દ્રવ્ય તે અન્યને અશેયઃ જાણી ન શકાય તેવું. શેય- જાણે નહિ, જણાવા યોગ્ય છે. જણાવા યોગ્ય પદાર્થ. અચેલક : દિસં.માં અચલકપણું છે. અઘઃ એક ગ્રહ પાપ એ વિશેષ અર્થ વસ્ત્રાદિ સંપૂર્ણ પરિગ્રહના ત્યાગી. થાય છે. આકિંચન્યવતી. પંચમહાવ્રતધારી, અઘટિત: ઘટિત નહિ એવું, અયોગ્ય. તથા સમાદિ દસ ગુણધારક. અઘાતી કર્મ પ્રકd: જે કર્મ જીવના | અચૌર્ય: અસ્તેય, ચોરી ન કરવી. જ્ઞાનાદિક અનુજીવી (સ્વભાવ) | અચ્છેજ - અદ્યઃ વસતિનો દોષ. ગુણોનો ઘાત ન કરે. નામકર્મ, છેદાય નહિ તેવું. ગોત્રકર્મ, વેદનીય કર્મ, આયુષ્ય | અય્યતઃ બારમો, છેલ્લો વૈમાનિકનો કર્મ. તે શુભાશુભ હોય. દેવલોક; કલ્પવાસી દેવોનો એક અઘોર ખૂબ ભયંકર. બેભાન ભેદ, પતન વગરનું. અવસ્થામાં રહેલો દર્દી. અશ્રુતપતિઃ બારમા દેવલોકનો અચક્ષુદર્શન ચક્ષુ – આંખ સિવાયની સર્વોપરી ઈન્દ્ર. પ્રભુના બાકીની ઇન્દ્રિયો અને મન સંબંધી કલ્યાણકોમાં તેની આજ્ઞા પ્રમાણે મતિજ્ઞાન, પહેલાં થવાવાળું અન્યદેવો જોડાય. સામાન્ય અવલોકન (દર્શન). આ અજ: બકરી. માયા. ગુણને આવરણ કરે તે | અજાગલસ્તન: બકરાના ગળા પર અચક્ષુદર્શનાવરણ. લટકતો આંચળ. અર્થ વગરની અચલ જીવનો સ્થિર પ્રદેશ, ચળે નહિ તેવો, સ્થિર. અજાતશત્રુઃ જેને કોઈ શત્રુ નથી. અચલપ્ર : અચલાત્મ. અચલાવલી, | અજિત: ન જિતાય તેવું – નહિ કાળનું પ્રમાણવિશેષ. જિતાયેલું. અચિત યોનિઃ ઉપપાદ જન્મના ! અજિતનાથઃ વર્તમાન ચોવીસીના પુગલનું મળવું તે યોનિ | બીજા તીર્થકર. Page #27 -------------------------------------------------------------------------- ________________ અાજીવ જૈન સૈદ્ધાંતિક અજીવ: જીવથી વિપરીત લક્ષણવાળા અત્યંત સૂક્ષ્મ અને અવિભાજ્ય અજીવ, જેમાં જીવ નથી તે. | અંશ છે. કેવલીગમ્ય છે. દેહાદિમાં રાગાદિસંબંધ | અણુવ્રત: અહિંસા, સત્ય, અચૌર્ય, અનાત્માનું લક્ષણ છે. બ્રહ્મચર્ય, અપરિગ્રહ આ પાંચે અજીવ દ્રવ્યો પાંચ છે: શ્રાવકના અલ્પ આચાર છે. ધર્મ દ્રવ્યઃ ગતિ સહાયક. દેશવ્રત કહેવાય છે. અધર્મદ્રવ્યઃ સ્થિતિ સહાયક અતિરેકઃ અતિશયતા. આકાશદ્રવ્ય : જગા પ્રદાન અતિચારઃ અતિક્રમ. નિયમ, સહાયક. પચ્ચક્ખાણ, વ્રતનો દોષ કે પુદ્ગલદ્રવ્યઃ રૂપી. ઉલ્લંઘન. કષાય, નોકષાય, કાળદ્રવ્યઃ પરિવર્તનમાં નિમિત્ત. વ્યસનાદિનું સેવન પણ અતિચાર અઢાઈ દ્વીપ (અઢી દ્વિીપ): જંબુદ્વીપ-૧, છે. મુખ્યત્વે સમ્યકત્વ અને ઘાતકીખંડ-૧. પુષ્કરદ્વીપ વિરતિધર્મમાં જે દોષ લાગે છે તે. અધભાગ : રા. અતિચાર અનેક પ્રકારના છે. તે આ અઢાઈદ્વીપમાં મનુષ્યનો અતિચારની આઠ ગાથામાં નિવાસ તથા ગમનાગમન છે. તેની બતાવ્યા છે. અને અતિચારસૂત્રમાં બહાર મનુષ્યનું ગમનાગમન નથી શ્રાવકને ૧૨૪ અતિચાર બતાવ્યા તેથી મનુષ્યલોક પણ કહેવાય છે. છે. કોઈ નિયમ-વ્રત લીધા પછી અણગાર : ઘર વગરના; સવિશેષ સાધુ માનસિક અશુદ્ધિ તે અતિક્રમ. - સાધ્વીજનો. વ્રતની મર્યાદાનું ઉલ્લંઘન અણમોલ: અમૂલ્ય. વ્યતિક્રમ. તે વ્રતનો ભંગ કરી અણશનઃ અનશન. સમજપૂર્વક વર્તન કરવું - તે અતિચાર. અલ્પકાલીન કે આજીવન વિષયોમાં વર્તન કરી આસક્તિ આહારાદિનો ત્યાગ. કરવી તે અનાચાર છે. મુખ્યત્વે અણાહારીપદાર્થ : જે આહાર ચાર | પ્રમાદ અને મોહવશ જીવ આહારમાં ન આવતો હોય તે. અતિચાર સેવે છે. ઉપવાસમાં લઈ શકાય છે. વસ્તુ. અતિથિ: જેના આવવાનો દિવસ - અંબર જેવો પદાર્થ સમય નિશ્ચિત ન હોય. તિથિનું અણુ પરમાણું) પ્રદેશમાત્રનું ભાવિ પાલન ન કરે.) સંયમપાલનને માટે સ્પર્ધાદિ ગુણો રૂપ પરિણમન. અણુ વિહાર કરનાર યતિ – અતિથિ. Page #28 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય અદ્ધાપલ્ય અતિથિ સંવિભાગવ્રતઃ શ્રાવકાચારનું | અતૃપ્તિઃ સંતોષનો અભાવ. બારમું વ્રત છે. પર્વતિથિએ અત્યંતઃ ઘણું વધારે. પૌષધોપવાસ કરી, પારણાને અત્યુક્તિ: વધારીને બોલવું તે. દિવસે સાધુ સાધ્વીજનોને વિધિ અત્યંતાભાવઃ એક દ્રવ્યમાં બીજા અને આદરપૂર્વક શ્રાવક પોતાના દ્રવ્યનો, તેની ક્રિયાનો અભાવ. નિવાસે આમંત્રણ આપી સંયમાર્થે અથાગ પ્રયત્ન: થાક્યા વિના ભિક્ષા આદિ આવશ્યક વસ્તુઓ ઉત્સાહથી કાર્ય કરે. આપે. પછી પોતે ભોજન કરે. અદત્તાદાન (અસ્તેય): માલિકની રજા અતિભારારોપણ માણસ કે પશુ ઉપર વગર લેવું. ગુરુની આજ્ઞા વગર ઘણો ભાર ઉપડાવવો. કરવું. જિનાજ્ઞા વિરુદ્ધ કરવું. ચોરી અતિવીરઃ ભગવાન મહાવીરનું કરીને લેવું. અમરનામ, વીર). અદમ્ય : ન દબાય કે ન દાબી શકાય અતિવ્યાપ્તિ: લક્ષ્ય તેમ જ અલક્ષ્યમાં તેવું. લક્ષણનું રહેવું. જેમ કે ગાયનું અદિતિઃ એક દેવીનું નામ છે. લક્ષણ શીંગડાં છે, અને બીજાં અદીઠઃ જોયેલું નહિ તેવું. લક્ષણ હોય. વળી ગાય (લક્ષ્ય) અદૃષ્ટ: કાયોત્સર્ગનો એક પ્રકાર. સિવાય અન્યને પણ શીંગડાં હોય. અદ્ધાપચ્ચકખાણ: જેમાં કાળનો અતિશયઃ વિશેષતા. તીર્થંકર વ્યવહાર છે તેવાં પચ્ચકખાણો; ભગવાનને આઠ પુણ્યાતિશયો જેમ કે નવકારશી, પોરસી. હોય છે. અદ્ધાપલ્ય અદ્ધાકાલઃ બે હજાર કોશ અતીતઃ પસાર થયેલું. ઊંડો અને પહોળો, એવા ગોળ અતીવઃ અત્યંત, ખૂબ. કૂવામાં નાના બાળકના વાળના અતીન્દ્રિયઃ ઇન્દ્રિયોથી પર. ઇન્દ્રિયોથી અત્યંત સૂક્ષ્મ ટુકડા ભરી દેવામાં જાણી ન શકાય તેવું જ્ઞાન. જેમકે આવે અને દર સો વર્ષે એક એક અવધિજ્ઞાન વગેરે. વાળ બહાર કાઢે તેમાં જેટલાં વર્ષ અતીર્થ સિદ્ધઃ ભગવાનનું તીર્થ જાય તેટલાં વર્ષને વ્યવહારપદ્ય સ્થપાયા પહેલાં મોક્ષે જાય, તેવું કહેવાય. તેનાથી અસંખ્યાતગુણો અપવાદરૂપે બને. ઉદ્ધારપલ્ય; તેનાથી અતુલ : તુલના વગરનું. અસંખ્યાતગુણો અધ્યાપલ્ય અતૂટઃ તૂટે નહિ એવું, અખંડ. કહેવાય. Page #29 -------------------------------------------------------------------------- ________________ અદ્રિ અદ્રિ : પર્વત. અદ્વૈત : એકતા, પરમાત્માની એકતા. અધર્મ દ્રવ્ય : અધર્માસ્તિકાય. છ દ્રવ્ય પૈકી સ્થિતિ સહાયક દ્રવ્ય. એક, અસંખ્યાત પ્રદેશી, જીવાત્મા ને અખંડ, લોકવ્યાપક છે. અધઃકર્મ : જે કાર્યમાં જીવહિંસા લાગે તે, (પાપકર્મ) સવિશેષ સાધુજનો તેની અનુમોદના ન કરે કે તેવા આહારાદિ ગ્રહણ ન કરે. નારયિોને તપશ્ચર્યાદિ, મહાવ્રત આદિ ન હોવાથી તેમને અધઃકર્મ લાગતું નથી. તે પ્રમાણે તિર્યંચ અને ભોગભૂમિના મનુષ્યને અધઃકર્મ વ્રતાદિના અભાવને કારણે નથી ક્ષેત્રાદિ કારણે અપેક્ષિત છે. અધઃકરણ ઃ યથાપ્રવૃત્ત કરણ જોવું. કર્મના ક્ષયોપશમ વડે સાતે કર્મની સ્થિતિ એક સાગર કોડાકોડી હીન થઈ જવી, ઘટી જવી, તેવા અધ્યવસાય. અધિકરણ : ન્યાય વિષયક અધિકરણ. જે ધર્મોમાં જે ધર્મ હોય તે તેનું અધિકરણ છે. જેમ જીવનું જીવત્વ, ઘટનું ઘટત્વ. અધિકરણના બે ભેદ ૧. જીવાધિકરણ, ૨. અજીવાધિકરણ ८ જૈન સૈદ્ધાંતિક જીવાધિકરણ : સંરંભ, સમારંભ, આરંભ મન વચન કાયાનાયોગ તેની સાથે કરવું, કરાવવું. અનુમોદન કરવું. X ” | X ૩ X ૪ ૧૦૮ ક્રોધ માન, માયા, લોભ જીવાધિકરણ ૧૦૮ છે. જીવની સ્ફુરણાથી થતી. ક્રિયા, ભાવવિશેષ તે જીવાધિકરણ. અજીવાધિકરણ નિવર્તના, નિક્ષેપ, સંયોગ, નિસર્ગના અનુક્રમે ૨, ૪, ૨, ૩ ભેદ છે. સાંસારિક, ભૌતિક સાધનો શસ્ત્ર વગેરે, જેનાથી પાપોનો આશ્રવ થાય તે અધિકરણ. અધિકારિણી ક્રિયા ઃ સાંસારિક આરંભવાળી ક્રિયા તેના ૨૫ પ્રકાર છે. અધિગમ : ઉપદેશનું શ્રવણ કરીને કે શાસ્ત્રનો બોધ વાંચીને તે નિમિત્તથી જીવમાં જે ગુણ કે દોષનું ઉત્પન્ન થવું. બાહ્ય નિમિત્તથી થતું કાર્ય. અધિગમ સમ્યક્ત્વ : સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન અધિગમ કે નૈસર્ગિક હોય. ચારિત્ર અધિગમ જ હોય. ચારિત્રમાં ગુર્વાદિકના ઉપદેશ, આજ્ઞા આવશ્યક હોય છે. નિસર્ગ સમ્યગ્દર્શન કે સમ્યજ્ઞાન કેવળ Page #30 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય અધુવબંધી નિસર્ગ નથી હોતું. પરંતુ સાક્ષાત્ છું. હું મારી કે જિવાડી શકું છું. હું કે પરંપરાથી અધિગમ જ હોય છે. ધર્માત્મા છું. પોતાના સ્વરૂપને નિસર્ગ એટલે સ્વભાવ નહિ પરંતુ ભૂલીને અન્ય વિકલ્પોને શાસ્ત્ર-અધ્યયન દ્વારા સ્વયં અધ્યવસાન, અધ્યવસાય. શ્રદ્ધાનું પ્રગટ થવું. અભિનિવેશ કહે છે. આ સર્વે અધિગમ સામાન્ય પદાર્થનું જ્ઞાન. તે અધ્યવસાન શુભાશુભ કર્મબંધનું પ્રમાણ અને નય બે પ્રકારે છે. કારણ છે. અજ્ઞાન, મિથ્યાદર્શન પ્રમાણ નર્યરધિગમ અને મિથ્યાચારિત્ર તેના નિમિત્ત સ્વાથધિગમ: મતિ શ્રત આદિ છે. આવા અધ્યવસાયથી કર્મનો જ્ઞાનરૂપ. પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પરાધિગમ : શબ્દરૂપ છે. | પ્રદેશથી બંધ થાય છે.. વચનરૂપ છે. અધ્યાત્મઃ પોતાના શુદ્ધાત્મામાં અધિષ્ઠાનઃ આધાર, જેમ કે વિશ્વનું વિશુદ્ધિના આધારભૂત અનુષ્ઠાન મૂળ અધિષ્ઠાન ચૈતન્ય છે. કે આચાર. અધોગમન : ભારે વસ્તુનું નીચે પડવું. | અધ્યાત્મશાસ્ત્ર: જેમાં શુદ્ધાત્માના ભારે કર્મી જીવોનું નીચે પડવું, અભેદરૂપ રત્નત્રય નિરૂપક અર્થ – પતન થવું. સૂત્રને અનુરૂપ કથન, નિરૂપણ અધોમુખઃ ઉન્મુખ, નીચું. હોય. અધોલોકઃ મેરુપર્વતની નીચે સાત | અધ્યાત્મસાર ઃ શ્વેતાંબર શ્રી રજુ અધોલોક, પાતાળ લોક, | યશોવિજય ઉપાધ્યાયરચિત ગ્રંથ. નરકભૂમિ. અધ્યાત્મીઃ આત્મસુખની પ્રાપ્તિ માટે અધ્યધિ, અધ્યવધિઃ આહાર, વસતિનો | ઝંખના રાખનાર. એક દોષ (સાધુજનો માટે). અધ્યારોપઃ એક પદાર્થને – વિકલ્પને અધ્યયન (સ્વાધ્યાય): શાસ્ત્રનો | અન્યમાં લગાવવો. મિથ્યા કલ્પના. અભ્યાસ. અધ્યાસ: સ્વ-પરના એકત્વનો ભ્રમ, અધ્યવસાનઃ સ્વ-પરનું જ્ઞાન ન હોવા ! જેમ કે દેહાધ્યાસ. છતાં - તે જીવમાં ચૈતન્યનું નિશ્ચિત્ત | અધ્યાહારઃ ન કહેલું. હોવું. જીવ સંચારિત | અધુવઃ અસ્થિર, ચંચળ, નાશવંત. તરતમતાવાળા પરિણમન છે, હું | અધુવબંધી: જે પ્રકૃતિઓનો બંધ જે ધર્માત્મા છું. હું ધનાદિનો સ્વામી | ગુણઠાણા સુધી કહ્યો હોય ત્યાં Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૦ અધુવસત્તા જૈન સૈદ્ધાંતિક સુધી બંધાય કે ન બંધાય. | અનાયી : અવ્યભિચારી. અધુવસત્તા: જે પ્રકૃતિઓની સત્તા | અનભિગ્રહિક મિથ્યાત્વઃ બધા જ અનાદિ મિથ્યાત્વી જીવોને હોય કે દર્શનકારોનાં વચનો સત્ય છે. ન પણ હોય. રાગી-વિરાગી બંનેનું સાચું માને. અધુવોદયીઃ જે પ્રકૃતિનો ઉદય જે બધા ભગવાન સાચા છે તેમ માને. ગુણઠાણા સુધી કહ્યો હોય ત્યાં | અનભિજ્ઞ: અજાણ. સુધી ઉદયમાં આવે અથવા ન અનભિલાપ્ય: વચનથી ન કહી શકાય આવે. તેવું. અધ્વર્યું: મહેતાજી, યજ્ઞક્રિયા કરાવનાર. અનન્ન : વાદળ વિનાનું આકાશ. અનગાર – અણગારઃ ઉત્તમ ચારિત્ર- અનય : એક નય. વાળા મુનિ, શ્રમણ, સંયત, મુનિ, અનર્થદંડઃ શ્રાવકનું આઠમું સાધુ, વીતરાગ, ભદંત, યતિ, વિરમણવ્રત છે. અહેતુક પાપયુક્ત પંચમહાવ્રતધારી, જ્ઞાનાચારનું પ્રવૃત્તિ કરવાથી જે દોષ લાગે છે. પાલન, ઉત્તમ ક્ષમાદિ યતિધર્મ- શસ્ત્ર બનાવવા આપવા, અસત્ય, પાલન, કષાયોનું શમન, ઇન્દ્રિયોનું હિંસા, પાપોપદેશ, દુર્ગાન, દમન કરનાર, જ્ઞાન, ધ્યાન, (અપધ્યાન) પ્રમાદચય, સ્વાધ્યાયમાં અપ્રમત્ત, રત્નત્રયના ઉસૂત્રતા, ક્લેશિત કે કામવાસના આરાધક, મોક્ષમાર્ગના આરાધક. ઉત્તેજિત શાસ્ત્ર વાંચવાં, સવિશેષ અનઘ : પાપ વિનાનું. માનસિક દુર્બાન કરવું. અનધ્યવસાયઃ આ શું હશે તેવો આરંભાદિનો ઉપદેશ આપવો. પ્રતિભાસ. માર્ગમાં જતાં તૃણ, કાંટા વિશેષ પાક્ષિક અતિચાર જોવા). વગેરેના સ્પર્શથી આ કંઈક છે તેવું અનર્થદંડના અતિચાર : અસભ્ય વચન જ્ઞાન. નિશ્ચિત-અનિશ્ચિત બંનેનું બોલવાં, કાયાની કુચેષ્ટા કરવી. કારણ છે. નિરર્થક વચન પ્રયોગ. વિના અનનુગામી: અવધિજ્ઞાનનો એક ભેદ. પ્રયોજન મનમાં વિકારો કરવા, સ્થળાંતરે સાથે ન જાય. વિના પ્રયોજન ભોગાદિ સામગ્રી અનનુભાષણ: વાદીના પૂછવા છતાં ભેગી કરવી. પ્રતિવાદી જવાબ ન આપે. અનર્થદંડ વ્રત: અનર્થદંડ વિરમણ અનપવર્તનીયઃ બાંધેલું આયુષ્ય પૂરું ! પ્રયોજનરહિત હિંસાદિ ભોગવાય. વચ્ચે ઘટે નહિ. | દુષ્કૃત્યયુક્ત હોવાથી તેનો ત્યાગ Page #32 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૧ ૧ અનંત અનંતાનંત કરવો અને નિર્દોષ અહિંસાદિવ્રતનું ગુર્નાદિકની આજ્ઞાનુસાર કરવું પાલન કરવું. જોઈએ. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, અનર્પિત : પ્રયોજનના અભાવથી જે બલ, વીર્યની યથાર્થતા સમજીને વસ્તની પ્રધાનતા ન રહે. (ગૌણતા) કરવું જોઈએ. અનલ: અગ્નિ. અનશન પ્રયોજન : દેહમમત્વ ત્યાગ અનલકાયિક : આકાશશોપપન દેવ. અને મોક્ષની સાધના માટે, કર્મોના અનવસ્થા: ખોટી કલ્પનાઓની સર્વથા નાશ માટે, ફલાકાંક્ષારહિત સંભાવનાથી જે અવ્યવસ્થા થાય કરવું. અનશનના અતિચાર ભોજન કરે નહિ અનવસ્થિતઃ અવધિજ્ઞાનનો એક ભેદ. પણ કરાવે, કરનારને અનુમોદન થયેલું જ્ઞાન ચાલ્યું જાય આપે. મન, વચન, કાયાથી જીવનપર્યત ન રહે. અતિચાર સેવે. ક્ષુધાથી પીડિત અનશન: શરીરનું મમત્વ છૂટવાથી, થઈને ક્યારે ભોજન કરું તેવી જીવ વૃત્તિઓને ભોજન આદિ અભિલાષા થાય, પારણાદિક ચિંતા બંધનથી મુક્ત કરે. આત્મબળની થાય. વૃદ્ધિને કારણે ક્ષુધાદિમાં | અનંગક્રીડાઃ કામસેવનને યોગ્ય અંગો રસાસ્વાદાદિથી Úત ન થાય. સિવાય અન્ય અંગોએ અન્ય મોક્ષમાર્ગ માટે શ્રેયસ્કર છે. કેવળ રીતિથી ક્રીડા, વિષયસેવન કરવું. ભૂખે મરવાનું નથી. પણ એક | અનંતઃ અંત વગરનું. મહાન તપ છે. અનંત અનંતાનંતઃ ગણતરીથી જેણે ઇન્દ્રિયો અને મનને જીત્યા અતિક્રાંત કરીને સંખ્યાની ગણના છે. આ ભવ-પરભવ સુખની કરવી તે અસંખ્યાત - અનંત. અપેક્ષા નથી. આત્મસન્મુખ રહી યદ્યપિ ઉભયની તરતમતા દર્શાવી સ્વાધ્યાયમાં લીન છે. આ પ્રમાણે છે. એક એક સંખ્યા ઘટતા જે કર્મની નિર્જરા માટે અલ્પાધિકાળ રાશિ સમાપ્ત થાય તે અસંખ્યાત સમય માટે સર્વથા આહારાદિનો અને રાશિ સમાપ્ત ન થાય તે ત્યાગ. સ્વેચ્છાએ મરણપર્યંત અનંત. અંતરહિત. સંસાર અનંત, અનિયમિત સમય માટે સર્વથા જીવો અને પુદ્ગલ પરમાણુઓ આહારાદિનો ત્યાગ તે ઉત્કૃષ્ટ અનંત, કર્મો અનંત. અનંતના અનશન છે. તે શક્તિ અનુસાર અનેક ભેદ છે. આ ગણના Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૨ અનંતકાયિક જૈન સૈદ્ધાંતિક અલ્પજ્ઞને માટે અસંભવ છે. | સમ્યકત્વ, - સમ્યગ્દર્શનગુણનો શ્રદ્ધગમ્ય છે. ઘાતક છે. અનંતકાયિકઃ સાધારણ વનસ્પતિના બીજો અપ્રત્યાખ્યાનાવરણ કષાય જીવો. તમામ કંદમૂળ. દેશવિરતિનો ઘાતક છે. અનંત ચતુષ્ટય: ઘાતી કર્મોનો નાશ ત્રીજો પ્રત્યાખ્યાનાવરણ કષાય થતાં કેવળી ભગવંતને અનંતજ્ઞાન, સર્વ વિરતિનો ઘાતક છે. અનંતદર્શન, અનંતસુખ, ચોથો સંજ્વલન કષાય યથાખ્યાત અનંતલબ્ધિવીર્ય પ્રગટ થાય છે. ચારિત્રનો ઘાતક છે. અનંતનાથઃ વર્તમાન ચોવીસીના | | અનંતાવધિજ્ઞાન – અવધિજ્ઞાન : ચૌદમા તીર્થંકર. ચૌદરાજ લોકના રૂપી પદાર્થોનું અનંતરઃ વિલંબ કે આંતરરહિત દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી વસ્તુની પ્રાપ્તિ. અત્યાધિક અતીન્દ્રિયજ્ઞાન, સર્વ અનંતાનુબંધી કષાય: જીવોના ચાર રૂપી પદાર્થોના જ્ઞાનને કારણે અંત પ્રકારના તીવ્ર કષાય તે જીવને કે અવધિ નથી તે સર્વાવધિ અનંતકાળ સંસારનો બંધ કરાવે કહેવાય. છે. અનંતાનુબંધી પ્રકૃતિના અનાગત: ભાવિમાં થવાવાળું. ઉદયથી જીવના વિપરીત - મિથ્યા અનાથ : આધાર કે શરણરહિત. અભિપ્રાયને કારણે સમ્યકત્વઘાતી અનાદિ-અનંત : જેની શરૂઆત નથી, અને રાગદ્વેષના ઉત્પન્ન થવાથી તે અનાદિ જેનો અંત નથી તે ચારિત્રઘાતી છે. અનંતાનુબંધી અનંત. ક્રોધ, માન, માયા, લોભની પ્રકૃતિ અનાદિકાળઃ પ્રારંભરહિત કાળ. સાથે જીવ અનંત ભવોમાં અનાદિનિધનઃ જેનો આદિ નથી અને પરિભ્રમણ કરે છે. આ ચારે નિધન એટલે અંત નથી. કષાયોનો સંબંધ - અનુબંધ અનંત અનાત્મભૂતકારણઃ વસ્તુના સ્વરૂપમાં હોવાથી અનંતાનુબંધી કહેવાય છે. ભળેલું ન હોય. જેમ કે પુરુષના અનંતાનુબંધીનો સ્વભાવઃ સમ્યકત્વ હાથમાં લાકડી. અને ચારિત્ર બંનેનો ઘાતક છે. અનાદેય નામકર્મઃ જે નામકર્મની મિથ્યાત્વની સાથે અનંતાનુબંધી | પ્રકૃતિના ઉદયથી આદર ન મળે. કષાયનો અવિનાભાવી સંબંધ છે. | અનાદતઃ કાયોત્સર્ગનો એક અતિચાર. પ્રથમ અનંતાનુબંધી કષાય અનાનુપૂર્વીઃ આડુંઅવળું. જેમ કે Page #34 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય નવકા૨ની અનાનુપૂર્વી. અનાભોગ મિથ્યાત્વઃ અત્યંત અજ્ઞાનદશા, સાચી વસ્તુની અજ્ઞાનતા. અનાયતન : દેવ, ગુરુજનોરહિત સ્થાનો. અનાયાસ : પ્રયત્નરહિત, સ૨ળતાથી કાર્ય થાય. : અનારંભ : શુદ્ધાત્મામાં સ્થિર થવા મન, વચન, કાયાની પ્રવૃત્તિથી નિવૃત્ત થવું. અનાર્ય જેની પ્રવૃત્તિ મનુષ્યજીવનને | યોગ્ય ન હોય, સુસંસ્કા૨૨હિત. અનાર્યભૂમિ (ક્ષેત્ર) : જ્યાં દેવ, ગુરુ કે ધર્મની પ્રાપ્તિનાં સાધનો ન હોય. સંસ્કારરહિત ક્ષેત્ર. જ્યાં હિંસાદિની વિશેષતા હોય. અનાશ્રવ : જે આત્મામાં કોઈ કર્મો આવતાં નથી. તેવી આત્માની શુધ્ધદશા. અનાહદ નાદઃ આત્માનો આંતરિક અવાજ. પ્રયાસરહિત ધ્વનિ. અનાહારકતા : જ્યાં કોઈ પણ પ્રકારનો આહાર લેવાતો નથી, તેવું આત્માનું સહજ અનાહારીપણું. અનિકાચિત કર્મ : બાંધેલાં કર્મો શુભભાવ વડે ફેરફાર થઈ શકે તે. અનિત્ય ઃ નાશવંત. અનિત્યભાવના : ભૌતિક પદાર્થો નાશવંત છે તેમ ચિંતવવું. ૧૩ અનિવૃત્તિકરણ ગુણસ્થાન અનિત્યસ્થ ઃ સિદ્ધ ૫રમાત્માનું સંસ્થાન. અરૂપી આકૃતિ. એ આકૃતિ આવી છે તેવું કહી ન શકાય. સિદ્ધ આત્માઓ લોકાગ્રે આકાશપ્રદેશમાં રહ્યા છે. અનિન્દ્રિય : જેને ઇન્દ્રિયો ન હોય તે, સિદ્ધ ભગવંતો. મન/ઇન્દ્રિય નથી તેથી તે અનિન્દ્રિય ગણાય છે. અનિમિ : આંખના પલકારા વગરનું. અનિર્વચનીય – અનિર્વાચ્ય : વચનથી વર્ણવી ન શકાય તેવું. અનિવૃત્તિકરણ ઃ સમ્યગ્દર્શન પામનાર જીવનું આ કરણ છે. અપૂર્વકરણ પામ્યા પછી જીવ અનિવૃત્તિકરણ દ્વારા સમ્યગ્દર્શન પામે છે. જ્યાં મિથ્યાત્વ મોહનીયનો ઉદય નથી. કર્મગ્રંથના અભિપ્રાયે અનિવૃત્તિક૨ણ એ જ સમ્યક્ત્વરૂપ પરિણામ છે. અનિવૃત્તિકરણ ગુણસ્થાન જીવોની પરિણામ વિશુદ્ધિમાં તરતમતા તે ગુણસ્થાન છે. આ નવમું ગુણસ્થાન છે. તે અવસ્થામાં સર્વ જીવોના પરિણામ તરતમતા રહિત સમાન હોય છે. પરિણામને-ધ્યાનને અતિશુદ્ધ કા૨ણે કર્મોની અનંતગુણિ નિર્જરા કરતો શ્રેણીમાં આગળ વધે છે. સમ્યગ્દર્શનની ચારિત્રમોહ અપેક્ષાએ ક્ષય જીવનો Page #35 -------------------------------------------------------------------------- ________________ અનિશ્ચિત ગુણસ્થાન કરવાવાળાને આ ક્ષાયિકભાવરૂપ છે, ઉપશમ કરવાવાળાનું ઔપશમિક છે. અનિશ્રિત : આલંબન કે આશ્રય વિનાનું. મતિજ્ઞાનનો એક ભેદ. અનિશ્ચિતઃ નિર્ણય વિનાનું. અનિષ્ટ સંયોગ આર્તધ્યાન : જે જડ કે ચેતન પદાર્થનો સંયોગ થતાં તે ક્યારે દૂર થાય તેવું ચિંતન કર્યા કરવું. અનીક : ન ગમતો સંયોગ, ઇંદ્રાદિ દસ પ્રકારના દેવોમાં સૈન્યના દેવો. અનુકંપા : અન્યને ક્ષુધા-તૃષા આદિ કોઈ પ્રકારે દુઃખી જોઈ કરુણા થવી. અન્યના દુઃખને પોતાનું માને તેવા ભાવ. સર્વ પ્રાણી પ્રત્યે મૈત્રીભાવ, શુભોપયોગરૂપ દયાભાવ. નિશ્ચયથી સ્વદોષનો ત્યાગ કરવો તે સ્વાનુકંપા છે. ૧. ધર્માનુકંપા : સંયતિમુનિને માટે નિર્દોષભાવ દયા ઊપવી. બહુમાન થવું. તેમની સેવા મળે ધનભાગ્ય માનવું. ૨. મિશ્રાનુકંપા : ઉ૫૨નો સદ્ભાવ સંયતા સંયત છે. ગૃહસ્થધર્મ અને યોગ્યધર્મ બંને ૫૨ દયા. ૩. સર્વાનુકંપા : સર્વ પ્રાણીઓ ૫૨ સમાનભાવે દયા. નાના જંતુથી માંડીને મનુષ્ય આદિ સર્વ જીવોને - - દેશવિરતિ દયા. તેઓ ૧૪ જૈન સૈદ્ધાંતિક માટે દયા. મનુષ્યને રોગ, શોક સર્વ પ્રકારની દુઃખી અવસ્થામાં સ્વસ્થ કરવાની દયા. અનુગમ : કેવળી કે શ્રુતકેવળી દ્વારા પરંપરાથી મળેલું જ્ઞાન. અનુગામી : અવધિજ્ઞાનનો એક પ્રકાર. હાથમાં રાખેલી બેટરીના પ્રકાશની જેમ સાથે રહે. કૃપા, અનુગ્રહ : ઉપકાર, ગુરુ પુણ્યસંચય અને સમ્યગ્દર્શનનું કારણ થાય. અનુજીવી ગુણ : પરિણામ - ભાવરૂપ ગુણોને અનુજીવી ગુણ કહે. જીવમાં ચારિત્ર, સુખ, શ્રદ્ધા વગેરે. જડમાં સ્પદ વગેરે. અનુત્તર : જે શ્રુતનો ઉત્તર નથી તે. (અધિક) અનુત્તરવાસી, છેલ્લી કોટિના કલ્યાતીત સ્વર્ગનો એક ભેદ. અનુત્તરોપપાદક અનુત્તર વિમાનવાસીનો ઉપપાદ જન્મ. ત્યાર પછી એક કે બે ભવમાં મોક્ષે જાય. ભગવાન મહાવીરના સમયમાં ૧. ઋષિદાસ, ૨. ધન્ય, ૩. સુનક્ષત્ર, ૪. કાર્તિકેય, ૫. આનંદ, ૬. નન્દન, ૭. શાલિભદ્ર, ૮. અભય, ૯. વારિર્ષણ, ૧૦, ચિલાતિપુત્ર. આ દસ અનુત્તરો પાદિક થયા. અનુત્તરોપપાદક દશાંગ : શ્રુતજ્ઞાનનો નવાંગ. વ્ય Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૫ શબ્દપરિચય અનુયોગ અનુસ્સેકઃ જ્ઞાનમાં શ્રેષ્ઠ હોવા છતાં | અગ્નિ હોવો જોઈએ. નિરહંકારી. અનુમોદનાઃ અન્યના સુકૃત પ્રત્યે અનુદિશઃ કલ્યાતીત દેવોનો એક ભેદ. આદર-પ્રશંસા કરવી. પોતાનાથી અનુપક્રમઃ જેને નિમિત્ત લાગતું નથી, તપ ન થતું હોય તો અન્યના ઉપક્રમરહિત. તપની પ્રશંસા કરવી વિગેરે. અનુપચરિતઃ જેમાં કંઈ ઉપચાર નથી, | અનુયોગઃ જેનાગમની ચાર વિશેષતા. વાસ્તવિક છે. અનુયોગના ચાર પ્રકાર. અનુપાત દ્રવ્ય, તે પરમાણુ આદિ છે. ૧. પ્રથમાનુયોગ, ધર્મકથાનુયોગ) : જે આત્મા દ્વારા કર્મ તથા નોકર્મ જેમાં કથાઓની વિશેષતા ત્રેસઠ રૂપે ગ્રહણયોગ્ય નથી. શલાકાપુરુષો વગેરેની કથા. અનુપાતી : અનુકૂળ થનાર. ૨.કરણાનુયોગ: કર્મ સિદ્ધાંત અનુપ્રેક્ષા: કોઈ એક ભાવનાનું પુનઃ તથા લોકની રચના, ગણના વગેરે. પુનઃ ચિંતન કરવું. તે અનુપ્રેક્ષાઓ ૩.ચરણાનુયોગ : જીવના આચાર, બાર પ્રકારની છે. જે વૈરાગ્ય પેદા વિચાર. (શ્રાવક અને શ્રમણ). ૪.દ્રવ્યાનુયોગ : જીવાદિ દ્રવ્યોનું અનુબંધ ચતુષ્ટયઃ મંગળાચરણ, સ્વરૂપ. વિષય, સંબંધ, પ્રયોજન આ ચારનું આ સિવાય જે કંઈ વસ્તુનું સ્વરૂપ હોવું. કહેવાનું હોય તેનો આ ચાર અનુભાગઃ જીવોના રાગાદિ ભાવોની અનુયોગમાં સમાવેશ થાય છે. તરતમતા અનુસાર કર્મફળ (રસ) પ્રાયે અલ્પજ્ઞજનો માટે સવિશેષ અનુભાગબંધ: રસબંધ, બંધાતાં પ્રથમા - ધર્મકથાનુયોગ છે. જેની કર્મોનું તીવ્રમંદતાનું નક્કી થયું. ધર્મ વિષે વિશેષતા છે તેને માટે અનુભૂતિઃ અનુભવ. કરણાનુયોગ છે. પાપકર્યો ત્યજવા અનુમતઃ અનુમતિ, સંમતિ. પોતે ન કરે માટે આચારને અર્થે ચરણાનુયોગ અન્યને કરવાની સંમતિ આપે. છે. તત્ત્વની શ્રદ્ધા કરી શુદ્ધાત્માની અનુમાનઃ સાધન વડે સાધ્યનું જ્ઞાન. આરાધના માટે દ્રવ્યાનુયોગ છે. પરોક્ષ પ્રમાણનો એક ભેદ. ચારે અનુયોગમાં અન્યોન્ય તેની પ્રમાણતા મનાતી નથી. ગૌણતા – મુખ્યતા છતાં ચારે કાર્યના અનુમાનથી કારણનું અનુયોગનું જ્ઞાન મોક્ષાર્થી માટે અનુમાન થાય છે. ધુમાડો છે માટે પ્રયોજનભૂત છે. કરે છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૬ અનુયોગ સમાસ જૈન સૈદ્ધાંતિક અનુયોગ સમાસઃ શ્રુતજ્ઞાનનો એક | વિગ્રહગતિ થાય છે. (જુ. ભેદ. વિગ્રહગતિ). અનુયોગીઃ દ્રવ્ય પોતાના ગુણનો | અનુસ્મરણઃ પૂર્વના અનુભવની સ્મૃતિ અનુયોગી છે. (સહયોગી) કરવી . અનુરાગઃ વિશેષ રાગ. અનુસંધાનઃ આગળ સાથેનું જોડાણ. અનુરાધા નક્ષત્ર, સ્ત્રી-સતીનું નામ છે. | અનુસૂત: ની સાથે જોડાયેલું. અનુલોમ: સામાન્યની વિશેષતા અને અમૃત: સત્ય, જૂઠું નહિ. વિશેષધર્મીની ગૌણતા કરવાની ! અનેકત્વ: વિવિધ દશાઓવાળું દ્રવ્ય પદ્ધતિ. પ્રાણાયામનું એક નામ છે. પર્યાયની અપેક્ષાએ અનેક છે. ષટ અનુવર્તી: અનુસરવું, અનુવાદ, દ્રવ્યોના એકથી અનેક વિભાગ. આચાર્ય પ્રણીતશાસ્ત્ર. અર્થનું અનેકાન્તઃ એક જ દ્રવ્યમાં અનેક ધર્મો કથન કરવું. ભાષાંતર કરવું. - લક્ષણ, ગુણો, અવસ્થાઓનું અનુવાદ છે. કથન, વિરોધી લક્ષણોનો સમન્વય, અનુવિદ્ધઃ એકરૂપ થવું. મુખ્યતા અને ગૌણતાની અપેક્ષાએ અનુવચિભાષણ પૂર્વાચાર્યકૃત સૂત્રની હોય છે. જેમ કે આત્મા સ્વભાવે પદ્ધતિ અનુસાર કથન કરવું. નિત્ય અને શુદ્ધ છે. જન્મમરણની અનુવૃત્તિઃ કોઈ પદાર્થની વિધિરૂપવૃત્તિ. અવસ્થાઓ અનિત્ય છે. રાગાદિને જેમ કે ઘડાનું ઘટત. કારણે અશુદ્ધ છે. આવું કથન અનુશાસનઃ ઉપદેશ, કાયદો, રાજ્ય કેવળ કલ્પના નથી. કારણ કે આ ચલાવવું તે, અમલ કરવો તે. કથન સત્ય આધારિત છે. રામ અનુશિષ્ટઃ આગમથી અવિરુદ્ધ ઉપદેશ સીતાના પતિ છે. દશરથના પુત્ર આપવો. છે. એક જ વ્યક્તિમાં આવી અનુશીલનઃ સતત ઊંડો અભ્યાસ. અવસ્થાઓનું હોવું સત્ય છે. તેમ અનુષ્ઠાનઃ ધાર્મિક ક્રિયા. પૂર્વતૈયારી. દ્રવ્યો માત્ર અનેક અવસ્થાવાળાં અનુષંગી: પરિણામરૂપ, અન્યને છે. અનેકાંતમાં સંશય નથી પણ અનુરૂપ. અપેક્ષિત કથન હોય છે. અનુશ્રેણી: પ્રદેશ, પંક્તિ, અપેક્ષારહિત કથન મિથ્યા હોય આકાશપ્રદેશની પંક્તિ શ્રેણિ. છે. અનેકાંતમાં એકાંતકથન આવી અનુશ્રેણીગતિઃ જન્માંતરે જતાં શકે. પણ એકાન્તમાં અનેકાન્તનો આકાશપ્રદેશની શ્રેણિએ જતાં જે ! નિર્દેશ ન થાય. Page #38 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય અનેકાંતના બે ભેદ : ૧. સમ્યગ્ અનેકાન્ત : યુક્તિ અને આગમની અવિરુદ્ધ એક જ વસ્તુના અનેક ધર્મોના સ્વરૂપનું નિરૂપણ કરવું. જેમ કે આત્મા સ્વભાવે શુદ્ધ છે. અવસ્થામાં રાગાદિસહિત અશુદ્ધ છે. ૨. મિથ્યા અનેકાન્તઃ તત્ કે અતંત્ સ્વભાવ વસ્તુથી શૂન્ય કેવળ કલ્પનાયુક્ત અનેક લક્ષણોનું કહેવું. જેમ કે બધા ધર્મો સરખા છે. વાસ્તવમાં દરેક ધર્મ-દર્શનની પ્રણાલીમાં ભેદ હોય છે. પ્રયોજન : અજ્ઞજનોને જ્ઞાનસ્વરૂપ આત્માના ઉપદેશ માટે, તેની અનેક શુદ્ધ અવસ્થાઓના જ્ઞાન માટે, તત્ત્વના હેય અને ઉપાદેયના વિવેક માટે. અનેકાન્ત દૃષ્ટિથી તત્ત્વની શ્રદ્ધા કરવાથી સમ્યદૃષ્ટિ થાય છે. વિધિ અને નિષેધની યોગ્યતાની પ્રસિદ્ધિ માટે અનેકાંત છે. અનેરું અસાધારણ, જુદી જાતનું, અનોખું, ઉત્તમ. : અન્યત્વ ઃ એક દ્રવ્ય બીજા દ્રવ્યથી જુદું હોય. અન્યદૃષ્ટિ પ્રશંસા · મિથ્યાદૃષ્ટિના જ્ઞાન - ચારિત્રાદિ ગુણોનો મનમાં આદર ક૨વો, પ્રશંસા કરવી. વળી મિથ્યાદૃષ્ટિમાં ગુણ હોય કે ન હોય અનેકાન્ત ઉપદેશનું ૧૭ અપ્ છતાં સદ્ભાવ બતાવવો. તે છતાં દ્વેષ ન કરતાં મધ્યસ્થ રહેવું. અન્યાાનુપ્રેક્ષા : જીવ જગતના સર્વ પદાર્થોથી જુદો છે. તાદાત્મ્ય સંબંધ નથી. હું દેહાદિથી જુદો છું વગેરે ભાવના – અનુપ્રેક્ષા ક૨વી. અન્યોન્યાભાવ : પુદ્ગલના એક વર્તમાન પર્યાયમાં બીજા પુદ્ગલના વર્તમાન પર્યાયનો અભાવ. એક કપડું લાલ રંગનું હોય ત્યારે તેના કાળા રંગનો અભાવ હોય અથવા ઘટમાં પટનો અભાવ. અન્યોન્યાશ્રય હેત્વાભાસ : તાળું લગાવ્યું અને ચાવી ઘ૨માં રહી ગઈ. હવે ચાવી નીકળે તો તાળું ખૂલે કે તાળું ખૂલે તો ચાવી નીકળે. આવી પરસ્પર અપેક્ષા. અન્વય : પોતાના ધર્મ-જાતિનો ત્યાગ કર્યા વગર પોતાના જ રૂપમાં સ્થિર, ટકી રહેવું. નિત્ય સ્થિત સ્વાત્મભૂત અસ્તિત્વાદિ ગુણ અન્વય કહેવાય છે. સત્તા, સત્ સત્ત્વ, સામાન્ય, દ્રવ્ય, વસ્તુ, અર્થ, વિધિ એકાર્થવાચક છે. અન્વયી : ગુણ અન્વયી છે. અન્તર્થઃ • જેવું નામ તેવું કાર્ય, લક્ષણ. જેમકે સૂર્ય તપે છે. અન્વેષણ : શોધ, તપાસ. અપ્ ઃ જળ, પાણી. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૮ અપકર્ષ જૈન સૈદ્ધાંતિક અપકર્ષઃ ભોગવાતા કર્મને ઘટાડીને પદાર્થોનું, સ્ત્રી આદિનું ચિંતન નવું આયુકર્મ બાંધે તે અપકર્ષ. કરવું અન્યને મારવા, અપમાન, આયુકર્મનો ૨/૩ ભાગ વ્યતીત કરવું, ધન, અપહરણ વગેરેનો થયા પછી ન બાંધે તો ૧/૩ નો વિચાર કરવો. આર્તિ – રૌદ્રધ્યાન, પુનઃ પુનઃ ૨/૩ ભાગ લે. તે કષાયોનું સેવન. વિષયનું સ્મરણ ભાગના પ્રાયે આઠ વાર નવા કરી ઇચ્છા થવી. આયુબંધનો સમય આવે છે. અપભ્રંશઃ વિકાર. મધ્યકાલીન એક અપકર્ષણઃ સમ્યગ્દર્શન, જ્ઞાન, પ્રાકૃત ભાષાપ્રકાર. ચારિત્રને કારણે કર્મોની સ્થિતિ અપરત્વઃ નાનાપણું. કાળની તથા અનુભાગ-રસ ઘટાડી, ઘાત વિશેષતાથી. કરીને આત્મા વિશુદ્ધિમાં આગળ અપરવિદેહઃ પશ્ચિમ વિદેહ, કોઈ રક્ષક વધે છે. મોક્ષમાર્ગ માટે એ દેવનું નામ. અપકર્ષણ શ્રેયભૂત છે. સંસારી | અપરાતિઃ કલ્પાતીત દેવોનો એક જીવને પુણ્ય માટે બંને પ્રકૃતિઓનું ભેદ. અપકર્ષણ થાય છે. અર્થાત્ પ્રથમ અપરાજિતાઃ મુનિસુવ્રત સ્વામીની બાંધેલી ઉદિત કર્મની સ્થિતિને યક્ષિણી. એક દિગ્ગકુમારી. તથા રસને ઘટાડવી તે અપકર્ષણ | અપરાધ: ગુનો, જે આરાધનારહિત છે. જોકે અપકર્ષણ થયા પછી હોય તે અપરાધ. અનંતર સમયમાં વૃદ્ધિ થવા સંભવ | અપરાહલ: દિવસનો ત્રીજો પ્રહર. છે. સ્થિતિખંડ આયુષ્ય કર્મ | અપરિગ્રહઃ સાંસારિક સાધનસિવાય અન્ય પ્રકૃતિઓનો થાય છે. સામગ્રીના પરિગ્રહથી રહિત. અપકાય : પાણીના જીવોનું શરીર, સાધુદશા. અપકાર: અન્યના ઉપકારને ભૂલી તેને | અપરિગૃહિતાઃ જે વેશ્યા કે ત્રાસ આપવો કે અવગણના કરવી. વ્યભિચારિણી હોય તે અન્ય અપકીર્તિ : અપયશ, બદનામી. પુરુષની સાથે આવે જાય. જેનો અપક્વઃ કાચું, પકાવ્યા વગરનું કોઈ એક સ્વામી નથી. અપત્ય : સંતાન. અપરિણતઃ આહારનો એક દોષ. અપદેશઃ જેના દ્વારા અર્થનો નિર્દેશ અપરિણામી: જેનું પરિણમન ન હોય. થાય તે દ્રવ્યકૃત છે. અપર્યાપ્તઃ જન્માંતરે જતાં જીવ નવો અપધ્યાનઃ રાગ કે દ્વેષને કારણે દેહ ધારણ કરવા યોગ્ય પર્યાપ્તિ Page #40 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય પૂરી ન કરે. અપલાપ ઃ કોઈની વાતને તુચ્છ ગણી હલકી પાડવી. અપવર્ગ : દુ:ખદાયી જન્મ-મરણથી આત્યંતિક મુક્તિ. (મોક્ષનું નામ) અપવર્તન : શસ્ત્રાદિક બાહ્ય નિમિત્તથી : આયુષ્યનું ઘટવું. અકાલ મૃત્યુ. પ્રતિસમય કર્મોનું ઘટવું. અપવર્તના મોટા કાળવાળા કર્મને નાની સ્થિતિમાં લાવવું. ઉચ્ચ અધ્યવસાયથી સ્થિતિનું ઘટવું. અપવર્તનીય : બાંધેલું આયુષ્ય એવું હોય કે ખૂટે કે તૂટે. અપવાદઃ ખાસ સંયોગોમાં વિશેષરૂપે કહેલી વિધિને અપવાદ કહેવાય. મોક્ષમાર્ગની સાધના કેવળ સામ્યતાવાળી છે. છતાં ખાસ વૃદ્ધ, પ્લાન, બાલ જેવા સંયોગોમાં સાધકમાં સવિશેષ સાધુજનોને સાધના-સંયમના લક્ષ્ય આહારાદિમાં કંઈક છૂટ લેવી પડે તે અપવાદ. સામાન્યતઃ સામ્યતાની સાધનામાં ઉત્સર્ગ અને શરીરચર્યામાં અપવાદ છે. મોક્ષમાર્ગની સાધનામાં અપવાદ અને ઉત્સર્ગ એમ બે પ્રકાર છે. ઉત્સર્ગઃ સર્વ પરિગ્રહનો ત્યાગ કરે. ઉત્સર્ગ માર્ગ પરિગ્રહરહિત છે. શ્રમણ દરેક પરિસ્થિતિમાં શુદ્ધાત્માની પ્રાપ્તિ માટે તેમાં કંઈ ૧૯ અપાન પણ છૂટ ન લે અને કઠો૨૫ણે સંયમનું પાલન કરે તે ઉત્સર્ગ છે. છૂટ લેવી તે અપવાદ. અપવાદઃ યોગ્ય રીતે આચરણ કરવાવાળા સાધુજનોને આરોગ્યાદિમાં, ગ્લાન, વૃદ્ધાવસ્થા જેવા ખાસ સંયોગોમાં આત્મભાવ ટકાવવા માટે દ્રવ્ય ક્ષેત્ર, કાલ, ભાવ, બલ અને વીર્યની યથાશક્તિ આહારાદિમાં યથાર્થ પ્રવૃત્તિ કરે. જેમકે ઉપવાસ ન થાય તો ઉણોદર જેવા તપ કરે. વાસ્તવમાં અસમર્થ સાધુએ જ અપવાદ માર્ગ લેવો. સર્વને માટે ઉત્સર્ગ છે. અપવાદમાં પણ સંયમની જ મુખ્યતા છે. ઉત્સર્ગનો સાધક ખાસ સંયોગોમાં અપવાદ ગ્રહણ કરે. અપસરણ ઃ અપકર્ષણ – ઘટવું, કર્મોની સ્થિતિ અને રસનું ઘટવું. અપહૃત સંયમ : જે સંયમનો ઘાત ન થાય. અપાચ્ય ઃ પશ્ચિમ દિશા. પચે નહિ તેવું. અપાત્ર: દાન, જ્ઞાનાદિને અયોગ્ય. અપાદાનકારણ : ઉપાદાન, જે શક્તિમાં કે પદાર્થમાં કાર્ય થાય તે ઉપાદાન. કાર્ય થાય ત્યારે બહાર નિમિત્તની હાજરી હોય. અપાન : બહારથી વાયુને અંદર ગ્રહણ કરવો. નિશ્વાસ - અપાન. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૦ છે. અપાય જૈન સૈદ્ધાંતિક અપાપ: પાપરહિત. અપ્રતિક્રમણ પ્રતિક્રમણરહિત, પાપની અપાયઃ પાપમય પ્રવૃત્તિ. સાત પ્રકારના | આલોચનારહિત. ભયાદિ. અપ્રતિઘાત –દ્ધિઃ કોઈથી પ્રતિઘાત ન અપાય વિચય : પાપ દુઃખદાયી છે તેવી પામે તેવી ઋદ્ધિ. વિચારણા. ધર્મધ્યાનનો એક ભેદ | અપ્રતિઘાતી: સૂક્ષ્મ પદાર્થોને અવરોધરહિત જાણે, કેવલજ્ઞાન. અપાઈ પુદ્ગલ પરાવર્ત ચરમ પુદ્ગલ અપ્રતિ ચક્રેશ્વરી: પદ્મપ્રભુની શાસક પરાવર્તથી અડધું વીત્યા પછીનું યક્ષિણી. બાકી રહેલું પુદ્ગલ પરાવર્ત. અપ્રતિપાતી: અવધિજ્ઞાનનો એક અપૂર્વકરણઃ જીવોના પરિણામની પ્રકાર, પ્રાપ્ત થયેલું જન્માંતરે સાથે ક્રમપૂર્વક વિશુદ્ધિનાં સ્થાનકો. આવે, કેવળજ્ઞાનની ઉત્પત્તિ સુધી આઠમું ગુણસ્થાન. આ રહે. સવિશેષ તીર્થકરને હોય છે. ગુણસ્થાનનાં ક્ષાયિક અને | અપ્રતિબદ્ધઃ બોધ નહિ પામેલો. ઔપથમિક બે ભાવની સંભાવના | અપ્રતિષ્ઠાનઃ સાતમી નરકનું ઇંદ્રક છે. પ્રત્યેક સમયે અનંતગુણી . બીલ. કર્મનિર્જરા થઈ વિશુદ્ધિ થાય છે. | અપ્રત્યવેક્ષિતઃ અપમાર્જિત, જયણા અપૂર્વકરણ સમ્યકત્વની કર્યા વગરનું. પ્રાપ્તિકરણ છે. આત્મપરિણામ છે. | અપ્રત્યાખ્યાન: વ્રત પચ્ચક્ખાણરહિત. મનની ઉત્તમ શુભ અવસ્થા છે. અણુવ્રત-દેશવિરતિને સૂચક છે. અહીં કર્મગ્રંથિ ભેદાય છે, અને ! અપ્રત્યાખ્યાનાવરણઃ દેશસંયમના જીવ સમ્યકત્વનો અધિકારી બને ભાવ થવા ન દે. દેશવિરતિને છે સંસારીની જડ અહીંથી ઉપડે ઘાતક હોય, તેવો કષાય. | અપ્રદેશી : એક આકાશ પ્રદેશે એક અપોહઃ સંશયના કારણભૂત વિકલ્પનું કાલાણને અપ્રદેશી કહે છે. કાલ સમાધાન. પરમાણુને બીજો પ્રદેશ નથી. અપૌરુષેયઃ આગમના પૌરુષેય કે | અપ્રમત્ત સંયતઃ સાતમું ગુણસ્થાનક, અપૌરુષેય ભેદ છે. પ્રમાદરહિત સંયમ. અપ્રજ્ઞાપનીયઃ જણાવી ન શકાય તેવું. | અપ્રવિચારઃ કોઈ પણ ગુણ કે પર્યાયમાં અપ્રતિકર્મ સંયમના બળથી દેહના સ્થિર વિચારધારા. પ્રતિકારરહિત હોવું. અપ્રશસ્ત અસકાર્ય, જેનાથી અહિત Page #42 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય અભાવ થાય છે. દોષયુક્ત પદાર્થો. અપ્રાપ્તકાલઃ જે કાળમાં સ્વાધ્યાયાદિ અભયદાન: જીવનદાન, અન્યને ન થાય. નિર્ભય રાખવા. અપ્રાપ્યકારી ઇન્દ્રિયઃ મન અને ચક્ષુ | અભવ્ય: મોક્ષની પ્રાપ્તિ માટે અપાત્ર. અપ્રાપ્યકારી છે, તે વિષયના સાધુપણું ગ્રહણ કરવા છતાં પદાર્થને સ્પર્શ કર્યા વગર જાણે મોક્ષનો ભાવ ના થાય. દુઃખ ન અને જુએ. ઇચ્છે. સુખ ઇચ્છે પણ મોક્ષના અબદ્ધ: મોહકર્મના અભાવમાં જ્ઞાનને સુખની શ્રદ્ધા ન થાય. ચારિત્ર અબદ્ધ કહે છે. પાળીને નવ રૈવેયક દેવલોક સુધી અબંધઃ અબંધકારી પ્રકૃતિઓ. જાય. જેમ આકડાનું દૂધ દહીં ન અબ્ધદૂલઃ જલસ્વરૂપના આશ્રયયુક્ત બને. તેમ અભવ્ય જીવમાં મોક્ષની અધોલોકની પ્રથમ પૃથ્વી. પાત્રતા ન આવે. અબ્રહ્મ: મૈથુન. અભાવઃ જેમ એક સ્થાનમાં પહેલા અબ્રહ્મ નિષેધઃ બહ્મચર્ય. મૈથુનનો ઘડો હતો, પણ ત્યાંથી હટાવી ત્યાગ. લીધો ત્યાં ઘડાનો અભાવ થયો. અબાધા જેમાં કંઈ વિબ કે બાધા નથી અભાવ એટલે સર્વથા પદાર્થનો અબાધાકાળઃ કોઈપણ કર્મનો બંધ નાશ નહિ. જેમ કે મિથ્યાત્વ થયા પછી તે કર્મનો તરતજ વિપાક પર્યાયનો ભંગ થતાં સમ્યકત્વથતો નથી, તે કર્મો પાસે અમુક પર્યાયનો પ્રતિભાસ થવો. સમય સત્તામાં પડ્યા રહે છે. જેમકે અભાવના ચાર ભેદ છે. એક કોડા-કોડી સાગરની પ્રાગભાવઃ કાર્યના સ્વરૂપ લાભ સ્થિતિનો બંધ હોય તો તે કર્મનો પહેલાં અભાવ. વર્તમાન પર્યાયનો અબાધાકાલ એક હજાર વર્ષની પૂર્વની પર્યાયમાં અભાવ. પ્રાય હોય. તેમાં હાનિવૃદ્ધિ થયા પ્રધ્વસાભાવ: આગામી પર્યાયમાં કરે. વર્તમાન પર્યાયનો અભાવ. અબોધ : અજ્ઞાનદશા. અન્યોન્યાભાવઃ એક દ્રવ્યની એક અધિ: પાણીનો ભંડાર, સમુદ્ર, વર્તમાન પર્યાયમાં બીજા દ્રવ્યની અબૂજ: કદર વિનાનું. વર્તમાન પયયનો અભાવ. અબૂઝઃ અણ-સમજુ. અત્યતાભાવ: એક દ્રવ્યમાં બીજા અભક્ષ્યઃ આહરને માટે અયોગ્ય, | દ્રવ્યનો તથા તેની ક્રિયાનો અભાવ. Page #43 -------------------------------------------------------------------------- ________________ અભિગ્રહ ૨૨ જૈન સૈદ્ધાંતિક અભિગ્રહઃ મનની ધારણા, મનની | અભિયોગઃ દેવદેવીઓ વાહનાદિ રૂપ દઢતા. કિરીને ઉપકાર કરે. નિમિત્ત બને. અભિગ્રહપચ્ચકખાણ: મનની ધારણા | (આગ્રહ) મુજબ કરાતાં પચ્ચકખાણ. અભિયોગીભાવના: મંત્રપ્રયોગ કરવો, અભિઘટઃ વસતિનો એક દોષ. કોઈ પણ આકાંક્ષા માટે કાર્ય કરવું અભિજિતઃ એક નક્ષત્ર. તે મુનિજનો માટે અયો. ભાવના. અભિધાનઃ વ્યાખ્યાન માટે યોગ્ય સૂત્ર | અભિયાંગ: આસક્તિ. મમતા મૂચ્છ. કહેલા છે તે અભિધાન અથવા અભિરુચિઃ વસ્તુની પ્રીતિ. વાચક–પ્રતિપાદક. અભિલાપ્ય: પોતાના ધ્યેયનું અભિધાન ચિંતામણિ કોશઃ વિશાળ પ્રતિપાદન કરવું. શબ્દકોશ જે. આ. રાજેન્દ્રસૂરિ અભિલાષા: ઇન્દ્રિયભોગોની ઈચ્છા, કૃત. અપ્રશસ્ત અભિલાષા. માત્ર મોક્ષ અભિધાનભેદઃ નામમાત્રથી જુદા. માટે ઈચ્છા કરવી પ્રશસ્ત અભિધિયઃ કથન કરવા યોગ્ય વિષય. અભિલાષા છે. અભિનંદનઃ અભિવૃદ્ધિ, પ્રશંસા. અભિવાદન : નમસ્કાર, પ્રશંસા કરવી. અભિનંદન સ્વામીઃ ભરતક્ષેત્રના અભિવાંછિત : ઈચ્છેલું. વર્તમાન ચોવીસીના ચોથા અભિવૃદ્ધિ: વધારો, ઉન્નતિ. તીર્થકર. અભિવ્યક્તિ: વ્યક્તિનું વ્યક્તિત્વ અભિનિબોધ : સાધનથી સાધ્યનું જ્ઞાન. પ્રસિદ્ધ થવું. નિયમિત પદાર્થોમાં જે બોધ થાય અભિશાપઃ શાપ, શ્રાપ. તે. જેમ કે સ્પર્શેન્દ્રિયમાં સ્પર્શનો અભિષેક: પ્રભુનું પ્રક્ષાલન તથા બોધ. જન્મઉત્સવ. અભિનિવેશઃ પરપદાર્થમાં આત્મીય- અભિસંધિઃ ફળ વગરનો ઉદ્દેશ. ભાવ, આ શરીર મારું છે. તેવો અભીષ્ટ : ઈચ્છેલું, મનગમતું. અસત્નો આગ્રહ તે મિથ્યાત્વનો અભીક્ષણ: નિરંતર - સતત. ત્રીજો ભેદ છે. અભીષ્ણજ્ઞાનોપયોગ : તે અજ્ઞાનથી અભિનઃ પદાર્થ સાથે એકરૂપ. નિવૃત્તિનું સાક્ષાત્ ફળ છે. અભિપ્રેતઃ મનમાં ધારેલું. હિતપ્રાપ્તિ, અહિતપરિહાર એ અભિમાનઃ માન કષાયના ઉદયથી પરંપરા ફળ છે. આ જ્ઞાનની થતો અહંકાર. ભાવનામાં સદા તત્પર ઉપયોગ. Page #44 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય દર્શન વિશુદ્ધિ આદિ ભાવનાની શુદ્ધિ પછી આવો શુદ્ધ-તીક્ષ્ણ ઉપયોગ હોય છે. તીર્થંકર નામકર્મનું નિમિત્ત બને છે. અભૂતાર્થ : ગધેડાને શીંગડાં ન હોય. તેથી તે કથન અભૂતાર્થ છે. પ૨પદાર્થનો સંયોગ અસત્ય છે તેથી તે અભૂતાર્થ છે. અભેદ · દ્રવ્ય અને ગુણોનું યુગપદ્ હોવું તે અભેદ ગુણ અને ગુણીનું એકરૂપ હોવું તે અભેદ સ્વભાવ છે. અભેદ્ય : જે ભેદાતું નથી તેવું સૂક્ષ્મ, અવિનાશી, સ્વયંભૂ. (ચેતન) અભોક્તા : ભોગ ન કરનાર, કર્મોને ન ભોગવનાર. અભોગ્ય : ભોગવવાને અયોગ્ય. અભ્યસનીય ઃ અભ્યાસ કરવા જેવું. અભ્યસ્ત ઃ અભ્યાસમાં નિપુણ. અત્યંત૨ : મનને નિયંત્રણ કરવાવાળું અત્યંતર તપ. (અંતરદશા) અત્યંતર ઇન્દ્રિય : દરેક ઇન્દ્રિયની અંદરનું વિશેષ પુદ્ગલનું બનેલું ઉપકરણ, સાધન. અત્યંત૨ તપ : આત્માને તપાવે. લોકો દેખી ન શકે તેવા પ્રાયશ્ચિત્તાદિ તપ વિશેષ. પ્રાયશ્ચિત વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન. કાર્યોત્સર્ગ એમ છ પ્રકા૨ છે. અભ્યાખ્યાન ઃ અન્યનો દોષ જણાવી ૨૩ અમનસ્ક આરોપ કરવો. આળદેવું, કલંક ચડાવવું, દોષિત કરવો. યાચક અભ્યાગત : જેને બધી તિથિ સમાન છે. તે અતિથિ છે, પરંતુ શેષ વ્યક્તિઓને અભ્યાગત કહે છે. અભ્યાસ : એક વિષયનું વારંવાર જ્ઞાન કરી સંસ્કાર ઉત્પન્ન થવો. દા.ત. શરીરદિને આત્મીય માની તે પ્રમાણે પુનઃ પુનઃ પ્રવૃત્તિ કરવી. તે અજ્ઞાનનો સંસ્કાર સંસારાભિમુખ છે. તે મન-આત્મા અને દેહના ભેદજ્ઞાનના સંસ્કાર દ્વારા આત્મસ્વરૂપમાં સ્થિર થાય છે. માત્ર કોઈક વાર કરવાથી અભ્યાસ ન થાય. પદ્માસન, તપ, જેવા દરેક અનુષ્ઠાનમાં પુનઃ પુનઃ અભ્યાસ કરવો જોઈએ. જ્ઞાનભાવનાના નિરંતર અભ્યાસથી અજ્ઞાન દૂર થાય છે. અભ્યુત્થાન : ગુરુજનોની સાથે વિશેષ વિનય. સુખાકારી. 1 અભ્યુદય ઃ માનુષ, સાંસારિક સ્વર્ગાદિ સુખ આબાદી. પૌદ્ભૂગલિક સાધનોની પ્રાપ્તિ, સમૃદ્ધિ વગેરેનો વિકાસ. અભ્યપગમ ઃ વસ્તુનો સ્વીકાર. અભ્યર્પત ઃ આદરયુક્ત સહિત. અભ્ર : સૌધર્મ સ્વર્ગનો એક પ્રકાર. અમનસ્કઃ મનરહિત, અસંશી. Page #45 -------------------------------------------------------------------------- ________________ અમમ અમમ : કાળ વિષયક એક પ્રમાણ. અનાગત ચોવીસીના બારમા ભાવિ તીર્થંકરનું નામ, શ્રીકૃષ્ણનો આત્મા. અમ૨ ઃ મરે નહિ તેવું. દેવોને મ૨ણ છે, પણ આયુષ્ય લાંબું હોય. તીર્થંકરોનું અંતિમ આયુષ્ય પૂરું થાય પરંતુ હવે જન્મ-મરણ નથી તેથી અમર. અમરણધમાં : જેને હવે મરણ નથી તેવા સિદ્ધ પરમાત્મા. અમર્ત્યપૂજ્ય : દેવો વડે પૂજનીય. અમાત્ય : દેશનો અધિકારી, મહામંત્રી. અમાવાસ્યા ઃ રાહુ દ્વારા પ્રતિદિન ચંદ્રની એક એક કલા આચ્છાદિત થતાં ચંદ્રની એકજ કલા રહે તે અમાવાસ્યા. અંધારી રાત. મહિનાનો અંતિમ દિવસ. અમૂઢદૃષ્ટિ : યથાર્થ - સમ્યગ્દૃષ્ટિવંતનો એક ગુણ. નિશ્ચયથી વિશુદ્ધ જ્ઞાનાસ્વભાવી નિજાત્મામાં નિશ્ચલ સ્થિતિ રહેવી. સન્દેવ, સદ્ગુરુ, સતધર્મમાં એકરૂપ શ્રદ્ધા કરવાવાળી દૃષ્ટિ. અમૂર્ત : અરૂપી, ચક્ષુથી દેખાય નહિ તેવો, સ્પúદિરહિત પદાર્થ. અમોઘ દેશના : જે દેશના ફળ આપે તેવી શ્રેષ્ઠ. અયનઃ કાળનું એક પ્રમાણ. અયુક્ત ઃ અયોગ્ય, ખોટું. ૨૪ જૈન સૈદ્ધાંતિક અયોગ ઃ યોગરહિત, અયોગકેવળી : ચૌદમું ગુણસ્થાનક, ત્રણે યોગનો નિરોધ કરી નિર્વાણ પામે તે અવસ્થા. અયોગવ્યવચ્છેદ : . આ. હેમચંદ્રાચાર્ય રચિત ન્યાયવિષયક ગ્રંથ. અયોધ્યા : પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનની જન્મભૂમિ, જેનાં સાકેત, સુકોશલા, વિનીતા નગરી અન્ય નામો છે. અરક્ષાભય ઃ સાત ભયમાંથી માલ મિલકતને હાનિ થવાનો એક ભય. અરજી : વિદેહ ક્ષેત્રની એક નગરી. અરતિઃ દ્વેષ, અઢાર પાપસ્થાનકમાં પંદરમું પાપ. અતિ પરિષહ ય : સાધુ-સાધ્વીજનો પ્રતિકૂળતામાં પણ સર્વ જીવો પ્રત્યે સમભાવ રાખે. ઇન્દ્રિય વિષયોમાં નિસ્પૃહ રહે. અતિપ્રકૃતિઃ દ્વેષવાળી પ્રકૃતિ. અતિવાગ્ : દ્વેષયુક્ત વચન કહેવાં. અરનાથ : ભરતક્ષેત્રના વર્તમાન ચોવીસીના અઢારમા તીર્થંકર. અરિઃ દુશ્મન, શત્રુ. અરિભ્યા - અરિષ્ટ પૂરી : વિદેહક્ષેત્રની એક નગરી. અરિષ્ટ લોકાંતિક દેવનો એક ભેદ. અરિષ્ટનેમિ : ભરતક્ષેત્રના વર્તમાન ચોવીસીના ૨૨મા તીર્થંકર. Page #46 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૨૫ અહંત (અહંત) અરિષ્ટસંભવાઃ આકાશોપપન દેવોનો | અર્થાધિગમઃ અર્થને સૂચવતું. એક ભેદ. અથપત્તિ: અર્થ સૂચવતું કથન, જેમકે અરિષ્ટાઃ નરકની પાંચમી ભૂમિ. મેઘના અભાવમાં વૃષ્ટિ ન થાય. ધૂમ્રપ્રભા. અનુમાન થઈ શકે. જે કંઈ બોલાય અરિહંતઃ અંતરંગ શત્રુઓનો નાશ ! તેમાંથી સારી રીતે આવતો નિશ્ચિત કરનાર તીર્થકર ભગવાન. બીજો અર્થ. અરુણ: લોકાંતિક દેવોનો એક ભેદ | અર્થાવગ્રહઃ મતિજ્ઞાનનો એક ભેદ, અણવર સમુદ્રનો રક્ષક છે. પ્રગટ પદાર્થનું અવગ્રહજ્ઞાન અણવર : મધ્યલોકનો નવમો દ્વીપ | અર્થાતરઃ મૂળ હેતુ સાથે સંબંધરહિત. અરુણીવર. અર્થોપાર્જનઃ ધન મેળવવાનો પ્રયત્નો અરુણા: નદીનું નામ. અર્ધનિદ્રાઃ ઊંઘની સામાન્ય દશા. અરૂપીઃ રૂપ કે આકાર વિનાનું, વર્ણ અધવનતપ્રણામઃ પ્રણામ, વંદન કરતી ગંધ, રસ સ્પશદિરહિત. વખતે બે હાથ, બે પગ અને અર્કમૂલ: એક નગર. મસ્તક પાંચ અંગ પૂરાં નમાવવાને અર્ચનઃ પૂજા, ચંદનાદિનું વિલેપન. બદલે અર્ધા નમાવે. અર્ચિતઃ પૂજેલું, સન્માનેલું. અર્ધનારાચઃ સંઘયણ બીજું. શરીરની અજિતઃ મેળવેલું, કમાયેલું. મજબૂતાઈ સૂચવે. અસ્થિના અર્ણવઃ સમુદ્ર. સાંધામાં બે બાજુ મર્કટ બંધ જેવું. અર્થ : જેનાથી નિશ્ચિત કરી શકાય. ખીલી ન હોય. અર્થપર્યાયઃ પ્રદેશત્વ ગુણ, અન્ય અર્ધ મંડલીકઃ રાજા નહિ પણ રાજા સમસ્ત ગુણોનો વિકાર. દ્રવ્યોનો સમયવર્તી પર્યાય અથવા વર્તમાન અર્પિત: પ્રયોજન અનુસાર એક કાળ વર્તી પર્યાય. લક્ષણની જ્યારે પ્રધાનતા હોય. અર્થભેદ કહેવાનું તાત્પર્ય જુદું હોય તે. પ્રયોજનના અભાવમાં પ્રધાનતા ન અર્થયોગ: સૂત્રો બોલતાં તેના અર્થની હોય તે. અપેક્ષાસહિત પ્રધાન બરાબર વિચારણા. કરેલો નય. અર્થસમયઃ સમયને કહેવાનું જુદું | અર્ધભક્તિઃ અરિહંતની ભક્તિ. તાત્પર્ય. અહંત (અહંત)ઃ ઘાતી કર્મોનો નાશ અર્થસંવર્ધન પ્રાપ્ત અર્થની સારી રીતે કરીને જે પરમાત્મપદની પ્રાપ્તિ વૃદ્ધિ કરવી. કરે છે. જે ત્રણે લોકને પૂજનીય છે. જેવો. Page #47 -------------------------------------------------------------------------- ________________ અલકા મોક્ષની પ્રાપ્તિ અવશ્ય કરે છે. અપેક્ષાએ ૧. સશરીરી વિશેષ પુણ્યાતિશયયુક્ત અત્યંત તીર્થંકર જેમના કલ્યાણક મહોત્સવ મનાય. ૨. સામાન્ય કેવળી અત્યંત જેમના કલ્યાણક મહોત્સવ મનાતા નથી. કેવળજ્ઞાન સમાન છે. અંતરંગ શત્રુઓના નાશક અર્હુત છે અથવા અરિહંત કહેવાય છે. ક્ષુધા, તૃષા, ભય, ક્રોધ, રાગ, મોહ, ચિંતા, જરા, રોગ, મૃત્યુ, સ્વેદ, ખેદ, મદ, રિત, અરતિ, વિસ્મય, નિદ્રા, જન્મ, આ અઢાર દોષરહિત અર્હત હોય. અરિહંત - ચોત્રીસ અતિશયોયુક્ત હોય. અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત લબ્ધિ (અનંત ચતુષ્ટય યુક્ત). આઠ પ્રાતિહાર્ય તથા જ્ઞાનાતિશય, વચનાતિશય. પૂજાતિશય તથા અપાયાપગમા (રોગરહિત ક્ષેત્ર) એ ચાર કુલ બાર અતિશયયુક્ત હોય. અલકા ઃ સ્ત્રીનું નામ. અલાભ : અલાભ પરિષહય. મુનિઓનો આવશ્યક વસ્તુઓની અપ્રાપ્તિરૂપ પરિષહ. એવા અલાભને મુનિ તપ માની સંતુષ્ટ રહે છે તે પરિષહય. અલાબુ ઃ તુંબડું, માટીના લેપથી ડૂબે તે. અલીકવચન : મૃષાવાદ. અસત્યવચન, ૨૬ જૈન સૈદ્ધાંતિક જૂઠ્ઠું બોલવું. અલોક : અલોકાકાશ જેમાં છ દ્રવ્યો નથી. લોકની બહારનું આકાશ. અલૌકિક : લોકોત્તર, સાંસારિક સામાન્ય વ્યવહારથી રહિત, શ્રેષ્ઠ. અહંક: એક ગ્રહ. અલંકાર : દાગીના. કાવ્યોમાં વપરાતા અલંકાર. અલૈંભૂષા ઃ એક દિકુમારી. અલ્પતરબંધ ઃ વધારે કર્મપ્રકૃતિઓને બદલે, ઓછા કર્મપ્રકૃતિ બાંધે. અલ્પબહુત્વ : મતિજ્ઞાનનો એક ભેદ જેમાં થોડું શું કે બહુ શું ? અલ્પાક્ષરી : જેમાં અક્ષરો ઓછા હોય અને અર્થ ઘણો હોય તેવાં સૂત્રો. અવક્રાંત ઃ પ્રથમ નરકનું બારમું પ્રતર. અવગાહ ઃ ઊંડાઈ - ઊંચાઈ. અવગાહન : અવગાહ સહાયક આકાશનો જગા આપવાનો અસાધારણ ગુણ. દરેક દ્રવ્યોમાં અવગાહનશક્તિ છે. આત્મ પ્રદેશોમાં ગુણ, આકાશ પ્રદેશમાં સર્વ દ્રવ્યો સમાઈ જાય છે તે અવગાહનશક્તિ છે. એક સિદ્ધની અવગાહનામાં અનંત સિદ્ધો અવગાહ થાય છે. જેમ એક દીપકના પ્રકાશમાં અન્ય દીપકોનો પ્રકાશ સમાઈ જાય છે. આત્મદ્રવ્યમાં અસંખ્યાત પ્રદેશનું અવગાહન. એક પ્રદેશમાં ગુણોનું Page #48 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૨૭ સ્થાન છે. શરીરમાં યોગાદિનું ! સ્થાન છે તે. અવગ્રહ: મતિજ્ઞાનનો એક ભેદ. ઇન્દ્રિય દ્વારા થતા જ્ઞાનમાં જે અલ્પકાલીન પ્રથમ સામાન્ય પ્રતીતિ થાય છે, અર્થાવગ્રહની અપેક્ષાએ વ્યંજન અવગ્રહ અત્યંત અસ્પષ્ટ છે. તેથી તે મન અને ચક્ષુ દ્વારા થતાં જ્ઞાનમાં હોતો નથી. અન્ય ઇન્દ્રિયોમાં અર્થાવગ્રહ થતાં પહેલા વ્યંજનાવગ્રહ થાય છે. નવા શકોરામાં જળકણ શોષાઈ જાય તેમ અવગ્રહ પુદ્ગલ પદાર્થોનું જાણવું. અવઢપચ્ચ : દિવસના ત્રણ ભાગ કર્યા પછીનું પચ્ચકખાણ. અવદાત: સ્વચ્છ. નિર્મળ ગુણો. અવધારણા: નિશ્ચિત અર્થવાળી ધારણા. અવધિજ્ઞાન: અવધિ - મર્યાદા. અવધિજ્ઞાન ૧. ભવ પ્રત્યય ૨. ગુણ પ્રત્યય. ભવ પ્રત્યય દેવને અને નારકને જન્મગતું હોય છે. તેમને મોક્ષના હેતુ માટે અપ્રયોજન છે. ગુણપ્રત્યયઃ સમ્યગ્દર્શન કે ચારિત્રની વિશુદ્ધિને કારણે સાધકોને આ જ્ઞાન થાય છે. આ જ્ઞાન વડે તે રૂપી અને સંયોગી પદાર્થોને જાણે છે તેથી દેશ પ્રત્યક્ષ છે. સર્વ પદાર્થોને જાણે નહિ. | અવધિજ્ઞાન મનુષ્ય અને તિર્યંચ સંજ્ઞી જીવોને ગુણ પ્રત્યય હોય છે. લૌકિક દૃષ્ટિએ ચમત્કારિક છે. તેનું મોક્ષમાર્ગમાં કોઈ મૂલ્ય નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવની મર્યાદાયુક્ત સીમિત જ્ઞાન છે. હાનિવૃદ્ધિ સહિત છે. પરમાણુથી માંડીને મહાત્કંધ સુધી પુદ્ગલદ્રવ્યોને અસંખ્યાત લોક પ્રમાણક્ષેત્રાદિને પ્રત્યક્ષ (ઉપયોગ વડે) જાણે. ઈન્દ્રિય અને મનની અપેક્ષા-રહિત જાણે. સમ્યક્ત્વ સહિત સમ્યફ અવધિજ્ઞાન છે. મિથ્યાદર્શન સહિત વિર્ભાગજ્ઞાન કહેવાય છે. મતિશ્રુતજ્ઞાન ઇન્દ્રિયજનિત જ્ઞાન હોવાથી પરોક્ષજ્ઞાન છે. અવધિજ્ઞાન અતિન્દ્રિયજ્ઞાન હોવાથી પ્રત્યક્ષજ્ઞાન મનાય છે. મનઃ પર્યવજ્ઞાન અન્યના મનના વિચારોને જાણે છે પ્રત્યક્ષજ્ઞાન છે. વળી ભૂત કે ભવિષ્યના મનઃ પર્યવજ્ઞાન જાણે પણ જુએ નહિ. કારણ કે મનના વિચારો વર્તમાનકાલીન હોય છે. ભૂતભાવિનું ચિંતન કરે પણ સ્પષ્ટ વિચારનું સર્જન ન હોય. અવધિજ્ઞાનને મન સાથે સંબંધ નથી. પરંતુ વિચાર પણ પુદ્ગલજાનત છે તેથી તે રૂપી દ્રવ્યોની જેમ જાણે છે. દેવો Page #49 -------------------------------------------------------------------------- ________________ અવધિજ્ઞાનાવરણ કેવળજ્ઞાનને પ્રત્યક્ષ જાણતા નથી પરંતુ ઘાતીકર્મોની નિર્જરાને જાણે છે. તેથી કેવળજ્ઞાન કલ્યાણકને ઊજવે છે. મન:પર્યવજ્ઞાન સંયમના કારણે ઉત્પન્ન થાય છે. તેથી વિશુદ્ધજ્ઞાન છે. અવધિજ્ઞાન જન્મગત કે ખાસ ક્ષોપશમથી ઉત્પન્ન થાય છે. પંચમકાલમાં અવધિજ્ઞાનની પ્રાપ્તિ દુષ્કર છે. કથંચિત હોય છે. મન:પર્યવજ્ઞાનની પ્રાપ્તિ સંભવતી નથી. પરમાધિ સર્વવિધ : ચરમશરીરી સંયત નિથ મુનિઓને હોય છે. અવધિજ્ઞાનાવરણ : - અવધિજ્ઞાનનું આવરણયુક્ત હોવું. અવધિદર્શન : અવધિજ્ઞાનના પહેલા તે સામાન્ય અવલોકન, અવધિદર્શન કહે છે તેનું આવ૨ણ તે અવધિદર્શનાવરણ. અવધૂત ઃ કાળ - અનશન. અવધ્ય : જેનો વધ થઈ શકતો નથી તેવો પદાર્થ - આત્મા. અવનીતલ : પૃથ્વીતલ, માનવભૂમિ. અવ—કારણ : જે કા૨ણ અવશ્ય ફળ આપે જ. અવન્ધ્યબીજ : જે બીજ અવશ્ય ળને આપે. અવપીડક : ગુણધારક, તેજસ્વી. સિંહ જેવા અક્ષોભ ગુરુ. શિષ્ય તેમની ૨૮ જૈન સૈદ્ધાંતિક મધુરવાણી સાંભળીને દોષનું આલોચન ન કરે ત્યારે તેને જબરજસ્તીથી તેના હિત માટે તે દોષ કઢાવે છે. અવમૌદર્ય : ક્ષુધા કરતા આહારની અલ્પતા કરવી. અર્ધો આહાર લેવો તે ઉણોદરી તપ છે. તૃપ્તિ કરવાવાળો આહાર જેમકે ભાતપાપડ કે વિકાર પેદા કરે, તેવા આહારનો મન, વચન, કાયા વડે ત્યાગ કરવો. અવમૌદર્ય અતિચાર · તપ કર્યા પછી વિકલ્પ થવો કે ભૂખ લાગશે. અમુક રસયુક્ત ભોજન કર્યા વગર મારું શરીર નબળું થશે. હવે પુનઃ એવું તપ નહિ કરું. પોતે વધુ આહા૨ ક૨વો અન્યને વધુ આહાર કરાવવો, કે અનુમોદવો, ખૂબ આહાર કરીને પ્રશંસા કરવી તે આ તપના અતિચાર છે. ઉપવાસ ન થાય તેને સંયમ સ્વાધ્યાય માટે આ તપ છે. અવયવ : શરીરના હાથ-પગાદિ અંગોપાંગ. જે વસ્તુના ભાગ પડી શકે તે અવયવ. પરમાણુને અવયવ નથી. તે અવિભાજ્ય અંશ છે. અવયનીય : નિંદનીય. શબ્દથી ન કહેવાય તેવું. અવરોધ : અટકાયત, નિયમન, રોકાણ. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૯ અવાય શબ્દપરિચય અવરોહકઃ ઉપશમ શ્રેણિથી ઊતરે તે | પલ્યોપમનો એક સાગરોપમ. દસ અવરોહક કોડાકોડી સાગરોપમનો એક અવર્ણવાદઃ ગુણીજનોમાં કે જ્યાં દોષ અવસર્પિણી કાલ થાય છે. સુખ નથી તેમનામાં દોષારોપણ કરી. સમૃદ્ધિથી ઊતરતો કાળ. તેમના દોષનું કથન કરવું. નિંદા ધર્મમાર્ગમાં પણ હાનિ થાય. કરવી. અવસાયઃ જ્ઞાન અથવા નિશ્ચય. કેવળી અવર્ણવાદઃ તેમના પૂર્ણ અવસ્થા: દ્રવ્યો અને ગુણોનું જ્ઞાનાદિમાં શંકાસ્પદ કથન કરવું. પરિણમન. પર્યાય) શ્રુતજ્ઞાન અવર્ણવાદઃ માંસાહાર, અવસ્થિત: જેમાં કંઈ ઉલ્લંઘન, વધઘટ રાત્રિભોજનમાં કંઈ દોષ નથી તેવું થાય નહીં. અવધિજ્ઞાનનો એક શાસ્ત્ર વિરુદ્ધ કહેવું. પ્રકાર. સંઘ અવર્ણવાદઃ શ્રમણ સાધુજનો | અવસ્થિતબંધઃ જેટલી કર્મપ્રકૃતિઓનો પ્રત્યે અશુચિ જોવી, તેમના બંધ ચાલતો હોય તેટલો જ ચાલુ સંયમમાં દોષ જોવો, કહેવો. રહે. વધે નહિ કે ઘટે નહિ. ધર્મ અવર્ણવાદ: વીતરાગ ધર્મમાં | અવસ્થાપિની નિદ્રા: ઇન્દ્રાદિ દેવોએ અલ્પતા જોવી, કહેવી. તીર્થકરની માતાને આપેલી એક દેવ અવર્ણવાદ: વૈક્રિય દેવોના પ્રકારની નિદ્રા. દોષોનું કથન કરવું. 4 અવાકુ : દક્ષિણ દિશા. વ્યવહારિકપણે અવલંબનાઃ પોતાની ઉન્નત્તિ માટે આશ્ચર્યસહ વાચા બંધ થવી. ઇન્દ્રિયાદિકનું કે પુદ્ગલોનું અવાચ્ય પ્રદેશ : સ્ત્રી પુરુષના ગુપ્ત અવલંબન. અંગો જેનું શબ્દથી ઉચ્ચારણ ન અવશઃ યોગીઓ પરપદાર્થોને આધીન થાય. થતા નથી. અવાયઃ (અપાય) વ્યવસાય બુદ્ધિ, અવયંભાવિઃ જરૂર થવાનું છે. વિજ્ઞપ્તિ, પર્યાયવાચી શબ્દો છે. અવસાનઃ સાધુતાથી ભ્રષ્ટ થઈને મતિજ્ઞાનનો એક ભેદ છે. જેમાં મોક્ષમાર્ગની ક્રિયા કરે. વિશેષજ્ઞાન હોય છે. જેમ કે આ અસંયમીજનોની સેવા કરે. તે ગાય છે. પણ અન્ય નથી. કષાયને આધીન થઈ જાય છે. સર્વકર્મથી મુક્ત સિદ્ધ હોય. વિષયોમાં આસક્ત થાય છે. પંચમહાવ્રતધારી સાધુ હોય વગેરે અવસર્પિણી: દસ કોડાકોડીનો વિશેષજ્ઞાન. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૦ અવિચલ જૈન સૈદ્ધાંતિક અવિચલઃ ચળે નહિ તેવું, સ્થિર. સ્થિત જઘન્ય પણ એક ખંડ. જેના અવિચારધ્યાનઃ એક અર્થમાંથી બીજા કેવળજ્ઞાનથી પણ બે ભાગ ન અર્થમાં, એક કૃતવચનમાંથી જણાય, તેવો નિર્વિભાજ્ય અંશ. બીજા ભૃતવચનમાં, એક અવિરત સમ્યગ્દષ્ટિઃ ચોથું યોગમાંથી બીજા યોગમાં જવું તેવા ગુણસ્થાનક છે. વ્યવહારિક રીતે સંક્રમાત્મક વિચાર વિનાનું ધ્યાન. સતદેવ, ગુરુ, ધર્મની અપૂર્વ શ્રદ્ધા. અવિચ્છિન્નઃ એકરૂપ, જેમ ઘટનું છવાદિ પદાર્થોનો યથાર્થ બોધ. ઘટત્વ શ્રાવકને યોગ્ય સદ્વ્યવહાર કરે. અવિસ્મૃતિધારણા: મતિજ્ઞાનના નિશ્ચયથી પણ પાપાદિ હિંસા અને અપાયમાં જે વસ્તુનો નિર્ણય કર્યો ઇન્દ્રિયોના સંયમથી સર્વથા મુક્તિ તેમાંથી પડી ન જવું. પણ દઢ થવું કે વિરમણ વ્રત પણ ન હોય. તેવી ધારણા. નિશ્ચયથી : અંતરમાં પરમાત્મ અવિનાભાવ: સહભાવ નિયમ અથવા સ્વરૂપની પ્રાપ્તિની પ્રીતિ, ક્રમભાવ નિયમ. જેના વિના જે તે બાહ્યપણે વ્રતાદિનું ભલે ધારણ ન વસ્તુની સિદ્ધિ ન હોય તે. દ્રવ્યમાં થવું. અનંતાનુબંધી કષાય અને ગુણનો સહભાવ. ગુણની વ્યક્તિ દર્શન - મોહનો ક્ષયોપશમાદિ ક્રમભાવી છે. કાર્યકારણમાં હોય. ક્રમભાવી નિયમ હોય. સાધન હોય અવિરુદ્ધ: જેમાં વિરોધ નથી. દ્રવ્ય ત્યાં સાધ્યનું હોવું. સાધ્ય ન હોય માત્રમાં સામાન્ય અને વિશેષનું ત્યાં સાધન ન હોય. દા.ત. જ્ઞાન તથા નિયાનિત્ય જેવા અગ્નિનું સાધન ધુમાડો – વાલા. ગુણોના સમન્વયનું જ્ઞાન, અવિનેયઃ જેનામાં ઉપદેશનું સમ્યકત્વ પ્રાપ્તિના હેતુભૂત છે. જીવાદિતત્ત્વોનું શ્રવણ કે ગ્રહણ [ અવિશદઃ જેમાં વિશાળતા કે વિવિધતા કરવાનો ગુણ નથી. ન હોય. અવિપાકઃ કર્મના ફળનો વિપાક ન | અવિષ્ય: ભોજનને યોગ્ય સામગ્રી. થયો હોય (ઉદય) અવિષ્યભાવ: પ્રત્યેક અવયવોનો અવિભાગ : પ્રતિચ્છેદ: જડ કે ચેતન (હિસ્સો) અનેક અવયવોમાં અભેદ પદાર્થોના ગુણોની શક્તિનો અંશ. રૂપથી સ્વીકાર, અવયવ અને પરમાણુનો જઘન્યરૂપ સ્થિત અવયવીની એકતા. અનુભાગ. એક જીવપ્રદેશમાં | અવ્યક્તઃ અપ્રગટ – વસ્તુમાં છુપાયેલું. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૧. શબ્દપરિચય અશ્વ (આલોચનાનો એક દોષ.) | વિભાવયુક્ત દશા. અશુદ્ધ અવ્યક્તવ્યઃ સ્પષ્ટપણે ન હોય. || ઉપયોગ. અવાચ્ય જેવું. અવ્યક્તનય. | | અશુદ્ધ ચેતના કર્મોના આવરણ યુક્ત અવ્યક્તવ્યબંધઃ કર્મપ્રકૃતિઓનો ચેતના, પોતાના ગુણોથી યુત સર્વથા બંધ અટક્યા પછી પુનઃ | ચેતના. ફરીથી બંધ શરૂ થાય તે | અશુભ નામકર્મ: નામકર્મની અશુભ ભૂયસ્કારાદિ ત્રણમાંથી કોઈ પણ પ્રવૃતિઓ. નામે ન કહી શકાય. અશુભ ઉપયોગઃ ઉપયોગના બે ભેદ : અવ્યાઘાત: અપકર્ષણ. શુદ્ધ-અશુદ્ધ. શુદ્ધોપયોગ અવ્યાપ્તઃ લક્ષણનો એક દોષ, લક્ષ્યના આત્માનો સ્વભાવ છે, એક ભાગમાં હોય જેમ કે પશુનું અશુદ્ધોપયોગ વિકાર છે. તે બે શીંગડું. પ્રકારે ૧. અશુભ ૨. શુભ અશુભ અવ્યાબાધ સુખઃ જે સુખ પછી દુઃખ પાપરૂપ, શુભ પુણ્યરૂપ. ન હોય. જે સુખમાં બાધા ન હોય અશુભયોગ: મન, વચન, કાયાનું જેમ કે શાતા આશાતારૂપ અશુભમાં પ્રવર્તન. આકુળતાનો અભાવ. અશોકઃ અશોક સંસ્થાન એક ગ્રહ. અશઠઃ સર્જન કે મહાન પુરુષો. ચંદ્રગુપ્ત મૌર્યનો પૌત્ર, અશન : ભાત, દાળ, રોટલી, શાક બિંબિસારનો પુત્ર. મગધ દેશનો વગેરે. સમ્રાટ. કલિંગ દેશના ભીષણ યુદ્ધ અશનિઘોષઃ કોઈ દેવનું નામ. પછી વૈરાગ્ય પેદા થયો, પ્રથમ અશનિ જવઃ વ્યંતરદેવનો એક ભેદ. જૈનધર્મી હતો પછી બૌદ્ધધર્મી અશવ્યારાધિની: એક મંત્ર વિદ્યા. થયો. તેના પુત્ર અને પુત્રીએ અશરણ : અશરણ અનુપ્રેક્ષા, સંસારમાં બૌદ્ધધર્મની દીક્ષા લીધી હતી. દેવ, ગુરુ, ધર્મ સિવાય કોઈનું | અશોકા: અપર વિદેહની એક નગરી. શરણું નથી તેવું ચિંતન કરવું. | અશૌચઃ અપવિત્રતા, શરીર અને અશરીર ઃ શરીરરહિત સિદ્ધ પરમાત્મા. | મનની અશુદ્ધિ. અશુચિ: અશુદ્ધિ, શરીર અશુચિથી | અમકઃ ભરત ક્ષેત્રના દક્ષિણ ભરેલું છે. તેના મમત્વનો ત્યાગ આર્યભૂમિનો એક દેશ. કરવાનું ચિંતન કરવું. અશ્વઃ ચક્રવર્તીનું એક રત્ન, એક અશુદ્ધ: આત્મના ઉપયોગની | નક્ષત્ર, લોકાંતિક દેવનો એક ભેદ, Page #53 -------------------------------------------------------------------------- ________________ અશ્વકર્ણકરણ ૩૨ જૈન સૈદ્ધાંતિક અશ્વકર્ણકરણઃ એક અધ્યવસાય. | પ્રતીક. ચારિત્રમોહની ક્ષપણા સમયે | અષ્ટ મધ્યપ્રદેશઃ આઠ રુચક પ્રદેશ. સંજ્વલન ચતુષ્ક કષાયોનો જીવના અસંખ્ય પ્રદેશોમાં આ અનુભાગ. ઘોડાના કાનની આઠ પ્રદેશ આવરણરહિત છે. આકૃતિની જેમ ઘટતો જાય. એવી પ્રાયે નાભિ સમીપ છે. પરિણામ વિધિને અશ્વકર્ણકરણ - | અષ્ટમપૃથ્વીઃ મોક્ષ. સાત નારકી, અપવર્તન - ઉદ્વર્તન કહે છે. તેનો | પછીની મધ્યલોક, છ રજુ પૃથ્વી અન્તર્મુહૂર્ત કાળ છે. દેવલોકની એ સાત પછી મોક્ષ. અશ્વગ્રીવપ્રથમ પ્રતિવાસુદેવ; ઘોડાના | અષ્ટમભક્તઃ ત્રણ ઉપવાસ. પ્રથમ ગળાનો ભાગ. દિવસે એકાસણું. ત્રણ દિવસ અશ્વત્થઃ પીપળાનું વૃક્ષ. ઉપવાસ, પાંચમે દિવસે એકાસણું. અશ્વિની: એક નક્ષત્ર. આઇ ટંક આહારનો ત્યાગ. શ્રાવક અષ્ટકર્મઃ જ્ઞાનાવરણાદિ આઠ કર્મો. | વધુમાં વધુ બે ટંક ભોજન લે તે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય- અપેક્ષાએ આઠ ટંક. મોહનીય, નામ, ગોત્ર, અંતરાય | અષ્ટમહાસિદ્ધિ: અણિમા, લધિમા. અને આયુષ્ય. સંસારી જીવમાત્રને મહિમા આદિ આઠ પ્રકારની હોય છે. વિપુલ સિદ્ધિઓ. અષ્ટદિગુઅવલોકન : કાયોત્સર્ગનો | અષ્ટમલગુણ: દિસં. પ્રમાણે આઠ એક અતિચાર, દિશાઓમાં જોવું. | ઉદંબર ફળનો ત્યાગ. તે શ્રાવકના અષ્ટદ્રવ્યપૂજાઃ અષ્ટપ્રકારી પૂજા. ૧. મૂળ ગુણ. જળ અભિષેક, ચંદન વિલેપન, ! | અષ્ટાપદઃ ઋષભદેવનું નિર્વાણસ્થાન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત (સાથિયો) જ્યાં ભરત ચક્રવર્તીએ મણિમય ફળ, નૈવેદ્ય. ચોવીસ તીર્થંકરની પ્રતિમા રચી અષ્ટપાહૂડઃ દિ. આ. શ્રી કુંદકુંદરચિત હતી. તેનાં આઠ પગથિયાં એક તાત્ત્વિક ગ્રંથ. એક યોજનને અંતરે છે. ગૌતમ અષ્ટપ્રવચનમાતા: પાંચ સમિતિ, ત્રણ સ્વામી લબ્ધિ વડે ત્યાં ગયા હતા. ગુપ્તિ, આઠ પ્રકારની સાધુ માટેની આ તીર્થ અત્યંત પવિત્ર મનાય છે. સંયમની ચર્યા તે માતારૂપ છે. હાલ તેનું નિશ્ચિત સ્થાન મળતું અષ્ટમંગલ: જે. દહેરાસરમાં પ્રભુની | નથી. આગળ આઠ મંગળ સૂચવતું | અષ્ટાપદઃ ઋષભદેવના સમયનાં આઠ Page #54 -------------------------------------------------------------------------- ________________ 3 શબ્દપરિચય પગવાળું માનવભક્ષી પ્રાણી હતું. અષ્ટાહ્નિકા : આઠ દિવસનો અઠ્ઠાઈ મહોત્સવ. પર્યુષણ પર્વ) અષ્ટાંક : આઠમો અંક અનંતગુણ વૃદ્ધિનો વાચક છે. અધસ્તન ઊર્ધ્વકનો એક અધિક સર્વ જીવ રાશિથી ગુણાકાર કરવાથી અષ્ટાંક ઉત્પન્ન થાય છે. અસત્ : અવિદ્યમાન, જેનું અસ્તિત્વ ન હોય. સિદ્ધાંતની અપેક્ષારહિત - અપ્રશસ્ત જ્ઞાન. અસત્ય : પ્રાણપીડાકારી વચન, મર્મછેદક, ઉદ્વેગકારી, કટુ, વૈરયુક્ત, કલહકારી, ભયોત્પાદક, અવજ્ઞાકારી, અપ્રિયવચન અસત્ય છે. ક્રોધાદિ હાસ્ય-કટાક્ષવાળા વચન અસત્ય છે જેમાં હિંસાદિભાવ હોય તેવાં વચન, મિથ્યાત્વ, અસંયમ. કાય. પ્રમાદયુક્ત વચન જિનવચનની ઉત્સૂત્રતાવાળાં વચન અસત્ય છે. અસત્ય વચનયોગ : વચનયોગ એ સાધન છે. તેનો દુર્વ્યય કરવો કે અસત્ય વચન બોલવાં તે. અસત્યોપચાર : અસત્ય ઉપચાર, કોઈ પણ કથન અસત્ય આધારિત હોય. અસદ્ભાવ સ્થાપના વસ્તુનું અન્ય રૂપે સ્થાપન કરવું. અસમીથ્યાધિકરણ : વિના પ્રયોજન ૩૩ અસંમોહ મન, વચન, કાયાનું પ્રવર્તન. અસંશી : વિચારશક્તિ રહિત. મન વગરના નિગોદથી માંડીને ચાર ઇન્દ્રિયવાળા તથા સંમૂર્છન જીવો. અસંખ્યાત : સંખ્યાથી ગણતરી ન થાય તે. અસંદિગ્ધ જેનો અર્થ-બોધ સ્પષ્ટ હોય. શંકા વિનાનું. મતિજ્ઞાનનો એક ભેદ. અસંપ્રજ્ઞાત સમાધિ : જ્યાં મનવચનકાયાના યોગ નથી. સર્વથા શાંત આત્મા છે. એવી સમાધિઅવસ્થા. અસંપ્રાપ્તા સૃપાટિકા જે કર્મના ઉદયથી જુદાં જુદાં હાડકાં નસોથી બંધાયેલાં હોય પણ પરસ્પર કીલિત ન હોય. છેવટું સંહનન અસંબદ્ધ પ્રલાપ : પરસ્પર કહેવાનો : સંદર્ભ ન સચવાય તેવું વચન. અસંભવ : અશક્ય કાર્યની સિદ્ધિની અસંભાવના, જેમ કે આકાશમાં પુષ્પ. અસંભ્રાંત ઃ પ્રથમ નરકનું એક સાતમું પ્રતર. શાન અસંમોહં ઇન્દ્રિયાધીન બુદ્ધિમાં જે આગમપ્રમાણ કે સઅનુષ્ઠાનપૂર્વક થાય તે જ્ઞાન. જેમ નિર્વાણ સુખદાયક છે. ભવથી મુક્ત કરવાવાળું છે. તેવો વચનબોધ. : Page #55 -------------------------------------------------------------------------- ________________ અસંયત સમ્યગ્દષ્ટિ અસંયત સમ્યગ્દષ્ટિ : અવિરતિસમ્યક્ત્વ. પૃથ્વી આદિ જીવોના ઘાતરૂપ તથા ઇન્દ્રિય વિષયોમાં તિરૂપ અસંયમ ચારિત્રમોહનીયના ઉદયથી હિંસાદિ યુક્ત તથા વ્રત સંયમના અભાવરૂપ, પરંતુ દર્શનમોહના ઘટવાથી સમ્યગ્ શ્રદ્ધાયુક્ત છે. અસંસારઃ સંસારની અવસ્થારહિત મોક્ષ. વેદનીયકર્મની અસાતાવેદનીય : અસાતાની પ્રકૃતિ; જેના વડે શરીરમાં રોગ, પીડા, અસુખ પેદા થાય. અસાધારણ : ખાસ લક્ષણ; જેમ આત્માનું ચેતનત્વ, જડનું સ્પર્શાદિ. અસાવધકર્મ : હિંસાદી પાપ આરંભરહિત નિરવદ્ય ક્રિયા. નિરવધ શ્રાવકને સામાયિકમાં અને સાધુજનોને જાવજીવ હોય છે. યત્નાસહિત ક્રિયા. અસાંવ્યવહારરાશિ : જે જીવો નિગોદમાંથી કદાપિ નીકળ્યા નથી, અન્યભવનો વ્યવહાર જેમને થયો નથી તે જીવોની દશા. અસિકર્મ : શસ્ત્રથી થતી સાવધ ક્રિયા. કર્મભૂમિમાં હોય. અસિદ્ધત્વ : અનાદિકર્મબદ્ધ આત્માની કર્મોના ઉદયવાળી પર્યાય. દસમા ગુપ્તસ્થાન સુધી આઠ કર્મોના ૩૪ જૈન સૈદ્ધાંતિક ઉદયથી હોય છે. અગિયારમે, બારમે, સાત કર્મોના ઉદયથી સયોગી, અયોગી કેવળીને ચાર અઘાતી કર્મોના ઉદયથી અસિદ્ધત્વ પર્યાય હોય. અસિદ્ધત્વ હેત્વાભાસ : જેમાં સત્તાના પક્ષનો અભાવ હોય, કોઈ નિશ્ચય ન હોય. જેમકે શબ્દ ઇન્દ્રિયજનિત છે પરંતુ ચક્ષુથી જાણી શકાતો નથી. કાનથી સાંભળી શકાય છે. અસિધારા ઃ તલવારની ધાર. અસિપત્ર ઃ તરવારની ધાર જેવાં પાન જે નકભૂમિમાં હોય છે. અસુર જેની હિંસાદિ પાપપ્રવૃત્તિમાં રતિ હોય તે અસુર દેવો છે. કેટલાક દેવો ત્રીજી ન૨૭ સુધી જઈને ત્યાંના જીવોને દુઃખ આપે છે. કેટલાક અસુરદેવો શુભ આચારવાળા છે. અસૂયા ઃ ઈર્ષા. અદેખાઈ. પરની વૃદ્ધિ ખમી ન શકે. અસૂનૃત ઃ અસત્ય નહિ. અસ્તિત્વ ઃ સ્વભાવની વિદ્યમાનતાને અસ્તિત્વ કહે છે, તે ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય યુક્ત દ્રવ્યની સત્તા છે. જુદા જુદા પદાર્થોનું અલગ અલગ અસ્તિત્વ તે અવાંતર સત્તા છે. છએ દ્રવ્યોમાં તેમના દ્રવ્ય, ગુણ, પર્યાય દરેકની અલગ સત્તા સમસ્ત ભેદ પ્રભેદમાં વ્યાપ્ત Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૫ શબ્દપરિચય અસ્થિ થવાવાળી, તથા સમસ્ત વ્યાપક શ્રાવકનું ત્રીજું અણુવ્રત છે. જીવો ગુણોમાં વ્યાપ્ત તે મહાસત્તા છે. આર્તધ્યાન વડે જીવનપર્યત દુઃખી અસ્તિકાય: અસ્તિ-પ્રદેશો, કાય- થાય છે. તેથી એ ચોરીનું કાર્ય સમૂહ, વિશ્વમાં છ દ્રવ્યો છે. તેમાં પાપજનક નિંદનીય છે, હિંસા અને પાંચ અસ્તિકાય છે. કાળ એક ! વ્યસન જેવાં દુષ્કૃત્યોની જેમ પ્રદેશી છે, તેથી અસ્તિકાય નથી. કપટસહિત પરધન ગ્રહણ ૧. જીવાસ્તિકાય : ૨. ધમસ્તિ- મહાપાપ છે. દઢશ્રાવક મૃત્યુનો કાય, ૩. અધમસ્તિકાય. સ્વીકાર કરશે પણ ચોરી ન કરે. અસંખ્યાત પ્રદેશી. આકાશાસ્તિ- | અસ્તેય મહાવ્રતઃ સાધુજનોનું અસ્તેય કાય લોકાલોક અનંત પ્રદેશી, મહાવ્રત કહેવાય છે. કોઈ પણ પુદ્ગલાસ્તિકાય સંખ્યાત, સ્થળે પડેલી કે આપ્યા વગરના અસંખ્યાત, અનંત પ્રદેશ છે. સચિત-અચિત પદાર્થો પૂલ કે અસ્તિનાસ્તિઃ પ્રત્યેક પદાર્થો પોતાના સૂક્ષ્મ પણ અભ્યાધિકપણે મન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી વચન કાયાથી સદાને માટે ત્યાગ અતિ રૂપે છે. પરના દ્રવ્ય, ક્ષેત્ર, કરે. સ્વામીની મંજૂરી વગર કાળ, ભાવે નાસ્તિરૂપે છે. ઉપકરણગ્રહણ ન કરે. જરૂર હોય અસ્તેયઃ ચોરીરહિત. (સ્તેયઃ ચોરી) અને ગ્રહણ કરે તો તેમાં આસક્તિ ત્રીજું અણુવ્રત તથા મહાવ્રત છે. ન રાખે. વિના પ્રયોજને યાચના ન શ્રાવક માલિકની રજા વગર કરે. સંયમને ઉપયોગી વસ્તુને – માર્ગમાં પડેલા કોઈ પણ ઉપકરણને ગ્રહણ કરે, માલિકની અણહક્કના પરદ્રવ્યને ગ્રહણ મંજૂરી વગર ઘરમાં પ્રવેશ ન કરે. કરતો નથી કે અન્યને આપતો વગેરે અચૌર્યવ્રતની ભાવના છે. નથી તે સ્થૂલ અણુવ્રત છે. ક્રોધ, અન્યથા અતિચાર લાગે. યદ્યપિ માન, માયા કે લોભવશ અન્યની ચોરીના દોષથી જીવ અધોગતિ વસ્તુને ગ્રહણ ન કરે. અન્યથી પામે છે. સર્વત્ર દુઃખ અને દાદ્ધિ ભુલાઈ ગયેલી વસ્તુને ગ્રહણ ન પામે છે. ચોરી એ હિંસાનો કરે. જે મળે તેનાથી સંતોષ માને ભાવ છે. છે. અન્યના ધનને ગ્રહણ કરતો | અસ્થિઃ ઔદારિક શરીરમાં સવિશેષ નથી કે પુત્રાદિકને આપતો નથી. તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યના અન્યાયપૂર્વક ધન ગ્રહણ ન કરે. તે | શરીરમાં હાડકાંની રચના. Page #57 -------------------------------------------------------------------------- ________________ અસ્થિર અસ્થિર : ચંચળ, સ્થિરતા વગરનું. અસ્નાન સ્નાનરહિત, સાધુજનોનો મૂળ ગુણ. અસ્પષ્ટ બોધ : આ કંઈક છે' એવું પોતાપણા સામાન્ય જ્ઞાન. અસ્મિતા ઃ ગૌરવ (વ્યક્તિત્વ)નું ભાન. અહમિન્દ્ર ઇન્દ્ર. અહંકાર : દેહાદિમાં મારાપણાની બુદ્ધિ. હું પદવીધારી વગેરે છું. અહંક્રિયા હું સ્ત્રી આદિ પદાર્થોનો સ્વામી છું. તે પ્રમાણેનું વર્તન. અહિંસા : શ્રાવકનું પ્રથમ અણુવ્રત તથા મુનિનું મહાવ્રત છે. લૌકિક અહિંસાનું નિરૂપણ ક્ષુદ્ર છે. પરંતુ જૈનદર્શનમાં અહિંસાધર્મની વિશેષતા છે. તેના મુખ્ય બે ભેદ છે. ૧. દ્રવ્ય અહિંસા ૨. ભાવ અહિંસા. ૩૬ - દ્રવ્ય અહિંસા : કોઈ ૫૨ જીવને મન, વચન કે કાયાથી કોઈ પણ પ્રકારે હીન કે અધિક પીડા ન પહોંચાડવી કે કોઈ પણ પ્રાણનો ઘાત ન કરવો તે અહિંસા અણુવ્રત છે. તેના પાંચ અતિચાર છે. વધ, બંધન, (અંગોને કાપવાં) છેદ, પશુ ઉ૫૨ અતિભાર ભરવો કે મનુષ્ય પાસે વધુ પડતું કામ લેવું. અન્નપાણીનો વિલંબ કરવો. ભાવ અહિંસા ઃ અંતરંગમાં જૈન સૈદ્ધાંતિક રાગદ્વેષના પરિણામથી નિવૃત્ત થવું, સામ્યભાવમાં સ્થિત થવું. તે નિશ્ચય અહિંસા છે. અંતર-બહાર બંનેમાં યત્ના રાખવી કારણ કે વિશ્વમાં સર્વ જીવરાશિ રહેલી છે. અહિંસા ધર્મમાં સત્ય, બ્રહ્મચર્ય ઇત્યાદિ વ્રતોનો સમાવેશ થાય છે. સર્વ જીવોની રક્ષા એવો વિસ્તૃત અહિંસાધર્મ છે. મન, વચન અને કાયગુપ્તિ. ગમનાગમન યત્નાપૂર્વક ઉપકરણ લેવા - મૂકવા, ભોજન ગ્રહણ કરવું. મળમૂત્ર ઉત્સર્ગ. સર્વમાં અહિંસાવ્રતની ભાવના છે. અહિંસા અણુ વ્રતની ભાવના : હિંસાથી વૈર વધે, અધોગતિ મળે, આ લોકમાં ક્લેશ થાય. અપયશ મળે છે. માટે હિંસાના પાપથી નિવર્તવું જોઈએ. નિશ્ચયથી અહિંસા આત્માનો શુદ્ધ ભાવ છે. પરમધર્મ છે. અપ્રમત્તદશા છે. તેમાં સ્વ-૫૨ અહિંસા અંતર્ગત છે. તેવી ભાવના કરવી. અહર્નિશ : દિવસ-રાત. અહંતા : હુંપદ, અભિમાન. અહિત પરહિતની અનિષ્ટતા. જેમાં સ્વ કે ૫૨નો દુઃખદાયી હેતુ. અહીંદ્ર : મધ્યલોકમાં આવેલો દ્વીપ. અહેશા : ઉપકાર Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૭ શબ્દપરિચય અંતઃકરણ અહોરાત્રિ: દિવસ અને રાત્રિ. મુખ. કપાળ, ઓષ્ઠ આદિ અંક: આંકડો, નંબર, સંખ્યા, પર્વનો ઉપાંગ છે. એક ભાગ. અંજન: આંખમાં લગાવવાનો કાળો અંકપ્રભઃ અંકમય. પદાર્થ. કોઈ પર્વત કે દેવનો એક અંકમુખ: ઓછી પહોળાઈ. ભેદ પણ છે. અંકિત: અંકાયેલું. અંજનગિરિઃ કાળા રંગના ચાર પર્વત અંકુશિતઃ સંયમમાં રહેવું. છે. તે દરેક પર ચૈત્યાલય આવેલાં કાયોત્સર્ગનો એક અતિચાર અંગ: દેહનો કે પદાર્થનો ભાગ, લક્ષણ, | અંજનમૂલક-અંજનશૈલ: પર્વતનાં નામ ગુણ. અંગજ્ઞાન : શ્રુતજ્ઞાનનો એક વિકલ્પ. | અંજનશલાકા: પ્રભુની પ્રતિમાની અંગપણતિઃ દિ. આ. શુભચંદ્રાચાર્ય આંખમાં ઉત્તમ સળી વડે ઉત્તમ રચિત ગ્રંથ. પદાર્થનું વિધિપૂર્વક અંજન કરવું. અંગપૂજા: પ્રભુનાં અંગોને સ્પર્શીને ત્યાર પછી પ્રતિમાજીની પૂજાવિધિ થતી જળ-ચંદન-પુષ્પ-પૂજા. કરવામાં આવે છે. અંગપ્રવિષ્ટઃ દ્વાદશાંગીમાં આવેલું, અંજનાઃ હનુમાનની માતા, સતી. બાર અંગોમાં રચાયેલું. પંકપ્રભા નારકીનું બીજું નામ. અંગબાહ્ય દ્વાદશાંગી કે બાર અંગોમાં | અંજસાઃ તત્ત્વરૂપથી. ન આવેલું. અંડ-અંડજ: ઈંડું, જેનું પડ નખ જેવું અંગારકઃ ભરતક્ષેત્રનો એક દેશ. | સખત છે, તે શુક્ર અને શોણિતનું અંગારિણી: એક વિદ્યા. માતા-પિતાના સંયોગનું બનેલું છે. અંગુલ: ક્ષેત્ર પ્રમાણનો એક ભેદ. . તે અંડજ-ગર્ભજ જન્મ છે. અંગુલીચાલનઃ કાયોત્સર્ગનો એક | અંડરઃ પુદ્ગલના અવયવરૂપ રસ, દોષ. રુધિર, માંસરૂપ એક ભાગ. અંગોપાંગ : અંગ-ઉપાંગ શરીરનામ | અંતઃ સમાપ્તિ. જેમ કે જીવની કર્મની પ્રકૃતિ છે. ઔદારિક, વૈક્રિય સંસારરૂપ યાત્રાની સમાપ્તિ થઈ અને આહારક શરીરવાળાને | મુક્ત થવું; કોઈ ચર્ચાની સમાપ્તિ અલ્પાધિક અંગોપાંગ હોય છે. બે || થવી. હાથ, બે પગ, કમર, પીઠ, હૃદય, | અંતઃકરણ મન; આત્માનું જ્ઞાન થવાનું મસ્તક એ આઠ અંગો છે, નાક, | એક સાધન. Page #59 -------------------------------------------------------------------------- ________________ અંતઃકોડાકોડી કોડાકોડી અંતઃકોડાકોડી : એક સાગરોપમનો સંખ્યાતમો ભાગ કરીને જે એક ભાગ રહે તે. અંતકૃત : આઠ કર્મોનો અંત વિનાશ ક૨ના૨; ત્યાર પછી તે સિદ્ધ થાય. અંતકૃત કેવળી. દ્રવ્ય-શ્રુતજ્ઞાનનું આઠમું અંગ. અંતડી : ઔદારિક શરીરના આંતરડાનું પ્રમાણ. અંત૨: કોઈ કાર્ય નિષ્પન્ન થયા પછી તે કાર્યની પુનઃસંભાવનામાં જે સમય જાય તેને અંત૨-વિરહકાળ કહે. ધૃવ્યાંતર, ક્ષેત્રાંતર, સ્થાનાંતર, કાળાંતર, ભવાંત૨, પર્યાયાંતર વગેરેના જે જે પ્રકારમાં ભેદ પડે તે અંતર છે. એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં જવું. વગેરે. અંતરકરણ : આગામી કાળમાં ઉદયમાં અંતકૃતદશાંગ ઃ આવવા યોગ્ય કર્મના ૫રમાણુઓને આગળ કે પાછળ ઉદયમાં આવવા યોગ્ય કરવા. નિષેકોને અધ્યવસાયની શુદ્ધિદ્વારા અટકાવવા તેવું અંતર તે અંતકરણ ઉપશમ. આવી સ્થિતિ અંતર્મુહૂર્તકાળ રહે છે. ત્યારે સમસ્ત મિથ્યાત્વ સ્થિતિના કર્મ નિષેકોથી ઉપયોગ શૂન્ય થાય છે એવું અંતર પડવું તે અંતકરણ છે. જેને કારણે મિથ્યાત્વગ્રંથિના ૩૮ જૈન સૈદ્ધાંતિક ત્રણ ભાગ થાય છે. અંતકાલ ઃ પ્રાપ્ત થયેલી વસ્તુ પુનઃ ક્યારે મળે તે વિરહકાળ અંતરદૃષ્ટિ : ભાવસૃષ્ટિ; આત્મઅભિમુખતા. અંતદ્વીપ : પાણીની વચ્ચે આવેલા બેટ. આત્માની અંદરની અંતરપટ : પડદો. અંતરંગ : આત્માની અંતરંગ અવસ્થા, અંતરંગ ભૂમિકા. અંતરાત્મા ઃ બાહ્ય વિષયોમાંથી સૃષ્ટિનું અંતર પ્રત્યે વળવું. જે બાહ્ય વિકલ્પોમાં વર્તતો નથી. દેહાદિકથી ભિન્ન, સ્વપ્ને પણ વિષયસુખને ઇચ્છતો નથી. આત્મસુખમાં જ લીન છે તે કષાય અને મદરહિત ધર્મધ્યાનનો ધ્યાતા અંતરાત્મા છે. જઘન્ય અંતરાત્મા અવિરત સમ્યગદૃષ્ટિ, મધ્યમ અંતરાત્મા અવિરતથી માંડી ક્ષીણકષાય બારમા ગુણસ્થાનની વચ્ચેની અવસ્થાઓ. : ઉત્કૃષ્ટ અંતરાત્મા ક્ષીણકષાય બારમા ગુણસ્થાનકે, સયોગી કેવળી તથા અયોગી કેવળી સિદ્ધ પરમાત્મા. અંતરાયકર્મ : વિઘ્ન, બાધકતા, અંતરાયકર્મની પ્રકૃતિ (ઘાતી કર્મ) દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય આ પાંચ પ્રકાર છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૩૯ આકાશ મળે. | આ | દાનાંતરાયઃ જે કર્મના ઉદયથી ! પ્રતર. વસ્તુ-ધનાદિ હોવા છતાં ! અંધશ્રદ્ધાન : અયથાર્થ શ્રદ્ધાન, આપવાની ઇચ્છા ન થાય. | બોધરહિત ગતાનુગતિક શ્રદ્ધા. લાભાંતરાય: વસ્તુની પ્રાપ્તિની | અંબર : સમસ્ત વિષય-કષાયરૂપ ઇચ્છા છતાં તેનો લાભ ન મળે. | - વિકલ્પજાળથી મુક્ત પરમ સમાધિ ભોગવંતરાય: આહારાદિ જેવા | લેવી. પદાર્થોની ભોગની ઇચ્છા છતાં ન [ અંબર-અંબરિષ: પરમાધામી દેવના પ્રકાર ઉપભોગાંતરાય: સ્ત્રી આદિના | અંશઃ પર્યાય, ભાગ, પ્રકાર, હાર, ભેદ, ભોગની ઇચ્છા છતાં ન મળે. છેદ એકાર્યવાચી. જેનો વિભાગ ન વિયતરાયઃ ધર્મ કે વ્યવહારકાર્ય થઈ શકે તે અંશ છે. કરવાનો પુરુષાર્થ ન જાગે. નિશ્ચયથી: આત્મશક્તિના દાન, લાભ ઈત્યાદિ પ્રગટ ન થવું. આકર: સોના-ચાંદીની ખાણની અંતરાલ: બે કાર્ય વચ્ચેનો સમય. | ઉત્પત્તિનું સ્થાન. જન્માંતરે જતાં આકાશશ્રેણિમાં | આકસ્મિક ભય: એકાએક ઉત્પન્ન જીવનો જવાનો સમય. થતો ભય, મોહનીય પ્રકૃતિ. અંતરિક્ષ લોક: જ્યોતિષ વિશે. આકારઃ વસ્તુઓની આકૃતિ, દેહરૂપ અંતધ્યનત્રદ્ધિઃ અદશ્ય થઈ જવાની સંસ્થાન. નાનું મોટું વગેરે. શક્તિ . આકાશઃ ખાલી જગા. સર્વવ્યાપક અંતર્મુહૂર્તઃ મુહૂર્તથી અલ્પ, સમીપ. અખંડ દ્રવ્ય, સર્વ પદાર્થોને જગા આવલીથી અધિક. બે-ત્રણ આપવાનો ગુણ, તે અનંત પ્રદેશી સમયથી માંડીને ૪૮ મિનિટ છે. તેના બે બાગ છે. સુધીના સમય વચ્ચેનો નાનોમોટો ૧. લોકાકાશ : જેના એક પ્રદેશ સમય. અથવા બે સમય ઓછો પર અનંત પદાર્થો રહ્યા છે. મૂળ કાળ. છ દ્રવ્યો છે. ૨. અલોકાકાશ : અંતસ્થિતિ : અંતરંગ દશા, સ્થિતિ જ્યાં ફક્ત આકાશ છે. આકાશ અંત્યેષ્ટિ: મૃત્યુ પછીની છેલ્લી ક્રિયા. દ્રવ્ય નિત્ય, સ્થિર, અરૂપી, અખંડ, અંત્યદ્રવ્યઃ અણુ સપ્રદેશી અંતરહિત, ઘનાકાર અંધ: ચક્ષુરહિત, પાંચમી નરકનું ચોથું ! સ્વયં અધિષ્ઠિત સર્વત્ર વ્યાપ્ત Page #61 -------------------------------------------------------------------------- ________________ આકાશગામી ઋદ્ધિ ૪૦ જૈન સૈદ્ધાંતિક સ્વયંભૂ છે જીવ પુદ્ગલના | આક્રોશપરિષહ ક્રોધરૂપ કઠોર વચન, પરિણમન અનુસાર પપ્રત્યયી અવજ્ઞા, નિંદા વગેરે સાંભળવા ઉત્પાદ-વ્યય આકાશદ્રવ્યમાં હોય છતાં પ્રતિકાર કરવા સમર્થ છતાં, એ સર્વે પાપકર્મનું ફળ છે. તેમ આકાશગામી ઋદ્ધિ: તપાદિ સાધન | જાણી પોતાની તપાદિ ભાવનામાં વડે આકાશ શ્રેણીએ વાહનરહિત | સમતાથી સ્થિર રહે તો તે પરિષહ ગમન થાય તેવી શક્તિ. જય છે. આકાશપુષ્પઃ આકાશમાં પુષ્પની | આક્ષેપણી કથા: બીજાઓની ઉત્પત્તિ નથી. તેની માન્યતા તે માન્યતાઓમાં દોષો બતાવીને અસતુ છે. કહેવાની કથા. જે સાંભળીને આકાશભૂતઃ ભૂત જાતિના વ્યંતર દેવ. લોકોને કુતૂહલ થાય. આકાશાસ્તિકાય જીવ અને પુગલોને | આખેટઃ શિકાર. શિકારનો ત્યાગ જગા આપનારું તત્ત્વ. કરવો અનર્થદંડ ત્યાગ ગુણવ્રત) આકાંક્ષા : અભિલાષા, (ઈચ્છા). શિકારના શોખ ખાતર વસ્ત્ર, કાષ્ઠ આકિંચન્યધર્મઃ દસ યતિધર્મનું એક કે પાષાણની આકૃતિ બનાવીને લક્ષણ. યતિ-મૂનિ સર્વ પ્રકારના છેદન-ભેદન કરવું તે શિકારનો પરિગ્રહથી રહિત, કર્મજનત ભાવ હોવાથી વજ્ય છે. એવા સંસારભાવોનો ત્યાગ કરી, પ્રકારનાં કાર્યો થતાં હોય તેવા નિજભાવમાં આચરણ તે સ્થાનોમાં કુતૂહલને કારણે જવું તે આકિંચન્ય ધર્મ છે. પણ દોષ છે. આવું કૃત્ય આકીન: યકીન, શ્રદ્ધા. અસતાવેદનીય કર્મબંધનું કારણ આકુલ: ગભરાયેલું. બને છે. આકૃતિ: જે શરીર હોય તેનાં અંગોની | આગમઃ ગણધર ભગવંતોએ રચેલાં નિયત રચના ચિહ્ન) જેમ સૂંઢ, મૂળ શાસ્ત્રો. તથા ગીતાર્થ પૂંછથી હાથીની આકૃતિ આચાર્યોની પરંપરા યુક્ત મૂળ ઓળખાય. આકાર. સિદ્ધાંતશાસ્ત્રોને આગમ કહે છે. આક્રમક હુમલાખોર. સવિશેષ પક્ષપાતરહિત વીતરાગ આજંદઃ રુદન - વિલાપ. પ્રભુ દ્વારા પ્રતિપાદિત, પૂર્વાપર આઠંદનઃ દુઃખને કારણે અશ્રુસહિત વિરોધથી રહિત આગમો પ્રમાણ વિલાપ કરવો તે. છે. જેમાં જીવાજીવાદિ સમસ્ત Page #62 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૪૧ આચાર પદાર્થોનું, તથા લોકનાં સ્વરૂપનું ! આગ્નેયી ધારણા : એક પ્રકારનું ધ્યાન પ્રમાણિત નિરૂપણ છે. | આચરિત: વસતિનો એક દોષ. આપ્તપુરુષના વિશ્વસનીય) વચન આચાર્લી : ઉપવાસ પછીનો મિતાહાર. આદિથી રચેલા પદાર્થના જ્ઞાનને (કેવળ કાંજી કે ભાત) આયંબિલ આગમ કહે છે. તેની સંખ્યા ૪૫ જેવું તપ. છે. અન્યમત પ્રમાણે ૩ર છે. આચાર: યથાશક્તિ સમ્યગૂઆગમગમ્યઃ આગમોથી જાણી શકાય દર્શનાદિમાં નિર્મળ ભાવનો યત્ન - તેવું. કરવો. આગમન: આવાગમનઃ આવવું-જવું. આ આચાર પાંચ પ્રકારના છે. જન્મ-મરણ. ૧. દર્શનાચાર, ૨. જ્ઞાનાચાર, આગમપદ્ધતિ : આગમના સિદ્ધાંત ૩. ચારિત્રાચાર, ૪. તપાચાર, અનુસાર. ૫. વીર્યાચાર. આગમ બાધિતઃ શાસ્ત્રથી જેનું સાધ્ય દર્શનાચારઃ નિઃશંકિત, નિકાંક્ષિત, બાધિત હોય. જેમ કે જે જે કર્મ (આકાંક્ષારહિત) નિર્વિચિકિત્સા, હોય તે સુખ આપે, એટલે પાપકર્મ (શ્વેષરહિત) અમૂઢદષ્ટિ, કુશળ) પણ સુખ આપે, હિંસાદિમાં દોષ ઉપગૂહન, (અન્યના દોષને નથી. આવાં વચન આગમ બાધિત ઢાંકનાર) સ્થિતિકરણ, વાત્સલ્ય, પ્રભાવના, આઠ ગુણ છે. આગમશ્રુતઃ આપ્ત પુરૂષ તથા ગણધર જ્ઞાનાચાર: સ્વાધ્યાયમાં કાળ, ભગવંતોનાં રચેલાં આગમો. વિનય, આદરપૂર્વક અધ્યયન, આગાઢજોગ : સાધુસાધ્વીજનોની એવા ગુરુજનોનું બહુમાન, ગુરુનું તથા પ્રકારની યોગવહનની ક્રિયા કે શાસ્ત્રનું નામ પ્રગટ કરવું, છુપાવવું જેમાંથી બહાર ન નીકળાય. અને નહિ. સૂત્ર વગેરેની શુદ્ધિ, વર્ણ દરેક ક્રિયા ખૂબ જાગૃતિપૂર્વક કરે. પદની શુદ્ધિ. આઠ પ્રકારે આગારઃ મુશ્કેલી વખતે નિયમાદિમાં જ્ઞાનાચાર. લેવાની છૂટ. ચારિત્રાચારઃ પાંચ સમિતિ અને આગાલ: બીજી સ્થિતિના કર્મ - ત્રણ ગુપ્તિરૂપ આઠ પ્રકારે. | નિકોને અપકર્ષણ કરી પ્રથમ તપાચારઃ બાર પ્રકારે. બાહ્ય તપ સ્થિતિના નિષકોને વિષે લાવવા. છે, અત્યંતર તપ છે. બાહ્ય તપત્ર આગ્નેય: પૂર્વ-દક્ષિણવાળી વિદિશા. અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષય, છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૨ દોષ. આચારવલ્થ જૈન સૈદ્ધાંતિક રસત્યાગ, સંલીનતા, કાયક્લેશ. | આછેઃ આહારનો એક દોષ. અત્યંતરતપ-પ્રાયશ્ચિત, વિનય | આજન્મ: જન્મ કરવો પડે ત્યાં સુધી. વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને | આજીવઃ આહાર તથા વસતિનો એક કાયોત્સર્ગ. વિચારઃ ઉપરના આચારમાં | આજીવિકા: ગૃહસ્થ જીવનના પ્રવૃત્તિ કરવાવાળી સ્વશક્તિનું | નિભાવનું સાધન. સાધુ માટે નિષેધ પ્રાગટ્ય. ત્રણ પ્રકારે શક્તિ ગોપવવી નહિ. આવર્ત, આજ્ઞા: આખ પુરુષનાં વચન, શાસન, ખમાસમણા પ્રમાદરહિત લેવા, અનુસાર વર્તવું. આદરથી ક્રિયા કરવી વગેરે. આજ્ઞાપતિક ક્રિયાઃ અન્યને કામકાજ આચારવલ્થ: આચાર્ય આચાર પાળે બતાવવું, આજ્ઞા કરવી. અને પળાવે. આજ્ઞાવિય ધર્મધ્યાનઃ ધર્મધ્યાનનો આચારાંગ: દ્રવ્ય, શ્રુતજ્ઞાનનો એક પ્રથમ પ્રકાર. દેવ-ગુરુના વચનને ભેદ. માન્ય કરી તેના પર ચિંતન કરવું. આચાર્ય: પંચપરમેષ્ઠીમાં ત્રીજું પદ જે આણાગમ્ય : કેટલાક ભાવો મુનિ પાંચ આચારદિ પોતે શુદ્ધપણે ભગવાનની આજ્ઞાથી જ જાણી પાળે છે, અન્યને પળાવે છે. શકાય જેમકે નિગોદના જીવો શિષ્યોને તે સંબંધી ઉપદેશ કરે છે. વગેરે. ધીર ગુણગંભીર છે. પાંચ આતપઃ સૂર્યના નિમિત્તથી થતો ઉષ્ણ ઇન્દ્રિયોનો સંયમ, નવપ્રકારની પ્રકાશ. સૂર્યકાંતમણિનો પ્રકાશ, વાડયુક્ત બ્રહ્મચર્યનું પાલન, ચાર વિશેષપણે પૃથ્વીકાયમાં આતપ કષાયથી મુક્ત. પંચમહાવ્રતનું હોય છે. તે આતપ નામકર્મની નિરતિચારપાલન, પાંચ આચારનું પ્રકૃતિ છે. પોતે ઠડું હોય તેનો શુદ્ધપાલન, પાંચ સમિતિ અને ત્રણ પ્રકાશ ગરમ હોય. ગુપ્તિના ધારક. છત્રીસ ગુણ આપનઃ ત્રીજી નરકનું ચોથું પ્રતર. આચાર્યના છે. દિ. સં. પ્રમાણે બાર આપનયોગ: કાયક્લેશ, સૂર્યના પ્રકારના તપ, છ આવશ્યક, પાંચ તાપમાં તપ કરવું. આચાર, દસ યતિધર્મ, ત્રણ આત્મખ્યાતિઃ દિ. આ. અમૃતચંદ્રરચિત ગુપ્તિ : છત્રીસ ગુણ. શ્રી સમયસાર ગ્રંથની ટીકા. આચ્છાદિતઃ ઢંકાયેલું. આવરણવાળું. | આત્મગુણ: આત્મિક ગુણ. Page #64 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૪૩ આદિત્ય આત્મદ્રવ્ય : જીવ. નિગોદથી માંડીને | આત્માનુભવ–આત્માનુભૂતિઃ પારચારે ગતિના જીવો. માર્થિક આનંદનો અનુભવ. આત્મપ્રવાદ: શ્રુતજ્ઞાનનું ૧૩મું અંગ. શુદ્ધાત્માનો અનુભવ છે. તેની આત્મભૂત લક્ષણ : જે સ્વરૂપમાં ભળેલું મોક્ષમાર્ગમાં પ્રધાનતા છે. હોય. આત્માનુભવ ઇન્દ્રિય અગોચર આત્મરક્ષ દેવઃ દેવલોકનો એક ભેદ. સ્વ-સંવેદ્ય છે. જેનો ઉપયોગ આત્મવ્યવહાર: હું ધ્રુવ-અચળ ચેતના રાગદ્વેષરહિત હોય, સ્વભાવમાં છું તેવું પરિણમન. સ્પર્શેલો હોય, કર્મોદયથી ભિન્ન આત્મહત્યા : કોઈ ભય કે દુઃખથી વિષ, હોય તે એવા જ્ઞાન શુદ્ધ ચારિત્રના અગ્નિ જેવા પ્રકારો દ્વારા સ્વયં વૈભવબલથી જ્ઞાનચેતનાનો મરણ નિપજાવવું. અનુભવ કરે છે. સમ્યગ્દર્શન આત્મા શુદ્ધ ચૈતન્ય લક્ષણનો ધારક. નિશ્ચયથી આત્માના અનુભવ વડે દ્વાદશાંગ આત્માના પરિણામ છે. થાય છે. તેથી તે નામઆત્મા છે. યથાસંભવ આત્માનુભૂત લક્ષણ : જેમ કે આત્માનું જ્ઞાન સુખાદિ ગુણોમાં સર્વ પ્રકારે લક્ષણ જ્ઞાન – ચેતના. વર્તતો આત્મા છે અથવા છઘ0 | આત્માશ્રયદોષ: પોતાને માટે પોતે જ દશામાં મન, વચન, કાયાની ક્રિયા અપેક્ષા રાખે. મારા આત્માએ દ્વારા શુભાશુભ ભાવે જે વર્તે છે આમ જ કરવું જોઈએ. તે આત્મા છે. ઉત્પાદ, વય, ધ્રૌવ્ય | આત્રેયઃ ભરતક્ષેત્રનો એક દેશ. ત્રણે ધર્મો રૂપે જે પૂર્ણરૂપે પરિણમે આદરઃ સન્માન. એક વ્યંતરદેવ. છે તે આત્મા છે. આદાનનિક્ષેપનઃ પાંચ સમિતિમાં આત્માના સંસારની અપેક્ષાએ ચોથી સમિતિ છે. સાધુજનોને અનેક ભેદ છે તેમાં મુખ્ય ત્રણ પાત્રાદિનું પ્રમાર્જન. પ્રકાર છે. ૧. બહિરાત્મા, જેની | આદાનપ્રદાન: વસ્તની આપ-લે કરવી. વૃત્તિ-પ્રવૃત્તિ મુખ્યત્વે બાહ્ય છે તે આદિઃ પ્રથમ, પહેલું. એક વસ્તુ દ્વારા મિથ્યાષ્ટિ. ૨. અંતરાત્મા, ઘણી વસ્તુઓનો નિર્દેશ કરવો. અવિરતિગુણ સ્થાનથી બારમા જેમ કે દેહાદિ, સ્ત્રી આદિ, નગર ગુણસ્થાન સુધીના. ૩. કેવળી, આદિ. અરિહંત, સિદ્ધ પરમાત્મા છે. આદિત્યઃ સૂર્ય. લોકાંતિક દેવનો એક આત્માધીનતા: આત્મને આધીન. ભેદ છે. આદિત્યનગર એક Page #65 -------------------------------------------------------------------------- ________________ આદિનાથ ૪૪ જૈન સૈદ્ધાંતિક નગરનું નામ. આનંદ સદોષ છે. પરમાનંદ આદિનાથ: વર્તમાન ચોવીસીના પ્રથમ | નિર્દોષ છે જે આત્મઆશ્રયી છે. તીર્થકર (ઋષભદેવ) આદિપુરુષ કે આનંદા-આનંદિના: દિગકુમારી દેવી બ્રહ્મા. આદિપુરાણ: ઋષભદેવના પૂર્વભવનું આનુપૂર્વી એક ભવથી બીજા ભવમાં પૂર્ણ કથન. જવા – આકાશ શ્રેણીમાં જીવને આદિમાનઃ જેનો પ્રારંભ હોય તે. કાટખૂણે વાળનારું કર્મ. આદેયઃ આદેય નામકર્મની પ્રકૃતિ છે, આનુપૂર્વી: નામકર્મનો ભેદ છે. જેના વડે બહુમાન મળે છે. જેના ઉદયથી પૂર્વ શરીરના આદેશ: અધિકારપૂર્વક આજ્ઞા કરવી. આકારનો નાશ નથી થતો. પૂર્વ આધાકર્મીદોષઃ સાધુ-સાધ્વીજનોને શરીર છૂટે અને ઉત્તર શરીરની ઉદ્દેશીને જે વસ્તુ બનાવી હોય તે પ્રાપ્તિ થતાં આકાશ શ્રેણીએ જતા આહારાદિ જો તેઓ વહોરે તો આ જીવને અંતરાલ વર્મી જે સમય દોષ લાગે. જાય તેમાં જીવપ્રદેશોનો મરણના આધાર: અધિકરણ, અધિષ્ઠાન, અન્ય પહેલાંનો વિશિષ્ટ આકાર તે પદાર્થોને ધારણ કરે. જેમ કે તલમાં આનુપૂર્વી છે. આ નામકર્મથી જીવ તેલ રહ્યું છે. આકાશમાં દ્રવ્યો બાંધેલી ગતિ પ્રત્યે ગમન કરે છે. રહેલાં છે. ચાર ગતિને આધારે આનુપૂર્વી આધારતત્ત્વઃ જે મુનિઓ નવ- ચાર પ્રકારની છે. પૂર્વાદિકનો જ્ઞાની છે. ગંભીર છે. આનુપૂર્વીના ત્રણ પ્રકાર છે. અન્યને માર્ગદર્શક છે. તે આચાર્ય પૂર્વાનુપૂર્વી, પરંપરાથી ચાલી - આ ગુણના ધારક છે. આવતી હોય છે, જેમ કે પ્રથમ આનતઃ આનત સ્વર્ગલોકનું પ્રથમ તીર્થંકરથી ચોવીસ તીર્થંકરની પ્રતર) ઈન્દ્રક. વંદના ક્રમશઃ કરવી. આનપાન: શ્વાસ-પ્રશ્વાસ. યથાતથાનુપૂર્વઃ પહેલા સોળમા આનયનપ્રયોગઃ ધારેલી ભૂમિકાની ભગવાનની પછી બારમા પછી. બહારથી કંઈ લાવવું તે દશમાં ચોવીસમાં એમ વંદના કરે તે. વ્રતનો અતિચાર છે. પક્ષાનુપૂર્વીઃ અંતના ક્રમને લઈને આનંદઃ વ્યક્તિવિશેષનું નામ હોય છે. આદિ ક્રમમાં જવું છે. જેમ કે શમ ભૌતિક પદાર્થોના ભોગનું સુખ તે સંવેગને બદલે અનુકંપા, Page #66 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય આસ્તિકયથી વિચારવું. આપૃચ્છના ઃ સમાચાર પૂછવા વારંવાર પ્રશ્ન પૂછવો. આપ્ત : પરમહિતોપદેશક સર્વજ્ઞ દેવને આપ્ત કહે છે. અઢાર દોષરહિત, સૌને માટે હિતોપદેશ કરવાવાળા, રાગ, દ્વેષ, મોહરહિત, અર્હત્ત પરમાત્મા મહાન ઉપદેશક હોવાથી આપ્ત છે. આપ્તપરીક્ષા : એક ગ્રંથ છે. (આપ્ત - ઈશ્વર વિષયક) આપ્તમીમાંસા : ન્યાયપૂર્ણ ગ્રંથ છે. આભા : પ્રકાશ, તેજ, ચમક, ઝાકઝમાળ. આભાસ : વાસ્તવિક પણે ન હોય પણ ન તેના જેવું દેખાય. આભિગ્રહક મિથ્યાત્વ ઃ પોતનું જ સાચું તેવો દુરાગ્રહ. આભિનિવેશિક ઃ પોતાનું ખોટું છે તેમ જાણવા છતાં મિથ્યા અભિમાનને વશ, સત્ય માની વળગી રહેવું. મિથ્યાત્વનો પ્રકાર છે. ઇન્દ્રિયોની અંદરની વિશિષ્ટ પુદ્દગલોની રચના; બહારની રચના તે બાહ્ય ઉપકરણ. આભ્યન્તર ક્રિયા : યોગ અને કષાયનું પરિણમન. આભ્યન્તર ઉપકરણ ઃ : આભ્યન્તર તપ: છ પ્રકારના આત્યંત૨ તપ-પ્રાયશ્ચિત્ત, વિનય, ૪૫ આયુ વૈયાવચ્ચ. સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ. આભ્યન્તર નિવૃત્તિ ઃ આત્માના વિશુદ્ધ ઇન્દ્રિયાકાર રચના પ્રદેશોની વિશેષતે. આમિષ : માંસ. સ્વાદિષ્ટ ભોજન. આમૂડા (બુદ્ધિનો વ્યવસાય) જેના દ્વારા અર્થને સંકુચિત કરવામાં આવે. આમ્નાય ઃ ઉચ્ચારની શુદ્ધિપૂર્વક પાઠને પુનઃ પુનઃ ગોખવો. સામાન્યપણે મત, જેમકે શ્વેતાંબર, દિગંબર, આમ્નાય, સંપ્રદાય. આમ્લ૨સ ઃ ખાટો રસ, ખાટા પદાર્થોનો સ્વાદ. આય વૃદ્ધિ. આયત : એક દ્રવ્યની સર્વ પર્યાયોમાં રહેલો એક અન્વય સામાન્ય. આયતન ઃ સંયમસહિત મુનિપણું હોય તે. સમ્યક્ત્વાદિ ગુણોને આયતન કહે છે. આયુ : (આયુષ્યકર્મ) આત્માને વર્તમાન શરીરમાં રહેવાનો સમય તે આયુષ્યકર્મ છે. ચાર ગતિના પ્રકારથી આયુષ્યકર્મના ચાર પ્રકાર છે. ગતિ નામકર્મ છે. આયુ પરિણામ પ્રમાણે કોઈ પળે બંધાય છે. આયુ એક જન્મમાં એક વાર બંધાય પરંતુ તેવો પ્રસંગ આઠ વાર થાય છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ આર આયુના ૨/૩ ભાગના પુનઃ પુનઃ પ્રકા૨ થાય તે પ્રમાણે. જે જાતિગતિનું આયુ બંધાય, તેમાં પછી ફેરફાર થઈ શકતો નથી. નિમિત્તાધીન આયુ સામાન્ય જીવોને ઘટી શકે (અપકર્ષણ) પણ (ઉત્કર્ષણ) વધી શકતું નથી. અર્થાત્ જેના સદ્ભાવમાં આત્માનું જીવિતવ્ય છે તે તથા જેના અભાવમાં મૃત્યુ છે તે આયુકર્મ છે. ભોગવાતું આયુ ભુજ્યમાન છે. આગામી આયુબંધ બદ્ધમાન છે. ગતિબંધ જન્મનું કારણ નથી. આયુ જન્મનું કારણ છે. આયુને ગતિ અનુસરે છે. મધ્ય પરિણામોની (ઘોટમાન) સ્થિતિમાં આયુબંધ થાય છે. જીવોની હિંસા કરવાવાળો અલ્પાયુ બાંધે છે. વિશેષ પ્રકાર તત્ત્વાર્થ સૂત્રાદિ ગ્રંથમાંથી જાણવો. આરઃ ચોથી નરકનું પ્રથમ પ્રતર. આરણ: સ્વર્ગનો એક પ્રકાર. આરંભ : આરંભક્રિયા. અન્ય પ્રાણીઓને દુઃખ પહોંચે તેવી ક્રિયા કરવી. મૂર્છા-મોહ સંબંધી સર્વ ક્રિયાને આરંભ કહે છે. તે સંબંધી સર્વ પ્રવૃત્તિ આરંભ છે. આરંભ ત્યાગ પ્રતિમા સાંસારિક આંરભનો ત્યાગ, નિવૃત્તિ. આરંભ-સમારંભ : જીવોની હિંસા કરવી : ૪૬ જૈન સૈદ્ધાંતિક તે આરંભ. હિંસા કરવા સાધન સામગ્રી ભેગી કરવી તે સમારંભ. આરા ઃ અવસર્પિણી - ઉત્સર્પિણીના છ જાતના કાલવિભાગ, ગાડાના પૈડાના આરા જેવા ભાગો. આરાધક સંસારનાં ભૌતિક સુખોદુઃખો ઉ૫૨ના રાગ-દ્વેષની મંદતા કરી અધ્યાત્મ દૃષ્ટિ તરફ જનાર સાધક. આરાધના ઃ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સભ્યચારિત્ર, સમ્યગતપનું દૃઢતાપૂર્વક ધા૨ણ કરવું, તેમાં પરિણિત જોડવી. શુદ્ધાત્મ સ્વભાવમાં ટકવું. અધ્યાત્મદૃષ્ટિની પ્રાપ્તિ માટે કરાતી ધર્મ ક્રિયા. આરાધના કથા કોશ ઃ આરાધના પંજિકા, આરાધના સંગ્રહ, આરાધના સાર, દિગંબર આચાર્ય રચિત ગ્રંથો છે. આરાધ્ય ઃ આરાધના કરવા યોગ્ય સર્વજ્ઞ ૫રમાત્મા, ગુરુતત્ત્વ તથા ધર્મ તત્ત્વ. આરોહક : ચઢનાર, ઉપશમ કે ક્ષપકશ્રેણી પર ચઢનાર. આર્જવ : (આર્જવતા) સરળતા. માયાચારથી વિપરીત સરળતા ગુણ. મનવચનકાયાના યોગની અવક્રતા, સરળતા. આર્દ્ર : : દુ:ખમાં દીનતા થવી. આર્તધ્યાન ઃ એક પ્રકારનું દુર્ધ્યાન છે. : Page #68 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૪૭ આવશ્યક - આવાસક ૧થી ૬ ગુણસ્થાન સુધી મહાવ્રત ઉપચારથી કહેવાય છે. અલ્યાધિક હોય છે. માનસિક આલબ્ધ કાયોત્સર્ગનો એક અતિચાર. પ્રકારની અંતરંગ પીડા અને આલય: આવાસ, નિલય. બાહ્યમાં શંકા, રુદન, ભય, પ્રમાદ, | આલયાંગ: કલ્પવૃક્ષનો એક ભેદ. ચિંતા વગેરે આર્તધ્યાનના પ્રકાર આલંબન : આધાર તથા ઉત્તમ નિમિત્ત. છે. ઈષ્ટની પ્રાપ્તિ માટે, અનિષ્ટની | આલાપ-સંલાપઃ લોકો સાથે એક વાર અપ્રાપ્તિ માટે, રોગથી છૂટવા કે બોલવું તે આલાપ, વારંવાર થવાનો ભય, ભોગ મેળવવાની બોલવું તે સંલાપ. ઉત્કંઠા, તે જવાનો ભય આદિનું ! આલુંછન આલોચના દોષ, અપરાધનું સતત ચિંતન, વિચાર તે | પ્રાયશ્ચિત્ત કરવું જેથી દોષો નાશ આર્તધ્યાન છે. થાય છે. આર્તનાદઃ હૈયામાં થયેલી પીડાના ! આવરણઃ જેનાથી આવરણ થાય. સંવેદનથી બોલાતા શબ્દો. ગુણો ઢંકાઈ જાય. આદ્રઃ નક્ષત્ર છે. ગુજરાત જેવા ! આવર્જિતકરણઃ સયોગી કેવળી પ્રદેશમાં કેરીના ફળનો ત્યાગ આ | સમુઘાત કરે તેના અંતમુહૂર્ત નક્ષત્રમાં કરવાનો હોય છે. પહેલાં આ કરણ હોય છે. આર્યઃ ગુણોવાચક શબ્દ છે, જે | આવર્તઃ એક દેશનું નામ છે. મન, વ્યક્તિના ગુણોને જણાવે. ક્ષેત્રથી વચન, કાયાના પાપથ્યાપથી દૂર જ્યાં ધર્મસ્થાનો હોય, તીર્થકરોના થઈ અન્ય પ્રશસ્ત અવસ્થામાં જવું. જન્માદિ કલ્યાણકો ઊજવાય, દિ. સં. સામાયિક જેવી ક્રિયાના ઉત્તમ પુરુષો વસતા હોય તેવા બાર ભેદ છે. તે આરંભ અને દેશનો ગુણવાન મનુષ્ય, તેવો દેશ સમાપ્તિ વખતે કરવામાં આવે છે. આર્યભૂમિ છે. ભરતક્ષેત્ર આદિ. આવલિકાઃ અસંખ્ય સમયોનો સમૂહ આર્યકુલઃ સંસ્કારી કુટુંબ, ધાર્મિક ૪૮ મિનિટમાં ૧, ૬૭, ૭૭, ૨૧૬ દષ્ટિવાળા કુળમાં જન્મ. આવલિકા થાય. આદિશઃ ભૂમિ. આ ભવ, પરભવ, | આવલીઃ કાળનું વિશેષ પ્રમાણ. એક ધર્મ, કર્મ, માનવાવાળો દેશ, શ્વાસમાં અસંખ્યાત આવલી સવિશેષ જ્યાં પરમાત્મા તથા થાય છે. ધર્મગુરુઓનું સાનિધ્ય હોય. | આવશ્યક - આવાસકઃ શ્રાવક કે આર્થિકાઃ પ્રતિમાધારી સ્ત્રીનું ચિત – | સાધુને ઉપયોગની જાગૃતિ અને Page #69 -------------------------------------------------------------------------- ________________ આવાŠગુણ ૪૮ જીવરક્ષા માટે નિત્ય છ ક્રિયા કરવાની હોય છે. તેને ષડાવશ્યક કહે છે. કષાયાદિને વશીભૂત ન થાય તેવું આચરણ, યોગ્ય જીવનચર્યાને અનુસરીને કરવા જેવી ક્રિયાઓમાં જે પ્રશસ્ત ક્રિયા છે તે આવશ્યક ક્રિયા છ પ્રકારની છે. ૧. સામાયિક, ૨. ચતુર્વિંશતિ, (ચોવીસ તીર્થંકર- સ્તુતિ) ૩. વંદન (ગુરુ), ૪. પ્રતિક્રમણ, ૫. કાઉસગ્ગ, ૬. પચ્ચક્ખાણ. આ છ ક્રિયાઓ પ્રતિક્રમણની ક્રિયામાં સાથે હોય છે અને તે જ ક્રિયાઓ અલગ અલગ પણ કરવાની છે. આવાžગુણ : આવરણ થવા લાયક જ્ઞાનદર્શનાદિ ગુણો. આવિર્ભાવ ઃ પ્રગટ થવું, સત્તામાં રહેલી પર્યાયનું પ્રગટ થવું. આવિર્ભૂત સત્તામાં રહેલો પ્રગટ થયેલો પર્યાય. આવિષ્કાર: કોઈ વસ્તુનો ભેટ સહિત સ્વીકાર કરવો કે પ્રગટ કરવું. આવૃત્ત : ઢાંકે, ગુણ ગુપ્ત ક૨ના૨ કર્મ. આવૃત્તકરણ : એક પ્રકૃતિને અન્યપ્રકૃતિરૂપ કરી નાશ કરવી. આવૃષ્ટ : ભરતખંડનો એક દેશ. આશ્લેષા : એક નક્ષત્ર. આસન : સાધનાને યોગ્ય એક બેઠકની સિદ્ધિ. આસન અનેક પ્રકારનાં છે. આસનભવ્ય જૈન સૈદ્ધાંતિક ભવ્ય જીવનો એક પ્રકા૨, જેની ભવ્યતા પરિપક્વ થઈ છે. સમીપમુક્તિગામી જીવ. આસંશા : અભિલાષા. આસાતના : અપભ્રાજના, અવહેલના, તિરસ્કાર. અણછાજતું વર્તન, દેવ, ગુરુ, શાસ્ત્ર પ્રત્યે અનાદર થવો. આસાદન : શાસ્ત્રવિહિત કોઈ પદાર્થનું સ્વરૂપ અન્યથા કે વિપરીત કહેવું. બીજું ગુણ-સ્થાનક આસ્વાદન. આસુરી : હલકી, કોપયુક્ત મનોવૃત્તિ. આસ્તિક્ય : સમ્યક્ત્વનો એક ગુણ છે. સર્વજ્ઞ દેવપ્રણીત તત્ત્વોની રુચિ તે. સ્વાનુભૂતિ ૫૨મ આસ્તિક્ય છે. આસ્તિ-નાસ્તિભંગ : સપ્તભંગીનો એક પ્રકાર. આસવ : કર્મને આવવાનું કે કર્મબંધનું કારણ. જીવ દ્વારા મન, વચન, કાયાની શુભાશુભ પ્રવૃત્તિને કારણે કાર્યણવર્ગણાનું આકર્ષિત થઈ આત્મ પ્રદેશોમાં ગ્રહણ થવું. તેમાં કષાય ભળવાથી આગામી બંધ થાય છે. નદીઓ દ્વારા સમુદ્ર જેમ ભરેલો રહે છે. તેમ પુણ્ય-પાપ રૂપ કર્મો દ્વારા આસવ થાય છે. કર્મોનું આવવું દ્રવ્યઆસવ અને પરિણામ ભાવાસવ. આસવના શુભઅશુભ બે ભેદ છે. કષાય સહિત સામ્પરાયિકના (સાંસારિક) ભાવ સંસારી સર્વ જીવોને છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૪૯ આહારપયપ્તિ કષાયરહિત ઇર્યાપથ આસવ તે | અન્નપાણી વગેરે મુખ દ્વારા ગ્રહણ ફક્ત કેવળી ભગવંતને હોય છે. થાય તે. આસવ યોગ દ્વારા થાય છે, તેના આહારકઃ જીવ હર ક્ષણે કોઈ પણ ૪૨ ભેદ છે. પાંચ ઇન્દ્રિયો દ્વારા, | પ્રકારનો આહાર કરે છે તેથી તે ચાર કષાય દ્વારા, પાંચ અવ્રત આહારક છે. સ્વભાવથી દ્વારા, ત્રણ યોગ દ્વારા, ૨૫ કાયિકી અનાહારક છે. પુણ્યયુક્ત કે સવિશેષ પાપયુક્ત આહારક શરીરઃ ચૌદ પૂર્વધર પ્રવૃત્તિઓ. આસ્રવ દ્વારા કર્મનું મહાત્માઓને, છઠ્ઠા ગુણસ્થાનવર્તી આવવું થાય છે અને તે પુગલોનું મુનિને તત્ત્વોની શંકા થતાં આત્મપ્રદેશોમાં સ્થિર થવું તે બંધ સમાધાન માટે કે મહાવિદેહમાં છે. એટલે મિથ્યાત્વ અવિરતિ, સાક્ષાત્ તીર્થકરના દર્શન માટે તે પ્રમાદ, કષાય અને યોગ આસવ સ્થાને જવા મસ્તકમાંથી એક અને બંધનાં કારણો છે. તેથી હાથનું અતિ તેજસ્વી ઇન્દ્રિય આસબંધ સાથે જ થાય છે. અગોચર પૂતળું નીકળે તે આસવ અનુપ્રેક્ષા : ઉપરોક્ત પ્રકારના | આહારક શરીર. પ્રમત્તદશાવાળા આસવનું ચિંતન કરવું કે તે સંયતિ મુનિ લબ્ધિ દ્વારા આ આત્મને પરિભ્રમણનું કારણ છે પ્રયોગ કરે છે. એ પૂતળું લાખો તેમ વિચારી આસવને રોકવાનું યોજન સુધી અપ્રતિહત જઈ શકે, ચિંતન કરવું. અન્તર્મુહૂર્તમાં પાછું ઔદારિક આહાર: સામાન્ય રીતે પ્રાણીમાત્રને શરીરમાં સમાઈ જાય. પોતાની સ્થિતિ અને સ્થાન પ્રમાણે આહારક સમુધ્રાતઃ આહારક શરીર આહારના જે પદાર્થો ગ્રહણ થાય બનાવતી વખતે પૂર્વે બાંધેલા છે. તેના ઘણા પ્રકાર છે. મુખ્ય આહારક શરીર નામકર્મના પ્રકાર ત્રણ છે. પુદ્ગલોનું જે વેદન-વિનાશ તે. ઓજ આહારઃ ગર્ભમાં કે જીવ | આહારનિહાર: ભોજન-પાણી તે ઉત્પન્ન થવાના સ્થાને નવા શરીર આહાર, મળ-મૂત્રનો ત્યાગ તે માટે જે પુગલો ગ્રહણ કરે છે. નિહાર. રોમ આહાર: છિદ્રો દ્વારા કે કંઠની | આહારપયપ્તિઃ જન્માંતરે જતાં નવીન ગ્રંથિમાંથી સવતા પદાર્થો. શરીરને યોગ્ય તે સ્થાને પુગલોનું કવળાહાર: ભોજ્ય પદાર્થો, ગ્રહણ કરવું. Page #71 -------------------------------------------------------------------------- ________________ આહાર વણા આહાર વણા: આહાર પર્યાપ્તિને યોગ્ય કર્મ પુદ્ગલો તે. ઔદારિક, વૈક્રિય, આહા૨ક ત્રણ શરી૨ તથા છ પર્યાપ્તિ યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ કરવું. આહા૨સંજ્ઞા : જીવ માત્રને સંસારદશામાં ચાર સંજ્ઞા હોય છે. જીવ વિગ્રહ ગતિના મધ્ય કાળે અને સમુદ્દાત સમયે અનાહારક હોય, સિવાય જીવ ત્રણ શરી૨ તથા છ પર્યાપ્તિરૂપ પુદ્ગલોને હરેક સમયે ગ્રહણ કરે છે. ઈ ઇક્ષુરસ ઃ શેરડીનો રસ. ઇશ્વાકુકુલ ઃ ઉત્તમકુલ ઇતરઃ ભિન્ન, જુદું જેમકે પુરુષેતર ઃ પુરુષથી જુદું. ઇતરનિગોદ : એક વાર નિગોદમાંથી નીકળી અન્ય જન્મો કરી પુનઃ નિગોદમાં ઉત્પન્ન થાય. તેને કોઈ સિદ્ધાત્મા થાય તે નિયમ સાથે સંબંધ ન હોય. ઇતરપરિગૃહિતાગમન અન્ય પુરુષે ભાડે રાખેલી સ્ત્રી સાથે સંસારવ્યવહાર. ઇતિ: કોઈ વાક્ય કે રચના પ્રસંગે આદિની સમાપ્તિ. ઇતિવૃત્તિ : ઇતિહાસ વાચક છે. એતિહ્ય. ઇતિહાસ કોઈ જાતિ, સંસ્કૃતિ, દેશ : ૫૦ જૈન સૈદ્ધાંતિક વગેરેના વિશેષ પરિચય માટે તેનું તે સંબંધી સાહિત્ય અતિ વિશાળ અને વિવિધતાપૂર્ણ હોય. ઇત્વકથિત ઃ અલ્પકાલીન પચ્ચક્ખાણ. ઇર્યાપથકર્મ : જયણાપૂર્વક ચાલવું. ત્યારે જે બંધ થાય તે. કેવળી ભગવંતોને ઇર્યાપથ ક્રિયા સમય માત્રની હોય છે. ઇષગતિ : વિગ્રહગતિ. ભૂમિને બરાબર જોઈને ગમનાગમન કરવું. ઇષ્ટ ઃ જે પદાર્થ મળવાથી રાગ – સુખ પેદા થાય. મનગમતું. ઇષ્ટલસિદ્ધિ પ્રાપ્તિ થાય. ઇષ્ટ વિયોગ આર્તધ્યાન ઃ જડ કે ચેતન ઇષ્ટ પદાર્થોનો વિયોગ થતાં તેની ચિંતા તેના જ વિચારો સતત કરવા તે. ઇષ્ટોપદેશ : દિ. આ. પૂજ્યપાદ રચિત એક આધ્યાત્મિક ગ્રંથ. ઇહિત : મનને ગમેલું, ધારેલું. ઇંદ્ર : દેવોમાં અધિપતિ. અહનિંદ્ર સર્વ સમાન છે. પરમ વિભૂતિ યુક્ત સુખમય સ્થાન છે. ઇંદ્રક : ઉડુ આદિ વિમાન ઈન્દ્રક કહેવાય છે. સ્વર્ગના ઇન્દ્રક વિમાન. નરકના ઇન્દ્રક બીલ, ઇંધન બળતણ. આગની વૃદ્ધિના પદાર્થો. - મનવાંછિત વસ્તુની Page #72 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ઇંદ્રધનુ : મેઘધનુષ્ય. ઇંદ્રધ્વજ : પૂજાઓનો એક ભેદ. ઈંદ્રનીલ : નીલમણિ - નીલમ. ઈંદ્રપુર : વર્તમાન ઇન્દોર. ઇંદ્રપ્રસ્થ : વર્તમાન દિલ્હીનું અસલ નામ. ઇંદ્રભૂતિ ઃ ગૌતમ ગોત્રિય પ્રથમ ગણધર ગૌતમસ્વામી. ઈંદ્રિય ઃ સંસારી શરીરધારી જીવને પદાર્થોના બોધ માટે સ્પર્શાદિ પાંચ ઇંદ્રિયો હોય છે. મન સૂક્ષ્મ ઈંદ્રિય છે તેથી અનિંદ્રિય કહેવાય છે. ઇંદ્રિયોનો બાહ્યાકા૨ દ્રવ્યેન્દ્રિય છે. અંદરનો ચક્ષુપટલ વગેરે ઉપકરણ છે. તેની અંદર આત્મપ્રદેશોની રચનાવિશેષ ભાવેન્દ્રિય છે. અર્થાત્ તેની સાથે જીવના જ્ઞાનનો ઉપયોગ - ક્ષયોપશમ તે સાક્ષાત્ સાધન છે. ઇંદ્રિયો પાંચ છે. ૧. સ્પર્શેન્દ્રિય, ૨. ૨સનેન્દ્રિય, ૩. ઘ્રાણેન્દ્રિય, ૪. ચક્ષુરિન્દ્રિય, પ. શ્રોત્રેન્દ્રિય. તેમાં મન અને ચક્ષુને પદાર્થોના પરમાણુઓનો સ્પર્શ થતો નથી તે અપ્રાપ્યકારી કહેવાય છે. શેષ ચાર પ્રાપ્યકારી છે. દરેક ઇંદ્રિયો પોતાના વિષયમાં સ્વતંત્ર છે. કેવળી ભગવંત પ્રત્યક્ષ જ્ઞાનયુક્ત હોવાથી તેમનું જ્ઞાન ઇન્દ્રિયાતીત છે. ઇંદ્રિયોની બોધવિશેષતા આત્માને પ્રસિદ્ધ કરે ૫૧ ઈર્યાપકર્મ છે. ઇન્દ્રિયોના આકારરૂપ પુદ્ગલની રચના વિશેષ તે બાહ્ય નિવૃત્તિ (રચના) આત્માના વિશુદ્ધ પ્રદેશોની ઇન્દ્રિયાકાર રચનાવિશેષ તે આત્યંતર નિવૃત્તિ રચના. (ઉપકાર) તે ઉપકરણ ઇન્દ્રિય. લબ્ધિ અને ઉપયોગ ભાવેન્દ્રિય છે. ઇંદ્રિયય : પાંચે ઇંદ્રિયોના વિષયોને જીતે તે. ઇંદ્રિયજ્ઞાન : મતિજ્ઞાન ઈંદ્રિયજન્ય છે. ઇંદ્રિયનિગ્રહ : ઇંદ્રિયો વશ રાખવી તે. ઇંદ્રિય પર્યાપ્તિ : નવીન શરીરની રચના માટેની ઇંદ્રિયને યોગ્ય પર્યાપ્તિ. ઇંદ્રિયાતીત : જ્યાં ઇન્દ્રિયોથી પહોંચી શકાય તેવું નથી. S ઈજવું : અર્પણ કરવું. ઈતભીત : સંકટ - ભય. સાત પ્રકારના છે. ઈપિથકર્મ : જે હેતુ – કર્મોથી આસવ થાય પણ બંધ ન થાય. પ્રથમ સમયે ફ્ળ આપી નિર્જરી જાય. સર્વથા કષાયરહિત સયોગી કેવળી ભગવંતને હોય. યોગમાત્રને કારણે જે કર્મ બંધાય તે ઇર્યાપથકર્મ. અઘાતીકર્મને કારણે સાતા વેદનીય કર્મ હોવા છતાં વેદન નથી કેમ કે તેનું સહકારી કારણ Page #73 -------------------------------------------------------------------------- ________________ ઈથપથક્રિયા પર જૈન સૈદ્ધાંતિક ઘાતી કર્મોનો અભાવ છે. સવિશેષ | વીર નિર્વાણ પછી ૭૨૫ વર્ષ અને જે કર્મ પરમાણુઓનો બંધ, ઉદય, વિક્રમ સંવત પછી પ૭ વર્ષ પછી નિર્જરા એક સમયમાં થાય તે શરૂ થયો છે. ઈયપથ આસવ છે. ઈહલોકભયઃ આ જન્મમાં ભવિષ્યમાં ઈપિથક્રિયાઃ (ઈયપથિ ક્રિયા) : આવનારાં દુઃખોનો ભય. રોગ, મનવચનકાયાના યોગ માત્રથી અપમાન, પરાભવ. પશુઓનો થતી ક્રિયા. કષાયરહિત યોગમાત્ર- ભય વગેરે. થી જે કર્મબંધ થાય તેમાં કારણ- | ઈહા : ચિંતન, વિચારણા, મતિજ્ઞાનનો ભૂત ક્રિયા. બીજો ભેદ, પ્રથમ અવગ્રહઈયસમિતિ : સંયમીજનો માટેની પાંચ અસ્પષ્ટ બોધ થાય ત્યાર પછી સમિતિમાંથી પ્રથમ સમિતિ વિષયની કંઈક સ્પષ્ટતા થાય તે ગમનાગમનમાં અન્ય જીવોની છતાં આ જ્ઞાનમાં પદાર્થની ઈહા રક્ષારૂપ જાગ્રતિ. છૂટી જાય તો સંશય કે વિસ્મરણ ઈલાનિલજલાદિઃ પૃથ્વી, પવન ને ! થાય. પાણી. ઈશાનઃ પૂર્વોત્તર ખૂણાવાળી વિદિશા. સ્વર્ગનો એક કલ્પ. ઉક્ત: મતિજ્ઞાનનો એક વિકલ્પ, જેમ ઈશિત્વ ઋદ્ધિઃ ઐશ્વરીય ઋદ્ધિ. તે પ્રમાણે. ઈશ્વર : પરમાત્મા - ભગવાન વગેરે. | ઉખરભૂમિ: વાવેલું બીજ ઊગે નહિ ઈશ્વરવાદઃ ભગવાન જગતની તેવી વંધ્યભૂમિ. વ્યવસ્થાના કર્યા છે તેમ માનવું તે. | ઉગ્રતપ: દીર્ઘકાળનું તપ (એક ઋદ્ધિ) ઈશ્વપ્રીત્યર્થ: ઈશ્વરની પ્રાપ્તિ માટે | ઉચ્ચકુલઃ ઉચ્ચગોત્રઃ જ્યાં ધર્મના, ભક્તિ. (ફળપ્રાપ્તિની ઇચ્છા ઉત્તમ જીવનના સંસ્કાર મળે તેવું વિના) કુળ. કુળ માતાનું ગોત્ર પિતાનું ઈષમ્રાગભાર: મોક્ષ, સિદ્ધશિલા, મનાય છે. સ્ફટિક જેવી પૃથ્વી. ઉચ્ચાર: શબ્દનું વ્યક્ત થવું. ઈસવી સંવત: ઈસા મસીહના વિષ્ટાને ઉચ્ચાર કહે છે.) સ્વર્ગવાસ પછી યુરોપમાં પ્રચલિત | ઉચ્છાદનઃ પ્રગટ થતી વૃત્તિઓનું થયા પછી સમસ્ત વિશ્વમાં અંગ્રેજી રોકાઈ જવું. ઉચ્છેદ કરવો. નાશ સામ્રાજ્યની સાથે પ્રસિદ્ધિ પામ્યો. કરવો. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫૩ શબ્દપરિચય ઉભેક્ષા ઉશ્વાસઃ અંગોપાંગ નામકર્મના પદાર્થનું સત્ - અસ્તિત્વ છે. છતાં ઉદયથી આત્મા વાયુને બહાર કાઢે દરેક પદાર્થ પરિણમશીલ છે. એટલે નિત્ય - પરિણામી કહેવાય. ઉજયન્ત : જૂનાગઢ નગરમાં ગિરનાર ચેતન કે જડ પોતાના સ્વભાવને પર્વત, નેમનાથ ભગવાનનું નિર્વાણ છોડતા નથી. છતાં બાહ્ય કે કલ્યાણક સ્થાન. અંતરંગ નિમિત્તને વશ પ્રતિ સમય ઉણોદરિકા: ભૂખ કરતાં ઓછું ખાવું. નવીન અવસ્થા પ્રાપ્ત કરે છે, તે આહાર અને શરીરનું મમત્વ ઉત્પાદ છે. પૂર્વ અવસ્થાનો ત્યાગ છોડવા માટે ઉણોદરી તપ છે. તે વ્યય છે. વસ્તુ નિત્ય ધ્રુવ છે. ઉત્કર્ષણ ઉદિત કર્મપ્રદેશોના રસ તથા એટલે દ્રવ્ય નિત્યાનિત્ય છે. સ્થિતિની વૃદ્ધિ થવી. સ્વનિમિત્ત ઉત્પાદ અને વ્યય ઉત્કીર્ણ : કોતરેલું. સ્વભાવથી થાય છે. ધર્માદિ ઉત્કૃષ્ટઃ ઉત્તમ - પ્રશંસનીય. દ્રવ્યોનું ધ્રૌવ્ય અનાદિકાલીન ઉત્ક્રમઃ ઊલટો ક્રમ. પારિણામિક સ્વભાવ છે તેનો ઉત્તરકુરુઃ વિદેહક્ષેત્રની ઉત્તમ ઉત્પાદ વ્યય નથી તે સ્થિર રહે છે. ભોગભૂમિ. જેમ કે માટીના જુદા જુદા આકાર ઉત્તરગુણ: સામાયિક તથા તપને થવા છતાં માટી માટી સ્વરૂપે રહે. ઉત્તરગુણ કહે છે. ચેતન ગમે તેટલી અવસ્થાઓ ઉત્તરચૂલિકાઃ કાયોત્સર્ગનો એક બદલે છતાં ચેતન રહે છે. દ્રવ્ય અતિચાર. માત્ર ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય યુક્તમ્ ઉત્તરાધ્યયન દ્વાદશાંગ ગ્રુતજ્ઞાનનું સત્ છે. દ્રવ્ય મૂળ સ્વરૂપે રહે. ૮મું અંગ બાહ્ય. અવસ્થાઓ બદલાય, તેથી કોઈ ઉત્થાપના: સ્થાપના કરેલી વસ્તુને પણ પદાર્થ સર્વથા નિત્ય કે વિધિપૂર્વક લઈ લેવી. અનિત્ય નથી. ઉત્પત્તિઃ ઉત્પન્ન, જીવોનો જન્મ પૂર્વ અવસ્થાનો વ્યય થાય તે જ ઉત્પાત: એક પ્રહ. તોફાન. સમયે ઉત્પાદ થાય. વળી ત્યારે ઉત્પાદઃ પદાર્થનું ઉત્પન્ન થવું. જન્મ. ધ્રૌવ્યતા દ્રવ્યની હોય એટલે ઉત્પાદપૂર્વઃ શ્રુતજ્ઞાનનું ચૌદપૂર્વમાંનું ઉત્પાદાદિ એક જ સમયવર્તી છે. પ્રથમ પૂર્વ ઉàક્ષાઃ ભેદજ્ઞાનપૂર્વક ઉપમેયમાં ઉત્પાદવ્યય ધૌવ્યઃ ત્રિકાળ નિત્ય એવું | ઉપમાનની પ્રતીતિ હોય. જેમકે Page #75 -------------------------------------------------------------------------- ________________ ઉત્સર્ગ ૫૪ જૈન સૈદ્ધાંતિક ગુણમાં ગુણીની. | ઉદયાભાવિ વિચય: ફળ આપ્યા વગર ઉત્સર્ગ: ત્યાગ કરવો. છોડી દેવું. | આત્માથી કર્મના સંબંધનું છૂટી આધ્યાત્મિક રીતે ઉત્સર્ગ અને જવું. અપવાદ બે પદ્ધતિ - માર્ગ છે. ઉદયાવલી: કર્મોનું ઉદયમાં આવ્યા ઉત્સર્ગમાર્ગમાં વિશેષતાની છૂટ પછી કંઈ ફેરફાર ન થાય. વગર આરાધના કરવી. ( ઉદરભરણ: પોતાનું પેટ ભરવા માટે અપવાદમાં ખાસ સંયોગોમાં | સ્વાર્થી પ્રવૃત્તિ કરવી. શરીરાદિ નિમિત્તે છૂટ લેવી, જેમાં | ઉદંબરઃ પાંચ પ્રકારના હોય છે. વડના પ્રાયશ્ચિત્તની અપેક્ષા હોય છે. ટેટા, પીંપળના ટેa. ઉમરા કટૂ મર. ઉત્સરણ - ઉત્કર્ષણઃ કર્મોની વૃદ્ધિ પટકર, ગુલર. અંજીર વગેરે. જેમાં થવી. ત્રસ જીવોની ઉત્પત્તિ હોય છે. તેથી ઉત્સર્પિણીઃ ૧૦ કોડાકોડી અભક્ષ્ય મનાય છે. તે ત્યાજ્ય છે. સાગરોપમનો એક ઉત્સર્પિણી | ઉદાસ, ઉદાસીન, ઉદાસીનતાઃ કાળ હોય જેમાં આયુ, સમૃદ્ધિ ઉપેક્ષાભાવ. સંસાર પ્રત્યે અભાવ. વધતાં જાય. ઉદાસીનનિમિત્તઃ કતભાવરહિત ઉત્સલ્લા સંશઃ ક્ષેત્ર પ્રમાણનો એક નિમિત્ત જેમકે ધમસ્તિકાયનું ગતિઉપકારક કાર્ય. ઉત્સાહઃ ઉમંગ, હોંશ. ઉદાહરણ: દાંત - કોઈ પદાર્થના ઉત્સધઃ ઊંચાઈ. નિરૂપણ માટેનું કથન. ઉલ્લેધાંગુલ ક્ષેત્ર પ્રમાણનું એક માપ. | ઉદિતકર્મઃ પૂર્વે બાંધેલાં ઉદયમાં ઉદક: ઉત્તર દિશા. આવેલાં કર્મો. ઉદકવર્ણઃ એક ગ્રહ. ઉદિષ્ટઃ આહારનો ઉદ્દેશિક દોષ, ઉદયઃ કર્મફળ. જીવના પૂર્વકૃત યક્ષાદિ, પાખંડી, દીનજન, શુભાશુભ કર્મનો ચેતનાના પ્રદેશો કૃપણજન, જેવા માટે બનાવેલો પર સંયોગ થયા પછી, સ્થિતિ- આહાર દોષિત છે. મુનિને ઉદ્દેશી કાળ થતાં જીવને શુભાશુભ કરેલો આહાર, આહારના ૪૨ કર્મોનો ઉદય થાય. ઉદય આવેલું દોષ, અધકમદિ ૧૬ ઉદ્દગમ કર્મ અવશ્ય નિર્જરી જાય છે. દોષ એ સર્વ પ્રકારો ઉદ્દિષ્ટ છે. ઉદયકાળઃ પુણ્ય પાપના ઉદયથી પ્રાપ્ત ઉદ્દેશિક છે. થતાં સુખ-દુઃખનો કાળ. ઉદીચ્ય: ઉત્તરદિશા. ભેદ. Page #76 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ઉદીરણા : કર્મઉદય અને ઉદીરણામાં વિશેષ અંતર નથી. બંનેમાં કર્મળ વ્યક્ત થાય છે. ઉદીરણાની વિશેષતા એ છે કે કર્મનો વિપાક થાય તે પહેલાં તપ જેવા કોઈ વિશેષ પ્રયોગથી સમય પહેલાં કર્મનો વિપાક કરવામાં આવે છે. ઉદિત કર્મોના ફળ ભોગવવા તે ઉદય. સત્તામાં રહેલાને-અપક્વ કર્મોને ઉદયગત પ્રકૃતિને ઉદયમાં લાવી ભોગવીને ખતમ કરવાં તે ઉદીરણા. ઉદીર્ણ : ફળ આપવાને યોગ્યરૂપે પરિણત થયેલા કર્મપુદ્ગલસ્કંધો. ઉદ્ગમ ઃ ઉત્પત્તિ સ્થાન. આહાર અને વસતિનો એક દોષ. ઉદ્ગાર : બોલ, ધ્વનિ. ઉદ્ઘાટિત : પ્રકાશિત. ઉદ્ઘોષણા : જાહેરાત, ઢંઢેરો. ઉદ્બોધ : જાગ્રત કરવું, કથાત્મક બોધ. ઉદ્ભટ્ટ : અનુચિત વર્તન. ઉધૃતઃ કોઈ વસ્તુમાંથી તેનો અલ્પ ભાગ લેવો. ઉર્તના કર્મોની અધ્યવસાય વડે નાની સ્થિતિ મોટી કરવી. મંદ રસ તીવ્ર ક૨વા વગેરેમાં વપરાતું વીર્ય. ઉલના-કરણ : અમુક કર્મોને તેને અનુરૂપ અન્ય કર્મોમાં સંક્રમાવવાની જે ક્રિયા. જેમકે મિથ્યાત્વ અને મિશ્રમોહનીયને ૫૫ ઉન્મીલન સમ્યક્ત્વમાં સંક્રમાવવામાં વપરાતું વીર્ય તે. ઉદ્દેશ : પદાર્થના નામ માત્રના કથનનો હેતુ - આશય. ઉદ્દેશ્ય : આશયવાળું. ઉદ્ધરવું ઃ ઉદ્ધાર કરવો. ઉદ્વા૨પત્ય : સાગર કાલનું પ્રમાણ. ઉધ્વસ્ત : જડમૂળથી નાશ પામેલું. ઉદ્દેધ : પૃથ્વીની પહોળાઈ. ઉદ્દેલન : સંક્રમણ કર્મ પ્રકૃતિનું સ્વજાતિમાં ભળી જવું. ઉદ્ભાવ ઉત્પત્તિ. ઉદ્દવન પુનઃ પુનઃ સમ્યગ્દર્શનાદિ ગુણોથી આત્માનું પરિણત હોવું. ઉદ્યાપન ઃ કોઈ વિશેષ તપાદિ અનુષ્ઠાન પછી ઉત્સવની રચના. ઉદ્યોત : સવિશેષ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સભ્યચારિત્ર, સમ્યગ્ તપમાં વિશુદ્ધ ભાવનાયુક્ત તત્પર થતું. ઉદ્યોત નામકર્મની પ્રકૃતિ છે. આગિયા જેવાં જંતુઓના શ૨ી૨માં અલ્પ પ્રકાશ નીકળે છે. ચંદ્રનો પ્રકાશ શીત, ચંદ્ર સ્વયં શીત તે ઉદ્યોત નામકર્મની પ્રકૃતિ છે. ઉદ્રેક: વધારો, અતિશયતા. ઉન્મત્ત : કાયોત્સર્ગનો એક અતિચાર - (અતિ ઉત્સાહ) ઉન્માન : પ્રમાણ. ઉન્મિત્રઃ આહારનો એક દોષ. Page #77 -------------------------------------------------------------------------- ________________ ઉન્સીલન ૫૬ જૈન સૈદ્ધાંતિક ઉન્સીલનઃ જાગ્રત થવું તે, ખીલવું તે. | કરે છે. જગતમાં પોતાનો સ્વાર્થ ઉન્મેષ : પલકારો. બધા જ સાધે છે. નિઃસ્વાર્થભાવે ઉપકરણ: જેનાથી ઉપકાર થાય તે પરોપકાર કરનાર વિરલા હોય છે. ઉપકરણ, ધર્મ અનુષ્ઠાનને યોગ્ય ઉપકારક્ષમાઃ ઉપકાર કરનારા પુરુષો બાહ્ય સાધન. જે સાધન મોક્ષમાર્ગ ક્રોધ કરે તો પણ આ પુરુષો કે સંયમને અનુરૂપ ન હોય તેવાં ઉપકારી છે તેમ માની મમતા સાધનો સાધુજનોએ ગ્રહણ ન રાખવી. કરવાં. ઉપકૃત: આભારી. ઉપકાર: (આભાર) વ્યવહારમાર્ગમાં ઉપકૃતિઃ ઉપકાર - આભાર. ઉપકારની અને અધ્યાત્મમાર્ગમાં ઉપક્રમ: જે વસ્તુને પોતાની સમીપ કરે સ્વઉપકારની મહત્તા છે. છે તે ઉપક્રમ છે. અન્યની સહાય વ્યવહારમાર્ગમાં દાન દેવાથી | વડે થતા કાર્યને ઉપક્રમ કહે છે. પુણ્યનો સંચય થાય છે. તે | ઉપગૃહનઃ ઢાંકવું. સમ્યગૃષ્ટિ આત્મા સ્વઉપકાર છે. જેને દાન ગ્રહણ કર્યું અન્યના દોષને ઢાંકે છે, અને તેને પોતાને લાભ થાય છે તે પોતાના ગુણને અપ્રગટ રાખે છે. પરઉપકાર છે. મહાપુરુષો નિશ્ચયદૃષ્ટિથી જોતાં વ્યવહાર ઉપકારનો બદલો ચાહતા નથી. ઉપગૂહન ગુણની સહાયતાથી તપાદિ આચરણથી જીવને પોતાના નિર્દોષ નિરંજન સ્વરૂપને કર્મનાશ થવાથી ઉપકારક છે. ઢાંકવાવાળા રાગાદિ દોષોને શરીરને કષ્ટદાયક હોવાથી | સમ્યકજ્ઞાનાદિ દ્વારા ઢાંકે, નાશ અપકારક છે. ધનાદિક પણ કરે. તે ઉપગૂહન. શરીરને ઉપકારી છે. આત્માને ઉપગ્રહ: પ્રશંસનીય જ્ઞાનાદિમાં કોઈ અપકારક છે. દોષારોપણ કરવું. કલુષિત બુદ્ધિને નિશ્ચયથી આત્મહિત કરવું શ્રેષ્ઠ કારણે યોગ્ય વસ્તુને અયોગ્ય રીતે છે, પરંતુ દેહધારી સંસારીજનોએ જાહેર કરવી. નાનો ગ્રહ. વ્યવહારધર્મ પ્રેરિત પરોપકાર ઉપઘાત : નામકર્મની પ્રકૃતિ છે. જીવને કરવો આવશ્યક છે. તીર્થકર સ્વયં પીડા કરવાવાળા અવયવો. જેવા કે પરાર્થવ્યસની કહેવાય છે. પોતાનું મોટાં શીંગડાં, છઠ્ઠી આંગળી કાર્ય સિદ્ધ થયા પછી પણ તેઓ ! પીડાકારી છે. વિહાર, ઉપદેશાદિ દ્વારા જનહિત | ઉપચય: અધિકતા, વૃદ્ધિ થવી. Page #78 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ઉપરિતકાળ : જીવ-અજીવના વર્તના આદિ પર્યાયો સ્વતંત્ર છે, છતાં તેમાં કાળદ્રવ્યનો ઉપચાર કરવો. ઉપચરિતસ્વભાવ : અત્યંત ભિન્ન પદાર્થને અભેદરૂપે ગ્રહણ કરે, જેમ કે મકાન, નગ૨, હાથી-ઘોડા મારા છે, તેમ કહેવું. ઉપચાર : અન્ય વસ્તુના લક્ષણને પ્રયોજનવશ અન્ય વસ્તુમાં આરોપિત કરવી, જેમ કે વ્યવહારના પ્રયોજનવશ માટીના ઘડાને પાણીનો ઘડો કહેવો. સ્વજાતીય દ્રવ્યાદિમાં વિજાતિ દ્રવ્યાદિનો આરોપ કરવો. કારણમાં કાર્યનો આરોપ, જેમ કે અન્ન-ધન આદિ પ્રાણ છે. હિંસાદિ દુઃખ છે, અર્થાત્ દુઃખનું કારણ છે. જીવ કર્મનો કર્તા છે એ વ્યવહા૨રૂપ ઉપચાર છે. ઉપચારવિનય : દેવ, સદ્ગુરુ, સદ્ધર્માદિમાં શ્રદ્ધાપૂર્વક ઉપાદેય માનીને વંદનાદિ વિનય છે, તે સિવાયના વ્યવહારિક પ્રયોજનમાં જે વિનય કરવો ઉચિત હોય તે. ઉપદેશ : બોધ, મોક્ષમાર્ગનો બોધ પરમાર્થથી પાત્ર જીવ માટે, વિનીત માટે, અત્યંત મહાન ઉપકારી છે. પ્રથમ મુનિધર્મનો, પછી. શ્રાવકધર્મનો બોધ ગુરુજનો આપે છે. ધર્મઅનુષ્ઠાન કરવા, તપ ૫૭ ઉપપાદ જન્મ સત્યાત્રદાન, અનુષ્ઠાન, જિનભક્તિ, મહાવ્રત, દેશવ્રત, હિતોપદેશ, તત્ત્વોપદેશ, આદિ બોધ ભૂમિકા પ્રમાણે હોય. બોધદાતા અને બોધગ્રાહક બંને પુણ્યના હેતુ છે. તેમાં આત્મહિત છે. આવા પરમાર્થરૂપ વ્યવહારધર્મના બોધથી વિપરીત એ મિથ્યા ઉપદેશ છે. ઉપધાતુ ઔદારિક શરીરમાં હાડમાંસ ઇત્યાદિ ધાતુ-ઉપધાતુ હોય. ઉપધાન ઃ નવકારાદિની સાધના માટે વિશિષ્ટ તપ. તે દિવસોમાં સાધુજીવન જેવી ચર્ચા પાળવાની હોય છે. ઉપધિ ઃ અન્યના નિમિત્તે ગ્રહણ કરેલા પદાર્થો. ધન-ધાન્યાદિ બાહ્ય ઉપધિ છે. ક્રોધાદિ આત્મભાવ અત્યંતર ઉપધિ છે. સાધુસાધ્વીજનોનાં સંયમાદિ માટે રખાતાં વસ્ત્રાદિને, જરૂરિયાતના ઉપકરણોને ઉપધિ કહે છે ઉપનય : પક્ષ અને સાધનમાં દૃષ્ટાંતની સદશતા દેખાડવાને ઉપનય કહે છે. જેમ કે આ પર્વત પણ એવા જ ધુમાડાવાળો છે. ઉપનીતિ : સંસ્કાર સંબંધી એક ગર્ભાન્વય ક્રિયા. ઉપન્યાસ : દૃષ્ટાંત, નવલકથા. ઉપપાદ જન્મ : નારીઓ તથા દેવોનો Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ઉપવૃંહણ જન્મ ઉપપદ કહેવાય. ઉપવૃંહણઃ (વૃદ્ધિ) ઉત્તમક્ષમાદિ ગુણો દ્વારા આત્મસ્વરૂપની - ધર્મની વૃદ્ધિ કરવી સમ્યગ્દર્શનાદિ ગુણોમાં દઢ રહેવું. ભાવની વૃદ્ધિ કરવી. ઉપભોગઃ જે વસ્તુ પુનઃ પુનઃ ભોગમાં આવે તે ઉપભોગ છે. જેમકે સ્ત્રી, પુરુષ, ધન, ઘર વગેરે. આહારાદિ ભોગ છે, એક વાર લીધેલો પદાર્થ પુનઃ ગ્રહણ થતો નથી. ઉપમાનઃ પ્રસિદ્ધ પદાર્થની તુલ્યતાથી સાધ્યના સાધનને કહેવું. ઉપમિતિભવ પ્રપંચ કથા : શ્વેતાંબર આચાર્ય સિદ્ધર્ષિશ્રી દ્વારા રચિત ગ્રંથ. જેમાં સંસારમાં જીવને લાગેલા કર્મની દરેક પ્રકૃતિનું પાત્રથી રૂપક આપી તેનો પ્રભાવ બતાવ્યો છે, જેમાં મોહ – કુમતિ જેવાની વિશેષતા બોધરૂપે બતાવી છે, તેની સામે જ્ઞાનાદિ વડે મોહ કેવી રીતે જીતાય છે તે બતાવ્યું છે. ઉપયોગઃ આત્માના (ચેતનાની પરિણતિ) લક્ષણને ઉપયોગ કહે છે. આત્માનો ગુણ ચેતના, તેના દર્શનજ્ઞાન બે ઉપયોગ છે. દર્શન અંતઃચેતનાનો સામાન્ય પ્રતિભાસ, નિર્વિકલ્પ છે. જ્ઞાન પદાર્થોને વિશેષપણે ગ્રહણ કરે છે. સવિકલ્પ | છે. ઉપયોગ શુભાશુભ પદાર્થોનો જૈન સૈદ્ધાંતિક આશ્રય કરે છે ત્યારે શુભાશુભ વિકલ્પરૂપે પરિણમે છે. તે સંસારનું કારણ છે. જ્યારે ઉપયોગ અંતરાત્માનો આશ્રય કરે છે ત્યારે નિર્વિકલ્પ હોવાથી શુદ્ધ કહેવાય છે. તે મોક્ષ અને આનંદનું કારણ છે. ઉપયોગના બે ભેદ શુદ્ધ, અશુદ્ધ. અશુદ્ધના શુભ અશુભ બે ભેદ છે. અશુભથી મુક્ત થવા શુભભાવનું પ્રયોજન છે. મોક્ષ માટે શુદ્ધ ઉપયોગ ઉપાદેય છે. જીવનો ભાવ વસ્તુને ગ્રહણ કરવા પ્રવૃત્ત થાય છે તેને ઉપયોગ કહેવાય છે. આ ઉપયોગ એક સમયવર્તી જ્ઞાનવાળો છે, શક્તિરૂપે એક સમયમાં જ્ઞાન ઉપયોગ હોય છે. પરંતુ તે સ્વતઃ ઉપયોગરૂપે નથી. સંસારી જીવને કર્મનો બંધ શુભાશુભ પરિણામોથી થાય છે. શુદ્ધ પરિણામ વડે એ બંનેનો છેદ – ક્ષય થાય છે. ત્યારે જીવ સાક્ષાત્ મોક્ષ પામે છે તેથી શુભ ઉપયોગ છે તે કાર્યકારી ઉપાદેય છે. યદ્યપિ એ શુભઉપયોગથી પુણ્યબંધ થાય છે. પરંપરાએ મોક્ષનું કારણ છે. આર્તરૌદ્રધ્યાન અશુભ ઉપયોગ છે જે પાપજાનિત છે. ધર્મ અનુષ્ઠાન તથા ધર્મધ્યાન શુભોપયોગ છે. મોહાદિરહિત ઉપયોગ શુદ્ધ Page #80 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૫૯ ઉપશાંત કષાય ઉપયોગ છે. ક્ષયોપશમના છે. તેમાં આઠ, નવ, દસ અને હેતુવાળા ચેતનના પરિણામ અગિયારમું ચાર ગુણસ્થાન છે. વિશેષને ઉપયોગ કહે. ઉપશમ શ્રેણીવાળો અગિયાર ઉપરતિઃ વૈરાગ્ય. ગુણસ્થાનથી પાછો ફરે છે. ઉપરિભાગવર્તી: ઉપરના માળે ઉપશમ સમ્યકત્વ વિશેષ પુરુષાર્થ વડે રહેનાર. કર્મોના ઉદયને સવિશેષ મોહજન્ય ઉપલબ્ધિ: પદાર્થના તથા મતિજ્ઞાનના પરિણામોને રોકવા. ત્યારે કર્મોનો ક્ષયોપશમના નિમિત્તથી ઉત્પન્ન અભાવ થતાં એટલો સમય જીવના થતી વિશેષ – તદાકાર પરિણત પરિણામ અત્યંત શુદ્ધ હોય પરંતુ જ્ઞાનશક્તિ. ચેતના, અનુભૂતિ. તેનો (અંતર્મુહૂર્તનો) સમય પૂરો ઉપલબ્ધિ એ કાર્ય છે. થતા જીવના પરિણામ પુનઃ ચલિત અતીન્દ્રિયજ્ઞાન દ્વારા અંતરંગ થાય છે. કર્મોનું દબાવું કે શાંત થવું પદાર્થના, અંતરાત્માના પ્રત્યક્ષ ઉપશમ છે અને તેના કારણે અનુભવને ઉપલબ્ધિ કહેવાય છે. ઉત્પન્ન થતાં જીવના શુદ્ધ ઉપવનભૂમિઃ સમવસરણની ચોથી પરિણામ ઔપથમિક ભાવ છે. તેનું કારણ ઉપશમ છે. ઉપશમમાં ઉપવાસઃ અમુક દિવસ સુધી ચારે અનુદય પ્રાપ્ત સર્વઘાતી સ્પર્ધકોની આહારનો ત્યાગ કરવો. સત્તારૂપ અવસ્થા હોય છે. ઉપશમ કષાયોનું શાંત થવું કે દબાવું. અનંતાનુબંધી ચાર દર્શનમોહનીય ઉપશમ ચારિત્રઃ ઔપશમિક ભાવના ત્રણ કુલ દર્શનસપ્તકનો (ચારિત્ર બે ભેદ ૧. દર્શનમોહના મોહનો) ઉપશમ હોય છે. તે | ઉપશમથી, ઉપશમ સમ્યકત્વ. ૨. ઉપશમ સમ્યક્ત્વ છે. ચારિત્રમોહના ઉપશમથી ઉપશમ | ઉપશમાકઃ જે જીવ કર્મોના ચારિત્ર. ઉપશમનમાં પ્રવૃત્ત છે તે. ઉપશમનાઃ બાંધેલા કર્મ ઉદયમાં ન | ઉપશાંત કર્મઃ જે કર્મ ઉદયાવલીમાં આવે તેમ દબાવી રાખવા. આવવા સમર્થ નથી તે. ઉપશમ શ્રેણી: ચારિત્રમોહનીયની | ઉપશાંત કષાય: જેનું મોહકર્મ સર્વથા પ્રકૃતિને દબાવતો ચઢે. ક્ષાયિક ઉપશાંત થયું છે તે અગિયારમા સમ્યગુદૃષ્ટિ બંને શ્રેણી ચઢે છે. ગુણસ્થાનવર્તી જીવ અત્યંત નિર્મળ ક્ષયોપશમવાળો ઉપશમ શ્રેણી ચઢે પરિણામવાળો હોય. ચારિત્રમોહની ભૂમિ. Page #81 -------------------------------------------------------------------------- ________________ ઉપશાંત મોહ ગુણસ્થાનક ૬૦ જૈન સૈદ્ધાંતિક અપેક્ષાએ ઔપશમિક ભાવ અને | લાયક. સમ્યગદર્શનની અપેક્ષાએ | ઉપાધિઃ દેખાતી વસ્તુમાં જે ધર્મ ઔપશમિક તથા ક્ષાયિકભાવ હોય (લક્ષણ) સ્વયં રહીને તેને અનેક વસ્તુઓથી જુદો કરે, તે ધર્મ ઉપશાંત મોહ ગુણસ્થાનક: અગ્યારમું ! ઉપાધિ છે. સંસારમાં બાહ્ય ગુણસ્થાનક છે સર્વથા મોહ જેનો સંયોગો વડે જે ચિંતા-ભય થાય ઉપશમી ગયો છે તેવો આત્મા. તે ઉપાધિ. મોહનીયકર્મને દબાવતો ચઢે છે. 1 ઉપાધ્યાય : નવકારમંત્રનું ચોથું પદ છે. તેથી આ ગુણસ્થાનકેથી નમો ઉવજઝાયાણં. રત્નત્રયના અંતર્મુહૂર્તમાં પાછો પડે છે. આરાધક જિનેશ્વરે કહેલા તત્ત્વોને, ઉપષ્ટમ્બઃ આલંબન ટેકો, સાધન શાસ્ત્રોને ભણે અને ભણાવે. વિશેષ. મોક્ષમાર્ગમાં સ્થિર છે. મુનિચર્યામાં ઉપસર્ગઃ મુનિજનોને તિર્યંચ, મનુષ્ય પ્રવૃત્ત છે. ૨૫ ગુણોના ધારક છે. અને દેવો દ્વારા વિપરીત ૧૧ અંગ, બાર ઉપાંગના ઉપાસક તાડનપીડન થાય તે. (અથવા ૧૪ પૂર્વ) ચરણ સિત્તરી છબસ્થદશામાં તીર્થકરોને પણ અને કરણ સિત્તરીનું પાલન ઉપસર્ગ થાય છે. કરનારા છે. ઉપસ્થઃ જનનેન્દ્રિય - પુરૂષલિંગ. ઉપાય વિચય – અપાયરિચયઃ ઉપાદાનઃ વસ્તુની નિજ શક્તિ. જીવના ધર્મધ્યાનનો બીજો પ્રકાર, પાપ પરિણામ ક્ષણિક ઉપાદાન છે. જે પ્રવૃત્તિ શું છે તેના વડે જીવો દુઃખ પદાર્થ સ્વયં કાર્યરૂપે પરિણમે છે તે પામે છે, તેવી પ્રવૃત્તિથી મુક્ત ઉપાદાન. ગુણ શાશ્વત ઉપાદાન થવાનું નિરંતર ચિંતન. છે. નિમિત્ત અને ઉપાદાનની ! ઉપાલક્ષ્મઃ અન્ય વ્યક્તિને રાગ કે ગૌણતા – મુખ્યતા હોય છે. જેમાં ! ટ્રેષથી કટાક્ષ કરવો કે આરોપ કાર્ય બને છે તે ઉપાદાન છે. તેમાં તે મૂકવો. જે કારણ બને તે ઉપાદેય. ઉપાશ્રય: ધર્મક્રિયા કે વ્યાખ્યાન કરવા ઉપાદાનકારણ: જે કારણ પોતે કાર્યરૂપે આદિ માટેનું શુભસ્થાન. બને છે. જેમ કે ઘડામાં માટી. | ઉપાસકાચાર: શ્રાવકાચાર. વસ્ત્રમાં તનુ. (તાર) ઉપાસકાધ્યયન: દ્રવ્યકૃતનું સાતમું ઉપાદેયઃ આદરવા લાયક, પ્રાપ્ત કરવા | અંગ. Page #82 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૬ ૧ ઉપાસના: નિકાંક્ષભાવે, શુદ્ધાત્મ- | શુદ્ધિ માટે સહન કરે તે. ભાવના વડે અંગત આરાધના | ઉષ્ણયોનિઃ જન્મસ્થાનરૂપ યોનિનો કરવી. કે ગુરુની સેવા કરવી. એક પ્રકાર. ઉપેક્ષા: અપરાધી પ્રત્યે અભાવ ન ઊર્ધ્વગતિ : જીવ તથા પુગલનું કરવો. મધ્યસ્થભાવ, સમતા, ઊર્ધ્વગમન સવિશેષ જીવનો એક સામ્ય, અસ્પૃહા, શાંત રહેવું વગેરે. ગુણ. ઉપોદ્દઘાત : ઉપક્રમ, પુસ્તકના ઊર્ધ્વતા સામાન્ય: કાળક્રમે થતાં પ્રારંભમાં લેખક દ્વારા પ્રાસંગિક ભિન્નભિન્ન પર્યાયોમાં દ્રવ્યની નિવેદન. એકતા બુદ્ધિ. ઉભય: બન્ને વસ્તુ જણાવે. ઊર્ધ્વલોક: સ્વર્ગલોક. મેરુપર્વતના ઉભયદૂષણ : બે વસ્તુના, પદાર્થનો ઉપરના લોકાગ્ર પ્રર્વતનો પરસ્પર માન્યતાનો વિરોધ. | ઊર્ધ્વલોક, ઉભયશુદ્ધિઃ સૂત્ર અને અર્થનો શુદ્ધ | ઊલુકઃ ઘુવડ, પક્ષીવિશેષ જે સૂર્યના ઉચ્ચારવડે અભ્યાસ. પ્રકાશમાં જોઈ ન શકે. ઉભયાત્મક સ્વરૂપઃ બંને ધમયુક્ત | ઊહાઃ ઈહા, ઊહાપોહ, જિજ્ઞાસા, સ્વરૂપ. જેમકે નિત્યા-નિત્ય, | વિચારણા, તર્ક, પરીક્ષા વગેરે. ભિન્નાભિન, સામાન્ય - વિશેષ. | ઊહાપોહઃ ચર્ચા - તર્ક અને પ્રતિતર્ક. ઉમાસ્વામીઃ તત્ત્વાર્થ સૂત્રના રચયિતા, શ્વેતાંબર, દિગંબર બંને આમ્નાયને માન્ય આચાર્ય છે. (ઉમાસ્વાતિ) | 28Àદઃ બ્રાહ્મણોના ચાર વેદોમાંનો ઉરપરિસર્પ : પેટે ચાલનાર જીવો. જેમ એક વેદ, કે સર્પ, અજગર, નોળિયો. | ઋજુગતિ : જન્માંતરે જતાં આકાશઉરસ્થઃ છાતી ઉપર રહેલા સ્તન આદિ | શ્રેણીએ થતી સરળગતિ. ભાગ. જુણ: કોઈના ઉપકારનો ભાવ. ઉર્ણયોગઃ પ્રતિક્રમણ ચૈત્યવંદનાદિનાં ત્ર જુતા: સરળતા, માયારહિતતા. સૂત્રો અતિશય સ્પષ્ટ બોલવાં. જુદ્ધિ : વિશેષ તપશ્ચચરણના ઉવવુહ: ગુણીના ગુણોની પ્રશંસા કરી પ્રભાવથી કોઈક યોગીજનોને કંઈક પ્રેરણા કરવી. ચમત્કારિક શક્તિઓ પ્રાપ્ત થાય ઉષ્ણ પરીષહ મુનિજનો ગ્રીષ્મઋતુમાં ! છે. તેના ઘણા ભેદ છે. જેમકે ગરમીને દરેક પ્રકારે ચારિત્રની | ઉપદેશદ્વારા એક પદને પ્રાપ્ત કરી Page #83 -------------------------------------------------------------------------- ________________ ઋતિ કરે. સંપૂર્ણ શ્રુતને ધારણ વાદવિવાદમાં જીત થાય. ઇન્દ્રિયજનિત જ્ઞાનની વિશિષ્ટ શક્તિ. અતિસૂક્ષ્મ શરીર કરવું અણિમા તે ઋદ્ધિ. મહિમા : મેરુ જેવું મોટું કરવું. વાયુ જેવું હલકું બનાવવું. જળ ઉ૫૨ જમીનની સમાન ચાલવું. સૃષ્ટિમાં પ્રભુત્વ પ્રાપ્ત કરવું. જીવરાશિને વશમાં રાખવા. બહુરૂપ કરવાં. આકાશમાં ઊભા કે બેઠા તથા પગના હલનચલન વડે ગમન કરવું. સૂર્યાદિના કિરણના અવલંબનથી ગમન કરવું. ઉગ્ર તપશ્ચર્યાનો યોગ. અગ્નિ કે મેઘ વરસાવવો. વગેરેના પરાક્રમમાં સમર્થ, અવિનશ્વર બ્રહ્મચર્યનું આચરણ. અસાધ્ય રોગોના ઔષધનું સર્જન. અનેક શુભ કાર્યો કરવાનું સામર્થ્ય, ઉપદ્રવ શાંત કરવાની શક્તિ, યોગીજનોમાં વિશિષ્ટ તપ વડે મનની નિશ્વળતા વડે આવી અનેક પ્રકારની ઋદ્ધિ પ્રગટ થાય છે. ઋજુમતિ ઃ મન:પર્યવજ્ઞાનનો એક ભેદ. ઋજુસૂત્રનય સાત નયમાંથી ચોથો પ્રકાર, ભૂત-ભાવિની અપેક્ષા રહિત વર્તમાન પર્યાયને ગ્રહણ કરે. ઋદ્ધિ: પરંપરાગત પ્રણાલિકા. ઋણ: દેવું. ઋણમુક્ત ઃ અન્યના દેવાથી છૂટો : ૬૨ જૈન સૈદ્ધાંતિક થયેલો. ઋણાનુબંધ : પૂર્વના કર્મને લીધે થયેલો સંબંધ. ઋદ્ધિગૌરવ : અનેક પ્રકારની ઋદ્ધિમાં લોલુપ થવું. અહંકાર થવો, જેમાં ભયંકર અહિત છે. ઋદ્ધિમદ સાધનસંપન્નતાની કે જડ પૌદ્ગલિક સામગ્રીના નિમિત્તે અહંકાર થવો. ઋષભ : સપ્તક સ્વરનો એક પ્રકાર. ઋષભનાથ : વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થંકર. ઋષભનારાય સંઘયણ : શરીરના હાડકાની મજબૂતાઈ એવી હોય કે બે હાડકાં સામસામાં મર્કટબંધની જેમ વીંટાયાં હોય, ઉપર પાટો લપેટ્યો હોય. ઋષભરૂપ : બળદનું રૂપ, જે રૂપ કરીને ઇન્દ્ર મહારાજા મેરુપર્વત ઉપર પ્રભુનો જન્માભિષેક કરે. ઋષિ મુનિ, અધ્યાત્મીક મહાત્મા, યોગી. ઋષિભાસિત : ઋષિઓએ કહેલું. ઋષિમંડલ યંત્રઃ ઋષિમંડલ સ્તોત્રમંત્રના વિધિ માટેનું યંત્ર. એકત્વ ઃ અનેક લક્ષણ સ્વભાવનું ભળીને એક થવું, અન્યોન્યમાં ચેતનાનું ભળવું. પુદ્ગલના Page #84 -------------------------------------------------------------------------- ________________ એકાંત શબ્દપરિચય નિમિત્તમાં ભળવું. માટે પોતે એકલા વિચરવું. એકત્વભાવના - અનુપ્રેક્ષા: બાર એકાગ્ર ચિંતા નિરોધ: (અગ્ર - લક્ષ્ય) ભાવનાની એક ભાવના. હું એકલો ચિંતા, - અંતઃકરણની પ્રવૃત્તિ. આવ્યો હતો એકલો જવાનો છું. અનેક પદાર્થોના સંયોગતેમ મમત્વના ત્યાગ માટેની અવલંબનથી ચિત્ત પરિસ્પંદન ભાવના. થાય તેને અનેક વિષયોમાંથી પાછું એકત્વ વિતર્ક સુવિચાર શુક્લધ્યાનનો વાળી એક અગ્ર - વિશેષ વિષયમાં બીજો ભેદ. કોઈ પણ એક જોડવું. આત્માને લક્ષ્ય બનાવીને દ્રવ્યગણ-પર્યાયના વિચારમાં સ્થિર બહારના પદાર્થોમાં ભટકતી થવું પણ વિષયાંતર ન થવું તે. વૃત્તિને આત્મામાં સ્થિર કરવી. તેને એકદેશ: અલ્પતા સૂચક. ધ્યાન કહેવાય છે. જે મોક્ષમાર્ગના એકમનાઃ એક મનવાળા, સંપીલા. હેતુભૂત છે. એકલ આહારીઃ પદાચારી સંઘમાં છ | એકાંતઃ કોઈ પદાર્થના અમુક અંગ રી’ પાળવાનું એક અંગ, પ્રકારને જાણીને તેને પૂર્ણ માનવું. એકાસણું કરવું તે. તેમાં રહેલા અન્ય પ્રકારનો નિષેધ એકલઠાણું: એક સમય ભોજન લેવાનું કરવો. તેમાં દષ્ટિની સંકુચિતતા, ત્યારે હાથ સિવાયનાં અંગો રાગદ્વેષની પુષ્ટિ, વિશાળતાનો છેદ હલાવવાં નહિ. વગેરે દોષોને કારણે તે એકલવિહારઃ જે મુનિ એકલા વિહાર મોક્ષમાર્ગમાં એકાંત અનિષ્ટકારી કરે તે. છે. વસ્તુ અનેક ધર્માત્મક છે તેનું એકસિદ્ધ: સિદ્ધોના પંદર ભેદમાંથી યોગ્ય નિરૂપણ ન થાય તો એક ભેદ જે મોક્ષે જાય ત્યારે તે એકાંતનો દોષ આવે. એકલા જ નિર્વાણ પામ્યા હોય. સમ્યગુ એકાંત: વસ્તુ અનેક એક ક્ષેત્રવર્તી: એક ક્ષેત્રમાં રહેનારા. ધર્મસ્વરૂપ છે, તેમાં રહેલા ધર્મને મોક્ષમાં અનંતા જીવો એક જ અન્ય ધર્મનો નિષેધ ન કરતાં તે ક્ષેત્રમાં રહે છે. તેમની વિષયને માને તે સ્વીકાર્ય હોય. અવગાહનામાં ફરક છે. મિથ્યા એકાંત: પદાર્થોના એક એકાકીવિહાર: આચાર્યને યોગ્ય પ્રકારનો નિશ્ચય કરી અન્ય ધર્મનો નિષ્પત્તિ થયા પછી તેને ગચ્છનો - પ્રકારનો એકાંતે નિષેધ. આવા ભાર સોંપી ભક્ત પરજ્ઞાદિ મરણ | એકાંતથી નિવૃત્ત થવું. Page #85 -------------------------------------------------------------------------- ________________ એકાંતિક એકાંતિક નિયમથી એકાંત પદાર્થનું સ્વરૂપ અનેક ધર્મોવાળું છતાં તેને સર્વથા એક જ ધર્મવાળો માનવો. જેમ કે આત્માને એકાંતે શુદ્ધ માનવો. એકેન્દ્રિય : (જીવ) જે સંસારી જીવને સ્પર્શ ઇન્દ્રિય છે. પૃથ્વીકાય, અપકાય (જળ) તેઉકાય (અગ્નિ) વાઉકાય (વાયુ) વનસ્પતિકાય. તેના અંતરગત ઘણા ભેદ છે. એકેન્દ્રિય જાતિ એકેન્દ્રિયપણું, તે નામકર્મની પ્રકૃતિ. એલાચાર્ય : ઉપ-આચાર્ય. એવકારઃ નિશ્ચયપૂર્વક વાત કરવી. એવંભૂત નય ઃ સાત નયમાંથી સાતમો નય. જે શબ્દનો જે ક્રિયારૂપ અર્થ હોય તે ક્રિયારૂપ પરિણમેલ પદાર્થને ગ્રહણ કરે. પૂજારી પૂજા કરતી વખતે પૂજારી કહેવાય તે પ્રકારે. એષણા : આહારનો દોષ, તેને નિવારવા એષણા સમિતિ. લોકેષણા : લોકમાં પ્રશંસનીય થવું. વિત્તેષણા ધનાદિના ઉપાર્જનનો લોભ. સંતાનપ્રાપ્તિની પુત્રેષણા : ઝંખના. (વૃત્તિ) એષણાસમિતિ : નિર્દોષ આહાર લેવો. બેંતાલીશદોષરહિત ગોચીની પ્રાપ્તિ. — ૬૪ જૈન સૈદ્ધાંતિક ઐત્તિહ્યઃ ઇતિહાસ. ઐરાવણ - ઐરાવત ઃ સૌધર્મ ઇન્દ્રનો હાથી (વાહન) અત્યંત સુંદર અને શક્તિમાન. : ઐરાવતક્ષેત્ર : એક કર્મભૂમિ, પાંચ ઐરાવત ભરતભૂમિ જેવા છે. ઐલક ઃ અગિયારમી પ્રતિમાના ધારક, એક વસ્ત્ર કે કોપીન ધારક, ઉત્તમ શ્રાવક. કેશ લોચ કરે. કમંડલધા૨ક હોય. ગ્રંથ આદિ ઉપકરણ ધારણ કરે. સાવદ્ય કારણભૂત પદાર્થોના ત્યાગી. તેમની ચર્ચા લગભગ મુનિજનો જેવી અને કઠિન તપાદિને ધારણ કરવાની હોય. તેઓ મુનિજનોના સહવાસમાં રહે છે. ઐશ્વર્યંમદ : પોતાની પૌદ્ગલિક શક્તિઓનો અહંકા૨. ઐહિક ઃ આ લોક સંબંધી. : ઐહિકલાનપેક્ષા : દાતાર દાનના બદલામાં કોઈ પણ પ્રકારના ફળની અપેક્ષા ન રાખે. ઐહિકભય ઃ આ ભવ સંબંધી ભય. રાજાનો દંડ, કારાવાસ, લોકનિંદા. માલમિલકત લૂંટાઈ જવાનો વગેરે. ઓ.. ઓઘ : સમૂહ. સામાન્ય વર્ગ, ભેગું મળવું. Page #86 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ઓઘશક્તિ દૂરના કારણમાં રહેલી : શક્તિ, જેમ ગાય ઘાસ ખાય અને અનુક્રમે ઘી પેદા થાય તેમ. ઓઘસંજ્ઞા : સમજ વગરની સંજ્ઞા, જેમ વેલડીઓ ભીંત ૫૨ વળે તેમ. ઓજ : ઔદારિક શરીરમાં શુક્રનામની ધાતુ. ઓથ : છાયા. શ્રય, આધાર, આલંબન. ઓદનઃ ભાત તથા રાંધેલા આહાર. ઓજાહાર : જીવની નવા શરીરની ઔચિત્ય ઃ ઉચિત લાગે તેવું, યોગ્ય વર્તન, શ્રાવકનો ગુણ છે. ઔત્પાતિકીબુદ્ધિ : અકસ્માત થનારી | બુદ્ધિ. તત્કાલ જવાબ આપી શકે. ઔત્સક્ય ઃ ઉત્સુકતા - આતુરતા. ઔયિકભાવ : ઉદય કર્મના નિમિત્તે થતો આત્મપરિણામ. રચના – પર્યાપ્તિ સમયે યોનિમાં જે પુદ્ગલો ગ્રહણ કરે તે. અર્થાત્ જન્મ લેતા સર્વ જીવો ઉત્પત્તિના પ્રથમ સમયે તૈજસકાર્પણ શરીરથી જે આહાર ગ્રહણ કરે તે. ઓદ્રાવણ : જીવનું ઉપદ્રવણ કરવું. ઓમ્ ઃ આ એક અક્ષર પંચ પરમેષ્ઠિના આદિ શબ્દોનો છે. અરિહંતનો ‘અ’, સિદ્ધઃ અશરીરીનો અ’, આચાર્યોનો ‘આ’, ઉપાધ્યાયનો - ‘ઉ’ (સાધુ) - મુનિનો મ્’. અ અ આ ઉ મ = ઓમ્. તે પ્રણવમંત્ર છે. તેનું ધ્યાન કરવામાં આવે છે. ઓમ્ ત્રણે લોકનું પ્રતીક છે. તેને અંકિત કરતી આકૃતિમાં ત્રણે લોક દર્શાવેલા છે. અધોલોકનો અ’ ઊર્ધ્વલોકનો ઉ, મધ્યલોકનો મુ અ+ઉ+મા ઓમ્. તેની અંકિત ૬૫ ઔદારિક વર્ગા સ૨ળ આકૃતિ ‘ૐ’ છે. ભારતના પ્રાયે સર્વ ધર્મમાં ભેદભાવ રહિત ૐ ઉપાસ્ય છે. ઓળંબડો : ઉપાલંભ, ઠપકો, મીઠો આરોપ. ઓંકાર મુદ્રા ઃ અનામિકા, કનિષ્ઠા અને અંગૂઠાથી નાકને પકડવું. ઔ આત્મભાવ, તે ચાર ગતિ, ચાર કષાય, ત્રણલિંગ (વેદ) મિથ્યાદર્શન, અજ્ઞાન, અસિધ્ધત્વ (સંસારી) છ લેશ્યારૂપે છે. ઔદારિક વણા : ઔદારિક શરીર બનાવવા યોગ્ય પુદ્ગલો. તિર્યંચ તથા મનુષ્યોના ઇન્દ્રિયઃ ગોચર સ્થૂલ (ઉદા૨) શરીરને ઔદારિક શરીર કહે છે, અર્થાત્ સમૂર્ચ્છન અને ગર્ભજ જન્મથી ઉત્પન્ન થતા શરીર ઔદારિક છે. જીવ નવીન શરીરના પુદ્ગલો કાર્યણકાય યોગની સહાયથી ગ્રહણ કરે છે. તે ખલ-૨સરૂપે તેજસ શરીરના - - Page #87 -------------------------------------------------------------------------- ________________ ઔદાર્ય ચિંતામણિ. જૈન સૈદ્ધાંતિક નિમિત્તથી પરિણમે છે તે રસ રક્ત આત્મામાં પ્રગટ થતી તત્ત્વચિ. બને. રક્તથી માંસ ઉત્પન્ન થાય. | ઔષધ: દવા, ઓસડ, શરીરના રોગ માંસમાંથી મેદ ઉત્પન્ન થાય. | મટાડવાનો પદાર્થ. નિમિત્ત છે. મેદમાંથી હાડકાં ઉત્પન્ન થાય. હાડકાંથી મજા, મજ્જામાંથી શુક્ર. શુક્રથી પ્રજા ઉત્પન્ન થાય. અમુક કચવાટ: ખેદ કરવો. મનદુઃખ થવું. ધાતુનું પ્રમાણ તે તે જન્મના | ઇચ્છા ન થવી. પ્રકારથી હોય છે. અલ્પાધિક | કચ્છઃ ગુજરાતનો એક ભાગ. ધાતુયુક્ત શરીર, તે ઔદારિક. | મહાવિદેહક્ષેત્રમાં આવેલી ૩૨ ઔદાર્ય ચિંતામણિ : દિ.આ. કૃત પ્રાકૃત વિજયોમાંથી પ્રથમ વિજય. વ્યાકરણ. કટકઃ ચટ્ટાઈ, વાંસની પટીઓમાંથી ઔદાસિન્યતાઃ ઉદાસપણું, રાગદ્વેષ બનતાં બેસવા-સૂવાનાં સાધન. રહિત દશા. બેસવાના સાધનને કટાસણું ઔદેશિક: સાધુ સાધ્વીજનોનો | - કહેવાય. કટક સૈન્ય સૂચક છે. આહારનો એક દોષ. ઓરિસાની રાજધાની. ઔપચારિક : ઉપચાર પૂરતું જ. કટકુટી સાદડી ઝૂંપડી. સૂર્યના તડકાનું ઔપપાતિક જન્મ: નારક તથા દેવોનો | આવરણ. ઉપપાત જન્મનો પ્રકાર. ! કટુઃ કડવું. જેની વાણી અનિષ્ટ હોય ઔપશમિક ચારિત્ર: મોહનીયકર્મના | તે કટુવાણી. ઉપશમથી આત્મામાં પ્રગટ થતું કણાદઃ કણાદ ઋષિનો અજ્ઞાનવાદ. ક્ષમા નમ્રતા સરળતા આદિ કવું : અજ્ઞાનવાદી. ગુણોવાળું ચારિત્ર. કર્થચિતઃ પરસ્પર અપેક્ષાયુક્ત કથન, ઔપથમિકભાવ: ઉપશમ સમ્યકત્વથી અમુક અપેક્ષાએ આમ છે. ઉત્પન્ન થતો ભાવ, દર્શન તથા | | કથાઃ મોક્ષને પ્રયોજનભૂત ધર્માદિનું ચારિત્ર મોહનીયના કર્મોના કથન, કથા કહેવી. સત્કથા દબાવથી થતો ભાવ. (ધર્મકથા) જેમાં ધર્મની વિશેષતાનું ઔપશમિક સમ્યકત્વઃ દર્શન- કથન, મહાપુરુષોના જીવનના મોહનીયની ત્રણ અને પ્રસંગો હોય તે સકથા કે અનંતાનુબંધી કષાયની ચાર એ ધર્મકથા. સાત પ્રકૃતિના ઉપશમથી વિકથા : પાપહેતુભૂત સ્ત્રી-પુરુષ Page #88 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય કરણ. આદિ કથા, રાજકથા, સંપૂર્ણ | આકાર. દેશકથા, ભોજન કથા. કપિત્થ મુષ્ટિઃ કાયોત્સર્ગનો એક ધર્મકથાના પ્રકાર : અતિચાર. કોઠા નામનું ફૂલવિશેષ. ૧. આક્ષેપણી કથાઃ તત્ત્વોને | કપિલઃ સાંખ્યદર્શનના ગુરુ. જેના નિરૂપણ કરવાવાળી કથા, | દર્શનમાં કપિલ કેવળી થઈ ગયા. સમ્યગદર્શનાદિનું નિરૂપણ કરે તેવું | કપોલકલ્પિતઃ મનમાં આવે તેવું. કથન. કાલ્પનિક. ૨. વિક્ષેપણી કથાઃ જૈનમતના | કમલઃ લોકની રચનામાં પ્રત્યેક સિદ્ધાંતોનું તથા અન્ય મતના વાવડીમાં કમલાકાર દ્વીપ છે. તેમાં સિદ્ધાંતોનું નિરૂપણ કરી જૈનમતના દેવીઓ અને તેમનો પરિવાર વાસ અનેકાંતને સિદ્ધ કરવું. કરે છે. એક સુંદર પુષ્પ છે. ૩. સંવેગની કથા : ધર્મના ફળનું કાદવમાંથી ઉત્પન્ન થાય છે તેથી વિસ્તારથી વર્ણન કરતી કથા, જેથી અપેક્ષાએ પૃથ્વીકાય છે. કથા શ્રવણ કરનારની | કમલાંગ : કાળનું એક પ્રમાણ. મોક્ષાભિલાષાનું કારણ બને. કમ્મપયડી: જે. શ્રી શિવશર્મસૂરિકૃત ૪. નિર્વેદની કથા: જન્મ મરણ કર્મસંબંધી વર્ણનનો મહાગ્રંથ દેહાદિ ભોગ રોગથી વિરક્તિ અથવા કર્મપ્રકૃતિ. ઉત્પન્ન કરે તેવી કથા. કરણ: પરિણામ, સાધન. અધ્યવસાય. કથાનુયોગઃ ચાર અનુયોગમાંનો એક, જીવના શુભાશુભ પરિણામોને જેમાં પૂર્વે થઈ ગયેલ મહાન કરણની સંજ્ઞા છે. તેના દશકરણ આત્માઓનાં જીવનચરિત્ર - કથા ભેદ છે. બંધ, ઉત્કર્ષણ, સંક્રમણ હોય. અપકર્ષણ, ઉદીરણા, સત્ત્વ, ઉદય, કદંબ: એક પુષ્પનું નામ. ઉપશમ, નિધત્ત, નિકાચિત. કદાચિત્ઃ ક્યારેક બને છે. વિવક્ષિત યથાપ્રવૃત્તકરણ, (અધઃ કરણ) અનિવૃત્તિકરણ, અંતરકરણ આ કનકાચલઃ મેરુપર્વતનું ઉપનામ. ત્રણ પ્રકારની વિદ્ધિઓ તે કપટઃ માયા. હૈયામાં કંઈક હોઠે કંઈ સમ્યકત્વ પ્રાપ્તિની છે. મન, એવા ભાવ. છેતરપિંડી. વચન, કાયાના યોગને ત્રિકરણ કપાટ સમુઘાતઃ કેવળી સમુઘાતનો યોગ કહેવાય છે. ઇન્દ્રિયો દ્વારા એક પ્રકાર. કમાડ-બારણા જેવો પદાર્થોનું જ્ઞાન થતું હોવાથી તે પણ કાળે. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૬૮ કરણપર્યાપ્તા જૈન સૈદ્ધાંતિક કરણ કહેવાય છે. ભાવ કહેવો તે ઉપચાર છે. કરણપર્યાપ્તાઃ ઇન્દ્રિયોની પર્યાપ્તિ પૂર્ણ વ્યવહાર છે. અન્યોન્ય કર્તાપણું કરવાનું કામ જે જીવોએ કર્યું છે. માનવું તે મિથ્યાભાવ છે. કરણલબ્ધિઃ કર્મોનો ક્ષયોપશમ થયા કર્તાવાદઃ ઈશ્વર કર્તાવાદમાં આ પછી પાંચમી લબ્ધિ છે. ત્યાર પછી જગતના કર્તા ઈશ્વર છે. જીવને અપૂર્વકરણ થાય છે. | કર્તુત્વઃ કર્તાપણાનો ભાવ-બુદ્ધિ. કરણ સિત્તરિઃ સાધુસાધ્વીજનોને | કર્મ (ક્રિયા) મિથ્યાત્વાદિ હેતુઓ વડે સંયમ માટે ખાસ પ્રસંગે કરાતી જે કરાય છે, આત્માના ગુણોને ઢાંકે ક્રિયા. તે. જીવની સાથે બંધાતા કરણાનુયોગઃ ચાર અનુયોગમાંથી વિશેષજાતિના પુદ્ગલ સ્કંધો - બીજો અનુયોગ. કાર્મણવર્ગણો તે કર્મ. મન, વચન, કરુણા : દયા, અનુકંપા, જીવનો ગુણ છે. કાયા દ્વારા જે ક્રિયા થાય છે તે કર્મ. ધર્મનું મૂળ છે. સમ્યકત્વનું તે દ્વારા કાર્મણ વર્ગણાનું બંધાવું તે અનુકંપારૂપ લક્ષણ છે. મૈત્રી આદિ દ્રવ્યકર્મ, તે નિમિત્તોથી શુભાશુભ ભાવનામાં ત્રીજી ભાવના છે. | પરિણમન તે ભાવકર્મ. તે કર્મથી નિશ્ચયષ્ટિથી વૈરાગ્ય કરુણા છે. ઉત્પન્ન થતું સુખદુઃખ તે કર્મફળ કરોતિઃ ક્રિયા-કર્મ, પરિણમિત છે. અર્થાત્ જીવના રાગદ્વેષરૂપ થવાવાળી જે પરિણતિ તે પરિણામોના નિમિત્તથી દ્રવ્યમાત્રની ક્રિયા છે. કાર્મણવર્ગણારૂપ પુદ્ગલસ્કંધ : જે કન્દ્રિય: શ્રવણ ઇન્દ્રિય. જીવની સાથે બંધન પ્રાપ્ત થાય છે. કતઃ વ્યવહારથી વિભાવ - અજ્ઞાન- | કર્મચેતના: દ્રવ્ય કર્મના નિમિત્તથી દશામાં જીવ દ્રવ્ય અને ભાવકર્મનો ઊપજતા ભાવપરિણામ. કર્મફળ કર્તા છે. નિશ્ચયથી પોતાના સાથે ચેતનાનું જોડાવું. પરિણામોનો કર્તા છે. પરપદાર્થના | કર્મત્વ: પ્રત્યેક કર્મમાં રહેલો સામાન્ય નિમિત્તની અપેક્ષાએ પરપદાર્થોનો | કે નિત્ય ધર્મ કર્તા છે. શુદ્ધ નિશ્ચયનયથી આત્મા | કર્મપ્રકૃતિઃ બંધાયેલું કર્મ ઉદય વખતે સ્વભાવથી સ્વરૂપ-આનંદનો કર્તા | કેવું ફળ આપશે, તેવો સ્વભાવ) છે. એક દ્રવ્ય અન્ય દ્રવ્યનું | તે જ્ઞાનાવરણ ઈત્યાદિ પ્રકૃતિ. સુખદુઃખાદિમાં નિમિત્ત બની શકે | કર્મનો ફળ આપવાનો સ્વભાવ. પરંતુ કર્તા ન બને. અન્યોન્ય કત છે કર્મ પ્રવાદઃ શ્રુતજ્ઞાનનું સાતમું પર્વ. Page #90 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય કર્મ પ્રાભૃતટીકા: દિ. આ. કૃત કર્મ સિદ્ધાંત વિષયક ગ્રંથ કર્મફળ ઃ ઉદયમાન કર્મ, કર્મનો વિપાક, પરિણામ. કર્મળ ચેતના : કર્મના ફળ વિપાક થયા પછી સુખદુઃખનો અનુભવ થવો તે. કર્મભૂમિ : જ્યાં અસિ, (શસ્ત્ર) મસી (લેખન) કૃષિ (ખેતીવાડી) જેવો વ્યવહાર હોય. પરિશ્રમપૂર્વક જીવનનિર્વાહ બને, તેવી પંદર કર્મભૂમિ છે. કર્મભૂમિજન્ય : કર્મભૂમિમાં જન્મેલા ૨૪ તીર્થંકર આદિ ત્રિશષ્ટિ શલાકા પુરુષો કર્મજન્યભૂમિમાં જ હોય. કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથનું નામ છે. બાંધેલાં કર્મ કેવાં ફળ આપે તેનું વર્ણન છે. કર્મનો ઉદય. કર્મશક્તિ આત્માની અવસ્થામાં કર્મનો પ્રભાવ. : કર્મસ્તવઃ શ્વે. આ. દેવચંદ્રજી રચિત કર્મ સિદ્ધાંતનો શ્વેતાંબરીય ગ્રંથ. કકૃતાવસ્થા : જ્ઞાનાવરણાદિ કર્મો વડે થયેલી આત્માની અવસ્થા. કલહ : ક્રોધાદિકને વશ અન્યને વચન દ્વારા સંતાપ પેદા કરવો. કડવાશ. વેરઝેર. કલા : કાળનું એક પ્રમાણ. કલિકલહ : કલિયુગમાં થતાં કજિયા ૬૯ અને સંઘર્ષ. કલિકાલસર્વજ્ઞ : કલિયુગમાં કાળ પ્રમાણે ધર્મનો બોધ આપે, શાસ્ત્રાર્થમાં જાણે સર્વજ્ઞ જેવા હોય. હેમચંદ્રાચાર્ય કલિકાલસર્વજ્ઞ કહેવાતા. કલિકાળ : કલિયુગ. કલુષતા : ક્લેશસહિત, કાલુષ્ય, તુચ્છ. લેવરઃ એક ગ્રહ, નિર્જીવ શરીર. કલ્કી : નામના રાજાએ જૈનતિઓ પર અત્યાચાર કર્યો હતો. કોઈ અસુર દેવે તેને મારી નાખ્યો હતો. પંચમકાળમાં ઘણાં કલ્કી તથા ઉપકલ્કી થશે. તે કાળમાં ચતુર્વિધસંઘ ક્ષીણ થશે. છઠ્ઠા આરાનો પ્રારંભ થશે. કલ્પ સાધુચર્યાનો આચાર. નાનામોટાની મર્યાદાનો વિવેક ચાતુર્માસની સ્થિરતાનો એક કલ્પ અને શેષ આઠ માસના દરેક માસે વિહા૨ સ્થાનાંત૨ કુલ નવ કલ્પ. તે ઉપરાંત જિનકલ્પ, સ્થવિકલ્પ, મહાકલ્પ શ્રુતજ્ઞાનનો આદિ અગિયારમો અંગબાહ્ય એક કલ્પ કહેવાય છે. - કલ્પદ્રુમ કલ્પલતા કલ્પતરુ કલ્પભૂમિ : સમવસરણની છઠ્ઠી ભૂમિ. કલ્પવૃક્ષ ઃ યુગલિક ક્ષેત્ર તથા કાળમાં કલ્પવૃક્ષ હોય છે, તે કાળમાં ખેતી જેવો વ્યવહાર નથી. કલ્પવૃક્ષો કલ્પવૃક્ષ - - Page #91 -------------------------------------------------------------------------- ________________ કલ્પવ્યવહાર ૭૦ જૈન સૈદ્ધાંતિક યુગલિક માનવીના જીવનની | આ કલ્યાણકોના નિમિત્તે સાધકો જરૂરિયાત પૂરી કરે. તેથી ઇચ્છિત તપ કરે છે. તથા ઉત્સવ કરે છે. ફળ આપનાર વૃક્ષ કહેવાય છે. | કલ્યાણમંદિરસ્તોત્રઃ શ્વેતાંબરાચાર્ય શ્રી કલ્પવ્યવહાર: શ્રુતજ્ઞાનનું નવમું | સિદ્ધસેન દિવાકર રચિત શ્રી અંગબાહ્ય, કલ્પાકલ્પ. પાર્શ્વનાથ સ્તોત્ર કલ્પસૂત્ર: જે. જેનદર્શનનું મહાન કલ્લોલઃ પાણીના તરંગો, દરિયાઈ શાસ્ત્ર. જેની પર્યુષણના આઠ ભરતી. દિવંસ વાચના થાય. તેમાં સાધુની કવલાહારઃ મનુષ્ય, પશુ-પક્ષી આદિનો સમાચારી તથા મહાવીર સ્વામી કોળિયાથી લેવાતો આહાર, વગેરે ચાર તીર્થકરનાં કવિતા: કાવ્ય, મધુર સ્વરે ગવાતી જીવનચરિત્રોનું કથન છે. પ્રાસવાળી રચના. કલ્પાતીત દેવઃ દેવલોકમાં સ્વામી- | કષાયઃ બગાડવું, મારવું, ઘસવું. સેવકના આચારરહિત દેવલોક ગળામાં સ્વાદને બગાડે તે કષાય (કલ્પોપન). - તૂરો સ્વાદ. મનની વૃત્તિઓને કલ્પાન્તકાલઃ કળિયુગનો અંતિમ બગાડે તે કષાય. પ્રલયકાળ, સર્વથી જઘન્ય કાળ. | કષાયઃ કષ, સંસાર, આય, વૃદ્ધિ, કલ્યાણ: શ્રુતજ્ઞાનનું દસમું પૂર્વ. સંસારની વૃદ્ધિ. ક્રોધ, માન, માયા કલ્યાણક: જૈનદર્શનમાં તીર્થંકર અને લોભ ચાર પ્રકારના કષાય ભગવાનના તીર્થંકર નામકર્મના છે. તે દરેકના ચાર પ્રકારથી યોગે પાંચ વિશિષ્ટ પ્રસંગોનો દેવો કષાયના સોળ ભેદ થાય. – માનવો દ્વારા મનાતો મહોત્સવ. આત્માના ચારિત્રરૂપ પરિણામોનો તે જગતના જીવો માટે ઘાત કરે. આત્માના પોતાના કલ્યાણકારી છે. તીર્થકર કિલુષિત પરિણમનને કષાય કહે છે નામકર્મનો પુણ્યાતિશય હોવાથી તેની સાથે રહેતા નવ નોકષાય કલ્યાણકો તીર્થંકરનાં જ હોય. ૧. (કષાય જેવા) હાસ્ય, રતિ, અરતિ, ચ્યવન કલ્યાણક દેવલોકમાંથી ભય, શોક, ગ્લાનિ, સ્ત્રી પુરુષ, ચ્યવન થવું ગર્ભધારણ કાલ), ૨. નપુંસકવેદ. આત્માના સ્વાભાવિક જન્મકલ્યાણક. ૩. દીક્ષા કલ્યાણક, ગુણોને કષ (બાંધ) કરે છે. જેથી ૪. કેવળ જ્ઞાન કલ્યાણક. ૫. જીવ દુર્ગતિ પામે છે. આત્માના નિર્વાણ કલ્યાણક. ચારિત્ર ગુણનો ઘાત કરે છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ એક. શબ્દપરિચય ૭૧ કાય સામાન્યતઃ નરક ગતિમાં ઉત્પન્ન ઉત્તેજના. અસભ્ય વચનો બોલવાં. થતાં જીવોમાં ક્રોધની, તિર્યંચ ! કાકતાલીયન્યાય : વિના પુરુષાર્થ ગતિમાં માયાની, મનુષ્યગતિમાં | એકેન્દ્રિયથી માંડીને આગળનો માનની, અને દેવગતિમાં લોભની, વિકાસ થતો રહે છે. જેમ ડાળ પર વિશેષતા હોય. કાગડો બેસે અને ડાળ તૂટી જાય. કષાય દુષ્મણિધાન: મન વચન તથા તે ન્યાયે. કાયાનો દુરઉપયોગ. કુચેષ્ટાઓ. | કાકાવલોકન : કાયોત્સર્ગનો એક કષાયપાહુડ: દિ. આ. રચિત મહાગ્રંથ. . અતિચાર. આમ તેમ જોવું. કષાય મોહનીય અનંતાનુબંધી આદિ કાકિણી : ચક્રવર્તીના ચૌદ રત્નોમાંથી ૧૬ પ્રકારની પ્રકૃતિનું મોહનીય કર્મ કાજો કાઢવોઃ સાધુ-સાધ્વીજનો કષાય સમુઘાતઃ પૂર્વે બાંધેલા | વસ્ત્રાદિનું પડિલેહણ કરે પછી કષાયોને ઉદયમાં લાવીને જયણાપૂર્વક કચરો ભેગો કરે. ભોગવવા. જે ભોગવતાં જૂના | કાપોત: છ લેગ્યામાંથી ત્રીજી અશુભ કષાયોનો નાશ થાય, નવા બંધાય. લેશ્યા. કે જેમાં કોઈ વ્યક્તિની સાથે કામના - કામવાસના : અભિલાષા - તીવ્રતાથી ક્રોધાદિ કરવા. ઇચ્છા મોહજનિત વાસના. કડકઃ એક અંગુલના અસંખ્યાતા | કામરાગ: એક પ્રકારના અશુભ ભાગમાં આકાશ પ્રદેશો છે તે પરિણામ; સ્ત્રી પરુષ કે પરસ્પર પ્રમાણવાળી સંખ્યા અથવા ભોગ-સંયોગની અભિલાષા. આવલિકાના અસંખ્યાતા ભાગના કામ : રસ અને સ્પર્શ સમય પ્રમાણ સંખ્યા. ભોગ : ગંધ, વર્ણ, શ્રોત છે. કંદમૂળઃ જે વનસ્પતિ અનંતકાય હોય. કાયઃ પ્રદેશોના સમૂહને કાય કહે છે. જેમ કે બટાટા-લસણ. જેના ટુકડા અસ્તિકાય પાંચ છે. જીવના ભેદથી પણ ઊગે. ગાંઠા કે રેસા ન હોય. શકાય જીવો છે. પૃથ્વી, પાણી, પ્રાયે જમીનની અંદર થાય. જેના અગ્નિ, વાયુ, વનસ્પતિ એ પાંચ બે સરખા ભાગ થઈ શકે. અભક્ષ્ય સ્થાવર અને ત્રસ (હાલતામનાય છે. ચાલતા) કુલ છ કાય જીવોનો કંદર્પઃ બિનજરૂરી પાપવૃત્તિ. પ્રકાર છે. તે નામકર્મના ઉદયથી મોહજનિત ભાવ. કામવાસનાની હોય છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ કરવું. કાયક્લેશ ૭૨ જૈન સૈદ્ધાંતિક કાયક્લેશઃ સ્વેચ્છાએ શરીરને કઠિન | પરમાર્થત: એક દ્રવ્ય બીજાની તપશ્ચર્યા દ્વારા કષ્ટ આપવું. તે સહાયતા કરી શકતું નથી. દ્રવ્ય દ્વારા આત્મશક્તિની વૃદ્ધિ થાય સ્વયં અર્થાત આત્મા, આત્માને, અને કર્મોની નિર્જરા થાય, આત્મા માટે, આત્માથી, આત્મામાં તિતિક્ષા. તપનો એક પ્રકાર. પરિણમન કરે છે, અન્યના કાયગુપ્તિઃ સાધુજનોને ત્રણ ગુપ્તિનું કારકની અપેક્ષા રાખતો નથી. પાલન છે, તેમાં શરીરને સ્થિર તેથી શુદ્ધાત્મા સ્વભાવ પ્રાપ્તિ માટે રાખવું. સાવદ્ય ચેષ્ટારહિત અન્યત્ર શોધ કરતો નથી. શરીરની ગુપ્તિ. વ્યવહારમાં નિમિત્તની અપેક્ષા એ કાય પ્રવિચારઃ કાયાથી વિષયસેવન કહેવાય કે દેવદત્ત ધનદત માટે વસ્તુ લાવ્યો. કાયસ્થિતિઃ એકની એક જ કાયમાં | કારકતાઃ ક્રિયાને કરનારું, કર્તા, કર્મ, ઉત્પન્ન થવું. જેમ કે પૃથ્વીકાયમાં કરણ, સંપ્રદાન, અપાદાન આધાર માટી, મીઠું, વગેરે સ્થાન. છ કારક છે. દરેક પદાર્થના છ કાયા : શરીર, દેહ. કારક સ્વક્ષેત્રે સ્વાધીન છે. કાયિકી ક્રિયા: આસવના ૪૨ ભેદમાં | કારણ: કાર્યની ઉત્પાદક સામગ્રીને ૨૫ ક્રિયા છે. જેમાં મુખ્યત્વે મન, કારણ કહે છે. વચન, કાયા દ્વારા થતી આરંભિક | કારણજ્ઞાન: કાર્ય થવામાં જે જ્ઞાન ક્રિયાઓ છે. હેતુભૂત હોય. કાયોત્સર્ગઃ કાય - ઉત્સર્ગ - કાયાના | કાર્તિકેયાનુપ્રેક્ષાઃ દિ. આ. શ્રી કાર્તિકેય મમત્વનો ત્યાગ કરવો. દેહાધ્યાસ રચિત બાર વૈરાગ્યભાવનાઓનો ત્યજી ધ્યાન મુદ્રામાં રહેવું. પ્રાકૃત ભાષાનો ગ્રંથ. તેના ઉપર કારક: કર્તા, કર્મ, કરણ સમ્પ્રદાન, દિ. આ. શ્રી શુભચંદ્રની સંસ્કૃત અપાદાન, અને અધિકરણ નામના થિકા છે. છ કારક છે. કાર્મણવર્ગણાઃ જે વર્ગણા કાર્મણ પરના નિમિત્તથી કાર્યની સિદ્ધિ શરીરરૂપે પરિણમે છે. કહેવાય છે તે વ્યવહાર કારક છે જ્ઞાનાવરણાદિ આઠ કર્મોના અને પોતાના જ ઉપાદાન કારણથી સમૂહને કામણ શરીર કહે છે. કાર્યની સિદ્ધિ કહેવાય છે તે | કાર્મિકી બુદ્ધિઃ કામ કરતા જે બુદ્ધિ નિશ્ચયકારક છે. ઉત્પન્ન થાય; જેમ કે શિલ્પકળા. Page #94 -------------------------------------------------------------------------- ________________ ૭૩ શબ્દપરિચય કુધર્મ કાલક: એક ગ્રહ. કાલમુખી : એક વિદ્યા. કાંતાર-કાદંબ: દુષ્કાળ જેવો વિષમ કાલાતિક્રમ: યોગ્ય કાળ વ્યતીત થયા ! સમય. પછી સાધુને આમંત્રણ આપવું. | કિલિકાસંઘયણઃ જે બે હાડકાં વચ્ચે કાલાંતરઃ કાળનું અંતર પડવું. માત્ર ખીલી જ મારી હોય તેવું અન્યકાળ કાળનું ઉલ્લંઘન કરવું. હાડકાંનું બંધારણ. કાલુષ્ય: ક્રોધાદિ કષાયયુક્ત ચિત્ત. | 1 કિલ્પિષ: કિલ્પિષ જાતિના દેવનું કાલોદધિ સમુદ્રઃ અઢી દ્વીપમાંનો લક્ષણ. શુદ્ર જાતિની ઉપમા ધારણ ધાતકી ખંડને ફરતો સમુદ્ર બંને કરવાવાળા દેવ. શ્રુતજ્ઞાન આદિનો બાજુ આઠ આઠ લાખ યોજન અનાદર કરનાર મુનિ જેવા આ દેવ વિસ્તારવાળો. જાતિમાં ઉત્પન્ન થાય છે. તેને કાળચક્ર: ૬ ઉત્સર્પિણી અને ૬ ઈન્દ્રની સભામાં પ્રવેશબંધી હોય અવસર્પિણીના આરાનું બનેલું ગાડાના પૈડા જેવું કાળચક્રવિશેષ. કિષ્ક: ક્ષેત્રનું પ્રમાણ, રીકું-ગજ. કાળ દ્રવ્ય : નિશ્ચયકાલ વર્તના - કીલિત સંવનન કીલિત - ખીલી) પરિવર્તન, વ્યવહારકાલ ક્ષણથી સંવનન (શરીર બંધારણ) હાડની યુગ પર્વતનો કાળ છે. અત્યંત સંધિ કીલિત ખીલીથી જોડેલી) સૂક્ષ્મકાલ “સમય” છે. પોતપોતાની હોય. (કલિક) અવસ્થારૂપે સ્વયં પરિણમતા ! કુઅવધિજ્ઞાનઃ મિથ્યાદૃષ્ટિ જીવનું જીવાદિક દ્રવ્યોના પરિણમનમાં જે | અવધિજ્ઞાન. નિમિત્ત હોય તે કાળ. લોકાકાશના કુગુરુઃ જે ગુરુમાં ધર્મ, અહિંસાદિ પંચ એક પ્રદેશ પર એક કાલાણ મહાવ્રતની વાસ્તવિકતા ન હોય. સ્થિત છે. સમકિતના આચાર રહિત. કાળપરિપાકઃ કોઈ વસ્તુ બનવાનો | કુડઈઃ જિનગૃહ દિ. સં) પાકેલો કાલ. જેમ કે આસન કુત્સાઃ જુગુપ્સા - તિરસ્કાર. ભવ્ય જીવ શીધ્ર મોક્ષ પામે. કુદેવઃ જે દેવ સરાગી છે, જેમની પાસે કાળ લબ્ધિ: નિયતિ, ભવિતવ્યતા. રાગદ્વેષના નિમિત્ત અને સાધન કાંક્ષા: અપેક્ષા, આકાંક્ષા. હોય. કાંડકઃ અંગુલના અસંખ્યાતમા ભાગ | કુધર્મ: અહિંસાની ગૌણતા હોય. તે, તેના અસંખ્યાત પ્રતિભાવ હોય ! હિંસક પ્રવૃત્તિઓને ધર્મ માને. Page #95 -------------------------------------------------------------------------- ________________ હોય. કુપાત્ર ૭૪ જૈન સૈદ્ધાંતિક કુપાત્રઃ જે મળેલી વસ્તુઓનો | તીર્થકર. દુઉપયોગ કરે. સંસ્કારવિહીન | કુંભઃ ઘડો. કુંભક: પૂરક (લીધેલા) શ્વાસને સ્થિર કુપ્ય: રેશમ, કપાસ, કાંસાના વસ્ત્ર, | કરી નાભિમાં ધારણ કરવો. એક ચંદન વગેરે કુષ્ય કહેવાય છે. પ્રકારનો પ્રાણાયામ છે. કુલ્ફસંસ્થાન : જે કર્મના ઉદયથી શરીર | કૂટ પર્વત ઉપરના શિખર. કૂબડું હોય. (બેડોળ). કૂટ લેખક્રિયા : ખોટી સાક્ષી આપીને કુમતિઃ મતિઅજ્ઞાન, મિથ્યાજ્ઞાન. લેખ કરવા. કુલઃ દીક્ષાચાર્યનો શિષ્યસમુદાય, | કૃતઃ કર્તાની કાર્ય વિષયક સ્વતંત્રતા ગુરુકુલ નિવાસ, જિનદીક્ષાને યોગ્ય દર્શક કાર્ય. હોય. (૨ જાતિભેદને કુલ કહે.) | કૃતકૃત્ય કરવા યોગ્ય સર્વ કાર્યની કુલકર: (કુલધર), પ્રજા જીવનની સિદ્ધિ થયા પછી આકુળતારહિત વ્યવસ્થા વગેરે જાણનાર અને એકાંત સ્થાનમાં કેવળ કરનાર કુલકર. ઋષભદેવ સ્વરૂપ રમણતામાં સ્થિર ભગવાનના પિતા કુલકર હતા. | ભગવાનની દશા. જેણે વંશ સ્થાપિત કર્યા હોય તે. | કૃતકૃત્ય છાસ્થ: છદ્મસ્થ છતાં કુલદીપકઃ કુલને દીપાવનાર પુત્ર. અપવાદરૂપે પરમ સમાધિયુક્ત કુલમદઃ પોતાનું ગોત્ર - કુળ ઉચ્ચ હોય. સંસ્કારવાળું હોય તેનો ગર્વ કરવો. | કુતબતા: જેણે આપણાં ઉપર ઉપકાર કુવલયમાલાઃ ધાર્મિક કથા છે. કર્યો હોય તે ભૂલી જવો. અને તેને કુશ : ડાભ નામનું ઘાસ, મહાસતી નુકસાન થાય તેવું કરવું તે. સીતાનો પુત્ર. કૃતજ્ઞતાઃ જેણે આપણા પર ઉપકાર કુશલ અનુષ્ઠાનઃ આત્મહિતકારી ક્રિયા કર્યો હોય તેનો પ્રત્યુપકાર કરવાની તેનું સેવન કરવું તે. ભાવના. કુશલઃ શીલથી ભ્રષ્ટ, શિથિલાચારી | કૃતનાશઃ જે કર્મો આપણે કર્યા છતાં ભ્રષ્ટ યુનિ. તે ફળપ્રાપ્તિ વગર નાશ પામે. કુશ્રુતઃ મિથ્યા શ્રુતજ્ઞાન. કૃતાન્તઃ યમરાજા - મૃત્યુનો કુસંગતિઃ વિનયહીનની સોબત. અધિકારી. કુચિતઃ કાયોત્સર્ગનો અતિચાર-દોષ. | કૃતિઃ જેના દ્વારા કરી શકાય છે. નામ, કુંથુનાથ: વર્તમાન ચોવીસીના ૧૭મા | સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ Page #96 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૭૫ કેવળજ્ઞાન કલ્યાણક ચાર પ્રકારે કાર્ય કરાય. | કેવળજ્ઞાન : જીવનમુક્ત યોગીઓનું કૃતિકર્મઃ સાધુજનોની દિનચર્યા નિર્વિકલ્પ અતીન્દ્રિય અતિશયવિષયક. જેમાં આસન, વંદન, જ્ઞાન, ત્રણે કાળના સમસ્તલોકના ભક્તિ, વિનય, શુક્રૂષા, વિધિ, સર્વ પદાર્થોનું અનેક ધર્માત્મક આલોચના, ધ્યાન, સ્વાધ્યાય, પ્રત્યક્ષ જ્ઞાન, જ્ઞાનનો સ્વાભાવિક પ્રત્યાખ્યાન, પ્રતિક્રમણ ઈત્યાદિ શુદ્ધ પરિણામ. નિશ્ચયથી સંપૂર્ણ ક્રિયા. આચારાંગ શાસ્ત્ર આત્માના આનંદનું કેવળજ્ઞાન સાધુજનોના (કૃતિકર્મ) આચારની એક જ પ્રકારનું છે, ઘાતકર્મના મુખ્યતાથી છે. છતાં શ્રાવકોએ, સર્વથા ક્ષયથી ઉત્પન્ન થાય છે. શ્રાવિકાએ પણ પોતાની સ્વયં આત્માને પૂર્ણરૂપે જાણવાથી ભૂમિકાનુસાર કૃતિકર્મ કરવું તેમાં ત્રણે લોક જણાય છે. જોઈએ. આત્માના ભાવરૂપ કેવળજ્ઞાનમાં કૃત્ન: સંપૂર્ણ આલોક પ્રતિબિંબિત થાય છે. જેમ કૃપા કરુણા, લાગણી, પરોપકાર બુદ્ધિ. ચિત્રપટમાં આલેખાયેલા આકારો કૃષિકર્મઃ ખેતી જેવી સાવધ પ્રવૃત્તિ. એકસાથે જણાય છે તેમ. યદ્યપિ કૃષિવ્યવસાયઃ ગૃહસ્થ માત્રને જેવી રીતે તન્મયપણે સ્વને જાણે આહારનું પ્રયોજન કરવું પડે છે. તેવી રીતે પદ્રવ્યને તન્મય થઈને નીચા હલકા પ્રકારના વ્યવસાયના ન જાણે. જે ત્રિકાળવર્તી સમસ્ત પ્રકારની અપેક્ષાએ ખેતી સાવદ્ય પદાર્થોને તેની સર્વ અવસ્થાને છતાં ઉત્તમ વ્યવસાય છે. કારણ યુગપત જાણે તે સર્વજ્ઞ હોય છે. કે શ્રાવક એ કાર્યમાં શક્ય તેટલી ! કેવળજ્ઞાનાવરણઃ કેવળજ્ઞાનને પ્રગટ જયણા પાળી શકે. થવામાં આવરણ કરે. સર્વઘાતી કૃષ્ણલેશ્યાઃ છ લેવામાં પ્રથમ પ્રકૃતિ છે. અશુભતમ વેશ્યા. જેના પરિણામે કેવળદર્શનઃ કેવળજ્ઞાનની સાથે જ થતું જીવમાં અત્યંત સ્વાર્થ અને લોભ સામાન્ય અવલોકન તે. જેવા દોષો હોય છે. કેવળદર્શનાવરણઃ કેવળદર્શન પ્રગટ કેવળ: ફક્ત એક, (વ્યવહારથી થતું અટકાવે તે કર્મ સર્વઘાતી છે. રૂઢિપ્રયોગ) પોતાના આત્મામાં કેવળજ્ઞાન કલ્યાણક: કેવળ જ્ઞાનસ્વરૂપ એકાંતપણે રહે તેવી ઉચ્ચ દશા. તીર્થકર ભગવાનનું ચોથું જેમાં અન્યની સહાય નથી. કલ્યાણક. Page #97 -------------------------------------------------------------------------- ________________ કેવળલબ્ધિ કેવળલબ્ધિ : અંતરાયકર્મના ક્ષયથી ઉત્પન્ન થતી અનંત લબ્ધિ. કેવળી : કેવળજ્ઞાન પ્રાપ્ત થાય તે. ૧. તીર્થંકર કેવળી પુણ્યાતિશયયુક્ત તથા ઉપદેશાદિ દ્વારા ધર્મ પ્રવર્તન કરે. ૨. તે સિવાયના સામાન્ય કેવળી. ૧. મનાદિ યોગસહિત સયોગી કેવળી તેરમું ગુણસ્થાનક. ૨. યોગ નિરોધ કરી સર્વથા કર્મથી મુક્ત અયોગી કેવળી ચૌદમું ગુણસ્થાનક. જે નિરાવરણ જ્ઞાનયુક્ત છે તે કેવળી છે. મનાદિ યોગ હોવાથી ઈર્યાપથ આસ્રવ છે પરંતુ ઘાતીકર્મોનો નાશ હોવાથી તેનો બંધ નથી. કેવળીને કવળાહારમાં માન્યતા ભેદ છે. કેવળશ્રી : કેવળજ્ઞાન રૂપી લક્ષ્મી. આત્મધન. કેવળી સમુદ્દાત : જે કેવળીની આયુષ્યની અપેક્ષાએ નામ ગોત્ર, તથા વેદનીય કર્મની અધિક સ્થિતિ રહે તે સમુદ્દાત કરે. અન્ય કેવળી કરતા નથી. કેવળી પોતાના આત્મપ્રદેશોને ફેલાવીને કર્મ૨જનું પરિશાતન કરવા માટે દંડ, કપાટ, પ્રતર અને લોકપૂરણ એમ ચાર પ્રકારે સમુદ્દાત આઠ સમયમાં પૂરો કરે. તે ફેલાયેલા આત્મ પ્રદેશો પાછા શરીરમાં સમાઈ જાય. જેમ દૂધનો ઊભરો સમાઈ ૭૬ જૈન સૈદ્ધાંતિક જાય છે. પ્રાયે આયુ અંતર્મુહૂર્ત શેષ રહે ત્યારે કેવળી સમુદ્દાત કરે. કેશલોંચ : સાધુ સાધ્વીજનો કાયક્લેશ તપની આરાધના માટે અને જૂ આદિ જીવોની રક્ષા માટે, શોભનીય આકર્ષણથી દૂર રહેવા કેશલોચ કરે. અસ્ત્રશસ્ત્ર વગર આંગળીઓ વડે કેશ દૂર કરે કરાવે. જેનાથી દેહાધ્યાસ ઘટવાનો અભ્યાસ થાય. ઉદીરણાનો હેતુ બને છે. કોટાકોટિ - ક્રોડાકોડી : એક ક્રોડને એક ક્રોડે ગુણવાથી જે થાય તે. એકડા ઉપ૨ ૧૪ મીંડાં થાય. કોટિશિલા જેના પરથી કરોડો મુનિ સિદ્ધપદને પામ્યા છે. કોશ : ક્ષેત્રનું પ્રમાણ; ગાઉ કે માઈલની જેમ. કોષ્ઠા: ધરણી, ધારણા, એકાર્થ છે. કૌત્સુચ્ય કૌત્યુચ્ય પરિહાર તથા અસભ્યવચન વડે અન્યને પીડાકારી શારીરિક કુચેષ્ટાઓ કરવી. ક્રમ : વસ્તુના બે ધર્મ છે. ૧. ક્રમવર્તી, ૨. અક્રમવર્તી. જે પરિવર્તન પામ્યા કરે છે તે ક્રમવર્તી પર્યાય છે. તે ઊર્ધ્વપ્રચય છે. ગુણ એક સ્થાને રહેતા હોવાથી અક્રમવર્તી છે. તે તિર્થંકપ્રચય છે. પ્રથમ પર્યાયનો વ્યય થતો નથી પર્યાય ઉત્પન્ન Page #98 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય થાય છે. તેથી ક્રમમાં અંતર નથી, તેથી ક્રમવર્તી છે. ક્રમભાવી પર્યાયોમાં એકત્વરૂપ જ્ઞાન દ્વારા ગાહ્ય પદાર્થ સામાન્ય છે તે ઊર્ધ્વપચય સામાન્ય છે. અનેક દ્રવ્યો કે પર્યાયોમાં સરખો બોધ કરવાવાળા જે સરખા પરિણામ છે. તે તિર્યકપ્રચય સામાન્ય. ક્રમબદ્ધ ઃ નિયતિ. જે કાળે જે થવાનું છે તે ક્રમ નિયત છે. ક્રમસ૨ થતું. ક્રમબદ્ધપર્યાયઃ સર્વ દ્રવ્યોમાં અતીત, અનાગત અને વર્તમાન કાળના સર્વ પર્યાયો કેવળજ્ઞાનીની અપેક્ષાએ ક્રમસર ગોઠવાયેલા છે તે ક્રમસર આવે છે. તેમાં ફક પડતો નથી. ક્રિયા : દ્રવ્ય માત્ર ક્રિયાસંપન્ન છે. સંસારી જીવ અને અશુદ્ધ પુદ્ગલોની ક્રિયા વૈભાવિક છે. મુક્તાત્મા અને પરમાણુની ક્રિયા સ્વાભાવિક છે. સાધકો વડે જે ધાર્મિક ક્રિયા થાય છે તે આગપ્રસિદ્ધ છે. કર્મના અર્થમાં ક્રિયા કહેવાય છે. ક્રિયાકલાપગ્રંથ : દિ.આ. કૃત સાધુજનો માટે નિત્ય નૈમિત્તિક પ્રતિક્રમણાદિ ક્રિયા કર્મ સંબંધી વિષયોનો એક સંગ્રહ ગ્રંથ. ક્રિયાકાંડ ઃ કૃતિકર્મ. ક્રિયાની મુખ્યતાથી થાય તે. ૭૭ ક્ષપક - ઉપશામક ક્રિયાકોશ : દિ.આ કૃત શ્રાવક ક્રિયા પ્રદિપાદક ગ્રંથ. ક્રોડી : એક કરોડને એક કરોડ ગુણવાથી જે સંખ્યા આવે છે. ક્રોધ : સ્વને કે પ૨ને ઉપઘાત, અપકાર આદિ કરવામાં ક્રૂ પરિણામ. તેમાં તીવ્રતા-મંદતાના ભેદ છે. રોષ, આક્રોશ, ઉગ્રતા, ગુસ્સો એકાર્થવાચી છે. ક્રોધ એ કષાય છે. જીવનું અહિત કરનાર છે. ક્લેશ : અશુભના ઉદયમાં જીવને સંતાપ થવો. ક્લિષ્ટ કર્મ વિનાશ: ભારે બાંધેલાં કર્મોનો વિનાશ. શ ક્ષણ : પળ (સેકંડ) ક્ષણવર્તી : એક ક્ષણ રહેનાર. વર્તનાર. ક્ષણિક ઉપાદાનકારણ : એક ક્ષણ પછી નાશ પામનાર શક્તિ. ક્ષત્રિય : તે કાળે શસ્ત્ર ધારણ કરી આજીવિકા ચલાવતા હતા તે, તથા શસ્ત્ર દ્વારા સબળ શત્રુઓ સામે નિર્બળોની રક્ષા કરે. પરાક્રમ એ તેમનું લક્ષણ છે. તીર્થંક૨ ભગવાન સંસારને જીતવાના પરાક્રમી હોઈ ક્ષત્રિય કુળમાં તેમનો જન્મ ધારણ થતો હોય છે. ક્ષપક - ઉપશામક : (કર્મોને ખપાવવાં) જે જીવ કર્મક્ષપણમાં પ્રવૃત્ત છે તથા Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ક્ષપક શ્રેણી જૈન સૈદ્ધાંતિક ક્ષપક શ્રેણી પર આરૂઢ થતો જીવ નાશ થવો તે. તપશ્ચર્યા કે ચારિત્રમોહનીયનું અંતરકરણ સમતાભાવની દૃઢતાથી કરે તે. અનાદિકાલીન કર્મોનું ક્ષણમાત્રમાં ક્ષપક શ્રેણી: ચારિત્રમોહનીય કર્મનો નષ્ટ થવું તે, આત્મપ્રદેશો પરથી ક્ષય કરતો શ્રેણી ચઢે તે અગ્યારમાં કર્મોનું સર્વથા દૂર થવું. જેનો પુનઃ ગુસ્થાનકે ન સ્પર્યા વગર ૮થી ઉદય નથી. સૌ પ્રથમ સર્વઘાતી ૧૨ ગુણસ્થાનક સુધીની દા. મોહનીય કર્મની પ્રકૃતિ ક્ષય થતાં ક્ષપણસાર : દિ.આ. નેમિચંદ્ર સિદ્ધાંત- જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય ચક્રવર્તિ રચિત પ્રાકૃત ગાથાબદ્ધ ત્રણ ઘાતકર્મનો ક્ષય થાય છે. ગ્રંથ. જેમાં ચારિત્ર-મોહનીય આયુષ્ય પૂર્ણ થતાં અન્ય ત્રણ કમોંના ક્ષપણનો વિષય છે. અઘાતી કર્મની પ્રકૃતિનો ક્ષય થઈ ક્ષમા : ઉત્તમ ક્ષમા. અન્ય દ્વારા ક્રોધનું આઠે કર્મનો ક્ષય થતાં જીવ સર્વથા સાક્ષાત કારણ મળવા છતાં જે સંસારથી મુક્ત થઈ સિદ્ધાવસ્થા ક્ષમાં ધારણ કરે છે તે ઉત્તમ ક્ષમા પામે છે. છે. શરીરને તાડન, પીડન, મરણ ક્ષયોપશમઃ કર્મોનો અલ્પક્ષ અને જેવા પ્રસંગો છતાં આત્મભાવમાં અલ્પઉદય, કેટલાંક કર્મોનો ઉદય રહે છે. પૂર્ણ સમતાભાવ ધારણ છતાં તેની શક્તિ ક્ષીણ થવાથી કરે છે તે મુનિજનોની ઉત્તમક્ષમા આત્માના ગુણોનો ઘાત થતો નથી. છે. સામાન્યતઃ અજ્ઞાનવશ અનંતાનુબંધી જેવાં કર્મો પૂર્ણ ક્રોધાવેશમાં આવતા જીવો પ્રત્યે ઉદયમાં ન આવે. મંદરસવાળાં ક્ષમા ધારણ કરવી. અપરાધીને થાય, તે ઉદયાભાવી ક્ષય, એ ક્ષમા આપવી. ક્ષયોપશમ કહેવાય. સર્વઘાતી ક્ષમાયાચનાઃ આપણાથી થયેલા | (અનંતાનુબંધી) સ્પર્ધક (કર્મ) અપરાધની માફી માગવી. પરિણત થઈને ઉદયમાં આવે તે ક્ષમાશ્રમણ : સાધુજનો ક્ષમા અને દેશઘાતી (અપ્રત્યાખ્યાન) શ્રમના ધારક છે. તે વંદનીય છે. સ્પર્ધકમાં પરિણત થઈને ઉદયમાં શ્વેતાંબર આચાર્ય દેવર્ધિશ્રીને આવે હીનતત્ત્વ થવું તે ક્ષય અને ક્ષમાશ્રમણની પદવી હતી. પરિણતરૂપે અવસ્થાન તે ઉપશમ ક્ષય: નષ્ટ થવું. નાશ થવો. ક્ષય + ઉપશમ તે ક્ષયોપશમ છે. પરમાર્થમાર્ગમાં કર્મોનો અત્યંત | ક્ષયોપશમાનુવિદ્ધઃ ક્ષયોપશમથી યુક્ત Page #100 -------------------------------------------------------------------------- ________________ ૭૯ શબ્દપરિચય ક્ષુલ્લક મતિશ્રુતજ્ઞાનાવરણીય, અચક્ષુ- | ક્ષાયિકલબ્ધિઃ અંતરાયકર્મના સંપૂર્ણ દર્શનાવરણીય અને પાંચ ક્ષયથી પ્રગટ થતી અનંત અંતરાયકર્મ પ્રકૃતિનો ઉદય સદા લબ્ધિઓ, તેરમા અને ચૌદમાં ક્ષયોપશમની સાથે હોય છે. ગુણસ્થાનકની. (ક્ષાયિક વીર્ય). ક્ષાયોપથમિકભાવઃ ઉદયમાં આવેલાં | ક્ષાયિક વીતરાગ: મોહનીય કર્મના કર્મોનું મંદરસવાળા થવું. જે સર્વથા ક્ષયથી બનેલો વીતરાગઉદયમાં નથી તે ઉદીરણાના બળે ભાવ. ૧૨, ૧૩, ૧૪. ગુણ ઉદયમાં આવે તેવા છે, તેને ત્યાં સ્થાનકવાળા આત્માઓ. જ દબાવી દેવા તે | ક્ષાયિક સમ્યકત્વ : દર્શન સપ્તકનો ક્ષાયોપશિમકભાવ. સર્વથા ક્ષય થવાથી થતું સમ્યકત્વ. ક્ષાયોપથમિક સમ્યક્ત્વ દર્શન | ક્ષિપ્રઃ મતિજ્ઞાનનો એક ભેદ. સપ્તકની સાત કર્મપ્રકૃતિઓને ! ક્ષીણકષાય - ક્ષીણમોહ ગુણસ્થાન: ઉદિત કર્ભાશને મંદરસવાળા કરી બારમું ગુણસ્થાનક. ભોગવી ક્ષય કરવો અને અનુદિત ક્ષીણ જંઘાબળઃ વિહારાદિમાં જેના કર્મોને શમાવવા દ્વારા પ્રાપ્ત થતું | શરીરનું બળ ક્ષીણ થયું છે તે. સમ્યક્ત્વ. ક્ષીરનીરવતુ દૂધ-પાણીની જેમ ભળેલું. ક્ષાયિકચારિત્રઃ યથાખ્યાત ચારિત્ર. એકમેક છતાં છૂટું થઈ શકે. સિદ્ધદશાનું ચારિત્ર. ક્ષીરસમુદ્રઃ જેનું પાણી દૂધ જેવું શ્વેત ક્ષાવિકદાનઃ સિદ્ધ ભગવંતોનો સહજ છે. જે પાણી તીર્થકરના ઉપકાર. જન્માભિષેક સમયે દેવો લાવે છે. ક્ષાવિકભાવઃ જે જે કર્મોના ક્ષય થવાથી | ઋદ્રભવઃ ક્ષુલ્લકભવ. એક ઉત્પન્ન થતો ભાવ. મનુષ્ય ગતિમાં શ્વાસોશ્વાસમાં ૧૭ જન્મ-મરણ. ક્ષાયિકભાવની પ્રાપ્તિ હોય છે.' સુધાપરિષહઃ સુધાવેદના હોવા છતાં ચોથા ગુણસ્થાનકથી જે જે તપાદિ કરે, અને ભિક્ષાનો અલાભ પ્રકૃતિઓનો ક્ષય થાય તે થવા છતાં પ્રસન્નતાપૂર્વક સાયિકસમ્યકત્વ, કેવળજ્ઞાન અને અલાભને લાભ માને છે. આ કેવળદર્શન ક્ષાયિકભાવ છે. પ્રમાણે તૃષા-પિપાસા પરિષહ માટે ક્ષાયિકભોગ - ઉપભોગઃ સિદ્ધ સમજવું. ભગવંતોના સ્વાધીન સુખનો ભોગ | ક્ષુલ્લક સામાન્ય રૂઢિ અર્થ પામર નીચ ઉપભોગ. - પ્રાકૃત, હીન વગેરે. Page #101 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્ર ક્ષેત્ર : (સ્થાન) મધ્યલોકમાં એક એક દ્વીપમાં ભરતાદિ અનેકક્ષેત્ર છે. આકાશ જગા અવગાહન આપતું વિશાળ ક્ષેત્ર છે, ત્રણે લોક ક્ષેત્ર છે, જીવો જે સ્થાને રહે તે ક્ષેત્ર કહેવાય. ઘર, નગર વગેરે ક્ષેત્ર કહેવાય. ક્ષેત્રઆર્ય : ગુણવાનો રહે, તીર્થંકર, ગુરુજનોનો, ધર્મનો યોગ થાય તે અભાવ. ક્ષોભ ઃ ગભરાટ. નિશ્ચલ ચિત્તની વૃત્તિનો વિનાશક ચારિત્ર મોહ તે. ८० આદિની ચર્ચા. ખડ : ચોથી ન૨કનું છઠ્ઠું પ્રતર. ખડખડ, સાતમું પ્રતર. ક્ષેત્ર. આરંભની પ્રવૃત્તિ હોય. ખરભાગ અધોલોકની પ્રથમ પૃથ્વી રતનપ્રભા છે તેનો પ્રથમ ભાગ. ખર્વટ : કર્વટ, પાસું બદલવું. ખલરસરૂપે : જન્માંતરે ગ્રહણ કરેલા ઇંદ્રિયાદિનો - આહારમાંથી ક્ષેત્રગત : ક્ષેત્રમાં રહેલું. ક્ષેત્રજ્ઞ : જીવ પોતાના અસંખ્યાત પ્રદેશોરૂપ ક્ષેત્રમાં હોય તે. ક્ષેત્રપરિવર્તન : એક જગાએથી બીજે જવું. એક ભવમાંથી અન્ય ભવમાં ઊપજવું. યોગ્યાયોગ્યનો વિભાગ કરવો. ખંડ : અખંડ દ્રવ્યમાં ભાગ પડી ખંડિત થવું. ક્ષેત્રફળ : જમીનનું એક માપ છે. ક્ષેત્રવિપાકી પ્રકૃતિ : જે કર્મના ફ્લુથી ખંડિત : જે વસ્તુ અમુક અંશે તૂટે કે ફૂટે તેને ખંડિત કહેવાય. જેમ કે ઘડાનો કાંઠો તૂટી જવો. તદ્દન તૂટે ફૂટે તે ભાંગેલું કહેવાય. વિગ્રહ ગતિમાં જીવનો આકાર પહેલાના જેવો રહે. ક્ષેપ ઃ જેને અન્યમાં ભેળવીએ. કર્મોની | ખાતમુહૂર્ત : મંદિરાદિ ઉત્તમ કાર્ય માટે સ્થિતિ તથા રસનું ઘટવું. (અપકર્ષણ) મકાનનો પાયો ચણવા કરાતી શુભ ક્રિયા. ક્ષેમ : રોગ, મારી, ઉપદ્રવ આદિનો ખાતિકઃ સમવસરણની બીજી ભૂમિ. ખિણખિણ : ક્ષણે ક્ષણે, પ્રતિ સમયે, ખિન્ન ઃ ઉદાસ, ખેદ પામેલ. ખેચર : આકાશમાં ઊડનાર પંખી. વિદ્યાધરો આકાશમાં ગમન કરે તે. ખેટઃ પર્વત તથા નદીથી ઘેરાયેલી જગ્યા. જૈન સૈદ્ધાંતિક ખડા : બીજી નરકનું સાતમું પ્રતર. ખડ્ગ : ચક્રવર્તીનાં ચૌદરત્નમાંથી એક. ખરકર્મ : સાવદ્ય કાર્ય, જેમા હિંસાદિ ખગ : આકાશમાં ઊડનાર પક્ષી. ખગોળ : જ્યોતિષશાસ્ત્ર, ચંદ્ર, સૂર્ય ખેતર ઃ અનાજ ઉગાડવા કે Page #102 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ખેડવાલાયક જમીન. ખેદ : અનિષ્ટની પ્રાપ્તિ કે ઇષ્ટની અપ્રાપ્તિથી થતો ઉદ્વેગ. ખેસ : પુરુષોનું ખાસ વસ્ત્ર છે જે ગળે લટકતું રાખે છે. ખ્યાતિ ઃ પ્રસિદ્ધિ, લોકેષણા. ગ ગગનમંડળ : આકાશના નક્ષત્ર આદિનું મંડળ. ગચ્છ : સમુદાયને સંગઠનને, ગણના સમૂહને, સ્થવિરો સાધુજનોની પરંપરાને ગચ્છ કહે. ગચ્છાધિપતિ : પોતાના ગચ્છના નાયક. જૈન સાધુ સમાજમાં મોટા સમુદાયના નાયક. ગજ : (હાથી) ચક્રવર્તીનાં ચૌદ રત્નમાંથી એક રત્ન. ગજદંત પર્વત મેરુપર્વતની ચારે દિશાએ હાથીદાંતના આકારે સોમનસ આદિ ચાર પર્વતો કે જે મહાવિદેહ ક્ષેત્રમાં આવેલા છે. ગજાનન : હાથીના જેવી મુખાકૃતિવાળા ગણપતિજી. ગણ : સાધુ-સાધ્વીજનોની સરખી સમાચારીવાળાનો સમૂહ. ગણતરી : ગણના-એકથી અનંત સુધીની. ગણધર : તીર્થંકરોના આદ્યશિષ્ય. શિષ્ય સમુદાયના નેતા, દ્વાદશાંગી ૮૧ ગતિ સહાયકતા રચના૨, બીજ બુદ્ધિના સ્વામી, ચતુર્દશ પૂર્વી. ગણિઃ અગિયાર અંગના જ્ઞાતા. ગણિપદ સામાન્ય ગચ્છને સંભાળે તેવું સ્થાન, ભગવતી સૂત્રાદિના યોગવહન પછી. યોગ્યતાવિશેષથી આપવામાં આવે :: તે પદ. ગતાનુગતિક : સમજણ વગર એકબીજાને અનુસરવું. ગાડરિયો પ્રવાહ, ચાલુ ચીલે ચાલનાર. ગતિ ઃ ગમન-જવું. બાહ્ય કે અંતરંગ કોઈ નિમિત્તાધીન ઉત્પન્ન થતા શરીરના સ્પંદનો તે ગતિ, ગતિના ઘણા પ્રકાર છે. સ્વાભાવિક રીતે મુક્ત જીવ ઊર્ધ્વગમન કરે છે. પરંતુ સંસારી જીવની કર્મોના નિમિત્તથી નીચે, આડી અને ઊર્ધ્વગતિ હોય છે. ગતિ નામકર્મની પ્રકૃતિને કા૨ણે જે ચેષ્ટા થાય તે ગતિ. જેને કારણે જીવ નરક, તિર્યંચ, મનુષ્ય, દેવ એમ ચાર ગતિમાં ઉત્પન્ન થાય છે. ગતિ દાયકતા : ગતિ આપવાપણું, જેમ કે અનંતાનુબંધી કષાય નક ગતિનું કારણ બને. મંદ કષાય દેવ કે મનુષ્ય ગતિનું કારણ બને. ગતિ સહાયકતા ઃ જીવ તથા પુદ્ગલને ગમન કરવામાં અપેક્ષાકારણ ધર્માસ્તિકાયની સહાયતા. Page #103 -------------------------------------------------------------------------- ________________ થવું. ગદ્દગદ સ્વરે જૈન સૈદ્ધાંતિક ગદ્દગદ સ્વરે રડતા કે ભારે હૈયે બોલે. | ગષણાઃ ઈહા, ઊહા, મીમાંસા, ગનીમતઃ ઈશ્વર કૃપા, સદ્ભાગ્ય, | પદાર્થના બોધ માટે ઊંડાણથી સંતોષકારક. વિચારણા. ગમનાગમન : આવવું-જવું. ગળથુથીમાં: જન્મથી મળેલું. ગમિકશ્રુતઃ જે શાસ્ત્રોના પાઠોના | ગંગાનીર - ગંગોદક ગંગા નદીનું આલાપ સરખા હોય. પવિત્ર પાણી, જે પ્રભુના ગમ્ય: શબ્દથી ન લખ્યું હોય પણ | જન્માભિષેકમાં વપરાય છે. અર્થથી સમજાય તેવું જણાય તેવું. | ગંધઃ જે પદાર્થ સૂંઘી શકાય. ૧. ગરકાવવું: ઓતપ્રોત થવું, લયલીન સુગધ, ૨. દુર્ગધ, તેના અંતરગત ઘણા ભેદ છે. ગરલ અનુષ્ઠાન : પરભવના સાંસારિક નામકર્મની પ્રકૃતિથી શરીરમાં સુખની બુદ્ધિપૂર્વક ધર્માનુષ્ઠાન સુગંધ કે દુર્ગધ પેદા થાય છે. કરવા તે. તુચ્છ ભાવના છે. | ગંધકૂટી: સમવસરણના મધ્ય ભાગમાં ગરિમા : મોટાઈ. ભગવાનની બેઠકનું સ્થાન. ગરિહામી: કરેલાં પાપોની દેવ-ગુરુ | ગંધહસ્તી : નમુસ્કુર્ણ સૂત્રમાં તીર્થકરનું પાસે નિંદા કરવી. ગુણવાચક છે, ગંધ હOીણે. ગર્ભઃ જીવને ઉત્પન્ન થવાનું સ્થાન. તત્ત્વાર્થસૂત્રનું સંસ્કૃત ભાષામાં દિ. માતાપિતાના સંયોગથી જીવને આ. લિખિત એક ભાષ્ય છે. પંચેન્દ્રિયયુક્ત શરીર ધારણ ગંધોદકઃ સુગંધવાળું પાણી. થવાના ગર્ભના (ગર્ભજના) ત્રણ ગાઢમેઘ: અતિશય ચઢી આવેલ વર્ષા. ભેદ છે. ૧. જરાયુજ (ઓળ - | ગાથા: શ્લોક, પંકિતઓ પડદા સહિત), અંડજ (ઈંડાનો | ગારવ : આસક્તિ. લોલુપતા. ગર્ભ પોતજ (ઓળરહિત). ગારવના ત્રણ પ્રકાર છે ગર્ભિતઃ છૂપું. ૧. રસગારવ: આહારાદિમાં, તથા ગર્ભિતભાવઃ ઊંડાભાવ – છૂપો ભાવ. પંચેન્દ્રિયના વિષયની અતિ ગર્વ: અહંકાર, મદ. લોલુપતા. ગહણ: સ્વદોષની નિંદા કરવી. ૨. ઋદ્ધિગારવઃ પોતાની સમૃદ્ધિ, ગહ: ગુરુ સમક્ષ પોતાના દોષ પ્રગટ સંપત્તિ આદિમાં અતિ આસક્તિ. કરવા. સાધુ - મુનિજનોને કોઈ લબ્ધિ - ગહિત : નિંદાયેલું. ઋદ્ધિ પ્રગટ થઈ હોય તો તેની Page #104 -------------------------------------------------------------------------- ________________ ૮૩ શબ્દપરિચય ગુણશ્રેણિ આસક્તિ. અરૂપી ગુણ છતાં આત્મા ચેતન ૩. શાતાગારવઃ શારીરિક- ગુણથી અને આકાશ અવગાહન માનસિક સુખની તીવ્ર ઝંખના. ગુણથી જુદા જણાય. સર્વ દ્રવ્યમાં શાતા કેમ ઊપજે અને ટકે તેની વ્યાપીને રહે તે સામાન્ય. જે સર્વ લોલુપતા. દ્રવ્યમાં ન વાપે તે વિશેષ ગુણ. ગાહઃ ગૃહસ્થપણું, ઘરસંબંધી ગુણ દ્રવ્યના પૂરા ભાગમાં વ્યાપીને વ્યવસાય. રહે છે. છતાં દરેક ગુણ ગિરનાર: સૌરાષ્ટ્રમાં જૂનાગઢ નગરમાં પોતાપણામાં પૂર્ણ સ્વતંત્ર છે. રૂપી પવિત્રતીર્થ છે જ્યાં બાવીસમા. મૂર્ત) દ્રવ્યોના ગુણ મૂર્ત હોય. તીર્થકર શ્રી નેમિનાથના દીક્ષા, અરૂપી - (અમૂર્ત) દ્રવ્યના ગુણ કેવળજ્ઞાન, નિર્વાણ કલ્યાણક થયા અમૂર્ત હોય. ગુણ દ્રવ્યના પૂરા હતા. આજે પણ તેની પવિત્રતા ભાગમાં સર્વ હાલતમાં રહે છે. અને ભવ્યતા જળવાઈ છે. જેમ સાકર અને ગળપણ. ગીર્વાણ દેવ, વૈમાનિક નિકાય આદિના ગુણજ્ઞ: ગુણગ્રાહી દેવો. ગુણદેશઃ ગુણની અપેક્ષાએ વસ્તુમાં ગુચ્છ-ગુચ્છો: સાધુ સાધ્વીજનોને ભેદાભેદ. પાત્રા રાખવા માટે રખાતી ઝોળી. | ગુણપ્રત્યયિક: ગુણના નિમિત્તે પ્રગટ ગુટિકાઃ પ્રભાવિક ઔષધિ વિશેષ. થનારું, મનુષ્ય, તિર્યંચનું ગુણ: જેનદર્શનમાં ગુણ' શબ્દ અવધિજ્ઞાન ગુણ પ્રત્યય છે. પદાર્થના સહભાવી વિશેષતાને ! ગુણવ્રત: અણુવ્રતની દઢતા - વૃદ્ધિ માટે સૂચક છે. દરેક દ્રવ્યમાં અનેક ૧ દિગુપરિમાણ વ્રત દિશાનો ગુણો હોય છે. દરેક પદાર્થ-દ્રવ્યને સંક્ષેપ) ૨ ભોગોપભોગ વિરમણ અન્ય દ્રવ્યથી ભિન્ન દર્શાવે અને વ્રત, ૩, અનર્થદંડ વિરમણ વ્રત. ઓળખાવે તે અસાધારણ ગુણ. ત્રણ ગુણવ્રત છે. જેમકે આત્મા-જીવનો અસાધારણ ગુણશ્રેણિ : ૮મા ગુણસ્થાનથી ૧૩ ગુણ ચેતન, પુદ્ગલદ્રવ્યનો જડ. ગુણસ્થાનક સુધીની શ્રેણિ. ટૂંકા દરેક દ્રવ્યો અનંત ગુણોયુક્ત હોય ગાળામાં વધારેમાં વધારે કર્મોનો છે. સાધારણ ગુણ અન્ય દ્રવ્યમાં ક્ષય કરવા માટે ગુણોની અધિક વિશેષતારહિત સમાનતા ધરાવે અધિક ક્રમશઃ પ્રાપ્તિ અથવા જેમ કે આત્માનો અને આકાશનો સ્થિતિઘાતાદિકથી ઘાત થયેલા Page #105 -------------------------------------------------------------------------- ________________ ગુણસંક્રમણ પરમાણુઓની ઉદય સમયથી અસંખ્યાત ગુણાકાર કર્મદલિકની રચના કરવી. ૮૪ : અલ્પ ગુણસંક્રમણ : અશુભ કર્મોની સ્થિતિ તથા રસઘાત થઈ શુભકર્મોની સ્થિતિની વૃદ્ધિ થાય. ગુણસ્થાન મોહ તથા મન-વચનકાયાની પ્રવૃત્તિને કારણે જીવના અંતરંગ પરિણામોમાં પ્રતિક્ષણ થતી હાનિ-વૃદ્ધિનું નામ ગુણસ્થાન છે. સમ્યગ્દર્શનાદિ આત્માના ગુણોની તારતમ્યરૂપ અવસ્થાવિશેષ તે ગુણસ્થાન. સામાન્ય વીતરાગ પરિણામથી માંડીને ઉત્કૃષ્ટ પરિણામોની વૃદ્ધિના ક્રમને અનુભૂત કરવાની ૧૪ શ્રેણિઓ છે તે ગુણસ્થાન કહેવાય છે. સાધકના અંતરંગ પ્રબલ પુરુષાર્થ દ્વારા પોતાના પરિણામોની વૃદ્ધિની શુદ્ધિ થવાથી કર્મ સંસ્કારો ઉપશમ, ક્ષય કે ક્ષયોપશમ થાય છે. અંતે સર્વકર્મોનો ક્ષય થતાં મોક્ષ થાય છે. દર્શનમોહનીયાદિ કર્મોના ઉદય, ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ આદિ અવસ્થાઓથી ઉત્પન્ન થતા ભાવોથી જીવની જે અવસ્થા થાય તે ગુણસ્થાન છે. તેના ચૌદ ભેદ છે. ૧. મિથ્યાદૃષ્ટિ, ૨. સાસાદનસમ્યગ્દષ્ટિ, ૩. મિશ્ર સમ્યગ્ જૈન સૈદ્ધાંતિક મિથ્યાદૃષ્ટિ, ૪. અવિરતિ (અસંયત) સમ્યગદૃષ્ટિ, ૫. દેશવિરતિ-સંયતાસંયત, ૬. પ્રમત્ત સંયત, (વિરત), ૭. અપમત્ત સંયત, ૮. અપૂર્વકરણ, ૯. અનિવૃત્તિ કરણ (બાદર સામ્પરાય), ૧૦. સૂક્ષ્મસામ્પરાય, ૧૧. ઉપશાંત કષાયવીતરાગ છદ્મસ્થ, ૧૨. ક્ષીણકષાય વીતરાગ છદ્મસ્થ, ૧૩. સયોગી કેવળી, ૧૪, અયોગી કેવળી. આ ગુણસ્થાનમાંથી ૧થી ૩ અને ૧૧, મોક્ષને પ્રયોજનભૂત નથી. ૪થી ૧૦, ૧૨, ૧૩, ૧૪ મોક્ષને પ્રયોજનભૂત છે. જીવની અવસ્થાઓને કારણે ૧૪ ભેદ છે. ગુણહાનિ ષટગુણ હાનિવૃદ્ધિ છે. અનંત, અસંખ્ય અને સંખ્યાત ગુણવૃદ્ધિ. સંખ્યાત, અસંખ્યાત, અનંત ભાગ હાનિ. ગુણાકારરૂપ ઉત્તરોઉત્તર વધે તે ગુણવૃધ્ધિ. હીન હીન પરમાણુ પ્રાપ્ત થાય તે ભાગ હાનિ. ગુણાકાર : (ગુણન, ગુણા, ગુણ્ય) એક રાશિ (અંક) સાથે અન્ય રાશિનો ગુણાકાર. ગુણાધિક સમ્યગ્દર્શનાદિ ગુણોની વૃદ્ધિ થાય તે ગુણાધિક, ગુણોની વિશેષતા. ગુણાનુરાગી : અન્યના ગુણ પર Page #106 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૮૫. ગુરુત્વ અનુરાગવાળો. અન્યને કલ્યાણનો માર્ગ બતાવે તો ગુણાનુવાદઃ અન્યના સગુણોનું તે ગુરુ સંજ્ઞાને પ્રાપ્ત થાય છે. આદર પૂર્વક કથન કરવું. માતાપિતા પણ ગુરુ સંજ્ઞાયુક્ત છે. ગુણાર્થિક: ગુણાર્થિક-નવનિર્દેશનો દિક્ષાગુરુ, શિક્ષાગુરુ, સદ્ગુરુ, નિષેધ. પરમગુરુ આવા અનેક ભેદ છે. ગુપ્તિઃ મન, વચન, કાયાની સાવદ્ય મુખ્યત્વે સંયત સાધુ મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિથી નિવૃત્તિ. જ્ઞાતા, ગુરુ છે. અહિંન્ત – પરમગુરુ, દ્રભાવયુક્ત નિશ્ચયસમાધિ તે આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, પૂર્ણગુપ્તિ. શુભરાગ મિશ્રિત પરમેષ્ઠી ગુરુ કહેવાય છે. વિકલ્પો, પ્રવૃત્તિ સહિત યથાશક્તિ મિથ્યાદષ્ટિને ગુરુ માનવાનો નિષેધ સ્વરૂપમાં નિમગ્ન તે આંશિક છે. મોહ, મદ, પ્રમાદથી ઘેરાયેલા ગુપ્તિ . સદોષ સાધુ ગુરુ નથી. જે પુરુષાર્થથી સંસારનાં કારણોથી શિષ્યના દોષોનો નિગ્રહ આત્માનું ગોપન, રક્ષા કરવી તે કરવાવાળા (કઠોર) હિતકારી ગુરુ ગુપ્તિ. ગુપ્તિના ત્રણ ભેદ - કાયગુપ્તિ, વચનગુપ્તિ, મનગુપ્તિ. માતા, પિતા, ધર્મસંસ્થાપક, એક ૧. હિંસાદિ પાપક્રિયાથી નિવૃત્તિ પ્રકારે ગુરુ છે. સવિશેષ ધર્મ કાયગુપ્તિ. ૨. અસત્ય વચનથી સંબંધી ગુરુ ધર્મજ્ઞ હોય. નિવૃત્ત થવું તથા મૌન ધારણ કરવું | ગુરુઅક્ષરઃ બે વ્યંજનો વચ્ચે સ્વર ના વચન ગુપ્તિ. ૩. રાગ-દ્વેષથી મનને હોય તેવા જોડાક્ષર. મુક્ત કરવું તે મનોગુપ્તિ. ગુપ્તિના ગુરુગમતાઃ ગુરુ-પરંપરાથી કે ગુરુ સવિશેષ ધારક મુનિ છે. સાધક પાસેથી જાણેલું. માત્રે ત્રિગુપ્તિનું પાલન કરવું ગુરુતત્ત્વ વિનિશ્ચય: શ્વેતાંબરમુનિ જોઈએ. યશોવિજયજી રચિત સંસ્કૃત ન્યાય ગુરુ : મહાન વ્યક્તિત્વ, પરમાર્થમાર્ગમાં વિષયક ગ્રંથ. આચાર્ય, ઉપાધ્યાય, સાધુ-ગુરુ છે. ગુરુતમઃ સૌથી મોટું, સૌથી ભારે. ઉપદેશ દ્વારા તથા સ્વયં ગુરુત્વઃ ઉપર કે નીચે લઈ જવાનું સંયમજીવન દ્વારા જીવોને સામર્થ્ય તે ગુરુત્વ, જેમ કે પુગલ કલ્યાણનો માર્ગ બતાવે છે. તે અધોગુરુત્વ ધર્મવાળું છે. (નીચે સિવાય સમ્યગુદૃષ્ટિ શ્રાવક પણ જનારું) જીવ ઊર્ધ્વ ગુરુત્વ (ઉપર Page #107 -------------------------------------------------------------------------- ________________ ગુરુદ્રવ્ય લઈ જનારું) ધર્મવાળો છે. કેવળ નીચે લઈ જાય તેમ નહિ પરંતુ કોઈ પણ દિશા પ્રત્યે લઈ જાય તે ગુરુત્વ. ગુરુદ્રવ્ય : ગુરુ-ભક્તિ કે વૈયાવચ્ચ માટે રાખેલું દ્રવ્ય. ગુરુપરંપરા : ગીતાર્થ મુનિજનો દ્વારા ચાલી આવતી મોક્ષમાર્ગની પ્રણાલી. ગુરુપૂજનક્રિયા ઃ વડીલો, ઉપકારી ગુરુજનો, ઉપકારીઓનું બહુમાન તથા પૂજા કરવાની વિધિ. ગુરુમૂઢતા : મિથ્યાષ્ટિ, વિપરીત માર્ગે જનારાને ગુરુ માનવા તે. ગુહ્યુ: છૂપું, રહસ્ય. ગુંજારવ અવ્યક્ત મધુર અવાજ. ગૂઢ: સૂત્રોના ઊંડાં રહસ્યો. ગૃહ : ઈંટ, માટી, લાકડાં વગેરેથી બાંધેલું સુરક્ષિત મકાન. ગૃહપતિઃ ચક્રવર્તીનું એક રત્ન. (સંસ્થાઓમાં દેખભાળ માટે રખાતા વેતનીય પુરુષ) ગૃહસ્થધર્મ : ઘરમાં રહીને સદાચારપૂર્વક રહેવાનો ધર્મ. ગૃહ્યમાણાવસ્થા પ્રતિ સમયે કર્મોને ગ્રહણ કરતી અવસ્થાવિશેષ. ગોચરીવૃત્તિ ઃ ગાય જેમ થોડું થોડું ઘાસ ચરે તેમ સાધુ-સાધ્વીજનો ઘરેઘરેથી થોડી થોડી ભિક્ષા ગ્રહણ કરે. -- ૮૬ જૈન સૈદ્ધાંતિક ગોત્રકર્મ : વર્ણવ્યવસ્થા કે જે ગોત્રમાં જન્મ્યો હોય તે સંસ્કાર પ્રમાણે જે ક્રિયા કે વ્યાપાર કરે. જે કર્મના ઉદયથી પૂર્વના ક્રમથી ચાલતા આવેલા જીવના આચરણરૂપ ઉચ્ચ-નીચ ગોત્રમાં જન્મ થાય, તે ગોત્રકર્મ. ગોપુચ્છક : દિગંબર સાધુઓનો એક સંઘ. (ગોપ્ય) મંત્રી ચામુંડરાયની ગોમટ્ટસાર ઃ વિનંતિથી દિ.આ. નૈમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી દ્વારા રચિત કર્મસિદ્ધાંત પ્રરૂપક પ્રાકૃત ગાથાબદ્ધ ગ્રંથ; તેના મુખ્ય બે વિષય છે. ૧. જીવકાંડ ૨. કર્મકાંડ, ગોરસ : ગાયના દૂધમાંથી બનતા પદાર્થો. ગોશીર્ષ ઃ એક મૂલ્યવાન ઔષધિ. ગૌશીર્ષ ચંદન પણ છે. ગોસર્ગકાલ : બે ઘડી દિવસ ચડ્યા પછી મધ્યાહ્નકાલમાં બે ઘડી ઓછી રહે તે કાલ. ગૌણ : ગૌણતા, અધિકતાની દૃષ્ટિએ અલ્પતા. ગૌતમ : ભગવાન મહાવી૨ના પ્રથમ ગણધર; પૂર્વનું નામ ઇન્દ્રભૂતિ હતું. ગૌતમ ગોત્રિય હોવાથી ગૌતમ કહેવાયા. અત્યંત ક્ષમાવાન, આજ્ઞાધારક, પ્રભુ પ્રત્યે ગાઢ પ્રશસ્ત રાગવાળા, લબ્ધિના Page #108 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ઘનાબુ ભંડાર છતાં અત્યંત વિનયવાન. | અનાદિકાળથી સંસારમાં હજારો શિષ્યોને મોક્ષમાર્ગે પરિભ્રમણ કરે છે. લાવનાર. મૂળ બ્રાહ્મણ કુળ પ્રમાણે ગ્રાસઃ કોળિયો - કવલ, ૧૦૦૦ યજ્ઞોના પ્રણેતા હતા પરંતુ ભાતના દાણાનો એક કવલ. ભગવાન મહાવીરથી બોધ પામીને ગ્રાહ્યઃ ગ્રહણ કરવા યોગ્ય પદાર્થો. જૈનધર્મ પામ્યા. અનેક જીવોને ગ્રીવાવનમન - ગ્રીવોનમનઃ માર્ગે લઈ ગયા. જૈન દર્શનના કાયોત્સર્ગનો એક અતિચાર. મહાન ગુરુ ગૌતમ છે. રૈવેયક: કલ્પાતીત સ્વર્ગોનો એક ભેદ. ગૌમૂત્રિકાઃ ગાયના પેશાબની જમીન લોક પુરુષના સંસ્થાનની ગ્રીવાની પર થતી વાંકીચૂંકી રેખા. કષાયની (કંઠ) આકૃતિ જેવું નૈવેયક વિમાન અલ્પતા એવા પ્રકારે છે. તરત છે. તેના નવ ભેદ છે. ભૂસાઈ જાય. ગ્લાનઃ રોગ-પીડાયુક્ત વેદનાવાળો. ગ્રહઃ ગ્રંથિ એક ગ્રહ છે. આઠસો ગ્રહ ગ્લાન કહેવાય. છે તેમ કહેવાય છે. ગ્લાનિ : ધૃણા, જુગુપ્સા, નિર્વિચિકિત્સા, પ્રહણ: ગ્રહણ કરવું, સ્વીકારવું, આત્મસાધનામાં વર્ષ છે. હિતકારક બોધને આત્મસાત કરવો. ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ કરવા. | ઘટપટઃ માટીમાંથી બનેલું ઘટ. ગ્રહણ : રાહુ ચંદ્રને અને કેતુ સૂર્યને તંતુમાંથી બનેલો પટ. આચ્છાદાન કરે છે. એવા ગ્રહણ | ઘટાઃ ચોથી નરકનું સાતમું પ્રતર. સમયે શુભ કાર્યો, દર્શન, પૂજન | ઘટિકા: કાળનું એક પ્રમાણ. ૨૪ સ્વાધ્યાય વર્ષ છે. મિનિટ (ઘડી) ગ્રંથઃ મુખ્યત્વે ગણધરદેવે રચેલા ઘન: પોલરહિત સઘન અથવા કોઈ દ્રવ્યશ્રુત ગ્રંથો કહેવાય. રાશિનો ત્રણ વાર ગુણાકાર કરવો. ત્યાર પછી મુનિજનો, જ્ઞાનીજનો ઘનફળ: અમુક માપ કાઢવાની પદ્ધતિ. રચિત દ્રવ્યશ્રુત શાસ્ત્રોને ગ્રંથો ઘનલોક : લોકનું પ્રમાણ. કહેવાય. ઘનવાત: જાડો પવન. એક જાતનો ઘન ગ્રંથિ: ગાંઠ, બંધન, રાગદ્વેષયુક્ત વાયુ જે નરકની ભૂમિઓની વચ્ચે ભાવોની સંધિ તે મિથ્યાત્વની | હોય છે. ગ્રંથિ. આ ગ્રંથિને કારણે જીવ ! ઘનાબુ સખત થીજેલું પાણી. Page #109 -------------------------------------------------------------------------- ________________ ઘનીભૂત ઘનીભૂત : નક્કર બનેલું, પોલાણરહિત. ઘનોદધિ : ઘન ઉદ્ધિ (સાગર) ઘન અત્યંત ઘાડું થયેલા જળનું ક્ષેત્ર. જે નારક ભૂમિઓની વચમાં હોય છે. ઘમ્મા ઃ પ્રથમ નરકની પૃથ્વી. ઘાટા : ચૌથી નરકનું છઠ્ઠું પ્રતર. ઘાત : બીજી નરકનું પાંચમું પ્રતર. ઘાત : નાશ ઘટાડવું. ઘાતીકર્મોની રસ કાંડકઘાત ઘાતાયુષ્ય : ઘાતન - મારવું હણવું. ઘાતી : (ઘનઘાતી) આત્મગુણોનો ઘાત કરે તે દેશઘાતી તથા સર્વઘાતી પ્રકૃતિઓ. સર્વઘાતી પ્રકૃતિઓ : જ્ઞાનાવરણમાં કેવળજ્ઞાન પૂરું આવરાયેલું રહે. દર્શનાવરણમાં કેવળદર્શનાવરણ અને ૫, નિદ્રા. મોહનીયની ક્રોધાદિ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ પ્રત્યાખ્યાના-વરણ, ૪ મિથ્યાત્વ અને સમ્યગ્મિથ્યાત્વ (મિશ્ર) ૨૧, અનુજીવીગુણોનો સર્વપ્રકારે ઘાત આત્માના - કરવો, સ્થિતિ ८८ કરે. જ્ઞાનાવરણની દેશઘાતી : મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ મન:પર્યવ જ્ઞાનાવરણ.. દર્શનાવરણની ચક્ષુ, અચક્ષુ, અધિ દર્શનાવરણ જૈન સૈદ્ધાંતિક મોહનીયની સંજ્વલન ૪, નવ નોકષાય. સમ્યક્ત્વ અંતરાયની કુલ ૨૬ દેશઘાતી એટલે આત્માના ગુણોને અલ્પપણે ઢાંકે અલ્પપણે ગુણોને ઢાંકે. ઘૂમઃ લીન - ચકચૂર. ઘોટકપાદ : અતિચાર. ઘોટમાન - ઘોલમાન હાનિવૃદ્ધિયુક્ત અનવસ્થિત ભાવનું નામ. પ્રાયે કાયોત્સર્ગનો આયુષ્યબંધ આવી અવસ્થામાં થાય છે. ઘ્રાણ : ગંધ ગ્રહણ કરવાવાળી ઇન્દ્રિય. (નાક) ઘ્રાણેન્દ્રિય : નાક. એક ચ ચઉરિન્દ્રિય ઃ ચાર ઇંદ્રિયોવાળા જીવો, ભ્રમર, વીંછી, માખી વગેરે. ચઉવીસત્યો : ચોવીસ તીર્થંકર ભગવંતોની સ્તુતિ-પ્રાર્થના, લોગસ્સ સૂત્ર. ચક્ર ચક્રવર્તીનું એક રત્ન. બે છેડા ગોળાકારે મળે તેને અપેક્ષાએ ચક્ર કહે છે. કાળચક્ર, સિદ્ધચક્ર, તત્ત્વચક્ર એમ કહેવું તે ભાષાની પદ્ધતિ છે. ચક્રક : વાદી સાથે વાત કરતાં પુનઃ પુન: એક જ વાત પર આવવું. ચક્રવર્તી : તીર્થંકરના સમયમાં Page #110 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૮૯ ચત્તારિ આર્યદેશમાં બાર ચક્રવર્તી થાય છે. | ચતુરિદ્રિય: ચાર ઇન્દ્રિયધારી જીવ. તેઓ છ ખંડના અધિપતિ હોય છે. | જાતિ - નામ - કર્મની પ્રકૃતિ છે. ચૌદરત્ન, નવનિધિ તેમને પ્રાપ્ત સ્પર્શ, રસ, ગંધ, ચક્ષુ, ચાર હોય છે. સુખભોગનું અપાર ઇન્દ્રિય હોય છે . ઐશ્વર્ય હોય છે. મનુષ્યોમાં અત્યંત | ચતુર્થભક્તઃ એક ઉપવાસ. ચાર ટંક પુણ્યશાળી હોય છે. દેવો લોકો આહારનો ત્યાગ. પ્રથમ દિવસે તથા રાજેશ્વરીઓ તેમની સેવામાં એક વાર આહાર બીજે દિવસ હાજર હોય છે. હજારો રાણીઓના ઉપવાસ. ત્રીજે દિવસે એક વાર સ્વામી હોય. લાખો પુત્રો-પૌત્રો આહાર. (એકાસણું). હોય. દીર્ઘ આયુષ્યવાળા અને ! ચતુમસ : વર્ષાઋતુના ચાર માસ ઉત્તમ સંહનનવાળા હોય છે. સાધુજનો સ્થિર વાસ કરે તે જે રાજ્યસુખનો ત્યાગ કરી ચારિત્ર ચારમાસનો સમય ચાતુર્માસ. ગ્રહણ કરી ઉગ્ર તપાદિ વડે સર્વ | ચતુર્વિધ: ચાર પ્રકારનું. કર્મોનો નાશ કરે તે મોક્ષ પામે. આ | ચતુર્વિશતિઃ ચોવીસ તીર્થંકરની પૂજાઅવસર્પિણીકાળમાં ૮ ચક્રવર્તી સ્તવન વગેરે. મોક્ષે ગયા બે સ્વર્ગવાસી થયા બે | ચતુષ્ટયઃ ચારની ગણતરીયુક્ત, ભોગમાં પ્રચુર રહ્યા તે નરકે ગયા. સ્વચતુષ્ટય, સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ ચક્રરત્ન: ચક્રવર્તીઓના ૧૪ રત્નમાંનું ભાવની વિચારણા આત્મા સ્વ-રૂપે એક રત્ન જેના વડે તે છ ખંડનું છે, પરરૂપે નથી. પર ચતુષ્ટય રાજ્ય જીતી શકે છે. પરદ્રવ્ય, ક્ષેત્રે, કાળ, ભાવ, જે ચક્રેશ્વરીઃ ભગવાન ઋષભદેવની સ્વરૂપમય નથી. જેમકે માટી શાસક યક્ષિણી. જળરૂપે નથી. ચક્ષુઃ નેત્ર - આંખ, ચક્ષુ ઇન્દ્રિય છે. અનંત ચતુષ્ટયઃ અનંતજ્ઞાન, પદાર્થનો - દૃશ્યનો બોધ અનંત દર્શન, અનંત સુખ કરવાવાળી ઇન્દ્રિય. (ચારિત્ર) અનંતલબ્ધિ. કેવળી ચક્ષુગોચરઃ આંખે દેખી શકાય તેવું. ભગવંતોને અનંત ચતુષ્ટય હોય ચતુરંકઃ અસંખ્યાત ભાગ વૃદ્ધિની સંજ્ઞા છે. ચતુરંગી સેના પણ છે. | ચતુષ્યપદ: ચાર પગવાળાં પ્રાણી, હસ્તિદળ, અશ્વદળ, રથદળ, ગાય, ઘોડા વગેરે. ભૂમિદળ - પાયદળ. ચત્તારિઃ જેણે દુશમનો ત્યજ્યા છે તેવા Page #111 -------------------------------------------------------------------------- ________________ ચત્તરિ મંગલાણિ પ્રભુ. ચત્તારિ મંગલાણિ : અરિહંત, સિદ્ધ સાધુ અને ધર્મ, એ ચાર મંગલ. ચત્તારિ લોગુત્તમા ઃ અરિહંતાદિ તથા કેવળીએ બતાવેલો ધર્મ. એ ચાર લોકમાં ઉત્તમ છે. ચત્તારિ શરણાણિ : અરિહંતાદિ ચાર વસ્તુઓનું શરણ હજો. ચમત્કાર : આશ્ચર્યકારી ઘટના. લૌકિક ચમત્કારોમાં ભ્રમિત થવું, આકર્ષિત થવું તે સમ્યગ્દર્શનો દોષ છે, મૂઢદૃષ્ટિ છે. ચમત્કૃતિ : ચમત્કાર, નવાઈ. ચમરી ગાય ઃ વિશિષ્ટ ગાય જેના અતિ સુંવાળા વાળમાંથી ચામર બને છે. ચમરેન્દ્ર ઃ ભવનપતિ નિકાયના અસુરકુમા૨નો દક્ષિણેન્દ્ર. ચરણ : ચારિત્ર, આચરણ. ચરણકમળ ઃ પરમાત્માના ચરણને ચરણકમળ કહે છે. (નિર્લેપતા) ચરણરજ : પવિત્રાત્માઓના ચરણની ધૂળ. ચરણસિત્તરિ સાધુ સાધ્વીજનોના આચારના નિયમો. મનાદિ યોગને સમ્યક્ પ્રવૃત્તિમાં જોડવા માટે સતત્ કરવાનું આચરણ. તેના સિત્તેર ભેદ હોય છે. ચરણોદક : દેવ, ગુરુ, વગેરેના ચરણ ધોયેલું પાણી. ચરમ ઃ છેલ્લું. અંત્યવાચી. www ૯૦ જૈન સૈદ્ધાંતિક ચરમશીરી : (ચરમદેહ) એ જ ભવમાં મોક્ષ પ્રાપ્ત કરવાવાળા જીવ ચરમોત્તમ દેહધારી કહેવાય. જે છેલ્લા બે ભવ ધારણ કરી મોક્ષે જાય તે દ્વિચરમ. ચરમદેહવાળા જીવો તીર્થંકરની પ્રત્યક્ષતામાં જન્મ ધારણ કરતા હોય છે. ચરમાવર્તી : જેને ફક્ત એક પુદ્ગલ પરાવર્ત જ સંસાર બાકી છે તેવા જીવો. ચર્મરત્ન ઃ ચક્રવર્તીનું એક રત્ન. ચર્ચા: પ્રવૃત્તિ. કોઈ પ્રતિજ્ઞા કરવી. દિનચર્યાં. ચર્ચાપરિષહ : સાધુજનો વિહારાદિમાં વાહન-યાનનો ઉપયોગ ન કરતાં ખુલ્લા પગે ચાલી કાંટા કાંકરાનાં વિઘ્નો સહન કરે. પથકાળે આવશ્યકાદિનું પરિપૂર્ણ પાલન કરે. તે ચર્ચાપરિષહજ્ય કહેવાય છે. ચલ સમ્યક્ત્વનો એક દોષ છે. શ્રદ્ધામાં ભ્રમ. ઉપકરણાદિમાં મોહભાવ. પોતે સ્થાપિત કરેલા જિનબિંબમાં અહંભાવ કરવો. ચલનશીલ : ગર્વથી કે અસભ્યતાપૂર્વક વચનોનો પુનઃ પુનઃ પ્રયોગ કરવો. ચલિતરસ : આહારમાં વિક્રિયા થઈ અમુક સ્વાદ પેદા થવો તે અભક્ષ્ય છે. ચંચલચિત્ત : ભટકતું મન, અસ્થિર Page #112 -------------------------------------------------------------------------- ________________ ચિત્ત શબ્દપરિચય ચિત્ત. વ્યવહાર ચારિત્ર છે. તે ચંચપ્રવેશઃ કોઈ વિષયમાં ઉપરથી જ ! સરાગચારિત્ર છે. માત્ર પ્રવેશ. ચારિત્રમોહનીય: મોહનીય કર્મનો એક ચંદ્રપ્રભુ: ભરતક્ષેત્રના વર્તમાન ભેદ, જેની ૨૫ પ્રકૃતિઓ છે. ચોવીસીના આઠમા તીર્થંકર. મુખ્યત્વે કષાય નો-કષાયના ચંદ્રાભવતું ચંદ્રપર વાદળનું આવરણ. પ્રકારો છે. તેમાં અનંતાનુબંધી ચાક્ષુ સ્કંધઃ આંખે દેખાય તેવા મોટા આદિ ચાર ભેદ છે. પદાર્થો - પરમાણુનો જથ્થો. ચારિત્રમોહનીય જીવના વીતરાગ ચારણ ઋષિ વિદ્યાચારણ, જંઘાચારણ, ગુણનો ઘાત કરે છે. તે ઘાતકર્મની વિદ્યાશક્તિથી આકાશમાં ગમન પ્રકૃતિ છે. ચારિત્રશુદ્ધિઃ અતિચારરહિત ચારિત્રનું ચારિત્ર: મોક્ષમાર્ગનું એક પ્રધાન અંગ | પાલન. છે. સમ્યફ કે મિથ્યાભાવને કારણે ! ચારિત્રાચારઃ પાંચ આચારનો એક ચારિત્ર સમ્યક - મિથ્યા હોય છે. ભેદ છે. જેમાં અહિંસાદિ તેના નિશ્ચય વ્યવહાર, સરાગ, મહાવ્રતના આચારની મુખ્યતા છે. વીતરાગ આદિ ભેદ છે. તે સર્વે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિયુક્ત એક વીતરાગતા રૂપ નિશ્ચય ચારિત્ર હોય છે. ચારિત્રમાં સમાઈ જાય છે. જ્ઞાતા- ચારિસંજીવની ન્યાય: ઘાસ ચરાવતા દ્રષ્ટાભાવ, સાક્ષીભાવ, સામ્યભાવ અનાયાસે વશીકરણથી પુરુષ વીતરાગતા વાચક છે. પ્રત્યેક બળદ બન્યો હતો તે પુન: માણસ ચારિત્રમાં વીતરાગતાનો અંશ થયો. તેમ માનવ કોઈ ધર્મને અવશ્ય હોય છે. જો તેમ ન હોય સેવતા સાચો ધર્મ પામી શકે. તો કેવળ બાહ્ય ત્યાગ એ ચારિત્ર | ચિકિત્સાઃ નિદાન – તપાસ. કહેવાય નહિ. યદ્યપિ પ્રથમ ચિત્ત: (મન) વિકલ્પ, બોધ, જ્ઞાન ભૂમિકામાં બાહ્ય ત્યાગાદિ એકાઈ છે. પોતાના સ્વરૂપને આવશ્યક છે, જે વીતરાગતા પ્રત્યે પ્રકાશિત કરવાવાળું, જે પોતાના લઈ જવાનું કારણ બને છે. જીવની રૂપનો સદા સ્વયં અનુભવ કરે તે અંતરંગ વીતરાગતા સમભાવ ચિત્ત – ચેતન – ચિતિશક્તિ, નિશ્ચયવીતરાગ ચારિત્ર છે. તેમાં આત્માના ચૈતન્ય વિશેષરૂપ બાહ્ય વ્રત, ગુપ્તિ, ઈત્યાદિ પરિણામને ચિત્ત કહે છે. તેનું Page #113 -------------------------------------------------------------------------- ________________ ચિત્પ્રકાશ લક્ષણ સ્વસંવેદન છે. હિતાહિતનો વિચાર કરવાવાળું ચિત્ત છે. ચિત્પ્રકાશ : અંતરચિત્પ્રકાશ દર્શન છે. બાહ્યચિત્પ્રકાશ જ્ઞાન છે. ચિત્ર : ચિત્તનું રક્ષણ કરે તે. ચિત્ર અનેક પદાર્થોની આકૃતિ. ચિન્મય ચિમય આત્મા, ચેતનમય આત્મા. ચિંતા ઃ ચિન્તન કરવું તે. અંતઃકરણની વૃત્તિઓનું પદાર્થોમાં પ્રવૃત્ત થવું. મતિજ્ઞાનનો એક ભેદ છે. વ્યવહારમાં ચિંતા એ ઉપાધિજન્ય છે. એથી ચિંતા અને ચિંતનમાં (ધ્યાનમાં) અંતર છે. ચિંતા અશુભ પરિણામ છે. શુદ્ધિ વિષયક ચિંતન શુભ પરિણામ છે. ચૂલિકા : સર્વ અથવા અમુક અનુયોગ દ્વારોથી સૂચિત અર્થોની વિશેષ પ્રરૂપણા થાય તે. આગળના પદ કે શ્લોકની પૂર્તિ કરે. જેમ કે પંચપરમેષ્ઠી મંત્રની પાછળ ચાર પદથી જે પૂર્તિ કરી છે. તેમાં મંત્રનો મહિમા પ્રસિદ્ધ કર્યો છે તે ચૂલિકા છે. ચેતના : સ્વસંવેદનરૂપે અંતરંગ પ્રકાશસ્વરૂપ ભાવવિશેષને ચેતના કહે છે. ૧. શુદ્ધ ચેતના, ૨. અશુદ્ધ ચેતના, યદ્યપિ ચેતના મૂળ સ્વરૂપે એક પ્રકારે શુદ્ધ છે, પરંતુ જીવના શુદ્ધાશુદ્ધ પરિણામને કારણે બે ૯૨ જૈન સૈદ્ધાંતિક ભેદ છે. શુદ્ધ ચેતના : જ્ઞાનચેતના – જ્ઞાની અથવા વીતરાગી જીવોના જ્ઞાતાદ્રષ્ટારૂપ ભાવ પદાર્થોને જાણે પણ ઇષ્ટાનિષ્ટ ભાવ ન કરે, કર્મબંધ તથા કર્મળને જાણે. જ્ઞાનમાત્રને જાણે છે, તેથી તે જ્ઞાનચેતના છે. અશુદ્ધ ચેતના બે પ્રકારે છે. મિથ્યાત્વોદય રહિત સમ્યજ્ઞાન યુક્ત ચેતના જ્ઞાનચેતના છે. ૧. કર્મચેતના. ૨. કર્મફળ ચેતના. કર્મચેતના : ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિપૂર્વક ૫૨૫દાર્થોમાં કર્તાપણે અહંકારસહિત જાણવું. તે કર્મચેતના, ૨. ઇન્દ્રિયજન્ય વિષયોમાં સુખ દુઃખના ભાવથી તન્મય થવું તે કર્મફળ ચેતના. મારી પાસે અમુક ધન છે તેનો ઇષ્ટ બુદ્ધિથી અહંકાર કરવો તે કર્મચેતના. તે ધનપ્રાપ્તિ વડે હું સુખી છું તે કર્મફળચેતના. સંસારી જીવમાત્રમાં મુખ્યતઃ બંને ચેતના હોય છે. પરંતુ અસંશી જીવોને બુદ્ધિનો વિકાસ ન હોવાથી કેવળ સુખદુ:ખ ભોગવે છે તેથી તેમને કર્મફળચેતના છે. આત્મા જે શક્તિના સાન્નિધ્યથી જ્ઞાતા-દ્રષ્ટા કે કર્તા-ભોક્તા થાય છે તે ચેતના છે, જે જીવનો સ્વભાવ છે. જગતના પદાર્થો સામાન્ય તથા Page #114 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ચ્યવન વિશેષાત્મક છે તેથી ચેતના પણ ઉત્તમ પદાર્થોની હોય છે. તે સર્વે દર્શન-જ્ઞાન બે ઉપયોગરૂપ છે. પ્રત્યેક તીર્થંકર પરમાત્માની હોય ચેતના, અનુભૂતિ, ઉપલબ્ધિ, છે. પ્રસન્ન તથા વીતરાગી વેદના એ સર્વ એકાર્થ છે. મુદ્રાસહિત સુંદર અંગરચનાયુક્ત આત્મા દ્વારા જે ક્રિયા થાય તે કર્મ હોય છે. વિવિધ પદાર્થોથી પૂજનીય છે. તે કર્મથી ઉત્પન્ન થતા સુખ- હોય છે. પ્રતિમા સર્વાગ અખંડિત દુઃખનો અનુભવ તે કર્મફળ ચેતના હોવી જોઈએ. છે. રાગદ્વેષાદિ પરિણામ કર્મચેતના યદ્યપિ અરિહંત, સિદ્ધ, આચાર્ય, છે. મિથ્યાદૃષ્ટિને કર્મફળ અને ઉવજઝાય, સાધુ, શાસ્ત્ર વગેરેના કર્મફળચેતના હોય છે. ' પ્રતિબિંબ હોય છે. પરંતુ તે દરેક સમ્યગુદૃષ્ટિને જ્ઞાનચેતના હોય છે. પદ અનુસાર હોય છે. કર્મોને આધીન કથંચિત કર્મ કરે છે જિનપ્રતિમા નિર્દોષ હોવાથી રાગ, પરંતુ કર્તાભાવનો અભાવ હોય દ્વેષ અર્થાત્ સ્ત્રી, શસ્ત્ર જેવાં સાધનોરહિત હોય છે. મોક્ષમાર્ગ ચે: હાથ-પગના હલનચલનથી કે પ્રરૂપક હોય છે. આંખના ઇશારાથી કોઈ વિગતને | ચૈત્ય પ્રાસાદભૂમિઃ સમવસરણની સમજાવવા પ્રયત્ન કરવો. અથવા પ્રથમ ભૂમિ. કોઈ વસ્તુ લેવા-મૂકવા માટે જે | ચૈત્યવંદન: મંદિરમાં મૂર્તિને ભાવથી ક્રિયા થાય તે. સ્તુતિ કરવાની એક વિધિ. સૂત્ર ચૈત્ય - ચૈત્યાલયઃ જિનપ્રતિમા અથવા | સ્તવન વગેરે. (ચૈત્યસ્તવ) તેમના સ્થાન હોય તે. ૧. | ચોમાસી ચૌદશઃ કારતક, ફાગણ, મનુષ્યકૃત ચૈયાલય મનુષ્યલોકમાં અષાઢ સુદ ૧૪, જે દિવસથી ચાર હોય છે. જે કૃત્રિમ કહેવાય છે. ૨. માસની અવધિ ગણાય. આ ચાર અકૃત્રિમ ચૈત્સાલયો ચારે માસની ચૌદસ મોટી તિથિ ગણાય, દેવલોકમાં ભવન તથા વિમાનોમાં, તે દિવસે ચૌમાસી પ્રતિક્રમણમાં મધ્યલોકમાં ૧૩ દ્વીપોમાં મોટી વીસ લોગસ્સનો કાઉસગ્ગ આવે. સંખ્યામાં હોય છે. લોકમાં સ્થિત | ચોવિહાર : સૂર્ય આથમ્યા પછી ચારે હોવાથી તે સ્થાવર જિનપ્રતિમા આહારનો ત્યાગ. કહેવાય છે. પ્રતિમા, જિનબિંબ | અવનઃ દેવ નારકીનું મરણ તેને અવન સ્ફટિક, પાષાણ, ધાતુ, ચંદન વગેરે કહેવાય. Page #115 -------------------------------------------------------------------------- ________________ અવનકલ્પ ચ્યવનકલ્પ : દર્શન, જ્ઞાન, ચારિત્રોના અતિચારોને દૂર કરવાનો કલ્પ. શ્રુતવન ઃ ગિરનારમાં આવેલું સહસ્રામવન. ચ્યુતિ ઃ પતન, ખામી, ભૂલ. ચૌર્યાસીલાખ યોનિઃ જીવોને ઉત્પન્ન થવાનાં જુદાં જુદાં સ્થાનો. D છ જીવનીકાય : પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસકાય એમ જીવોના છ પ્રકાર. છત્રઃ ચક્રવર્તીનું એક રત્ન. છત્રત્રય તીર્થંકર ભગવાનનું એક પ્રાતિહાર્ય. (ત્રણ છત્ર) સાંસારિક રીતે માતાપિતાનો આધાર છત્ર ગણાય. મોક્ષમાર્ગ જવા પરમાત્મા છત્રરૂપ મનાય. છદ્મ : જ્ઞાનાવરણ-દર્શનાવરણ છવ કહેવાય, (સંસા૨નું કારણ) આવરણ. છદ્મસ્થ : જ્ઞાનાવરણ-દર્શનાવરણવાળો. જીવ છદ્મસ્થ કહેવાય. કર્મવશ સંસારમાં રહેવાવાળો જીત સંસારસ્થ છદ્મસ્થ કહેવાય આવરણસહિત. - છદ્મસ્થના બે પ્રકાર ૧. સમ્યગ્દષ્ટિ, ૨. મિથ્યાદૃષ્ટિ, ૧. સરાગ સમ્યષ્ટિ છદ્મસ્થ ૪થી. ૧૦ ગુણસ્થાન સુધી. ૯૪ જૈન સૈદ્ધાંતિક વીતરાગ છદ્મસ્થ ૧૧ અને ૧૨ ગુણસ્થાન સુધી. (૧૧ ઉપશાંત કષાય અને ૧૨ ક્ષીણકષાય) ત્યાર પછી કર્મોના અભાવનો અંતર્મુહૂર્ત કાલ કૃતકૃત્ય છદ્મસ્થ કહેવાય. છલ : (કપટ, માયા, પ્રપંચ) અન્યના વચનમાં અર્થાત૨ કરી દોષ દેવો, વચનછલ. કોઈ વસ્તુની સંભાવના હોય તેને સામાન્ય નિયમ બનાવી અન્યને હલકો પાડવો સામાન્ય છલ. ઉપચાર કથન પર કટાક્ષ કરવો. જેમકે રાજાના મરણથી નગ૨ ૨ડી રહ્યું છે. તેનો નિષેધ ક૨વો, હાસ્ય કરવું. નગર કંઈ રડે ? નગરના લોકો રડી રહ્યા છે. તેમ અર્થ કરવો જોઈએ. છવિચ્છેદ : પ્રાણીઓનાં અંગો કે ચામડી કાપવી. ખસી કરવી. હિંસાયુક્ત કાર્ય છે. દયાભાવથી કરવું પડે તે અનુકંપા છે. વિચ્છેદ વિધિ : કોઈ વ્યાધિ કે વિકારમાં અંગચ્છેક દયાપૂર્વક કરવો પડે છવિચ્છેદવિધિ. છહઢાલા : દિ. આ.નો તાત્ત્વિક ગ્રંથ. છંદ : કાવ્યરચના, શ્લોક, પદ. છાયા : પ્રકાશના આવરણથી શરીરાદિની છાયા હોય છે. દર્પણાદિ સ્વચ્છ દ્રવ્યોમાં મુખાદિકનું પ્રતિબિંબ પડવું. છૂઆછૂતઃ સૂતકનો એક નિયમ, Page #116 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય અસ્પર્શનો શૂદ્રાદિ સાથેનો વ્યવહાર. છંદ : નાક-નાક જેવા અવયવોનો ભેદ (વીંધવું) કરવો. અશુદ્ધ ઉપયોગ બાહ્ય છેદ છે. છેદપ્રાયશ્ચિત્ત : એક દિવસથી માંડીને વર્ષ આદિ સુધી દીક્ષાપર્યાયનો છેદ કરી નીચેની ઇચ્છિત ભૂમિકામાં સ્થાપિત કરવા. છેદ પ્રાયશ્ચિત્ત છે. છેદોપસ્થાપક : આચાર્ય સિવાયના અન્ય મુનિજનો. નિર્વિકલ્પ તથા સામ્યભાવચારિત્ર તે નિશ્ચય ચારિત્ર છે તે ૭મું ગુણસ્થાન. વિકલ્પાત્મક સમિતિગુપ્તિયુક્ત વ્યવહારચારિત્ર અથવા છેદોપસ્થાપના છે. હિંસાદિનો ત્યાગ કરીને આત્મામાં સ્થિર રહેવું. અથવા વિકલ્પોથી નિવૃત્ત થવું તે. પ્રથમ અને ચરમ તીર્થંકરના શિષ્યો સરળ સ્વભાવવાળા હોવાથી છેદોપસ્થાપના ચારિત્રનો ઉપદેશ છે. બીજાથી ત્રેવીસમા તીર્થંકરના કાળનો કેવળ સામાયિકનો ઉપદેશ હતો. છેવટુંસંઘયણ : છ સંઘયણમાંનું છેલ્લું નબળું સંઘયણ. હાડકાના બે છેડા સામસામે અડીને રહેલા હોય. ધક્કો લાગતાં તૂટે કે જુદા પડે. ૯૫ જન્મ જગજીવન : તીર્થંકર પરમાત્માનો ઉત્કર્ષ માનવાચક ભાવ. જગતને જ્ઞાનરૂપી જીવન આપનારા. જગત : દુનિયા, લોક, સંસાર, વિશ્વ. જગતઘન, જગત પ્રતર, જગત શ્રેણિ : રાજુ પ્રમાણ લોકપંક્તિ. જઘન્ય : નાનામાં નાનું. જટિલ : કઠિન. જય : અચેતન પદાર્થો, ભૌતિક સામગ્રીનાં સાધનો, શરીરદિ જડ છે. જન્મઃ કર્માધીન સંસારી જીવને જન્મ હોય માતાપિતાના સંયોગથી થતો જન્મ, તે ગર્ભજ. ગર્ભજના ત્રણ પ્રકા૨ ઃ ૧. ગર્ભુજ, જરાયુજઃ ઓળવાળો. અંડજઃ ઇંડામાંથી ઉત્પન્ન થતો. પોતજઃ ઓળરહિત. ૨. ઉપપાત ઃ નારકી અને દેવોનો જન્મ. ૩. સંમૂર્ચ્છન ઃ પુદ્ગલના મિશ્રણથી સ્વતઃ ઉત્પન્ન થાય. સમ્યગ્દષ્ટિ અબદ્ઘાયુષ હોય તો તે અવિરત હોય તો પણ ઉચ્ચકુલ અને ગતિમાં જન્મ લે. બદ્ઘાયુષ્ય : સમ્યગ્દૃષ્ટિ જીવ ચારે ગતિમાં જન્મ લે છે. નિગોદમાંથી નીકળેલા જીવો Page #117 -------------------------------------------------------------------------- ________________ જલ્પાપુષ્પ જૈન સૈદ્ધાંતિક યોગાનુયોગ મનુષ્યજન્મ પામી ગાળીને વાપરવાનો ધર્મ છે. રત્નત્રયની આરાધના કરી મોક્ષ ગાળીને તથા સવિશેષ ઉકાળીને પ્રાપ્ત કરે. જળશુદ્ધિ કરવામાં આવે છે. તેમાં જપાપુષ્પજાઈનું ફૂલ. મુખ્યત્વે જળકાય જીવોની શક્ય જમ્બુદ્વીપઃ મધ્યલોકના મધ્ય ભાગમાં તેટલી રક્ષાનો આશય છે. ચોખા, આવેલો એક લાખ યોજન ચણા જેવા પદાર્થોના ધોવાણનું પહોળાઈ-લંબાઈવાળો દ્વીપ. પાણી કે ઉકાળેલું પાણી જે નિરસ જયધવલા: દિ. આ. રચિત કષાય અને અચિત બને છે તે વ્રતધારી પાહૂડ ગ્રંથની વિસ્તૃત ટીકા. ગ્રહણ કરે છે. જયવિલાસ : જે. ઉ. યશોવિજયજી જલચરજીવો : પાણીમાં રહેનારા જીવો રચિત ભાષાપદસંગ્રહ. માછલી, મગર, દેડકાં વગેરે. જરા : વૃદ્ધાવસ્થા, ઘડપણ, તિર્યંચ તથા | જલપ્રલય: પાણીનું વિનાશક પૂર. મનુષ્યોના આયુકર્મકૃત દેહનો જલધિ: સમુદ્ર, દરિયો, ભવજલધિ વિકાર (અવસ્થા) સંસારરૂપી દરિયો. જરાજર્જરિત : ઘડપણથી થયેલું | જલ્પઃ અન્ય દર્શનની સાધનાનો નિષેધ બળરહિત શરીર. કરીને ન્યાય પ્રસિદ્ધ કરવો તે. જરાયુજઃ માંસાદિથી બનેલું, જાળ ! જંગ જીતવો : યુદ્ધમાં જીતવું, મહાન સમાન વીંટળાયેલા પ્રાણીઓનો | વિજય પ્રાપ્તિ. જન્મ, તે ગર્ભજ મનુષ્ય, ગાય, { જંગમતીર્થઃ ચતુર્વિધ શ્રીસંઘ રૂપી ભેંસ આદિ તિર્યંચોને હોય. હાલતું ચાલતું તીર્થ. જલ: (જળ) જૈન દર્શનકારોએ જંઘાચારણ મુનિ: જંઘામાં – પગમાં એકેન્દ્રિયમાં જળને જીવકાય તરીકે આકાશસંબંધી વેગવાળી ગતિનું સ્વીકાર્યું છે. ઝાકળ, ઓસ, બરફ, બળ. વર્ષા, પાણી વગેરે પ્રકાર છે. તે જંઘાબળ: જાંઘમાં પ્રાપ્ત થયેલું જળકાય - (અપકાય.) - શારીરિક બળ. જલકમલવતુઃ કમળ કાદવમાં ઉત્પન્ન { જંતુ: ચતુર્વિધ સંસારમાં અનેક થવા છતાં નિર્લેપ રહે છે. તેમ યોનિમાં જન્મ ધારણ કરે તે મહાત્માઓ સંસારમાં રહેવા છતાં સંસારી જીવ જંતુ કહેવાય છે. નિર્લેપ રહે છે. જંબાલઃ કચરો, કાદવ, તુચ્છ પદાર્થ, જલગાલનઃ જૈન દર્શનમાં પાણીને | એઠવાડ. Page #118 -------------------------------------------------------------------------- ________________ ૭ શબ્દપરિચય જિનમુદ્રા. જાતિઃ મનુષ્ય, તિર્યંચ, મકાન આદિના | નિશ્ચયથી અકષાયરૂપ આત્મામાં સમૂહ જાતિ કહેવાય. તેના અનેક લીન રહેવું. ક્ષમાસ્વરૂપ હોવું. પ્રકાર છે. જાતિ નામકર્મની | જિતમોહ: મોહને જીતીને મુનિ પ્રકૃતિથી એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જ્ઞાનસ્વરૂપ આત્મા દ્વારા અન્ય સુધી પાંચ પ્રકારે છે. તે પ્રમાણે પદાર્થોનું જ્ઞાન ધરાવે છે. ભૌતિક પદાર્થોની સમાનતાથી જિતેન્દ્રિયઃ જેણે ઇન્દ્રિયોના વિષયો પર જાતિ-રૂપ હોય છે. જેમકે વસ્ત્રો, વિજય મેળવવ્યો છે તે. મુનિ પાત્રો. જ્ઞાનસ્વભાવ દ્વારા આત્માને જાણે જાતિભવ્યઃ જે જીવોમાં મોક્ષે જવાની છે. મનને જીતવાવાળો જિતેન્દ્રિય યોગ્યતા છે, પરંતુ જે જીવો છે. ઇન્દ્રિયોની પ્રવૃત્તિ અને નિગોદમાંથી ન નીકળવાને કારણે નિવૃત્તિમાં મન સર્વોપરી છે. તેથી કદી મોક્ષે જવાના નથી તે. મન જીત્યું તે જિતેન્દ્રિય કહેવાય. જાતિમદ: આઠ મદમાંથી એક; [ જિન: અનેક જન્મોનું પરિભ્રમણ પોતાની જાતિનો મદ. અભિમાન. કરાવવાવાળા મોહાદિ ક્રોધાદિ, જાતિસ્મરણજ્ઞાન: ગયા જન્મનું જ્ઞાન ઘાતી કર્મરૂપી સર્વ અંતરંગ શત્રુઓને જીતે તે, જિન – અહંન્ત જાનહાનિ : ઘણા જીવોનો નાશ થાય – અરિહંત છે. તેવું. ઘાતી કર્મોનો ક્ષય કર્યો છે તે સકલ જાપ: કોઈ મંત્રનું રટણ. ભાષ્ય જાપ, જિન છે. તે અહંન્ત તથા સિદ્ધ. ઉપાસુજાપ, અંતર્જલ્પ - જેમણે તીવ્ર કષાય, ઇન્દ્રિય વિષયો માનસજલ્પ. અને મોહને જીત્યો છે તે દેશદિન જાવજીવ: જિંદગી સુધીનાં વ્રતાદિ છે. આચાર્ય, ઉપાધ્યાય, સાધુ. લેવાં તે. અવિરતિ સમ્યગુદૃષ્ટિ, સકલ જિગીષભાવઃ જીતવાની ઈચ્છાનો સંયત સાધુ એક દેશજિન છે, પરિણામ. અર્થાત જેનો જેટલો વીતરાગભાવ જિજ્ઞાસા: તીવ્ર વિચારણા. કુતૂહલ, છે તેટલા અંશે જિન છે. પરીક્ષા વગેરે જ્ઞાત-અજ્ઞાત | જિનચૈત્ય: જિનેશ્વર પરમાત્માનું પદાર્થોને જાણવાની ઈચ્છા, દહેરાસર. જિનાલય). ઉત્કંઠા. જિનમુદ્રાઃ ખડગાસન, (ઊભા જિતકષાયઃ ક્રોધાદિ કષાયો પર જીત. | કાઉસગ્નયુક્ત) પદ્માસનમુદ્રા. થવું. Page #119 -------------------------------------------------------------------------- ________________ જિનવરવૃષભ જિનવરવૃષભ : જિનવરમાં પણ શ્રેષ્ઠ. મુખ્ય તીર્થંકર પરમદેવ. જિનસહસ્રનામ : ભગવાનનાં ૧૦૦૮ નામવાળું સ્તોત્ર, સ્તુતિ. જિનસ્તુતિશતક : આ. સ. કૃત સંસ્કૃત છંદબદ્ધ જિનેન્દ્ર ભગવાનની સ્તુતિ. બીજી જિનશતક, જિવાની : જળને ગાળ્યા પછી તેનું શેષ પાણી તે જ જળાશયમાં પહોંચાડવું. જિહ્વા (૨સના) સ્વાદેન્દ્રિય. બીજી નરકનું સાતમું પ્રતર. જીવ : જીવે છે, જીવતો છે અને જીવશે તે ચેતનાયુક્ત જીવ છે. ઉપયોગ લક્ષણયુક્ત છે. સંસાર કે મોક્ષ બંને અવસ્થામાં જીવની મુખ્યતા છે. જોકે જ્ઞાનદર્શનસ્વભાવી હોવાથી તે આત્મા છે. છતાં પણ સંસારી દશામાં દ્રવ્ય-ભાવ પ્રાણને ધારણ ક૨વાથી જીવ કહેવાય છે. શરીરમાં રહેવા છતાં જ્ઞાનસ્વરૂપ છે. કેવળ પંચમહાભૂતનું પૂતળું નથી. જંતુથી માંડીને સર્વ જીવ સ્વતંત્ર છે. કોઈ જીવ વિશ્વવ્યાપક નથી. સંસારી જીવ જ શુદ્ધાત્મા તરીકે પરમાત્મસ્વરૂપે પ્રગટ થાય છે. જીવ : પુદ્ગલની જેમ સ્પર્માદિ સહિત નથી તેથી ઇન્દ્રિય-અગોચર છે. સ્વભાવથી દર્શન-જ્ઞાન ભાવને ધારણ કરે છે. વ્યવહારથી પુદ્ગલ ૯૮ જૈન સૈદ્ધાંતિક સંયોગે મન, ઇન્દ્રિયાદિ પ્રાણોને ધારણ કરે છે. જીવ, પ્રાણી, જંતુ, ક્ષેત્રજ્ઞ, પુરુષ, પ્રમાતા, આત્મા જ્ઞાની, અજ્ઞાની, એ સર્વ એકાર્થ છે. તેમાં અવસ્થાભેદ છે. જીવના મુખ્ય બે ભેદ છે. સંસારી અને મુક્ત. સંસારી જીવ અનંતાનંત છે. સંસારી જીવના જાતિ, ગતિ, યોનિયુક્ત અનેક ભેદ છે. મુક્ત જીવ કેવળ સિધ્ધો છે. પોતે અનંતા છે. કર્મ સહિત સંસારી જીવ સુખદુઃખનો ભોક્તા છે. મુક્ત જીવો સ્વરૂપાનંદના ભોક્તા છે. જીવના અનુજીવી ગુણો : ચેતના, શ્રદ્ધા, ચારિત્ર, સુખ, વીર્ય, ભવ્યત્વ, અભવ્યત્વ, જીવત્વ, વૈભાવિક, કર્તૃત્વ, ભોક્તવ વગેરે અનંતગુણ છે. જીવના પ્રતિજીવી ગુણો : અવ્યાબાધ, અવ્યાગાહ, અગુરુલઘુ, સૂક્ષ્મત્વ, નાસ્તિત્વ વગેરે. જીવન : શરી૨૫ર્યાયમાં ધારણ કરવામાં કારણભૂત આયુકર્મના ઉદયમાં ભવસ્થિતિને ધારણ કરવાવાળા જીવને પ્રાણ તથા શ્વાસ વગેરેની ક્રિયા ચાલુ રહે તે. જીવન્મુક્ત : પૂર્ણ મોક્ષ અથવા દેહધારી છતાં દેહાતીત દા. Page #120 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૯૯ જ્યોતિષુદેવ જીવબંધઃ રાગાદિભાવરૂપ બંધ. કર્મોનો કર્તા અને ભોક્તા છે તેમ જીવવિચારઃ જીવોની ચેતના અને તે કર્મોનો નાશ કરી મોક્ષ પામે છે. ઇન્દ્રિયોની અપેક્ષાએ કરેલા જિનેશ્વર પ્રરૂપિત નવતત્ત્વોની વિચારોનો ગ્રંથ. જે. આ. યથાર્થ શુદ્ધ શ્રદ્ધાના તથા જ્ઞાન રૂપ શાંતિચંદ્રસૂરિજી રચિત. સમ્યગ્દર્શન તથા સમ્યજ્ઞાન જીવવિપાકીઃ જેમાં જીવના ભાવની સહિત શુદ્ધચારિત્ર અને તપ મુખ્યતા છે તેવી કર્મપ્રકૃતિઓ. મોક્ષપ્રાપ્તિનો ઉપાય છે. દરેક જીવસમાસ : અનંતાઅનંત જીવ તેમની દર્શન એકમતવાદી છે. જાતિઓ, અનેક ભેદપ્રભેદ તેના જૈનદર્શનમાં સર્વદર્શનના મતનો પદાર્થોનો સંગ્રહ કરવાવાળા સમાવેશ થાય છે. ધર્મવિશેષને જીવસમાસ કહે છે. જૈનધર્મ: વીતરાગ પરમાત્માએ જીવિતાશંસા: સુખ આવે લાંબુ બતાવેલો સંસારસાગર તરવા જીવવાની ઈચ્છા. માટેનો માર્ગ. રાગાદિને જુઆ: ધૂત - જુગાર. શ્રાવકને વર્ષ હણવાવાળો રત્નત્રયીનો માર્ગ. છે. જ્યેષ્ઠઃ મોટું મોટાઈ) (મોટા ભાઈ) જુગુપ્સાઃ જેના કારણે પોતાના દોષ મનુષ્યોમાં પંચમહાવ્રતધારી જ્યેષ્ઠ ઢાંકવા અને પરદોષ પ્રગટ કરવા છે. પુરુષ પરાક્રમ તથા રક્ષણ તિરસ્કાર કે ધૃણા થવી. કરતો હોવાથી સ્ત્રીની અપેક્ષાએ જૈનઃ જિનેશ્વરના ચરણકમળની સેવા જ્યેષ્ઠ છે. કરવાવાળો. રાગદ્વેષને જીતે તે | જ્યોતિ : પ્રકાશ, જ્ઞાનની ઉપમા છે. જિન. જિનાજ્ઞામાં રહે તે જૈન. || પરમજ્યોતિ તે મોક્ષ. જૈનતર્ક: શ્રી યશોવિજયજી રચિત | જ્યોતિષવિદ્યા: જ્યોતિષ દેવોની સંસ્કૃત ન્યાયવિષયક ગ્રંથ. ગતિવિધિ પરથી ભૂત-ભવિષ્યને જૈનદર્શનપરિચયઃ રાગદ્વેષવર્જિત જાણવાવાળું એક મહાન નિમિત્ત અનંતજ્ઞાનદર્શનરૂપ પરમાર્થો- જ્ઞાન. પદેશક અહંત જૈનદર્શનના જ્યોતિષ્કદેવઃ સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, પરમાત્મા છે. સર્વથા કર્મોનો નાશ તારા પાંચ પ્રકારના જ્યોતિષ્ક કરવાવાળો કોઈ પણ જીવ દેવો. આ દેવોના વિમાન પરમાત્મા બને છે. કોઈ એક જ મધ્યલોકમાં છે, તે ફરતા અને ઈશ્વર નથી. જીવ શુભાશુભ સ્થિર, (ચર-અચર) બે પ્રકારે છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ A: જીવને ‘શ’ સંજ્ઞાથી, કહેવાય છે. જ્ઞપ્તિ : જ્ઞાનક્રિયા, જાણવાની ક્રિયા. જ્ઞાત જાણીને પણ હિંસાદિ પ્રવૃત્તિ કરવી. અર્થાત્ જાણીને અંહિત કારી પ્રવૃત્તિ કરવી. જાણેલું. : દ્વાદશાંગ શ્રુતજ્ઞાનનું શાતૃકાંગ ઃ આઠમું અંગ. જ્ઞાન : સ્વ-૫૨ બંનેને જાણવા સમર્થ એવો આત્માનો વિશેષ ગુણ. આત્મા સ્વયં જ્ઞાનસ્વરૂપ છે. તેના પાંચ પ્રકાર છે. ૧. મતિ, ૨. શ્રુત, ૩. અવધિજ્ઞાન, ૪. મન:પર્યવ, ૫. કેવળજ્ઞાન. પ્રથમના બંને જ્ઞાન ઇન્દ્રિયનિત હોવાથી પરોક્ષ છે. પછીનાં ત્રણ જ્ઞાન અતીન્દ્રિય હોવાથી પ્રત્યક્ષ છે. જીવ અનાદિકાળથી મોહમિશ્રિત હોવાના કારણે તેના જ્ઞાનને મિથ્યાજ્ઞાન કે અજ્ઞાન કહેવાય છે. જ્યારે સમ્યક્ત્વના પ્રભાવથી પરપદાર્થોથી ભિન્ન નિજસ્વરૂપને જાણે છે ત્યારે તે જ્ઞાન ભેદજ્ઞાન કહેવાય છે. જ્ઞાન તો જ્ઞાન જ છે પરંતુ મિથ્યા કે સમ્યના સંયોગથી મિથ્યા કે સમ્યક્ કહેવાય છે. સમ્યાન મોક્ષકારણીભૂત હોવાથી હિતાવહ છે. જ્ઞાનના બે ભેદ છે. ૧. દર્શન ૧૦૦ જૈન સૈદ્ધાંતિક ઉપયોગ નિરાકાર, સામાન્ય ઉપયોગ), ૨. જ્ઞાન ઉપયોગ (સાકાર ઉપયોગ, વિશેષજ્ઞાન છે.) જે વસ્તુને સ્પષ્ટપણે જાણે. જ્ઞાનપિપાસા : જ્ઞાન ભણવાની તીવ્ર જિજ્ઞાસા. જ્ઞાતપુત્રઃ મહાવીર ભગવાનનું નામ. જ્ઞાતા : જાણનાર આત્મા. - જ્ઞાનવાન : જ્ઞાની. જ્ઞાનચેતના કર્મના ઉદયમાં જ્ઞાતા દ્રષ્ટા ભાવે ઉપયોગનું રહેવું. જ્ઞાનદાન પોતાનામાં પ્રગટ થયેલા સમ્યગ્નાન દ્વારા અન્યને જ્ઞાન આપવું. જ્ઞાનદીપક - જ્ઞાનદીપિકા : આધ્યાત્મિક ગ્રંથો છે. જ્ઞાન દીપકની જેમ પ્રકાશિત છે. જ્ઞાનપચ્ચીસીવ્રત : ચૌદ પૂર્વના નિમિત્તે ૧૪ ચતુર્દશી, અગિયાર અંગો નિમિત્તે ૧૧ એકાદશી કુલ ૨૫ દિવસ ઉપવાસાદિ તપ કરવું. હ્રીઁ દ્વાદશાંગ શ્રુતજ્ઞાનાય નમઃ જાપ કરવા, અન્ય વિધિ યથાશક્તિ કરવી. જ્ઞાનપ્રવાદ : અંગદ્રવ્યશ્રુતજ્ઞાનનું પાંચમું પૂર્વ. જ્ઞાનપંચમી : જ્ઞાન આરાધન માટે શ્રુતજ્ઞાન પંચમીવ્રત. પાંચ વર્ષ, પાંચ માસ સુધી કરવાનું. કારતક સુદ પાંચમથી શરૂ થાય. Page #122 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય જ્ઞાનસા૨ : શ્વેતાંબર, દિગંબર બંને આચાર્યચિત આમ્નાયના આધ્યાત્મિક ગ્રંથ. જ્ઞાનાચાર : મુનિજનો પાંચ મહાવ્રત સાથે પંચાચારનું પાલન કરે છે. ૧. જ્ઞાનાચાર, ૨. દર્શનાચાર, ૩. ચારિત્રાચાર, ૪. તપાચાર, ૫. વીર્યાચાર. ાનાચાર : શાસ્ત્રજ્ઞાનનું યથાર્થપણે વિનયપૂર્વક અધ્યયન કરવું. ગુરુજનોનો વિનય રાખવો. આત્મ જ્ઞાનસ્વરૂપ છે તેનું લક્ષ્ય દૃઢ કરવું. કાળાદિકનો સ્વાધ્યાયમાં વિવેક રાખવો. શુદ્ધ ઉચ્ચાર વડે અભ્યાસ કરવો. જ્ઞાનાતિચાર : જ્ઞાન તથા જ્ઞાનીની, જ્ઞાનના સાધનના અનાદરથી લાગતો દોષ. જ્ઞાનાતિશય : સંપૂર્ણ ત્રિકાળવર્તી અપૂર્વજ્ઞાન. જ્ઞાનાર્ણવ : દિ. આ. રચિત સંસ્કૃત આધ્યાત્મિક ગ્રંથ. શાનાવરણ : જીવના જ્ઞાનાગુણને આવ૨ણ કરે તે. જેટલા પ્રકારનું શાન છે તેટલા પ્રકારનું જ્ઞાનવરણીય કર્મ છે. વ્યવહારથી બાહ્ય પદાર્થના વિષયનો બોધ ન થાય તેવું આવરણ, જે સમયે જે વિષયના બોધને રોકવાવાળું કર્મ નષ્ટ થાય તે સમયે તે વિષયનું ૧૦૧ ટીકા જ્ઞાન પ્રકાશિત થાય છે. જેમ કે મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી મતિજ્ઞાન પ્રકાશિત થાય છે. તેમ દરેક જ્ઞાન માટે સમજવું. ાયક : જાણનાર, આત્મા સ્વયં જ્ઞાયક છે. શેય : જણાવા યોગ્ય પદાર્થ. શેય જ્ઞાનનો વિષય બને છે. પદાર્થમાત્રમાં જણાવા યોગ્ય લક્ષણ છે. ઝંખના : વારંવાર સ્મરણ. ઝંઝાવાત : અતિવૃષ્ટિ, વર્ષાની સાથે જોરદાર વાયુ. ઝાંઝવાં : મૃગજળ, દૂરથી દેખાતો પાણી જેવો આભાસ. 2 ટંકોત્કીર્ણ : પથ્થર ૫૨ ટાંકણું પડે અને તરત જ આકૃતિ પડે. તેમ જીવને બોધનું પરિણમન. કેવળજ્ઞાન પોતાનામાં સમસ્ત વસ્તુઓને શેયાકાર ટંકોત્કીર્ણન્યાયથી જાણે છે. ટિપ્પણ : સમજૂતી માટે લખેલી નાની ટીકા. ટીકા સંસારમાં એક અર્થમાં નિંદા. શાસ્ત્રોના વિસ્તૃત વર્ણનને ટીકા કહે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ણમોકારમંત્ર BL ણમોકારમંત્ર : નમસ્કાર નવકારમંત્ર માધિ - પ્રાકૃતમાં ણમોકારમંત્ર બોલાય છે. તું.. તક્ષશિલાનગરી : બાહુબલિજીનું જ્યાં રાજ્ય હતું તે. તટસ્થ : પક્ષપાતરહિત. વાક્યોમાં તત્ : શબ્દનો પ્રકાર. તત્ સર્વનામ પદ છે. પૂર્વપ્રકરણમાં, આવેલા અર્થને જણાવે. તત્ત્વ ઃ પ્રયોજનભૂત વસ્તુના સ્વભાવને તત્ત્વ પદાર્થ-વસ્તુ કહે છે. ૫રમાર્થથી શુદ્ધાત્મા જ પ્રયોજનભૂત તત્ત્વ છે. જીવની કર્મયુક્ત જુદી જુદી અવસ્થાઓને કારણે તેના સાત ભેદ કહ્યા છે. પુણ્ય-પાપ બંને આશ્રવ હોવાને કારણે આશ્રવમાં ગણવાથી સાત તત્ત્વ થાય છે અને અલગ ગણવાથી નવ તત્ત્વ થાય છે. જીવ, અજીવ. પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા બંધ, મોક્ષ, એમ નવ તત્ત્વ છે. તેના હેય-ઉપાદેયનું જ્ઞાન-શ્રદ્ધાન જરૂરી છે. તત્ત્વ, ૫રમાર્થ, દ્રવ્ય, સ્વભાવ, ધ્યેય, પરમ એ એકાર્થવાચી છે. તત્ત્વ સ્વભાવથી નિજભાવથી સિદ્ધ ૧૦૨ - જૈન સૈદ્ધાંતિક હોવાને કા૨ણે સત્ છે. અનાદિઅનંત છે. સ્વાધીન અને નિર્વિકલ્પ છે. જે પદાર્થો જે રૂપમાં સ્થિત હોય તેને તે પ્રમાણે ગ્રહણ કરવું તે તત્ત્વાર્થ છે. જીવ, અજીવ, ધર્મ, અધર્મ. આકાશ, કાળ, તત્ત્વાર્થ કહેવાય છે. તત્ત્વોના ઉપદેશનું પ્રયોજન શુદ્ધાત્માની ઉપાદેયતા અને સંસારથી મુક્ત થવાનું છે. તત્ત્વજ્ઞાનતરંગિની : દિ.આ. રચિત શુદ્ધચૈતન્યપ્રતિપાદક ગ્રંથ છે. તત્ત્વદીપિકા : દિ.આ. રચિત આધ્યાત્મિક ગ્રંથ છે. તત્ત્વપ્રતિરૂપકઃ સાચી કે સારી વસ્તુ બતાવી તેની સરખી કે મળતી બનાવટી વસ્તુ આપવી. તત્ત્વપ્રદીપિકા : દિ.આ. રચિત, તત્ત્વાર્થ સૂત્રની પ્રાકૃત ટીકા છે. તત્ત્વ સંવેદનશાન : જ્ઞાનાવરણીય, દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય આ ત્રણે કર્મોના ક્ષયોપશમવાળું આત્માના અનુભવવાળું સાચું જ્ઞાન. તત્ત્વજ્ઞાન, નવતત્ત્વો, દ્રવ્ય ગુણ, પર્યાયાદિનું પારમાર્થિક જ્ઞાન. તત્ત્વાનુશાસન : દિ.આ. ચિત આધ્યાત્મિક ગ્રંથ છે. તત્ત્વાર્થ રાજવાર્તિક : દિ.આ. રચિત તત્ત્વાર્થસૂત્રની ટીકા છે. તત્ત્વાર્થ શ્રદ્ધાન: તત્ત્વભૂત પદાર્થોની Page #124 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય રુચિ થવી; શ્રદ્ધા કરવી. તત્ત્વાર્થસૂત્ર : આ. ઉમાસ્વાતિ રચિત મોક્ષમાર્ગ—તત્ત્વાર્થદર્શન વિષયક ગ્રંથ છે. દિ. શ્વે. બંને આમ્નાયને માન્ય છે, સર્વપ્રધાન સિદ્ધાંતગ્રંથ છે. અનેક શાસ્ત્રકારોએ આ ગ્રંથ ૫૨ ટીકા - વિવેચન કર્યાં છે. તત્ત્વાર્થાધિગમ સૂત્રઃ જે. આ ઉમાસ્વાતિજી રચિત સૂત્રાત્મક મહાગ્રંથ જે શ્વેતાંબર, દિગંબર બન્ને આમ્નાયને માન્ય છે. તત્પ્રદોષ : તત્ત્વજ્ઞાનમાં હતોત્સાહ, પ્રમાદ. એક દોષ છે. તથાગતિ પરિણામ ઃ પ્રતિબંધ વિનાનું. અજીવ નીચે જાય છે અને પ્રતિબંધ વિનાનો જીવ ઉપર જાય છે. જીવઅજીતની એવા પ્રકારની ગતિનો સ્વભાવ છે. તદાહતાદાન પોતાને માટે અયોગ્ય : તથા ચોર દ્વારા લાવેલી વસ્તુ ગ્રહણ કરવી. તદુભય પ્રાયશ્ચિત્ત : બંને પ્રકારનું પ્રાયશ્ચિત. તદ્ધિપ્રત્યય : શબ્દને જે જે પ્રત્યય લાગે તે. જેમકે ગ્રામ ૫૨થી ગ્રામ્ય. તદ્ભવ મોક્ષગામી ઃ અંતિમ ભવવાળા. ભવાંતરે જન્મ ન લેનારા. તવચન સેવના ઉપકારી પરમ ગુરુજીનાં વચનોની સેવા કરવાની ભાવના. તપ તનવાત : અતિ પાતળો વાયુ, ધનોદધિ ધનવાતનો જે આધાર. તનુતમ ઃ અતિશય પાતળું. તપ (તપશ્ચર્યા) સંસારના દુઃખરૂપી તાપોને શમાવે તે તપ. દુઃખનું મૂળ ઇચ્છા છે. ઇચ્છાઓનો નિરોધ એ તપ છે. એ પ્રથમ તો દુઃખદાયક લાગે તેવું છે. અંતરંગ શુદ્ધિ વીતરાગતા, સામ્યતાની વૃદ્ધિ માટે તપ માન ધર્મ છે. તેથી સુખપ્રદાયક છે. તેથી જ્ઞાનીજનો સાધકો તપ કરવામાં પ્રમાદ સેવતા નથી. તપ દ્વારા અનાદિનાં કર્મો નષ્ટ થાય છે. તેથી સમ્યક્ તપનું મોક્ષમાર્ગમાં સર્વોત્કૃષ્ટ સ્થાન છે. મુનિજનો માટે પાંચે ઇન્દ્રિયોનો સંયમ કરી તથા ચાર કષાયોનો પરિહાર કરી શુભધ્યાનની પ્રાપ્તિ માટે આત્મવિચાર કરવો તે તપ છે. માત્ર કાયક્લેશ સૌમ્યતારહિત તપ મોક્ષમાર્ગને અનુરૂપ નથી. શ્રાવકે યથાશક્તિ ફ્લેચ્છારહિત તપ કરવું જોઈએ. તપ મનુષ્યગતિમાં જ સંભવ છે. ૧૦૩ તપના બે ભેદ મુખ્ય છે. ૧. બાહ્ય તપ. પુણ્યબંધનું કારણ છે. ૨. અત્યંત૨ તપ. નિર્જરાનું કારણ છે. બંને તપનો સમન્વય જરૂરી છે. બાહ્ય તપ ઃ અનશન, ઉણોદરી Page #125 -------------------------------------------------------------------------- ________________ તપસ્વી ૧૦૪ જૈન સૈદ્ધાંતિક વૃત્તિસંક્ષેપ, રસત્યાગ કાયક્લેશ | તર્કસિદ્ધ તર્કથી પુરવાર થયેલું. સંલીનતા. તલવર: કોટવાલ. (દરવાજાનો રક્ષક) અત્યંતર તપ : પ્રાયશ્ચિત્ત, વિનય, | તલ્લીનઃ એકાકાર, લીન. વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન, | તસલ્લી: વિશ્વાસ, નિરાંત. કાયોત્સર્ગ તહત્તિ: તમે જેમ કહો તેમ, તે વસ્તુ તપસ્વી : વિષયોની આશાથી, ઈચ્છા | તે પ્રમાણે માન્ય છે. નિરોધ કરવાવાળો, વ્યવહારથી તાડવ: એક પ્રકારનું નૃત્ય. તમાશો બાહ્ય-અત્યંતર તપની આરાધક. ભજવવો. તપાચાર: પાંચ આચારમાંથી ચોથો | તાદામ્ય સંબંધ: અગ્નિ અને ઉષ્ણતા, આચાર. (તપ). જળ અને શીતળતા. આત્મા અને તપોધનઃ તપ જ જેનું ધન છે તેવા | જ્ઞાન. આત્મા અને શુદ્ધસ્વભાવ. મહાત્માનું તપોધન. | તાપ: અપવાદ આદિ નિમિત્તથી મનનું તપ્ત: દુઃખની પીડાથી ત્રાસ પામેલો. ભિન્ન થવું અથવા મનમાં કોઈ તમઃ દૃષ્ટિનો વિકાર – અંધકાર. પ્રતિકૂળ નિમિત્તથી સંતાપ થવો. તમઃ પ્રભા: છઠ્ઠી નરકભૂમિ. જ્યાં સામાન્યતઃ ગરમી. અંધકારની વિશેષતા છે. (મઘવા) તાપસઃ જૈનમુનિ સિવાય જે સંન્યાસ તમતમપ્રભા : અત્યંત અંધકારમય આદિની ચર્યાવાળા. સાતમી નારકી, બીજું નામ તામસદાન: દાન આપે પણ મનમાં માઘવતી. ઉદ્વેગ કે આવેશથી આપે. તમસ: અંધકાર. પ્રકૃતિ) તામસી પ્રકૃતિઃ ઉગ્ર સ્વભાવ, તરતમતા: હીનાધિકતા, અલ્પાધિક. | ક્રોધાવેશ. તર્કઃ પદાર્થોના સંદર્ભમાં જિજ્ઞાસા, | તારકઃ પરમાત્માનું આલંબન સાધકને બુદ્ધિપૂર્વકની ચર્ચા, પરીક્ષા- ભવજળ તરવામાં સહાયક વિચારણા એકાર્ય છે. સાધ્ય અને હોવાથી પરમાત્મા તારક કહેવાય સાધનના નિશ્ચિત સંબંધમાં છે. તારનાર. અજ્ઞાનની નિવૃત્તિ કરવા, ઉપકારક તાલપ્રલંબ વનસ્પતિઓના અંકુરાદિ. તે સુતર્ક છે. જે પદાર્થોનો અન્યોન્ય કંદમૂળ મૂળ પ્રલંબ છે. ફળ, ફૂલ, સંબંધ ન હોય તે તર્વાભાસ છે. અંકુર, કદોર. અગ્રપ્રલંબ છે. વ્યાપ્તિના જ્ઞાનને તર્ક કહે છે. | તિક્તરસ: તીખો અથવા કડવો. તર્કવિતર્ક : ઊહાપોહ. તિમિરહરઃ અંધકારને દૂર કરનાર, Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ શબ્દપરિચય તીર્થકર મુખ્યત્વે, પરમાત્મા. સૂર્ય, ચંદ્ર. | પામેલી ભૂમિ. તિરસ્કૃતઃ તિરસ્કાર પામેલું. તીર્થસિદ્ધઃ અરિહંત પરમાત્માનું તીર્થ તિરોભાવઃ છુપાઈ જવું. ગુપ્ત થવું. સ્થપાયા પછી જે જે જીવો મોક્ષે તિરોભૂત: જે જે પર્યાયો થઈ છે, અને જાય તે ગણધરાદિ. થવાવાળા છે તે સર્વે દ્રવ્યોમાં તીર્થકરઃ ધર્મતીર્થના સ્થાપનાર. છુપાયેલા છે તે. સંસારસાગર જે સ્વપુરુષાર્થ વડે તિચ્છલોક: મધ્યલોક, મનુષ્યલોક, તર્યા છે અન્યને તારે છે તે તીર્થંકર તિર્યંગઃ આડું. પશુ આડાં ચાલે છે છે. પ્રત્યેક કલ્પમાં ૧. ઉત્સર્પિણી તેવું) કે અવસર્પિણીકાળમાં ૨૪ તીર્થકર તિર્થગુજભકદેવોઃ યંતર નિકાયના થાય છે. જેનો પાંચ કલ્યાણકનો દેવો. જેઓ વૈતાઢ્ય પર્વત પર વસે દેવો મહાન ઉત્સવ મનાવે છે. છે. ઈન્દ્રની આજ્ઞાથી માલિક છેલ્લા ભવથી ત્રીજે ભવે તીર્થંકર વિનાનું ધન પ્રભુના વરસીદાનમાં પદની મુનિપણામાં વિશુદ્ધભાવના લાવે છે. દ્વારા નિકાચના કરે છે. તે જીવ તિર્વગુ સામાન્ય ભિન્ન ભિન્ન દ્રવ્યના મુખ્યત્વે દેવગતિમાંથી મનુષ્ય થઈ એકસરખા બનેલા પર્યાયોની તીર્થકર થાય છે. જેણે નરકાયુનો એકાકારતાની બુદ્ધિ. બંધ થયો છે. તે ત્રીજી નરક સુધી તિર્યંચ : નિગોદથી માંડીને પંચેન્દ્રિય ઉત્પન્ન થાય, તે નરકમાંથી સ્વયન તિર્યંચ સુધીના સઘળા જીવો. પશુ, કરી મનુષ્ય થઈ તીર્થકર થાય છે. પક્ષી, કીટ, પતંગિયાં, વૃક્ષ, ફળ, તીર્થકર નામકર્મની સર્વોત્કૃષ્ટ જલ, પૃથ્વીના જીવો. દેવ, નારક, પ્રકૃતિ છે. ત્રણે લોકને પૂજનીય છે. મનુષ્ય સિવાયના સઘળા જીવો. તે નિયમથી મોક્ષગામી હોય છે. તિર્યંચાયુઃ તિર્યંચ ગતિનું આયુષ્યકર્મ. જન્મ પહેલાં તીર્થકરની માતાની તિર્યંચની : તિર્યંચમાં સ્ત્રીલિંગ. સેવામાં તથા જન્મતાંની સાથે જ તિલાંજલિઃ ત્યાગ કરવો. છોડી દેવું, અનેક દેવીઓ તેમની સેવામાં સર્વથા સંપર્ક ન કરવો. હાજર હોય છે. અવધિજ્ઞાન સહિત તીર્થ : જેનાથી સંસાર કરાય છે. તીર્થંકર જન્મ તે તીર્થકરની વિશિષ્ટતા છે. ગણધર આદિ. શત્રુંજય આદિ દીક્ષા ગ્રહણ કરે તે જ વખતે મન: તીર્થો. પર્યવજ્ઞાન પ્રગટ થાય છે. પડતા તીર્થભૂમિઃ ક્ષેત્ર) તીર્થ તરીકે પ્રસિદ્ધિ , કાળમાં કોઈ તીર્થકરોને ઉપસર્ગ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ભાવ. તીલપીલકવતુ જૈન સૈદ્ધાંતિક થાય છે. તીર્થંકર ગૃહસ્થ દશામાં | તુચ્છફળ: જેમાં ખાવાનું થોડું અને આઠ વર્ષે દેશવિરતિ થાય છે. ! ફેંકવાનું ઘણું તેવાં સીતાફળ, ઘાતકર્મનો નાશ કરી અરિહંત શેરડી જેવાં ફળ. કેવળી થઈ તીર્થનું પ્રવર્તન કરે અને તુણ્ડતાણ્ડવ: વાચાળપણે વધારે પડતું દ્વાદશાંગીની રચના કરે. ચતુર્વિધ બોલવું, તેવી મુખાકૃતિ. સંઘની સ્થાપના થાય. તુલ્ય: અન્ય પદાર્થને મળતાં લક્ષણ તીલપીલકવતુ: ઘાણીનો બળદ ઘણું હોય તે. (સરખાપણું) - ચાલે તોપણ ત્યાં જ હોય. તેમ તુલ્યમનોવૃત્તિ : ઉપસર્ગ કરનાર અને જીવો દાનાદિ ધર્મ પુરુષાર્થ કરે ભક્તિ કરનાર બંને પર સમાન પરંતુ દૃષ્ટિ મિથ્યા હોવાથી તે જ ગુણસ્થાનકમાં હોય. તુષારવના : હિમના જેવા વર્ણવાળી તીવ્રકામાભિનિવેશઃ કામવાસનાની સરસ્વતી દેવી. અતિશય તીવ્ર અભિલાષા. તૂક્યોસાહિબ : પ્રસન્ન થયેલા તીવ્રતર કર્મબંધ: અતિશય ચીકણાં ભગવાન. કર્મોનો બંધ. તૂરોરસઃ ફિક્કો કે કડવા જેવો. તીવ્રભાવપાપાકરણઃ કોઈ સંજોગોમાં તૃણવત્ : ઘાસની જેવું સંસારનું તુચ્છ પાપ કરવું પડે તોપણ અતિશય સુખ. તીવ્ર ભાવે ન કરવું. તુણસ્પર્શપરિષહઃ ચર્યા, શવ્યા, તીવ્રમંદતાઃ કર્મોમાં ભાવનું ભારે કે નિષધામાં તૃણના સ્પર્શની પીડાનો હળવાપણું. અપ્રમાદપણે પરિવાર તે પરિષહ તીવમેધાવી જીવો ઃ અતિશય સૂક્ષ્મ જય. બુદ્ધિવાળા જીવો. તૃતીયપદઃ પંચ પરમેષ્ટિમાં ત્રીજું પદ. તીવરસબંધઃ ઘણા ઉગ્ર કે ચીકણા તૃષા પરિષહ તરસ, પિપાસા ભાવથી કર્મ બાંધવાં. અપ્રમાદપણે ઉગરહિત સહન તીસિય: ત્રીસ ક્રોડાક્રોડી સાગરની કરવી. ઉત્કૃષ્ટિ સ્થિતિવાળા જ્ઞાનાવરણ, તૃષ્ણાઃ રાગ, લોભ તથા અભિલાષા. દર્શનાવરણ અને અંતરાયને કહે - તૃષ્ણા અનંત મનાય છે. તે ઇન્દ્રિયઃ સ્પર્શ, રસ, ઘાણ આ ત્રણ તુચ્છ સ્વભાવ હલકી મનોવૃત્તિવાળો. ઇન્દ્રિયોવાળા જીવો કીડી, મકોડો, ઝઘડા કરે તેવો. મચ્છર, માંકડ વગેરે. Page #128 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય તેઉકાય : અગ્નિકાયના જીવો, જેનું શરીર આગમય છે. તેજસ વર્ગા : પાંચ શરીરમાં તેજ તથા પ્રભાયુક્ત એક શરીર તેજસ છે. સંસા૨ી દરેક જીવને હોય છે, તે સૂક્ષ્મ છે. ઔદારિક આદિ શરીરમાં દીપ્તિ, ગરમી, પાચન કરવામાં સહાયક છે. કાર્પણ અને તેજસ શરી૨ની જુગલબંધી છે. તે બંને અપ્રતિઘાતી છે. સંસારમાં ભવાંતરે જીવની સાથે જાય છે. તેજોલબ્ધિ વડે જીવ ઉપકારઅપકાર બંને કરે છે. તેજસ શરીર, તૈજસ વર્ગણા. શીત-ઉષ્ણ બંને પ્રકારે હોય. તેજંતુરી એ નામની ઔષધિ જેના સ્પર્શથી લોખંડ સોનું થાય. તેજોલેશ્યા : લબ્ધિવિશેષ છે જેના વડે ગુસ્સો કરી આગમય શરીર બનાવી અન્યને બાળે. હલકી મનોવૃત્તિ. તેરાપંથ : જેઓ મૂર્તિ મંદિરને સ્વીકારતા નથી. તે૨ સાધુ વડે આ પંથ શરૂ થયો હતો. પ્રથમ સાધુ ભિક્ષુકસ્વામી હતા. તૈજસકાય : (શરીર) અગ્નિકાય. તૈજસ શરીર. તૈજસ સમુદ્રાતઃ તેજોલેશ્યા અથવા શીતલેશ્યાની વિકુર્વણા કરતા પૂર્વબદ્ધ તૈજસ નામકર્મના અનેક ૧૦૭ ત્રાયત્રિંશ કર્મપરમાણુઓને ઉદયમાં લાવી બળાત્કારે વિનાશ કરે. ત્યાગ : સાધક જીવ ૫૨૫દાર્થોનો મોહ છોડી સંસાર, દેહ, ભોગ આદિ પ્રત્યે ઉદાસીન પરિણામ રાખે છે તે અત્યંતર ત્યાગ છે, સચિતઅચિત પરિગ્રહનો ત્યાગ કરવો કે દાન કરવું તે બાહ્ય ત્યાગ છે. નિશ્ચયથી બાહ્ય અને અત્યંતર પરિગ્રહની નિવૃત્તિ તે ત્યાગ છે. ત્યાજ્ય : તજવાલાયક. ત્રણગઢ : ભગવાનના સમવસરણમાં દેવો વડે સોના રૂપા અને રત્નના ત્રણ ગોળાકારે ગઢની રચના. ત્રણછત્ર : ભગવાનના મસ્તક ઉપર ત્રણ લોકનું સ્વામિત્વ દર્શાવવા રખાતાં ઉપરાઉપ૨ ત્રણ છત્રો. ત્રસઃ પોતાની રક્ષા તથા સુખદુઃખના પ્રયોજનથી જે હરીફરી શકે તે ત્રસ નામ-કર્મની પ્રકૃતિ છે. બે ઇન્દ્રિયથી માંડીને પાંચે ઇન્દ્રિયના જીવો તિર્યંચ, નાક, મનુષ્ય, દેવ આદિ ત્રસ જીવ છે, તે બાદર છે. તે જીવોનું સ્થાન ત્રસ નાડી છે. ત્રસ નાડી : ચૌદ રાજલોકમાં ઊભી એક રાજ પહોળી નાડી જેમાં સવિશેષ ત્રસ જીવો વધુ છે. ત્રસ્ત : ત્રાસેલો. ત્રાયશ્રિંશ : દેવલોકનો એક પ્રકાર. (મંત્રી જેવા) Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ત્રિકરણ જૈન સૈદ્ધાંતિક ત્રિકરણ : ત્રિ - ત્રણ, કરણ - આ. રચિત લોક પ્રરૂપક પ્રાકૃત અધ્યવસાય. યથાપ્રવૃત્તકરણ, ગ્રંથ. અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ આ ત્રિવર્ગ : ધર્મ, અર્થ, કામ ત્રિવર્ગ, તેમાં ત્રણ કરણ આત્માની ઉત્તરોઉત્તર મુખ્યતા ધર્મની છે. શુદ્ધ અવસ્થાઓ સૂચવે છે. ત્રિવિધ મન, વચન, કાયા ત્રણ પ્રકારે. મન, વચન, કાયા, ત્રિકરણયોગ | (ત્રિવિધ યોગ) કહેવાય. જેની સક્રિયતા આસવનું ! ત્રિશષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર: શ્વે, આ. કારણ બને છે. શ્રી હેમચંદ્રાચાર્ય રચિત ગ્રંથ. ત્રિકાળ : ભૂતકાળ, ભવિષ્યકાળ, દિ.આ. શ્રી ચામુંડરાય દ્વારા રચિત વર્તમાનકાળ ત્રિકાળ. સંસ્કૃત ગ્રંથ. જેમાં ૨૪ તીર્થંકર ત્રિકાલદર્શી: (વર્તી) ત્રણ કાળ જોઈ ૧૨ ચક્રવર્તી, ૯ વાસુદેવ, ૯ શકનાર. સર્વદર્શી પ્રતિવાસુદેવ, ૯ બળદેવ કુલ ૬૩ ત્રિકત્વા: સવાર, બપોર, સાંજે થતી મહાપુરુષોનાં ચરિત્ર હોય છે. પૂજા ત્રિકાળપૂજા. ત્રણે સમય ત્રિક્રિયઃ ત્રણ ઇન્દ્રિય જાતિનું નામકર્મ ગુરુવંદના. સર્વજ્ઞ ત્રણે કાળનું ત્વકઃ ત્વચાને લગતું, સ્પર્શ, યુગુપદજ્ઞાન ધરાવે છે. ત્વચા વૃક્ષાદિની છાલ, સૂરણ વગેરેનું ત્રિખંડ: ભરતાદિ છ ખંડ છે, અર્ધચકી બાહ્ય પડ. મનુષ્યાદિની ચામડી. - વાસુદેવ ત્રણ ખંડના અધિપતિ હોય છે. ત્રિજ્યાઃ ધનુષની દોરીનો ભાગ. ભરત | થાનકઃ રહેઠાણ – સ્થાનક. ક્ષેત્રનો ઉત્તર તરફનો ભાગ. થિણદ્ધિનિદ્રા: દર્શનાવર્ગીય કર્મત્રિપદી: ઉધ્ધનેઇવા, વિગમેદવા, પ્રકૃતિનો ભેદ છે. દિવસે ચિંતવેલું ધુવેઇવા આવાં ત્રણ પદ પ્રભુ મુખે જે કાર્ય નિંદ્રામાં ઊઠીને કરી આવે, બોલાયેલાં છે. પાછો સૂઈ જાય. પણ તેને તેની ત્રિપર્વ: એક ઔષધિ વિદ્યા - સ્મૃતિ પણ ન હોય. આ નિદ્રા (ત્રિપાતિની વખતે પ્રથમ સંઘયણવાળાને ત્રિપુટીઃ ત્રણનો સમૂહ. અર્ધચક્રીથી અર્ધબળ પ્રાપ્ત થાય. ત્રિપૃષ્ઠઃ ભગવાન મહાવીરનો દસમો છે. શેષ સંઘયણવાળાને સાતઆઠ ભવ વાસુદેવ હતા. ગણું ફળ પ્રાપ્ત થાય છે. ત્રિલોકસાર ત્રિલોકાકાર રચનાનો, દિ. | થિરીકરણઃ દર્શનાચારના આઠ Page #130 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય આચાર, આચારમાંનો છઠ્ઠો સમ્યક્ત્વના આઠ ગુણમાંથી એક ગુણ. શ્રદ્ધાનું દૃઢપણું. ૧૦૯ દક્ષ ઃ એક નામ છે. તેનો અર્થ કુશળ ચતુર, પ્રવીણ થાય. દગ્ધ : બળેલું, દાઝેલું. દત્તાદાન બીજાએ હર્ષથી આપેલી વસ્તુ લેવા. : દત્તિ દાન, જરૂરિયાતવાળા જીવોને દયાપૂર્વક શુદ્ધ ભાવથી તેના ભયને દૂર કરવો. ઇત્યાદિ. દધિ : દહીં, લઘુ વિગઈ. દધિમુખ : નંદીશ્વર દ્વીપ ઉપર સોળ શ્વેત પર્વત છે. તે દરેક પર એક એક જિન-મંદિર છે. દન્તાલી : ખેતરમાં જુદા જુદા સ્થાને કરેલા અનાજના ઢગલાને ભેગું કરવામાં વપરાતું સાધન. દરિદ્ર : ગરીબ, દીન. દર્પ : અહંકાર, કપટ, ગર્વસહિત હાસ્યાદિ ચેષ્ટા કરવી. દર્શક : જોના૨. દર્શન : ધાર્મિક સંપ્રદાયોના મતની અલગ અલગ સૈદ્ધાંતિક દૃષ્ટિદર્શન. દર્શનના મુખ્ય છ પ્રકાર ભારતમાં મનાય છે. મુખ્યત્વે દર્શનનો હેતુ ઉત્તમ જીવનવિકાસનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો છે. દર્શનના દર્શન ઉપયોગ પ્રરૂપક મેધાવી - દ્રષ્ટા હોય છે. છ દર્શન-બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન, વૈશેષિક, જૈમિનીય. તેના ભેદ ઘણા છે. દરેક દર્શન કોઈ એક નય ગર્ભિત હોય છે. જૈનદર્શન અનેક નયાશ્રિત છે. મુખ્ય સાત નયમાં દરેક દર્શનનો સમન્વય થાય છે. વૈદિક દર્શન છ દર્શનની સ્થાપના કરે છે. દરેક એક એક નયને પ્રસિદ્ધ કરે છે. મોક્ષમાર્ગને બતાવે તે દર્શન દૃષ્ટિ છે. દર્શન ઉપયોગ : જીવની ચૈતન્યશક્તિ દર્પણ જેવી સ્વચ્છ છે. જીવની ચૈતન્યશક્તિ શેયાકારોના પ્રતિબિંબને ગ્રહણ કરે છે. તે ચેતનાનું નિજપ્રતિભાસ દર્શન છે. જેમ પ્રતિબિંબને વિશિષ્ટ સ્વચ્છતા ગ્રહણ કરે તે પરિપૂર્ણ દર્પણ છે. તેમ વિશિષ્ટ જ્ઞાન દર્શન પરિપૂર્ણ ચેતના છે. આ દર્શનરૂપ અંતરચૈતન્ય પ્રકાશ સામાન્ય નિર્વિકલ્પ છે. દર્શન ઉપયોગ એક શેયથી બીજા જ્ઞેય ૫૨ જાય તે બંનેની વચ્ચેનો સમય નિર્વિકલ્પ છે. જ્ઞાનરૂપ ઉપયોગ વિશેષ હોવાથી સવિકલ્પ છે. જેમ દર્પણ અને પ્રતિબિંબ એકસાથે દેખાય છે. તેમ મહાનયોગીઓને દર્શન તથા જ્ઞાન ઉપયોગ યુગપત્ પ્રતિભાસિત - Page #131 -------------------------------------------------------------------------- ________________ દર્શનકાર હોય છે. સંસારી જનોનો ઉપયોગ ક્રમિક હોય છે. દર્શન ઉપયોગ અત્યંત અલ્પકાલીન અને સૂક્ષ્મ હોવાથી સંસારી જીવને તેનો બોધ થતો નથી. નિજ સ્વરૂપનો પરિચય સ્વસંવેદન દર્શન ઉપયોગથી થાય છે. તે શ્રદ્ધાના અર્થમાં પણ છે. તેથી સમ્યગદર્શનમાં દર્શન શબ્દનો પ્રયોગ કર્યો છે. જ્યારે કોઈ પદાર્થને જુએ ત્યારે કોઈ વિકલ્પ ન ઊઠે અને બીજા પદાર્થને ન જુએ ત્યાં સુધી જે સત્તામાત્રને ગ્રહણ કરે તે દર્શન ઉપયોગ છે. તે પદાર્થ કાળો છે, ધોળો છે એવો વિકલ્પ ઊઠે તે જ્ઞાન ઉપયોગ છે. જ્ઞાનને માટે જે આત્માનો વ્યાપાર તે પ્રકાશ વૃત્તિ દર્શન છે. જ્ઞાનને ઉત્પન્ન કરવાવાળા પ્રયત્નથી સંબંધિત સ્વસંવેદનને દર્શન ઉપયોગ કહે છે. એનો અધિકારી આત્મા છે. દર્શનાવરણની પ્રકૃતિ સ્વરૂપ સંવેદનનો ઘાત કરે છે. દર્શનાવરણના ક્ષય-ક્ષયોપશમથી થતું અવલોકન (વેદનરૂપ વ્યાપાર) તે દર્શન છે. દર્શન ઉપયોગ ચાર પ્રકારે છે. ૧. ચક્ષુદર્શન ૨. અચક્ષુદર્શન ૩. અવધિદર્શન ૪. કેવળદર્શન. કેવળી ભગવંતને જ્ઞાન દર્શન ઉપયોગ સાથે હોય છે. – ૧૧૦ જૈન સૈદ્ધાંતિક દર્શનકાર : શાસ્ત્રો રચનાર. ભિન્ન ભિન્ન માન્યતા ધરાવનાર. દર્શનમોહ : મોહનીય કર્મની પ્રકૃતિ છે. સમ્યક્ત્વનો ઘાત કરવાવાળી ઘાતી છે. દર્શન વિશુદ્ધિ તીર્થંક૨ નામકર્મની નિકાચનાની ૧૬ ભાવનામાં પ્રથમ અને સર્વ પ્રધાન ભાવના દર્શન વિશુદ્ધિ છે. સમ્યગ્દર્શનની અત્યંત નિર્મલતા અને દઢતા આ ભાવનાથી થાય છે. તત્ત્વાર્થ શ્રદ્ધા દ્વારા શુદ્ધ સમ્યગ્દર્શન, આઠ ગુણ અંગો સહિતનું હોય છે. તથા ભક્ષ્યાભક્ષ્ય, પેયાપેય, હિતાહિત અત્યંત વિવેકવાળી દર્શનવિશુદ્ધિ છે. દર્શનશાસ્ત્ર ઃ ભિન્ન ભિન્ન માન્યતાઓ બતાવનારાં શાસ્ત્રો. દર્શનશુદ્ધિ : આ ચંદ્રપ્રભસૂરિ રચિત સમ્યક્ત્વ વિષયક ન્યાયપૂર્ણ ગ્રંથ. દર્શનાચા૨ : પંચાચારનો બીજો ભેદ છે, જેમાં નિઃશંકિત આદિ પ્રકારો છે. વીતરાગ પ્રણી તત્ત્વ ઉપરની રુચિને વધારનાર એવા આચારોના નિઃશંકિત આદિ આઠ ભેદ છે. દર્શનાવરણ (દર્શનાવરણીય કર્મ) પદાર્થોનું સામાન્ય અવલોકન થવું કે બોધ ન થવો. આત્માના દર્શનગુણને આવ૨ણ કરનારું દર્શનાવરણીય કર્મ, તેના નવ ભેદ : Page #132 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૧૧૧ દાન છે. ચક્ષુ દર્શનાવરણ, અચક્ષુ- દંડી. કોઈને ગુના માટે ધનથી સજા દર્શનાવરણ, અવધિદર્શનાવરણ, કરવામાં આવે. જેનદર્શનમાં મન, કેવળદર્શનાવરણ, નિદ્રા, વચન, કાયા એ ત્રણ દંડ કહેવાય નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા, છે. ત્રણે દ્વારા થતી અશુભ સ્વાનગૃદ્ધિ. રાજાના દરબારમાં પ્રવૃત્તિઓ દંડ છે. જેનાથી આત્મા જતાં જેમ દ્વારપાલ રોકે તેમ આ દંડાય. કેવળી સમુદ્દઘાતનો એક કર્મ આત્મદર્શનને પ્રતિબંધ કરે છે. પ્રકાર લાકડી જેવા આકારે છે. નિદ્રાદિમાં આત્માનો ઉપયોગ દંડકઃ આત્મા કર્મોથી દંડાય, દુઃખી આવરણ પામે છે તેથી નિદ્રા | થાય. શિક્ષા પામે તેવાં સુખરૂપ હોવા છતાં તે જીવસ્થાનકો. નારકી આદિ ૨૪ દર્શનાવરણનો પ્રકાર છે. આ દિંડકસ્થાનકો. ઘાતકર્મની પ્રકૃતિ છે. દંડક પ્રકરણ : જે. ગજસાર મુનિ રચિત દશદિશિઃ પૂર્વાદિ ૪ દિશા. વાયવ્ય ૨૪ દંડકો ઉપર ૨૪ દ્વારા આદિ ૪ વિદિશા ઉપર અને નીચે સમજાવતો એક ગ્રંથ. કુલ દસ. દિડકસૂત્રોઃ શાસ્ત્રમાં કહેલ મુદ્દા વડે દશપૂર્વી: દસપૂર્વનું જ્ઞાન ધરાવનાર અખલિત રીતે જે બોલવામાં શ્રુતકેવળી; કુલ પૂર્વ ચૌદ છે. આવે તે સૂત્રો. દશલક્ષણ: યતિનાં દસ ધર્મ, ક્ષમા, | દંતકથા: મુખપરંપરાથી ચાલી આવતી આર્જવ, માર્દવ, શૌચ, સત્ય તપ, વાત. ત્યાગ, સંયમ, આર્કિચન્ય, | દંભ: માયા, કપટ. બ્રહ્મચર્ય. દેશમશનપરિષહઃ માખી કે મચ્છર દશવૈકાલિકઃ દ્વાદશાંગ જ્ઞાનના ચૌદ જેવા જંતુ દ્વારા પીડા થાય ત્યારે પૂર્વમાંથી સાતમું અંગબાહ્ય. સાધુજનો મન, વચન, કાયાથી તે આચાર્ય સ્વયંપ્રભશ્રીએ પોતાના જીવને બાધા ન પહોંચે તેમ સહી શિષ્ય પુત્રનું આયુષ્ય છ માસનું લે તે દેશમશકપરિષહ જય. જાણીને તેની અંતિમ આરાધના દાતા: આહારાદિ દાન દેવાવાળા. માટે આ ગ્રંથની રચના કરી હતી. દાનઃ કેવળ શુદ્ધોપયોગરૂપ ધર્મનો દંડ: શિક્ષા, ગુના પ્રમાણે શિક્ષા કરવી. અવકાશ ન હોવાને કારણે પ્રાયશ્ચિત્ત આપવું. ગૃહસ્થ ધર્મમાં દાનની પ્રધાનતા છે. દંડઃ ચક્રવર્તીનું એક રત્ન. લાકડી, તેમાં સુપાત્ર, લોકોત્તર દાન Page #133 -------------------------------------------------------------------------- ________________ દાનાંતરાયકર્મ સાધુજનોને આહારાદિ આપવા વૈયાવૃત્ત કરવી, ઉપકરણ આપવા ઉત્તમ દાન છે. લૌકિક - સામાન્ય દાન જેમાં જરૂરિયાતવાળા તમામ ક્ષેત્રોમાં દાન આપવું. યદ્યપિ દાન સમયની ભાવના પ્રમાણે ફળ નીપજે છે. ૧૧૨ અનુકંપાદાન સ્વ-૫૨ હિતને લક્ષ્યમાં રાખી વસ્તુઓ આપવી, (ત્યાગ કરવો) જેમાં પશુ-પક્ષી જેવાં પ્રાણીઓનો સમાવેશ છે. આ ઉપરાંત ઔષધીદાન, અભયદાન, આહારદાન પણ છે. સવિશેષ ગૃહસ્થે આહારદાનમાં અતિથિ ભોજન આપીને ખાવું યોગ્ય છે. ગૃહસ્થને માટે દાન એ જીવન અને ધનની સફ્ળતા છે, તે સિવાય જીવન વ્યર્થ છે. દાન દ્વારા પરિગ્રહના પાપની શુદ્ધિ થાય છે. શુદ્ધભાવથી અન્યને આપેલું વૃદ્ધિ થઈને પાછું મળે છે. જ્ઞાનદાતા સવિશેષ મુનિજનો છે. અભયદાન ઉત્તમ દાન છે. જેમાં જીવોની ભયથી રક્ષા થાય છે. સત્પાત્રદાન ફળદ્રુપ ભૂમિમાં વાવેલું ધાન ઉત્તમ પ્રકારનું અને ઘણી વૃદ્ધિવાળું ઉત્પન્ન થાય છે. તેમ સત્પાત્રદાનનું ફળ છે. અપાત્ર સામાન્ય = દાન. મરુભૂમિમાં વાવેલું તે જ ધાન ઘણું જૈન સૈદ્ધાંતિક અલ્પપણે ઉત્પન્ન થાય છે તેવું અપાત્ર દાનનું છે. યદ્યપિ દાન કરવાના હેતુથી અન્યાય કે હિંસાદિ વડે ધન મેળવી દાન કરવાની ઇચ્છા ન કરવી. દાનાંતરાયકર્મ : અંતરાયકર્મની પ્રથમ ઘાતી પ્રકૃતિ છે. જેના ઉદયથી જીવને વસ્તુનો યોગ હોવા છતાં દાન કરવાની ભાવના ન થાય. ભાવિબંધ દરિદ્રતાનો થાય. દાયક : દાન કરવાવાળો દાતા, તીર્થંકર મહાન દાતા-દાયક છે. દિક્ : દિશા. દિકુમારી : આઠ દેવીઓ, ભગવાનની માતાની ગર્ભ સમયે સેવા કરે છે. દિવ્રત : દિગ્વત : શ્રાવકનાં બાર વ્રતમાં છઠ્ઠું વ્રત દસ દિશાનું પરિમાણ ક૨વા માટે છે. સૂક્ષ્મ પાપોની નિવૃત્તિ માટે નદી, પર્વત આદિ પ્રદેશમાં કેટલા ક્ષેત્રમાં કેટલા સમય માટે જવું તેનું પરિમાણ. પ્રતિજ્ઞા લીધા પછી પ્રમાદવશ કે જાણેઅજાણે ક્ષેત્રાદિની વૃદ્ધિ થાય તો અતિચાર લાગે. દિગંબર : વસ્ત્રરહિત, સર્વ પરિગ્રહરહિત અવસ્થા. દિગંબર સાધુ સંઘ તે પ્રથમ હતો. શ્વે. સંઘ નવીન ઉત્પન્ન થયેલો સંઘ મનાય છે. અન્યોન્ય એવી માન્યતા છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય દિગ્પટ ચૌરાસી શ્રી યશોવિજયજી : રચિત છંદોમાં રચેલો ગ્રંથ જેમાં દિગંબર મત પર ચોરાસી આક્ષેપ કર્યા છે. દિવિજ્ય ઃ ચક્રવર્તી કે વાસુદેવાદિ છ ખંડાદિ ૫૨ વિજય મેળવે તે. દિવ્યધ્વનિ : કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી તીર્થંકર ભગવાનની ઉપદેશરૂપ દિવ્ય વાણી, સહજવાણી, આઠ પ્રાતિહાર્યનો એક પ્રકાર. ગણધર ભગવાનની ઉપસ્થિતિમાં માગધી ભાષામાં દિવ્યવાણી પરિણમે છે. યદ્યપિ દિગંબર આમ્નાયની માન્યતા પ્રમાણે તીર્થંકરની વાણી ભાષાત્મક નથી પરંતુ કાર ધ્વનિ વીખરે છે, તે અન્ય વાણીમાં પ્રગટે છે. પ્રભુની દિવ્યવાણીનું શ્રોતાઓની ભાષારૂપ પરિણમન થાય છે. તેથી સર્વ શ્રોતા પોતાની ભાષામાં સમજે છે. બાર યોજન પ્રમાણ સંભળાય છે. દિશાપરિમાણવ્રત ઃ ત્રણ ગુણ વ્રતોમાંનું પહેલું, દિશાનું માપ ધારવું, જીવન પર્યંત સર્વદિશામાં કેટલા માઈલ જવું તેની ધારણા. દિશામન્ય, દિશામાદિ,દિશામુત્તર ઃ દુર્ગતિાતાર : સુમેરુપર્વતનાં અન્ય નામ. દુર્દ ઇત્યાદિ અનેક પ્રકાર છે. પ્ર-વ્રજ દૂર જવું.) સંસારવાસથી દૂર થવું કે ત્યાગ કરવો. દીક્ષા કલ્યાણક: તીર્થંક૨ ૫૨માત્માનો દીક્ષા મહોત્સવ. દીનદરિદ્ર લાચાર, દુઃખી, નિર્ધન વ્યક્તિ. દીપકલિકા: દીવાની જ્યોત કે પ્રકાશ. દીપાવલી : દિવાલી, દીવડાઓની હારમાળા. દીપાંગ : કલ્પવૃક્ષનો એક ભેદ. દીર્ઘકાલિકી સંજ્ઞા : લાંબા કાળનો વિચાર કરવાની શક્તિ, થયેલા અનુભવ પરથી કામ કરવાની બુદ્ધિ. દીર્ઘદૃષ્ટિ : ભાવિનો વિચા૨ કરીને કાર્ય કરવાની દૃષ્ટિ. દીર્ઘસ્વર : શબ્દમાં લાગતાં દીર્ઘ ચિહ્ન. દીર્ઘસ્થિતિ જ્ઞાનાવરણીયાદિ કર્મોની લાંબી બાંધેલી સ્થિતિ. દુક્કડં: મારું પાપ મિથ્યા થાઓ. દુર્ગંછા : જુગુપ્સા, તિરસ્કાર, ઘૃણા, દ્વેષ. દુરભિગંધ ઃ ખરાબ ગંધ. દુરિતઃ પાપ, દુષ્ટાચરણ. દુર્ગતિવ્રતા નકાદિ દુર્ગતિમાં આત્માને લઈ જનાર પાપવૃત્તિઓ. દુર્રય વિષય કષાયો, જે જીતવા મુશ્કેલ પડે. દુર્દર : કાયોત્સર્ગનો એક અતિચાર. દીક્ષા : પ્રવજ્યા, સંસારત્યાગ, સર્વવિરતિ ઉત્તમ સંસ્કારનો આરોપ કરવો તે. તેના મંત્ર વ્રત ૧૧૩ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જૈન સૈદ્ધાંતિક દુર્ધરઃ ઘણું કઠિન તપ આદિ. વાસ્તવમાં જડ પદાર્થો તથા દુર્ભગ: દુર્ભાગ્ય. અશુભ નામ કર્મની શરીરમાં આત્મબુદ્ધિ તે દુઃખનું પ્રકૃતિ. કારણ છે, મૂળ કારણ અજ્ઞાન, દુર્ભવ્ય : જેને મોક્ષે જવાનો ઘણો કાળ ક્રોધાદિ કષાય, ઈષ્ટાનિઝ બુદ્ધિ છે. બાકી છે તે. જ્ઞાનમાત્ર દુઃખ મુક્તિનો ઉપાય છે. દુભાષાઃ કઠોર વચન, અપ્રિય વચન. દુઃખદાયીઃ દુઃખ આપનાર. દુષમા: દરેક કાળમાં દુષમા નામનો દુઃખદૌભાંગ્ય: પ્રતિકૂળતા, લોકોની દુઃખદ આરો - સમય હોય છે. અપ્રીતિ. જેમકે આ વર્તમાન પંચમકાળ દુઃપક્વઃ આહારના પદાર્થોને પુનઃ દુષમાં છે. પકાવવા તે દોષિત આહાર છે. દુષમા દુષમા: અવસર્પિણીનો છઠ્ઠો દુઃશ્રુતિઃ મિથ્યાશ્રવણ કરવું તે આરો જેમાં દુઃખ જ દુઃખ હોય તે. અનર્થદંડનો એક ભેદ છે. દુષમા સુષમા : અવસર્પિણીનો ચોથો | દુઃસ્વર: કંઠમાંથી નીકળતો કર્કશ સ્વર, આરો જેમાં દુઃખ વધારે અને સુખ નામ કર્મની અશુભ પ્રકૃતિ છે. ઓછું હોય તે. દૂરસ્થ - દૂરાર્થ: ક્ષેત્રથી દૂર હોય તે. દુષ્કતગહ: પોતાનાં કરેલાં પાપોની દૂરોત્સારિતઃ દૂર દૂર નખાયેલી ચીજ. નિંદા, પ્રાયશ્ચિત્ત કરવું. દઢીભૂતતા: અતિશય સ્થિરતા, દુષ્ટ ચેષ્યઃ કાયા વડે પાપભર્યું વર્તન અચલિતાવસ્થા. દશ્યમાન દ્રવ્ય : વર્તમાન સમયમાં દુષ્ટભાષણ: પાપયુક્ત વચન બોલવાં. જેટલાં દ્રવ્ય દેખાય તે. દુષ્મણિધાન : દુર્ગાન, અશુભ | દાંતઃ સાધનભૂત કોઈ પદાર્થ પરિણામ. સામાયિક વ્રતનો એક બતાવવા માટે થતો વચનપ્રયોગ. દોષ. સાધ્ય સાધન બંને ધર્મના દુઃખ: માનસિક કે શારીરિક શાતા- અવિનાભાવી સંબંધની રજૂઆત અશાતા, વ્યથા, પીડા, ત્રાસ, તેના તે દૃષ્ટાંત. દચંત રૂપથી જે અનેક પ્રકાર છે. દુઃખ વ્યાકુળતા વચનપ્રયોગ થાય તે ઉદાહરણ. ઊભી કરે છે, તેથી આર્તધ્યાન | દૃષ્ટિ : જીવની વિચારશક્તિ, મિથ્યાથતાં જીવ વળી નવાં કર્મ બાંધે છે. | દષ્ટિ કે સમ્યગૃષ્ટિ. અને સંસારનું પરિભ્રમણ પામે છે. | દૃષ્ટિપ્રવાદઃ દૃષ્ટિઓને જે નિર્દેશ કરે તે. ચારે ગતિમાં દુઃખ પામે છે. | દ્વાદશાંગ વ્યુતનું ૧૨મું અંગ જે કરવું. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ શબ્દપરિચય દેશવિરતિ હાલ વિચ્છેદ ગયું છે. | દેવદ્રવ્યઃ પ્રભુની મૂર્તિ કે મંદિરની દૃષ્ટિભેદઃ આધ્યાત્મિક ક્ષેત્રમાં | સુરક્ષા માટે રખાતું દ્રવ્ય. દૃષ્ટિભેદની સંભાવના નથી, પરંતુ | દેવમૂઢતા: સર્વજ્ઞ વીતરાગ કે પંચઆ ક્ષયોપશમજ્ઞાનના કાળમાં, પરમેષ્ઠી દેવ સિવાય અન્ય દેવને પ્રત્યક્ષ જ્ઞાનીઓના અભાવમાં આરાધ્ય માનવા. મતભેદ થતા હોય તે. દેવલોક: વૈમાનિક દેવોનાં સ્થાનો જે. દૃષ્ટિરાગ: એક જ વ્યક્તિ પર ગાઢ સં. પ્રમાણે ૧૨ અને દિ. સં. ૧૬ રાગ થવો, જેના કારણે અન્ય પ્રત્યે દેવલોક. દ્વેષ થાય. દેવાગમ સ્તોત્ર: દિ. આ. સમંતભદ્ર દૃષ્ટિવાદઃ દ્વાદશાંગીનું બારણું અંગ. | રચિત જિનસ્તુતિ. ચૌદ પૂર્વોવાળું અંગ. દેશ: અલ્પ, અણુવ્રતની જેમ. દૃષ્ટિવાદોપદેશિકીસંજ્ઞા : શાસ્ત્રોમાં દેશઘાતી પ્રકૃતિ: આત્મગુણનો કહ્યા પ્રમાણે આત્માના પૂર્ણપણે આવરણ ન કરે, હિતાહિતની વિચારવાળી જે સંજ્ઞા અલ્પઘાત, એકદેશ ઘાત કરે. બુદ્ધિ) તે. જ્ઞાનાવરણની ૪, દર્શનાવરણની - દેય : આપવાલાયક પદાર્થનો ૩, (કેવળજ્ઞાન અને કેવળદર્શન પરોપકારાર્થે ત્યાગ કરવો. સિવાયની) અનંતાનુબંધી આદિ દેરાસરઃ પ્રભુની મૂર્તિનું સ્થાપન કરી ત્રણ સિવાયની મોહનીયની, પૂજાદિ કરવાનું સ્થાન. સંજ્વલન ૪, નોકષાય ૯, દેવઃ દેવ શબ્દ અને કાર્યવાચી છે. સમ્યકત્વ - ૧. અંતરાયની પ, કુલ સ્વર્ગલોકના દેવ વૈક્રિયદેવ છે. ૨૬. (દેવતા) સર્વજ્ઞ દેવ વીતરાગ છે. દેશચારિત્ર: શ્રાવકનાં વ્રતો. અરિહંત - સિદ્ધ બંને દેવ છે. વળી દેશનાલબ્ધિઃ સદ્ગુરુના ઉપદેશ દ્વારા આચાર્યાદિ ગુરુ તત્ત્વને પણ દેવ થતો બોધ. મનાય છે. અર્થાત્ સર્વજ્ઞ વીતરાગ દેશપ્રત્યક્ષ: અવધિજ્ઞાન - તથા પવિત્ર યોગીના દેવત્વમાં ભેદ મન:પર્યવજ્ઞાન અતીન્દ્રિય જ્ઞાન નથી. આથી પંચ પરમેષ્ઠીમાં પાંચે છતાં અલ્પપ્રત્યક્ષ છે, કેવળજ્ઞાન પદ દેવસ્વરૂપ છે. સર્વપ્રત્યક્ષ છે. દેવકુરુ : વિદેહક્ષેત્રની ઉત્તમ ભોગભૂમિ | દેશવિરતઃ સંયમસંયમ - દેશસંયત. દેશવિરતિઃ અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, Page #137 -------------------------------------------------------------------------- ________________ દેશોનપૂર્વકોડવર્ષ ૧૧૬ જૈન સૈદ્ધાંતિક માન, માયા, લોભના ઉપશમથી | દોષિતઃ દોષથી ભરેલું. શ્રાવકતૃતરૂપ દેશચારિત્ર, | ઘૂતક્રીડા? જુગાર, શરત, તાસ, ચોપાટ દેશવિરતિ નામે પાંચમું | શ્રાવકને માટે ત્યાજ્ય છે. ગુણસ્થાનક છે. તે સમ્યગદર્શન | વૂતિઃ શરીર, વસ્ત્ર, આભૂષણ વગેરેની અને સમ્યગુજ્ઞાનસહિત હોય છે. કાન્તિ. દેશોનપૂર્વક્રોડવર્ષઃ પૂર્વ ક્રોડ વર્ષોમાં દ્યોતનઃ ઉદ્યોતઃ પ્રકાશ ઘોતિત. કંઈક ઓછું. ચોર્યાસી લાખને દ્રવ્યઃ ગુણોનો સમૂહ. દ્રવ્યોનો સમૂહ ચોર્યાસી લાખે ગુણતાં જે આવે તે લોક - વિશ્વ). મુખ્ય દ્રવ્ય છ છે, ૧ પૂર્વ, પાંચમા અને તેમાં તેના અન્ય પ્રકારો અનંત છે. દ્રવ્ય ગુણઠાણાનો તથા ૬ - ૭નો નિત્યપરિણામી છે. ગુણપર્યાયવતું સંયુક્તકાળ આટલો થાય. દ્રવ્ય છે. ગુણ દ્રવ્યમાં સહભાવી – દેહ: શરીર, કાયા. સર્વ પ્રદેશે વ્યાપ્ત છે. પર્યાય દેહત્યાગ : વર્તમાન શરીરનો ત્યાગ ગુણની બદલાતી – વ્યક્ત થતી થવો. અવસ્થા છે. ગુણના બે ભેદ છે. ૧. દેહાતીતઃ દેહમાં રહેલો આત્મા દેહની સામાન્યગુણ : સર્વ દ્રવ્યોમાં હોય ભિન્નતા અનુભવે છે. જેમકે વસ્તૃત્વ આદિ, વિશેષગુણ - દેહાધ્યાસઃ શરીર ઉપરની મમતા, અસાધારણ જેના વડે દ્રવ્ય અતિરાગ. અન્યથી જુદો પડે, જેમકે આકાશ દૈવઃ નિયતિ, પ્રારબ્ધ, ભાગ્ય. અને આત્મા અરૂપી છે પણ દૈવસિક પ્રતિક્રમણઃ સવારથી સાંજ આકાશનો વિશેષ ગુણ અવગાહન સુધી લાગેલાં પાપોના પ્રાયશ્ચિત છે, આત્માનો ચેતન છે. માટે સાંજે કરાતું પ્રતિક્રમણ. છ દ્રવ્યો છે: જીવ, ધર્મ, અધર્મ, દૈવાધિષ્ઠિતઃ ભાગ્યને આધીન, દૈવ આકાશ, પુદ્ગલ, કાળ તેમાં સંબંધી સ્વરૂપ જેમાં સ્થાપિત જ્ઞાનસ્વરૂપ જીવની જ પ્રધાનતા કરાયું છે તે. છે, દરેક દ્રવ્ય સ્વભાવમાં રહીને દોલાચિત્તઃ કાયોત્સર્ગનો એક પરિણમે છે. સ્વસ્વભાવને છોડે અતિચાર. નહિ તે દ્રવ્યત્વ છે. દોષઃ અપરાધ, અઢાર પાપસ્થાનક જીવ, ધર્મ, અધર્મ, આકાશ દોષ કહેવાય. અસંખ્યાત પ્રદેશ છે. પુદ્ગલ દોષ નિવારક દોષોને અટકાવનાર: સંખ્યાત, અસંખ્યાત, અનંત Page #138 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય પ્રદેશી છે, કાળ અપ્રદેશી છે. દ્રવ્યકર્મ : કાર્મણવર્ગણા કર્મત્વરૂપે પરિણમે તે જ્ઞાનાવરણીય ઇત્યાદિ કર્મ. જે દ્રવ્યત્વ : દ્રવ્યનું પરિણમન શક્તિના કારણથી દ્રવ્યની પર્યાયો (અવસ્થા) સ્વયં બદલાતી રહે. દરેક દ્રવ્યનું સાધારણ લક્ષણ. દ્રવ્યનિક્ષેપ : કોઈ પણ વસ્તુના ભાવાત્મક સ્વરૂપની આગળપાછળ બંને અવસ્થા. દ્રવ્યનિર્જરા : - આત્મપ્રદેશ પરથી કાર્મણવર્ગણાનું અંશે અંશે ખરી જવું. દ્રવ્યપૂજાઃ ચંદન, ધૂપ, દીપ આદિ દ્રવ્યપૂજા છે. અષ્ટ પ્રકારથી માંડીને અનેક પ્રકાર છે. દ્રવ્યપ્રાણ ઃ શરીરસંબંધી બાહ્ય પ્રાણો, પાંચ ઇન્દ્રિ. મન, વચન અને કાયા. શ્વાસોચ્છ્વાસ, આયુષ્ય, કુલ દસ પ્રાણ છે. આત્માને શરીરમાં રહેવાનાં સાધનો છે. દ્રવ્યબંધ : કાર્મણવર્ગણારૂપ પુદ્ગલ દ્રવ્યમાં આત્માની સાથે સંબંધ થવાની શક્તિ. આત્માના યોગ તથા કાયરૂપ ઉપયોગના નિમિત્તથી દ્રવ્યબંધ થાય. દ્રવ્યમોક્ષ ઃ કેવળી અવસ્થા. ચાર ઘાતીકર્મનો નાશ. દ્રવ્યશ્રુતજ્ઞાન ઃ આગમાદિ શાસ્ત્રનું ૧૧૭ દ્વાત્રિંશતિકા સાન. દ્રવ્યસંવર : સમિતિગુપ્તિ આદિ આચાર વડે દ્રવ્યકર્મનું રોકાવું. દ્રવ્યહિંસા : અન્ય જીવોને મારી નાંખવા. પ્રાણરહિત કરવા. દ્રવ્યાર્થિકનય : દ્રવ્યની મૂળ સત્તાને જણાવતો નય, વસ્તુના મૂળ સ્વરૂપને પ્રધાનપણે જાણનારી જે દૃષ્ટિ. દ્રવ્યાસવ : દ્રવ્યબંધના ઉપાદાન કારણને તથા ભાવબંધના નિમિત્તકા૨ણને દ્રવ્યાસવ કહે છે. તેના ૪૨ પ્રકાર છે. દ્રવ્યેન્દ્રિય : પાંચ છે, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શ્રોતેન્દ્રિય, બાહ્યરચના તે દ્રવ્યેન્દ્રિય છે. શરીરમાં પુદ્ગલની બનેલી જે ઇન્દ્રિયો તે, બાહ્ય આકારરૂપે જે છે તે બાહ્ય નિવૃત્તિ. અંદર આકારરૂપે છે તે અત્યંતર નિવૃત્તિ (રચના). અંદરની પુદ્ગલની બનેલી ઇન્દ્રિયમાં જે વિષય જણાવવામાં સહાયક થવાની શક્તિ છે તે ઉપકરણ દ્રવ્યેન્દ્રિય. યાશ્રવ મહાકાવ્ય: છે. આ. હેમચંદ્રસૂરિ રચિત ગ્રંથ. દ્વંદ્વ : બેનું જોડું. કલહ, લડાઈ. દ્વાત્રિંશતિકા : શ્વે. આ. સિદ્ધસેન દિવાકર રચિત અધ્યાત્મભાવનાપૂર્ણ ૩૨ શ્લોક પ્રમાણ ગ્રંથ (૨) Page #139 -------------------------------------------------------------------------- ________________ ચિરમ ૧૧૮ હેમચંદ્રાચાર્ય રચિત ન્યાયવિષયક ૩૨ શ્લોક પ્રમાણ ગ્રંથ. (૩) દિ.આ. અમિતગતિ રચિત ૩૨ શ્લોક પ્રમાણ સામાયિક પાઠ. દ્વિચરમ છેલ્લા બે ભવ થવાવાળો જીવ. દ્વિજ: બ્રાહ્મણ. દ્વિતીયોપશમ : સાતમા ગુણસ્થાનમાં ક્ષયોપમિક સભ્યષ્ટિ જીવ, શ્રેણિ ચઢવાની સન્મુખ અવસ્થામાં અનંતાનુબંધી ક્રોધાદિ ચતુષ્ટયનું વિસંયોજન, અર્થાત્ અપ્રત્યાખ્યાનાદિરૂપ કરીને દર્શન મોહનીયની ત્રણ પ્રકૃતિનો ઉપશમ કરીને સમ્યક્ત્વ પ્રાપ્ત કરે. દ્વિર્બન્ધક ઃ જે આત્માઓનું મિથ્યાત્વ નબળું પડ્યું છે કે જેઓ મિથ્યાત્વ મોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કોડાક્રોડીની ફક્ત બે જ વખત બાંધવાના છે તેવા જીવો. હિંદ્રિય જાતિઃ બે ઇન્દ્રિય જાતિ નામ કર્મ. કિંદ્રિય જીવ : બે ઇન્દ્રિય જીવ. સ્પર્શ, રસવાળા. દ્વીપ : સમુદ્રોથી વીંટળાયેલી ભૂમિ તથા સાગરોની વચ્ચે વચ્ચે આવતાં અંતર્કીપ (ભૂમિ) દ્વેષ : અપ્રીતિ, અનિષ્ટ કે અસહ્ય પદાર્થોમાં વેરભાવ રાખવો. તેના ક્રોધ, માન, અરિત, શોક, ભય, જૈન સૈદ્ધાંતિક જુગુપ્સા વિગેરે ભેદ છે. દ્વૈત : બંધ અને મોક્ષ, રાગ અને દ્વેષ એવા ભેદવાળી બુદ્ધિ. ધ ધન : સાંસારિક વ્યવસ્થાનું સાધન, ધનદ : કુબેર : એક દેવ છે. ધનપતિઃ ધનવાન, સંપત્તિવાન. ધનરાશિ : ઘણું ધન (રાશિ-ઢગલો) ધનુષ : કાયાનું પ્રમાણ, ક્ષેત્રનું પ્રમાણ. દંડ, યુગ, મુસલ, નાલી, એકાર્થ. ધમ્મ રસાયણ ઃ દિ. મુ. પદ્મનંદિ રચિત વૈરાગ્ય વિષયક ગ્રંથ. ધરણઃ માપ-તોલનું એક પ્રમાણ, ધરણીધર ઃ ભગવાન ઋષભદેવના વંશના એક રાજા હતા. ધરણીધર દેવઃ પાર્શ્વનાથના અધિષ્ઠાયક દેવ. ધર્મ: દુર્ગતિથી પડતા આત્માને જે ધારી રાખે. દરેક પદાર્થના સ્વભાવને ધર્મ કહે છે. જેમકે જીવનો સ્વભાવ સુખ, અતિન્દ્રિય આનંદ, તે અંતરંગ છે, ખાસ અનુષ્ઠાન દ્વારા આનંદની પ્રાપ્તિ થાય તે બાહ્ય આનંદ છે. અંતર આનંદ નિશ્ચય ધર્મ છે, બાહ્ય આનંદ વ્યવહાર ધર્મ છે. નિશ્ચય ધર્મ સાક્ષાત્ સમતા સ્વરૂપ, તથા સમ્યક્ત્વ સહિત સ્વભાવિક છે. વ્યવહાર ધર્મ તેનું કારણ હોવાથી Page #140 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ઔપચારિક છે. નિશ્ચય ધર્મ અને નિશ્ચય સાપેક્ષ વ્યવહાર ધર્મ બંનેમાં યથાર્થ ક્ષમાદિ ધર્મો પ્રગટ થાય છે. સાથે સાથે અહિંસાદિ ધર્મ પણ હોય છે. જ્ઞાનીજનો સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યગ્ ચારિત્રને ધર્મ કહે છે. તે મોક્ષકારણીભૂત છે. શ્રાવકનાં દાનાદિ અનુષ્ઠાન સમ્યક્ત્વ સહિત હોય તો તે પરંપરાએ મુક્તિનું કારણ બને છે. સમ્યગ્દષ્ટિનું પુણ્ય મોક્ષનું કારણ છે. તેમની ષડાવશ્યક ક્રિયાદિ નિર્જરાનું કારણ છે. સમ્યક્ત્વ રહિત વ્રત તપ નિર્જાનું કારણ બનતાં નથી પણ સંસારનું કારણ બને છે. નિશ્ચય ધર્મરહિત કેવળ વ્યવહાર ધર્મથી શુદ્ધાત્માની પ્રાપ્તિ થતી નથી. રાગ-દ્વેષ, મોહ, અજ્ઞાન-રહિત આત્માના સામ્ય પરિણામ જનિત શુદ્ધાત્માની અનુભૂતિ નિશ્ચય ધર્મ છે. વ્યવહારધર્મ સાધુને માટે ગૌણ છે. ધ્યાનાદિ મુખ્ય છે. ગૃહસ્થો માટે વ્યવહારધર્મ દાન-પૂજાદિ મુખ્ય છે. કારણ કે રાગની પ્રકર્ષતાને લીધે નિશ્ચયધર્મની ભૂમિકા થતી નથી. તે ચારિત્રની અપેક્ષાએ સમજવું; શ્રદ્ધા અપેક્ષાએ નહિ. ધર્મકથા : જેમાં ક્ષમાદિ ધર્મો, ૧૧૯ ધર્મધ્યાન સમ્યક્ત્વની પ્રાપ્તિનું કથન, આધ્યાત્મિક ભાવના હોય સવિશેષ ધાર્મિક જ્ઞાનીજનોનાં જીવનચરિત્રનાં દૃષ્ટાંતો. ધર્મક્ષમા : ક્ષમા રાખવી તે આત્માનો ધર્મ છે એમ સમજી ક્રોધને શમાવવો તે. ધર્મચક્ર : સમવસરણની પીઠિકા, અષ્ટમંગલરૂપી સંપદાઓ તથા યક્ષો મસ્તક પર અત્યંત શોભાયમાન ધર્મચક્ર રાખીને તીર્થંકરની સાથે રહે. ધર્મચક્રવર્તી : જેમ ચક્રવર્તી ચક્રરત્ન વડે ભરતાદિક્ષેત્રના છ ખંડને જીતે છે, તેમ તીર્થંકર ભગવંતો ધર્મ વડે ચારે ગતિનો અંત કરી મોક્ષ પામે છે તે. ધર્મધ્યાન કોઈ શુદ્ધ વિષયમાં મનને એકાગ્ર કરવું તે છદ્મસ્થનું ધ્યાન છે. સામાન્ય રીતે જીવ માત્રનું મન : ઉપયોગ કોઈ પણ વિષયમાં રોકાયેલું હોય તે કોઈ પણ પ્રકારનું ધ્યાન છે. પરંતુ રાગાદિ-ભાવવાળું હોવાથી તે દુર્બાન છે. સાધક રાગાદિ રહિત સામ્યભાવ. આત્મભાવના અભ્યાસ માટે જે ધ્યાન કરે છે તે ધર્મધ્યાન છે, જે શુક્લધ્યાનનું કારણ છે. ધર્મધ્યાનના ઘણા ભેદ છે. આજ્ઞાવિચય, અપાયવિચય, Page #141 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરાયણ વિપાકવિચય, સંસ્થાન વિચય, ચારની મુખ્યતા છે, મૈત્રી આદિ ચાર ભાવના તથા બાર અનુપ્રેક્ષા ધર્મધ્યાનનું પ્રવેશદ્વાર છે, ક્ષમાદિ દસ ધર્મ ધર્મધ્યાનનાં લક્ષણ છે. પુણ્યરૂપ આશયને કારણે તથા શુદ્ધ લેશ્યામાં અવલંબનથી વસ્તુના યથાર્થ સ્વરૂપનું ચિંતન પ્રશસ્તધ્યાન છે. દર્શનાનાદિ ઉપયોગ, કાર્યોત્સર્ગ, શુભયોગ, સ્વાધ્યાય, વ્રત તપ, શુભ અનુષ્ઠાન, ભક્તિ, શ્રદ્ધાન એ સર્વેમાં મનના પરિણામનો હેતુ કર્મક્ષયનો હોવાથી તે સર્વ અંતરંગ શુભધ્યાન સુકૃત્યની અનુમોદના, ગુરુસેવા, વિનય, દાન, બાહ્ય શુભ ધ્યાન છે. ધર્મધ્યાની પ્રસન્ન મુદ્રાવાળો, સૌમ્ય તથા આસનોને ધારણ કરવાવાળો હોય છે. ધર્મધ્યાનીને પ્રારંભમાં જ વિષયકષાયની મંદતા થાય છે. શરી૨ નીરોગી, શુભ ગંધવાળું, શક્તિહીનતા ન હોય, વચનની મધુરતા, જેવાં બાહ્ય લક્ષણો પ્રગટ થાય છે. ચિંતનમનનથી આત્મામાં મોહનો વિલય અને ધર્મની વૃદ્ધિ થાય. વૈરાગ્ય, તત્ત્વજ્ઞાન, પરિગ્રહની અમૂર્છા, સૌમ્યતા, પરિષહજ્ય જેવાં અંતરંગ કારણો ધર્મધ્યાનમાં હોય, .6 H ૧૨૦ જૈન સૈદ્ધાંતિક તે શુક્લધ્યાનનું બીજ છે. વાસ્તવમાં ધર્મધ્યાન ચોથા ગુણસ્થાનકથી દસમા સુધી હોય છે. તે પહેલાંની ભૂમિકામાં શુભભાવરૂપ ધ્યાન હોય છે. ધર્મધ્યાનનું ફ્ળ પુણ્ય અને મોક્ષ છે. કર્મનો ક્ષય તથા ચિત્તશુદ્ધિ ધ્યાનની શુદ્ધતા વડે થાય છે, તેથી ધર્મધ્યાન મોક્ષનું કારણ છે. એકાગ્ર ચિંતન ધર્મધ્યાન છે, જેનું ફળ સંવ-નિર્જરા છે. પરિણામે મુક્તિ છે. આ કાળમાં ધર્મધ્યાનની અવશ્ય સંભાવના છે, પરંતુ શુક્લધ્યાન ઉત્તમ સંહનનવાળાને હોય છે તેથી આ કાળમાં તેની સંભાવના નથી. શુભોપયોગ લક્ષણ વ્યવહારધ્યાન નિશ્ચયધ્યાનનું પરંપરાથી કારણ છે. માટે આ કાળે ધ્યાનનો નિષેધ કરવો તે અજ્ઞાન છે. ધર્મપરાયણ : ધર્મમાં ઓતપ્રોત થયેલો. ધર્મબિન્દુ ઃ શ્વે. આ. પૂ. હરિભદ્રસૂરિજી રચિત એક મહાગ્રંથ. ધર્મભ્રષ્ટ : ધર્મથી પતિત થયેલો. ધર્મરત્નાકર : દિ.આ. કૃત ધર્મવિલાસ, ધર્મશર્માભ્યુદય, ધર્મસંગ્રહ ધર્મામૃત શ્રાવકાચારનું આધ્યાત્મિક ગ્રંથ છે. ધર્મરાગ : ધર્મ પરનો ઘણો સ્નેહ. ધર્મસંગ્રહણી : શ્વે. આ. હિરભદ્રસૂરિજી Page #142 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય રચિત મહાન ન્યાયગ્રંથ. ધર્માનુષ્ઠાન ઃ ધર્મ સંબંધી ક્રિયાવિશેષ. સામાકિ, દાનાદિ, સ્વાધ્યાય, વિનય, વૈયાવચ્ચ આદિ. ધર્માભિમુખતા : આત્માનું ધર્મ સન્મુખ થવું. જોડાવું. ધર્માધર્મ ધર્માસ્તિકાય = અસંખ્યાત પ્રદેશી, લોકવ્યાપક, જીવ અને પુદ્ગલને ગતિસહાયક એક અખંડ અજીવ મહા સ્કંધ. સ્વતંત્ર દ્રવ્ય છે. નિત્ય પરિણામી, અરૂપી છે. ૧૨૧ અસંખ્યાત અધર્માસ્તિકાય : પ્રદેશી લોકવ્યાપક સ્થિતિ સહાયક એક અખંડ અજીવ મહાસ્કંધ. સ્વતંત્ર દ્રવ્ય છે. નિત્ય પરિણામી અરૂપી છે. ધવલા ઃ દિ.આ. ભૂતબલી રચિત પટખંડાગમ મહાન ગ્રંથ ધાતકીખંડ : મધ્યલોકમાં સ્થિત એક દ્વીપ. અઢી દ્વીપમાંનો લવણ સમુદ્ર અને કાલોધિ સમુદ્રની વચ્ચે આવેલો ચાર ચાર લાખ યોજનના વિસ્તારવાળો ઘંટીના પડના આકારવાળો દ્વીપ. ધારણા : મતિજ્ઞાનનો એક ભેદ. જાણેલી વસ્તુના સંસ્કારથી કાલાંતરે વિસ્મરણ ન થાય તે. ધારણાભિગ્રહ : મનમાં કોઈ પણ જાતના ભોગનો ત્યાગ કરી તે માટે ધ્યાતા લેવાતો નિયમ. ધારાવાહિક જ્ઞાન : જેમાં ખંડ ન પડે, સતત પ્રતિ સમયે પ્રગટ થતું જ્ઞાન. ધિક્કાર : અપમાન, તિરસ્કાર. ધીધનપુરુષ : બુદ્ધિરૂપી ધનથી ભરેલો બુદ્ધિશાળી પુરુષ. ધીર : ધ્યેયો પ્રત્યે જેની બુદ્ધિ ગમન કરે, પ્રેરણા આપે તે. ઘોર ઉપસર્ગ પર વિજ્ય પ્રાપ્ત કરે તેવા ધીર. સાધુજનો, આચાર્યનો એ મહાન ગુણ છે. ધુમપ્રભાનારકી ઃ પાંચમી નારકી, રિષ્ટા નામની નારકીનું બીજું નામ. ધૂપઘટા પ્રભુજીની સામે થતી ધૂપ પૂજા. ધૂલિશાલ ઃ સમવસરણનો પ્રથમ કોટ. ધૃતિ ઃ કુશળ બુદ્ધિ, ધારણા જેવી દૃઢ સંજ્ઞા. ધૈર્યગુણ : ધીરજ નામનો ગુણવિશેષ, અતિશય ધીરજવાળું. ધ્યાતા : ધર્મધ્યાન ક૨ના૨ ધ્યાતા. પ્રશસ્ત ધ્યાતા દસ કે ચૌદ પૂર્વને ધારણ કરવાવાળા હોય છે, કારણ કે એવા જ્ઞાન વગર ઉત્તમ ધ્યાન થતું નથી. એ ધ્યાતા ઉત્તમ સંહનનવાળા હોય છે. સમ્યગ્દર્શન તથા સમ્યાન ધારી, વૈરાગ્ય ભાવના યુક્ત ધ્યાતા પ્રશસ્ત છે. ધ્યાન: કોઈ એક વિષયમાં એકાગ્રતા Page #143 -------------------------------------------------------------------------- ________________ ધ્યેય એ ધ્યાન છે. તેના ચાર પ્રકાર છે. ૧. આર્તધ્યાન ૨. રૌદ્રધ્યાન ૩. ધર્મધ્યાન ૪. શુક્લધ્યાન. પ્રથમનાં બે અશુભ છે. પછીનાં બે શુભ (પ્રશસ્ત) છે. જેને મોહ, રાગ, દ્વેષ નથી તથા મન વચન કાયાના યોગ પ્રત્યે ઉપેક્ષા છે. તેને શુભાશુભ જાણવાવાળો ધ્યાનમય અગ્નિ પેદા થાય છે, જે કર્મક્ષયનું કારણ છે. એક વસ્તુમાં અંતર્મુહૂર્તકાળ સુધી એકાગ્ર થતું તે છદ્મસ્થોનું ધ્યાન છે. યોગ નિરોધરૂપ સર્વજ્ઞનું ધ્યાન છે. ધ્યેયને વિષય કરવાવાળું ધ્યાન જ્ઞાનની પર્યાય છે. મંત્રના ધ્યાન દ્વારા દેવ, અસુરોને વશ કરી શકાય છે. શારીરિક પીડા શમે છે, ઇચ્છિતફળની પ્રાપ્તિ થાય છે, આવા પ્રકારનાં ધ્યાન અશુભ છે આત્માનું અહિત કરનારાં છે. પારમાર્થિક ધ્યાનનું ફળ જેમ કાષ્ઠમાં અગ્નિ પ્રગટ થાય છે તેમ શુદ્ધ ધ્યાનમાં આત્મા જ પ્રગટ થાય છે. માટે ધ્યાન એ મુક્તિનું ૫૨મ સાધન છે. ધ્યાનને માટે નિશ્ચિત કાળ કે સ્થાન નથી છતાં ઉત્તમ ધ્યાન માટે અંત૨-બાહ્ય ઉત્તમ સામગ્રી હોય છે. સ્થિર આસન મુદ્રા દ્વારા ધ્યાની ૧૨૨ જૈન સૈદ્ધાંતિક સાધુએ નાભિથી ઉપર હૃદય કે મસ્તકમાં અથવા અભ્યાસાનુસાર અન્ય સ્થાને ચિત્તવૃત્તિને સ્થિર કરવી. મનને બાહ્ય વિષયો કે પદાર્થમાંથી પાછું ખેંચી આત્મામાં જોડવું અથવા કોઈ એક શરીરના નાસાગ્ર જેવા સ્થાને સમાધિપૂર્વક જોડવું. અથવા પરમાત્માના ગુણમાં જોડવું. એ પ્રકારે તાદાત્મ્યપણે સ્થિર થવું. આત્મજ્ઞાની આત્માને જે ભાવથી જે રૂપે ધારે છે તેમાં તન્મય થાય છે. એવું એકીકરણ તે સમાધિરૂપ ધ્યાન છે. પરમાત્માનું ધ્યાન કરી જીવ પરમાત્મ સ્વરૂપ થાય છે. ધ્યેય : શુભાશુભ પરિણામોનાં કારણને ધ્યેય કહે છે. જીવાદિ તત્ત્વોનું યથાર્થ સ્વરૂપ બુદ્ધિમાનોને ધર્મધ્યાનમાં ધ્યેય હોય છે. ધ્યાન માટેનાં સર્વ આલંબનો ધ્યેય છે. સર્વજ્ઞ વીતરાગ તથા અષ્ટકર્મ રહિત સિદ્ધોનું ધ્યાન ધ્યેય છે. આચાર્યાદિ ગુરુતત્ત્વનું ધ્યાન ધ્યેય છે. શુદ્ધાત્મા ધ્યેય છે. રાગાદિરહિત મોક્ષને કારણભૂત ધ્યાન ધ્યેય છે. રત્નત્રય તથા વૈરાગ્ય ધ્યેય છે. ધ્રુવઃ અચલ, સ્થિર. ધ્રુવપદ : સ્થિ૨૫૬, મોક્ષપદ. ધ્રુવબંધી પ્રકૃતિઓ : જે કર્મપ્રકૃતિઓનો Page #144 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય બંધ જે ગુણઠાણા સુધી કહ્યો છે તે અવશ્ય બંધાય. ધ્રુવસત્તા જે કર્મપ્રકૃતિઓની સત્તા અનાદિ મિથ્યાત્વ જીવને સમ્યક્ત્વ પામ્યા પહેલાં સદાકાળ હોય તે. ધ્રુવોદયી: જે કર્મપ્રકૃતિઓનો ઉદય બીજા કર્મગ્રંથ આદિમાં જે ગુણઠાણા સુધી કહ્યો હોય ત્યાં સુધી અવશ્ય હોય. નગ્નતા : દિગંબરત્વ ધારણ કરવું. અચેલકત્વ, દિગંબર મુનિદશા. નખક્ષત : નખો દ્વારા કરાયેલા શરીર ઉપરના ઘા. નપુંસક ઃ દ્રવ્યથી પુરુષ કે સ્ત્રીલિંગ - (ચિલ્ડ્રન) બંને શક્તિથી રહિત. ભાવથી સ્ત્રીરૂપ કે પુરુષરૂપ ન હોય. બંને વેદ-ભોગ કામના અતિપ્રબળ હોય. તેથી તેમનું ચિત્ત પણ કલુષિત હોય. નપુંસકવેદના ઉદયથી સ્ત્રી-પુરુષ બંને લિંગ, મૂછ-દાઢી, સ્તનાદિરહિત જન્મથી મરણ સુધી દ્રવ્ય નપુંસક હોય. નભસ્થળ : આકાશમંડળ. નભોમણિ સૂર્ય; આકાશમાં રહેલું : જાજ્વલ્યમાન રત્ન. નમસ્કાર : નમવું. પ્રણામ કરવા. પંચપરમેષ્ઠીના ગુણોનું મન દ્વારા સ્મરણ કરવું. વચન દ્વારા ગુણોનું ૧૨૩ નય વર્ણન ક૨વું. શરી૨ દ્વારા ચરણોમાં નમવું. બે હાથ, બે ઘૂંટણ અને મસ્તક પાંચ અંગો વડે પંચાંગ નમસ્કાર. અથવા મસ્તક નમાવી પ્રણામ કરવા. તેમાં વિધિ માટે કંઈક ગણતરી છે, અન્યથા પુનઃ પુનઃ નમસ્કા૨ થઈ શકે. દ્રવ્યથી પંચાંગ વગે૨ે નમસ્કાર છે. ભાવના વડે નમવું તે ભાવનમસ્કાર છે. નમસ્કારમંત્ર : ણમોકારમંત્ર, નવકા૨મંત્ર, જેમાં પંચ પરમેષ્ઠીનાં પાંચ પદ અને તેના મહિમાનો બોધ થવા ચાર પંક્તિ ચૂલિકારૂપ છે. એમ નવકારમંત્ર છે. નમિનાથ ભગવાન : ભરતક્ષેત્રની ચોવીસીના ૨૧મા વર્તમાન તીર્થંકર. નય ઃ જ્ઞાનનો પ્રકાર છે, દૃષ્ટિ. આ વિષય ઘણો વિશાળ, જટિલ, અનેક, અનંત ભેદોવાળો છે. જોકે વસ્તુના ધર્મને નિર્ણય સુધી લઈ જાય છે. અનેક ધર્માત્મક, ગુણો અને પર્યાયોસહિત, એક પરિણામથી બીજા પરિણામમાં, ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં, કાળથી બીજા કાળમાં અવિનાશી સ્વભાવરૂપમાં રહેવાવાળા દ્રવ્યનું એક દેશ જ્ઞાન કરાવે તે નય છે. અર્થાત્ જીવાદિ પદાર્થોને એક દેશ લાવે, પ્રાપ્ત કરાવે, આભાસ Page #145 -------------------------------------------------------------------------- ________________ નયા ૧ ૨૪ પ્રબ છે. કરાવે, ઉપલબ્ધ કરાવે, પ્રગટ કરાવે તે નય છે. દરેકની પ્રણાલી સ્વતંત્ર છે. એથી વિરોધી ધર્મોનું નિરાકરણ ન કરે પણ વસ્તુના એક અંશને ગ્રહણ કરવાવાળા જ્ઞાનનો અભિપ્રાય તે નય છે. અનંત પર્યાયાત્મક વસ્તુને કોઈ એક પર્યાયનું જ્ઞાન કરવામાં નિર્દોષ યુક્તિથી પ્રયોગ કરે, સ્યાદ્વાદ શૈલીથી પ્રગટ કરે તે નય છે. તે સમયે શેષ પર્યાય કે ધર્મની અપેક્ષા નથી. બે વિરોધાત્મક ધર્મયુક્ત તત્ત્વમાં કોઈ એક ધર્મને જણાવવું તે નય છે. યદ્યપિ વસ્તુને પ્રમાણથી જાણીને નિશ્ચિત કરીને અનંતર કોઈ એક અવસ્થા દ્વારા એક અંશથી પદાર્થનો નિર્ણય કરે તે નય છે. શ્રુતજ્ઞાનના વિકલ્પને નય કહે છે. અનોખ્ય સાપેક્ષનય સમ્યગુ છે, અન્યોન્ય નિરપેક્ષનય મિથ્યા છે. મુખ્ય બે ભેદ છે. ૧. દ્રવ્યથિક નય ૨. પર્યાયાર્થિક નય. (નિશ્ચય તથા વ્યવહાર નય. દ્રવ્યનય, ભાવનય.) પ્રમાણ વસ્તુના પૂર્ણ સ્વરૂપને જણાવે નવ વસ્તુના અંશને. પ્રમાણ અનેકાંતગ્રાહી સકલદેશી છે. નય અપેક્ષાએ એકાંતગ્રાહી વિકલાદેશ છે. પ્રમાણ વસ્તુના સર્વધર્મોને યુગપતું ગ્રહણ કરે. નય જૈન સૈદ્ધાંતિક ક્રમથી ગ્રહણ કરે. અનંતાત્મક નયની વિવક્ષા મુખ્ય સાત નયમાં કરી છે. નૈગમનઃ ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ ત્રણેના વિકલ્પને ગૌણ - મુખ્યપણે સ્વીકારે છે. જેમકે ભાત રાંધવાની તૈયારી થાય ત્યારે કહેવાય કે ભાત બનાવી રહ્યા છે. જે વસ્તુ ભવિષ્યમાં બનવા માટે છે તેને બની રહી છે તેમ કહેવું. શુદ્ધ કે અશુદ્ધ નય નૈગમની પ્રણાલીમાં સમાય છે. સંગ્રહનય: સર્વ વસ્થાઓને તથા વિશેષ વિષયને ભેદ સહિત પોતાના નવમાં અવિરોધપણે એક માનીને સામાન્યથી સર્વને ગ્રહણ કરે તે સંગ્રહાય. જેમકે જીવસમૂહ, અજીવસમૂહ, પદાર્થના સંગ્રહને સ્વીકારે છે. વ્યવહારનય : સંગ્રહનય દ્વારા ગૃહિત પદાર્થોને ભેદ સહિત તે વસ્તુમાં ભેદ કરવો. જેમ દ્રવ્ય અભેદ છે તેમાં ગણપર્યાય વડે ભેદ કરવો. જેમકે ચાર દ્રવ્યો અરૂપી છે. પરંતુ આત્મા ચેતના લક્ષણવાળો છે આવો ભેદ બતાવવો તે વ્યવહાર નય. ઋજુસૂત્રનય ભૂતકાળ વિનષ્ટ છે, ભવિષ્ય અનુત્પન્ન છે તેથી તેની Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ શબ્દપરિચય નવકલ્પિત વિહાર સાથે કોઈ વ્યવહાર સંભવ નથી, | જન્મમરણ થાય છે. આથી આ નય વર્તમાન કાળના નરક: ભયંકર પાપકર્મોના ફળસ્વરૂપે વિષયભૂત પદાર્થને ગ્રહણ કરે છે. અનેક પ્રકારનાં અસહ્ય દુઃખોને શબ્દનયરૂઢિગત સર્વ શબ્દોને | ભોગવવાળા જીવ નારકી કહેવાય. એક અર્થમાં પ્રયુક્ત કરવા તે તેની ગતિ નરકગતિ, તેમને શબ્દનય. જેમકે ઇન્દ્ર, શક્ર, પુરંદર રહેવાનું સ્થાન તે નરક, સાંકડા ત્રણે એકાર્ય છે. શબ્દનય શબ્દ મુખવાળાં બીલ કે સુરંગ જેવાં પ્રધાન છે. સ્થાનોમાં મહા દુઃખદાયક ઉપપાત સમભિરૂઢનયઃ જે શબ્દ જે જન્મ હોય છે. પદાર્થને માટે રૂઢ થયો હોય, નરકગતિકર્મ સંપૂર્ણ પ્રચલિત) તે શબ્દ હરેક અશુભકર્મોના ઉદયનું સહકારી અવસ્થામાં વાચક રહે. જેમ કે કારણ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે કોઈકે અમુક દિવસનું તપ કર્યું ભાવથી આ ગતિવાળો જીવ ક્યારે હોય, તેનાથી મુક્ત થાય તોપણ પણ પરસ્પર પ્રીતિ રાખતો નથી. તેને તપસ્વી કહેવાય. જેમકે પૂર્વજન્મના વૈરને કારણે જીવ આ ગોના બીજા અર્થ થાય તોપણ ગતિમાં અતિવૈરયુક્ત હોય છે. રૂઢ અર્થ ગાય - પશુ જ કરવામાં નારકીની સાત ભૂમિ છે. છત્રાકારે આવે. રહેલી છે. ક્ષેત્રકૃત, એવંભૂતનયઃ જે શબ્દની તે પરસ્પરોદરિત, શારીરિક, અર્થમાં પરિણમનરૂપ ક્રિયા થતી માનસિક અને અસરકૃત સુધા, હોય ત્યારે તે શબ્દનો પ્રયોગ તૃષારૂપ અનેક પ્રકારની યાતના – કરવો યુક્ત ગણાય. રાગથી અસાતા જન્મથી મરણ પર્યત પરિણત જીવ રાગી, દ્વેષથી ભોગવે છે. આવું કર્મ પૂરું થતાં પરિણત જીવ દ્વેષી રાગદ્વેષથી વાયુથી મેઘ વીખરાઈ જાય તેમ મુક્ત પરિણત જીવ વૈરાગી. શરીર વિલીન થઈ જાય છે. નયચક્ર: નયની વિવિધતા દર્શક ગ્રંથો નરકગતિ પામનારને નારકી કહેવામાં આવે છે. નયનિક્ષેપ: વસ્તુને સમજવા માટે ૭ | નરકાયુઃ નરકગતિના આયુષ્યનો બંધ. નયો અને ૪ વિક્ષેપા છે. | નવકલ્પિત વિહાર: ચૌમાસી ચાર નરક્ષેત્રઃ કર્મભૂમિમાં જ્યાં મનુષ્યોનું | માસનો એક અને અન્ય આઠ Page #147 -------------------------------------------------------------------------- ________________ નવકારશી પચ્ચક્ખાણ માસમાં દરેક માસે સાધુજનો સ્થાન બદલે એમ નવકલ્પ વિહાર હોય. જેથી એક સ્થાને લોકસંપર્કમાં રાગાદિ ન થાય. નવકારશી પચ્ચક્ખાણ ઃ સૂર્યોદય પછી ૪૮ મિનિટ પછી, ત્રણ નવકાર ગણીને પાણી કે આહારવિધિ થાય. મૂઠી વાળવી તે પચ્ચક્ખાણ પાળવાનો સંકેત વિશેષ છે. નવધા ઃ મન, વચન, કાયા વડે કરવું કરાવવું. અનુમોદવું તેવો અન્યોન્ય નવ પ્રકારનો ભેદ. ૧૨૬ નવનિધિ : ચક્રવર્તીને ભોગયોગ્ય નવ ભંડારો. જે વૈતાઢ્ય પાસે પાતાળમાં છે. પુણ્યોદયથી ચક્રવર્તીને મળે છે. જેમાં ઘણી વિદ્યાઓ અને ઐશ્વર્ય હોય છે. નવપદ : અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ આ નવપદ. નવપદની ઓળી : આસો અને ચૈત્ર માસના શુક્લપક્ષમાં સાતમથી પૂનમ સુધીની નવ દિવસોની આયંબીલ તપપૂર્વક કરાતી નવપદની આરાધના. નંદનવન : મેરુપર્વત ઉપર સમભૂતલાથી પાંચસો યોજનની ઊંચાઈએ પાંચસો યોજનના ઘેરાવાવાળું સુંદર વન. નંદાવર્ત : વિશિષ્ટ પ્રકારનો સાથિયો, જૈન સૈદ્ધાંતિક જેમાં આત્માના સંસારમાં ભિન્નભિન્ન પરિભ્રમણ સૂચવતાં ચિહ્નો છે. નંદીશ્વરદ્વીપ : જંબુદ્રીપથી આગળ ઘંટીના પડ જેવો ગોળાકારે આઠમો દ્વીપ જેમાં બાવન પર્વતો અને ચૈત્યો છે. નાડી : ઔદારિક શરીરમાં રહેલી નાડીઓ. ચૌદરાજની ત્રસનાડી પણ છે. - નામ : અર્થની સન્મુખ લઈ જાય તે નામ. તેના ચાર ભેદ. ૧. જાતિવાચક ગાય, મનુષ્ય; જાતિને દર્શાવે. ૨. દ્રવ્યવાચક છત્રી, લાકડી; સંયોગિક દ્રવ્યો વડે કહેવાય તે જેમકે છત્રીવાળો. ૩. ગુણવાચક કાળો, ઊંચો વગેરે ગુણવાચક નામ છે. ૪. ક્રિયાવાચક - ગાયક, નર્તક વગેરે ક્રિયાઓના નિમિત્તથી ઓળખાય, વ્યક્તિ વિશેષને ઓળખાવતો શબ્દ. જેમકે ભગવાનનાં ૧૦૦૮ નામ છે. નામકર્મ : નામ સંજ્ઞાવાળું કર્મ જીવના શુદ્ધ સ્વભાવને આવરણ કરીને મનુષ્ય, દેવ, તિર્યંચ, નારકીપણે ઓળખાવે. આત્માને નમાવે તે નામકર્મ. શરી૨માં અનેક પ્રકારની રચના, જેમકે સંસ્થાન, સંહનન, વર્ણ, ગંધાદિ. ગતિ, જાતિ, આઠેય, અનાદેય, ત્રસ, સ્થાવર, આનુપૂર્વી, Page #148 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય બાદર, સૂક્ષ્મ, શુભ, અશુભ, યશ, કીર્તિ, અપકીર્તિ, તીર્થંકર નામકર્મ, વગેરે ૧૦૩ પ્રકૃતિ છે. તે પ્રમાણેના કાર્યો જેના નિમિત્તે થાય છે તે પુઠૂગલ જીવના સંયોગમાં આવે છે તે નામની સંજ્ઞાવાળો જીવ કહેવાય 29. નામનિક્ષેપ : નામ-સંજ્ઞા અનુસાર જેમાં ગુણ ન હોય છતાં વ્યવહારને માટે ઇચ્છાને અનુરૂપ આપેલી સંજ્ઞા. જેમકે રિદ્વિ હોય છતાં નામ ધનપાળ હોય. નામમાલા : શબ્દકોશ. નાકનાકી : અતિશય દુઃખ, ભોગવવાનું અધોલોકમાં રહેલું સ્થાન. તેમાં રહેલા જીવો તે નારક–નારકી. નારાચ સંઘયણ ઃ શરીરની મજબૂતાઈ સૂચવનારું શરીર, સંહનન, છ પ્રકારમાં ત્રીજું. નાસ્તિક્ય નાસ્તિકપણું જીવાજીવને માન્ય ન કરવાવાળા, બંધ મોક્ષની વ્યવસ્થાને અસ્વીકાર કરવાવાળા. નિકાચિત ઃ નિધત્ત ઃ ઉદયાવલિને પ્રાપ્ત થયેલું કર્મ અન્ય પ્રકૃતિમાં સંક્રમણ થતું નથી, પ્રાયશ્ચિત્ત વડે દૂર થાય છે તે નિધત્ત. અને જે ભોગવીને જ દૂર થાય તે નિકાચિત. આવાં કર્મો જિનભક્તિ વડે દૂર થાય છે. નિકાય : સ્વર્ગના દેવોનો પ્રકાર, નિગોદ સત્તામાં રહેલાં કર્મોના ભેદને પ્રાપ્ત થવાવાળા દેવગતિ નામકર્મના ઉદયના સામર્થ્યને નિકાય કહે છે. નિકૃતિઃ માયાનો એક ભેદ. નિક્ષિપ્ત : આહારનો એક દોષ. નિક્ષેપ : જેના દ્વારા વસ્તુના જ્ઞાનમાં ઉપચારથી વસ્તુને જે પ્રકારથી આક્ષેપ સમજાવવામાં, કરવામાં આવે તે નિક્ષેપ ચાર પ્રકારના છે. નામનિક્ષેપ ઃ કોઈ વસ્તુનું નામથી જ્ઞાન કરવામાં આવે. સ્થાપનાનિક્ષેપ : તે વસ્તુની પ્રતિમા કે આકા૨થી જ્ઞાન કરવામાં આવે. દ્રવ્યનિક્ષેપ તે વસ્તુની પૂર્વાપર અવસ્થાઓનું જ્ઞાન કરવામાં આવે. ભાવનિક્ષેપ : વસ્તુની વર્તમાન અવસ્થાનું જ્ઞાન કરવામાં આવે. નિક્ષેપ વિષય છે, નય વિષયી છે. વસ્તુનું સંપૂર્ણ જ્ઞાન પ્રમાણ છે. તેના અંશનું જ્ઞાન નય છે. તે બંનેથી થયેલો નિશ્ચય પદાર્થ નિક્ષેપનો વિષય છે. નિગમન : હેતુપૂર્વક પુનઃ પ્રતિજ્ઞાનું : વચન કહેવું. સાધનને દોહરાવીને સાધ્યના નિશ્ચયરૂપ વચનને નિગમન કહે છે. ૧૨૭ નિગોદઃ સમસ્ત વિશ્વમાં વ્યાપકપણે રહેલી સૂક્ષ્મ જીવરાશિ. સોયના Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ નિગ્રહ જૈન સૈદ્ધાંતિક અગ્રભાગ જેવી જગામાં અનંત ] રહ્યો. દૂધ મટીને દહીં થાય. પણ જીવો રહી શકે, એક | પદાર્થ સ્વસ્વરૂપે ટકે. શ્વાસોચ્છુવાસમાં સત્તરથી અધિક | નિત્ય નિગોદઃ જે કદી નિગોદમાંથી વાર એક સાથે જન્મ, મરે. એક બહાર નીકળ્યા નથી કે જીવ સિદ્ધ થાય ત્યારે એક નીકળવાના નથી. તેવું સર્વજ્ઞ નિગોદિયો જીવ યોગાનુયોગ તે ભગવાને જોયું છે. ઇતર નિગોદ : સૂક્ષ્મ ક્ષેત્રથી બહાર નીકળે, બાદર એકવાર બહાર નીકળે પણ પુનઃ નિગોદમાં આવે, ત્યાર પછી તેનો નિગોદમાં ઉત્પન્ન થાય. આગળનો ઇન્દ્રિયજનિત વિકાસ | નિત્યપિંડ: સાધુજનો રોજ એક જ ઘરે થાય. જીવ અનાદિ છે, જન્મતો આહાર લે તે આહારદોષ. નથી પણ તે આવી અંધકાર- | નિત્યમરણ: ભાવમરણ) સમયે સમયે અવસ્થામાં દીર્ધકાળ રહ્યો છે. આયુકર્મના દલિકોનો ક્ષય થવો તે નિગ્રહ : કોઈ પણ દોષજનક પ્રવૃત્તિનો આવીચીન મરણ. તે પછી છેલ્લા સર્વથા ત્યાગ કરવો. આહારાદિમાં દલિયાનો ક્ષય થવો તે નિત્યમરણ. કોઈ વસ્તુનો સર્વથા ત્યાગ કરવો. | નિત્યાનિત્ય સમાજાતિ: નિત્યમાં જેમ કે સમગ્ર પ્રકારની મીઠાઈનો પર્યાયપણે અનિત્યપણું હોવું. ત્યાગ. અનિત્ય પદાર્થો સત્તા-દ્રવ્યથી નિતદભાવ: સાસરિક પ્રલોભન રહિત નિત્ય છે તેમ જાણવું. પદાર્થ ટકીને આત્મભાવ. પરિવર્તન પામે છે તે. નિત્યાર પારગાહો: તમારો સંસારથી | નિદર્શનઃ વસ્તુને બતાવવી, પ્રદર્શિત ઉદ્ધાર થાઓ. સાધુજનો ગૃહસ્થને કરવી. મસ્તકે વાસક્ષેપ નાખે ત્યારે કહે. નિદાનઃ ભોગોની લાલસાને નિદાન કહે નિત્ય: ધ્રુવ. સત્ લક્ષણથી કે છે. ધમરાધના માટે ઉત્તમ ગતિ – સ્વભાવથી પોતાની જાતિથી ટ્યુત સામગ્રીની લાલસા પ્રશસ્ત નિધન ન થવું. વિશ્વના પદાર્થો મૂળ છે, અહંકારવશ અમુક પદવી સ્વભાવે નિત્ય છે, પરંતુ તેમાં થતું વગેરેની લાલસા કરવી અપ્રશસ્ત પરિણમન અનિત્યનો આરોપ પામે નિદાન છે. ક્રોધાદિવશ તપના છે. જેમ કે જીવની મનુષ્યની બદલામાં અન્યનો ઘાત કરવાની અવસ્થા પૂર્ણ થાય, દેવલોકમાં લાલસા ભોગકત નિદાન છે. ઉત્પન્ન થાય. પણ આત્મા નિત્ય રત્નત્રયની પ્રાપ્તિ થાઓ એ Page #150 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૧૨૯ નિધિ પ્રશસ્ત નિદાન છે. વ્યવહારપણે | વાહનમાં કે સભામાં અર્ધા જાગતો રોગનો પ્રકાર જાણવો તેને નિદાન ઊંઘતો વળી કંઈ સાંભળતો ઝોકાં થયું કહે છે. ખાધા કરે તે. નિદ્રાઃ ઊંઘ. સામાન્ય રીતે જીવો પ્રચલા-પ્રચલાઃ આ નિદ્રાના નિદ્રામાં શાતવેદનીયનો અનુભવ ઉદયથી બેઠા કે ઊભા પણ ઊંઘી કરે છે, પરંતુ નિદ્રા દર્શનાવરણનો શકે. શરીર વારંવાર ઊંઘથી હાલી પ્રકાર છે. જે પ્રકૃતિ દેશઘાતી છે. જાય છતાં નિરાંતે ઊંઘે. આથી સાધુજનોને અર્ધ રાત્રિનો બે જ્યાનગૃદ્ધિઃ સ્વપ્નમાં આ ઘડી પહેલાંનો અને પછીનો સમય નિદ્રાનો ઉદય થાય છે ત્યારે તે સ્વાધ્યાય માટે અયોગ્ય છે. તેથી રૌદ્રકર્મ કરે છે. ઊંઘમાં દાંતની કેવળ શરીરશ્રમ દૂર કરવાને માટે ભીંસ આવે. બબડ્યા કરે. ઊંઘમાં નિદ્રા લે તે પણ હલનચલનમાં ચાલે, કોઈને મારે, છતાં તેને કંઈ જાગૃતિ-યતના રાખે તે યોગ નિદ્રા ભાન ન હોય. પરમાર્થથી છે. એક જ કરવટ પર શયન કરે. પરપદાર્થને વિષે ઊંઘે છે સંસારમાં સામાન્ય જીવોની (આસક્તિ નથી) તે સમ્યગુનિદ્રાના પાંચ પ્રકાર છે. ખેદ, દૃષ્ટિવંત છે. ચિંતા, પરિશ્રમનો થાક દૂર કરવા નિધત કર્મબંધ થવાના ચાર તીવ્ર-મંદ માટે નિદ્રા છે. ૧. નિદ્રા - પ્રકૃતિનો રસ છે. ત્રીજા પ્રકારનું છે. આ ઉદય થતાં જીવ થોડા સમય માટે રસથી બાંધેલું કર્મ કઠિન સૂએ પણ જલદીથી જાગી જાય. પ્રાયશ્ચિત્તથી નાશ થાય. માટે વળી કંઈક જાગતો હોય તો કંઈક ગુરુનિશ્રાથી પ્રાયશ્ચિત્ત ગ્રહણ ઊંઘતો હોય. ૨. નિદ્રાનિદ્રા-પુનઃ કરવું. નિદ્રાની પ્રકૃતિનો ઉદય થયો. તે નિધત્તિકરણઃ જેમાં કર્મ એવી સ્થિતિમાં સમયે વૃક્ષ પર, કઠણ ભૂમિ પર મુકાય કે તેને ઉદ્વર્તના કે પણ નિરાંતે ગાઢ નિદ્રા લઈ શકે. અપવર્તના વિના બીજાં કોઈ ઘણા પ્રયત્ન જાગે. કારણો લાગે નહિ, તેમાં વપરાતું પ્રચલાઃ શોકગ્રસ્ત જીવ અથવા વીર્યવિશેષ. આ નિદ્રાના ઉદયથી બેઠા પણ | નિધિ: ચક્રવર્તીની નવ નિધિ હોય છે. ઊંઘે. જેમ વ્યાખ્યાનાદિમાં અત્યંત પુણ્યથી મળેલી દૈવી શ્રોતાજનો ઊંઘતા હોય છે તેમ. સંપત્તિ. Page #151 -------------------------------------------------------------------------- ________________ નિબંધન નિબંધનઃ જોડવું, સંબંધ થવો, કર્મોનું બંધન થવું. નિમિત્ત ઃ કાર્યની નિષ્પત્તિ સમયે હેતુકારણની ઉપસ્થિતિ-સહાય કરવાવાળા કારણને નિમિત્તકારણ કહે છે. કારણ, પ્રત્યય, હેતુ, સાધન, સહકારી, ઉપકારી, ઉપગ્રહ, આશ્રય, આલંબન, અનુગ્રાહક, ઉત્પાદક, પ્રેરક વગેરે એકાર્થવાચી શબ્દો છે. કારણ વગર કાર્યની સિદ્ધિ માનવી, બતાવવી, કહેવી. તે સ્વમતિકલ્પના, ઉન્માદ છે. બાહ્ય કારણની અપેક્ષાઓ જીવની ભૂમિકા પ્રમાણે હોય છે. જેમ કે પહેલા ગુણસ્થાનવર્તીની સાધના, સમ્યગ્દૃષ્ટિવંતની સાધના, સાધુજનોની સાધના દરેકનું લક્ષ્ય એક જ હોય કે રત્નત્રય કે મુક્તિની પ્રાપ્તિ. પરંતુ ભૂમિકા અનુસાર સાધના થતી હોય છે ત્યારે બાહ્ય નિમિત્તની સહાય હોય છે. નિમિત્તકા૨ણ : સ્વયં કાર્યરૂપે ન પરિણમે, પરંતુ કાર્યની ઉત્પત્તિમાં સહાયક હોવાનો જેના ૫૨ આરોપ આવે તે પદાર્થ, જેમ કે ઘડાની ઉત્પત્તિમાં કુંભાર, દંડ, ચક્ર વગેરે નિમિત્તકારણ મનાય. નિમિત્તાન ઃ સૂર્ય, ચંદ્ર, ગ્રહ આદિના ૧૩૦ જૈન સૈદ્ધાંતિક : ઉદય તથા અસ્તના આધારે સુખદુઃખ, જન્મ-મરણ આદિ જાણે તે નિમિત્તજ્ઞાન. (જ્યોતિષજ્ઞાન) નિમેષ : આંખનું પલક પલક થવા જેવો સમય. કાલનું એક પ્રમાણ. નિયતક્ષેત્રઃ નક્કી થયેલું ક્ષેત્ર, જેમકે યુગલિક મનુષ્યો માટે અકર્મભૂમિ, સિદ્ધ પરમાત્મા માટે સિદ્ધશિલા. નિયતપ્રદેશત્વ : જીવદ્રવ્યની અસંખ્યાત પ્રદેશત્વશક્તિ. નિયતવૃત્તિ પોતાના સ્વભાવમાં અવસ્થિત રહેવું. ટકી રહેવું. નિયતિ જે કાર્ય અથવા પર્યાય (વસ્તુની અવસ્થા) જે નિમિત્ત દ્વારા જે દ્રવ્ય, ક્ષેત્ર કે કાળ ભાવથી થાય છે, તે કાર્ય તે નિમિત્ત દ્વારા તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળમાં કે ભાવથી તે પ્રકારથી થાય. આ કાર્યવ્યવસ્થાને નિયતિ કહે છે. નિયત કર્મોદયના નિમિત્તની અપેક્ષાએ તેને દૈવ પ્રારબ્ધ' કહે છે. નિયત કાળની અપેક્ષા તે કાળબ્ધિ કહેવાય. નિયત ભાવની અપેક્ષાએ તેને ભવિતવ્ય કહેવાય. પોતાના સમય પ્રમાણે તે તે સમયે ક્રમવાર પર્યાયોનું થવું તે ક્રમબદ્ધ પર્યાય છે. યદ્યપિ કર્તાભોક્તાભાવવાળા રાગીની બુદ્ધિમાં સર્વવસ્તુ અનિયત લાગે છે. પરંતુ નિર્વિકલ્પ સમાધિ અવસ્થામાં Page #152 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૧૩૧ સાક્ષીભાવની અપેક્ષાએ વિશ્વની સમસ્ત વ્યવસ્થા ઉપરોક્ત દ્રવ્યાદિ પ્રમાણે નિયતપ્રતીત થાય છે. વસ્તુનો સ્વભાવ, નિમિત્ત – (દૈવ) પુરુષાર્થ, કાળ, લબ્ધિ, ભવિતવ્ય પાંચ સમવાય વડે અન્યોન્ય અપેક્ષા માનવી તે સમ્યગ્ છે, તે સિવાય નિરપેક્ષતા મિથ્યા છે. નિરુધમી – અજ્ઞાની પુરુષ મિથ્યા નિયતિનો આધાર લઈ પુરુષાર્થનો તિરસ્કાર કરે છે. અનેકાંતદૃષ્ટિવાળો એ સિદ્ધાંતોને જાણીને જ્ઞાતાદ્રષ્ટાભાવે સ્થિત થાય છે. જે જીવનો જે દેશમાં જે કાળમાં જે પ્રકારે જન્મ કે મરણ થવાનું છે તે જિનેશ્વર સર્વજ્ઞ દેવના જ્ઞાનમાં જણાયું છે તે પ્રમાણે થવાનું છે. આ પ્રકારે નિશ્ચયથી સર્વ દ્રવ્યોને, સર્વ પર્યાયોને શ્રદ્ધે છે, જાણે છે તે સમ્યગ્દષ્ટિ છે. તેમાં શંકા થવી તે મિથ્યાદૃષ્ટિ છે. પાંચ સમવાય કારણોને ગૌણતા - મુખ્યતાથી ન સ્વીકારે અને કોઈ કેવળ નિયતિને સ્વીકારે તો તે એકાંત મિથ્યાત્વ છે. કોઈ કાળલબ્ધિ ૫૨ અવલંબી પુરુષાર્થ ન કરે તો તે પણ એકાંત મિથ્યા છે. વાસ્તવમાં અજ્ઞાની જીવ નિયતિ આદિને જાણવાને સમર્થ નિરર્થક નથી તેથી તેણે જિનેશ્વર દેવે પ્રરૂપેલા ધર્મમાં સત્પુરુષાર્થ કરવો. વસ્તુનું સ્વરૂપ જિનેશ્વરે જેવું જાણ્યું છે તેવું પરિણમે છે, માટે ઇષ્ટાનિષ્ટ બુદ્ધિ કરીને સુખીદુ:ખી થવું નિરર્થક છે. નિયમ : નિજ આત્મારાધનામાં તત્પરતા એ નિયમ છે. પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, સ્વાધ્યાય, આલોચના, તપ કરવા, વ્યસનાદિ દોષોનો ત્યાગ નિયમ છે. નિશ્ચયથી સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન સભ્યશ્ચારિત્ર નિયમ છે. નિયમસાર : નિયમથી જે કરવા યોગ્ય સમ્યજ્ઞાનાદિની વિરુદ્ધ ભાવોનો ત્યાગ ક૨વા માટેનો સાર, તે નિયમસાર, દિ.આ. શ્રી કુકુન્દ કૃત અધ્યાત્મ વિષયક પ્રાકૃત ગાથાબદ ગ્રંથ. જે શુદ્ધાત્મસ્વરૂપપ્રદર્શક છે. નિયાણશલ્ય : ધર્મના ફળરૂપે સંસારસુખની માંગણીનો દોષ. આકાંક્ષા-અપેક્ષારહિત નિકમાંંક્ષ ઃ ભાવ. નિરતિચાર : અતિચાર દોષરહિત શીવ્રત શુદ્ધ ચારિત્રનું પાલન. નિરન્વય ઃ અન્વય – અનુગમન અથવા સંગતિથી નિદ્ધાંત તત્ત્વ કે સ્વરૂપ. નિય : પ્રથમ નરકનું બીજું પ્રતર. નિરર્થક હેતુ કે અર્થ વગરનું, જે - Page #153 -------------------------------------------------------------------------- ________________ નિરતિચાર કાર્યથી કંઈ લાભ ન હોય તેવું. નિરતિચાર : લીધેલાં વ્રતોમાં દોષ ન લાગે લાગવા ન દે. નિરસન કરવું ઃ દૂર કરવું, ત્યાગ કરવો. નિરંજન નિરાકાર જે ૫રમાત્મા રાગાદિરહિત નિરંજન છે અને શરીરરહિત નિરાકાર, વીતરાગ પરમાત્મા છે. નિરંજન સાકારઃ જે પરમાત્માને રાગાદિ નથી પણ શરીર છે તે અરિહંત સાકાર પરમાત્મા. નિકાર: વિકાર રહિત જ્ઞાનીજનોની દશા. સવિશેષ પરમાત્મા સર્વજ્ઞની અવસ્થા. રહેલા નિરાકારોપયોગ : વસ્તુમાં સામાન્ય ધર્મને જાણવાવાળો જે ઉપયોગ, દર્શનોપયોગ. નિકુલતા : ૧૩૨ આકુળતા, ચંચળતા રહિત, (શાંત દશા) અબાધિત સુખ. નિરાલંબન ધ્યાન : જે ધ્યાનની એકાગ્રતામાં બાહ્ય અવલંબન ના હોય, કેવળ શુદ્ધાત્માનું જ અવલંબન હોય. ઉચ્ચ ધ્યાનદશા. નિગ્રલંબન યોગ : બાહ્ય આલંબનરહિત રત્નત્રયની સાથે આત્માનો યોગ, આત્માના ગુણોમાં રમણતા. નિગ્રશંસ ભાવઃ ધર્મકાર્ય કરતાં સાંસારિક સુખોની વાંછા થતી નથી. કેવળ કર્મક્ષયની ભાવના છે. જૈન સૈદ્ધાંતિક નિરાહારી : આહારરહિત અણાહારી અવસ્થા. નિરુક્તાર્થ શબ્દના અર્થને તોડીને ગોઠવાતો અર્થ. અરિહંત - અરિ + હંત. નિરુપક્રમી : બાંધેલાં કર્મો ઉપક્રમને (નિમિત્તને) યોગ્ય ન હોય. નિરુપભોગ : જે શરી૨થી સાંસારિક સુખદુ:ખો આહારનિહારાદિ ભોગો ભોગવી શકાતા નથી તે કાર્મણશરીર. નિરુપાધિક સ્થિતિ : જ્યાં પુદ્ગલ કર્મ કે શરીરાદિની ઉપાધિ નથી તે મોક્ષાવસ્થા. નિરૂપણા નામ જાતિની દૃષ્ટિથી શબ્દયોજના કરવી તે. નિરોધ : અનેક પ્રકારના પરપદાર્થોમાં ભટકતી ચિત્તવૃત્તિઓને કોઈ એક શુદ્ધ વિષય કે ક્રિયામાં રોકવી તે નિરોધ છે. નિશ્ચયથી બાહ્યધર્મ અનુષ્ઠાનોમાંથી પણ ચિત્તવૃત્તિને સમેટી લઈને કેવળ શુદ્ધોપયોગમાં સ્થિત થવું તે નિરોધશ્રેણિમાં ચિત્ત નિરોધ છે, ચૌદમા ગુણસ્થાનમાં યોગ નિરોધ થઈ. જીવ નિર્વાણ પામે છે. નિર્ગમન : જવું, અન્યત્ર ગમન કરવું. જેમ કે એક ગતિમાંથી અન્ય ગતિમાં જન્મ થવો. એક ગુણસ્થાનમાંથી અન્ય Page #154 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૧૩૩ નિર્જરા ગુણસ્થાનમાં જવું. નિગ્રંથઃ રાગદ્વેષની ગ્રંથિરહિત સાધુજનો. નિશ્ચયષ્ટિથી બાહ્ય તથા અત્યંતર પરિગ્રહના ત્યાગી નિગ્રંથ છે. સમ્યગૃજ્ઞાન સમ્યગુદર્શન સમ્યગુચારિત્રરૂપ રત્નત્રયના પરિણામ નિગ્રંથ છે. વ્યવહારદૃષ્ટિથી સંસારનો ત્યાગ કરીને જે સાધુજનો સર્વવિરતિધારી છે તે નિગ્રંથ છે. નિર્જરા: આત્મપ્રદેશો પરથી પૂર્વે બાંધેલાં કર્મ પ્રદેશોનું ઈષ્ટનિષ્ટ ફળ આપીને એકદેશ ઝરવું, નિવૃત્ત થવું તે નિર્જરા તપ વડે નિરસ થયેલાં કર્મો સંસારચક્ર ચલાવવા સમર્થ નથી થતાં. ફળની શક્તિને નષ્ટ કરે, તેનાથી નિવૃત્તિ થાય તે નિર્જરા. સંસારી સર્વ જીવને ક્રમથી પરિપાકકાલને પ્રાપ્ત થઈ (ઉદયગત) શુભાશુભ કર્મનું ફળ આપી નિવૃત્ત થાય તે વિપાક નિર્જરા છે. જેનો વિપાકકાળ ન થયો હોય અને ઉદયાવલીની બહાર હોય તેવાં કર્મોને તપ વડે ઉદયમાં લાવીને શુભાશુભ અનુભવ થાય તે અવિપાક નિર્જરા. સમ્યગુદૃષ્ટિને વિપાક-અવિપાક બંને કર્મોની નિર્જરા થાય. નરકાદિ ગતિમાં કર્મફળના વિપાકથી થતી અબુદ્ધિપૂર્વકની નિર્જરા | અકુશલાનુબંધી છે. પુનઃ પાપને બંધાવતી નિર્જરા છે. કર્મોના ઉદયમાં જે સહન કરવામાં સંતાપ પેદા થાય ત્યારે કર્મ ઝરે તે અકામનિર્જરા છે. પરતંત્રતાને કારણે ભોગ-ઉપભોગનો નિરોધ કરવો પડે તે અકામ નિરા છે. અવિપાક નિર્જરા નિરાનુબંધ) મોક્ષનું કારણ છે. સવિપાક, અકુશલાનુબંધ સંસારનું કારણ છે. કર્મોની નિર્જરા ચર્મચક્ષુ ગોચર નથી. અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની અતિન્દ્રિય જ્ઞાન વડે પ્રત્યક્ષ જાણે છે. કર્મશક્તિને નિર્મૂળ કરવાને સમર્થ જીવનો શુદ્ધોપયોગ તે ભાવનિર્જરા છે, અને તે શુદ્ધોપયોગના સામર્થ્યથી પૂર્વોપાર્જિત કર્મપુદ્ગલોનો સંવરપૂર્વક ભાવથી એકદેશ ક્ષય થવો તે દ્રવ્યનિર્જરા છે. જે પરિણામથી સંવર થાય છે, તે પરિણામથી નિર્જરા થાય છે. ઇન્દ્રિયાદિના સંયમથી મન, વચન, કાયાની ગુપ્તિ વડે, તપ વડે સંવરસહિત નિર્જરા થાય છે. જળપ્રવાહ આવતો રહે તો જેમ તળાવ સુકાતું નથી તેમ સંવર થયા વગર કેવળ તપથી નિરા થતી નથી. મુનિ આત્મસ્વરૂપમાં લીન થાય છે ત્યારે વિકલ્પરહિત દશામાં Page #155 -------------------------------------------------------------------------- ________________ નિર્જાનુપ્રેક્ષા નિશ્ચયથી સંવ૨સહિત નિર્જરા થાય છે. જીવમાત્રને ઉદયમાં આવેલાં કર્મો ઝરે છે. પરંતુ અજ્ઞાનીની નિર્જરા ગજસ્નાન જેવી છે. હાથી સરોવરમાંથી નાહીને સ્વચ્છ થઈને નીકળે, બહાર આવીને સૂંઢમાં ધૂળ લઈને શરીર પર ફેંકીને પાછો મલિન થાય. એમ અજ્ઞાની થોડાં કર્મોને ભોગવે અને પુનઃ ઘણાં નવાં કર્મો બાંધે, જ્ઞાની સમ્યદૃષ્ટિ અશુભ કર્મોની નિર્જરા કરે. શુભકર્મો બાંધે છતાં તે સંસારની વૃદ્ધિવાળો નથી. પરંપરાએ મોક્ષનું કારણ બને છે. વીતરાગ સમ્યગ્દષ્ટ પુણ્યપાપ બંનેની નિર્જરા કરી મોક્ષ પામે છે. નિર્જરાનુપ્રેક્ષા : નિર્જરા એ નવ તત્ત્વમાં સાતમું તત્ત્વ છે. તેનું વિવિધ પ્રકારે ચિંતન કરી જીવ સકામ નિર્જરા કરીને કેમ છૂટે તેવી ભાવના. નિર્ણય : સંશયરહિત નિશ્ચય કરવો. ચોક્કસ વિચાર કરવો. નિર્દેડ મન-વચન-કાયાના ત્રણે દંડ યોગ્ય ભાવકર્મો તથા દ્રવ્યકર્મોનો અભાવ થવાથી આત્મા નિર્દેડ થાય છે. ચૌદમું ગુણસ્થાન. નિર્દેશ: કોઈ વસ્તુના સ્વરૂપનું કથન કરવું. ઇશારો કરવો. નિર્દેઃ ક્લેશરહિત, ભોગરહિત, જન્મ ૧૩૪ જૈન સૈદ્ધાંતિક મરણ જેવા યુગલથી (જોડું) રહિત. નિર્મમ : મમત્વરહિત, ‘મમ’નો જેનામાં અભાવ છે. નિર્માણ નામકર્મ : જે કર્મના ઉદયથી જાતિને અનુરૂપ શરીરનાં આંગોપાંગની રચના થાય. નિર્માણરજઃ એક લોકાંતિક દેવ. નિર્માલ્ય : ક્ષુદ્ર, કાર્યમાં અનઉપયોગી. જેમ કે પૂજા કર્યા પછી રહેલાં અવશેષ દ્રવ્યો. નિર્મૂઢ: મૂઢતારહિત, પરમવીતરાગ સુખ આદિ અનેક ધર્મોના આધારભૂત નિજ પરમાત્વતત્ત્વને જાણવામાં સમર્થ આત્મા નિર્મૂઢ છે. નિશ્ચયથી સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન તથા સમ્યચારિત્ર સહિત આત્મા નિર્મૂઢ છે. સમ્યદૃષ્ટિ આત્મનિર્મૂઢ છે. (અમૂઢદૃષ્ટિ) નિર્વ્યાપક : છત્રીસ ગુણ યુક્ત આચાર્ય સાધુ સંઘના નિર્વ્યાપક છે. જે સંસારથી ભયમુક્ત, પાપકર્મ ભીરુ છે. જિનાગમમાં પારંગત આચાર્યના ચરણમાં રહીને યતિમુનિ સમાધિમરણની સાધના કરી શકે છે. યદ્યપિ એવા જ ગુણો સહિત હોય તે મુનિ જ નિર્વ્યાપક હોય તેમ એકાંતે ગ્રહણ કરવું નહિ. પરંતુ ભરત અને ઐરાવત ક્ષેત્રમાં કાળનું Page #156 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય પરિવર્તન થયા કરે છે. તેથી કાળાનુસાર જીવોમાં જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ ભાવ સંભવ છે. તેથી તે પ્રમાણે ગુણોને ધારક મુનિ નિર્વ્યાપક સમજીને ગ્રહણ કરવા. નિર્ણાંછન કર્મ : સાવધ પ્રવૃત્તિ છે. પશુઓના અંગોપાંગનું છેદન કરવું, નાક વીંધવા. કાન કાપવા વગેરે. નિર્લેપન : આહાર, શરી૨, ઇન્દ્રિય અને શ્વાસોચ્છ્વાસની અપર્યાપ્તિની | નિવૃત્તિને નિર્લેપન કહે છે. નિર્વદ્યકર્મ : જે કાર્યોમાં હિંસા, અસત્ય આદિ દ્રવ્ય પાપો, સ્થૂલ પાપો કે રાગદ્વેષાદિ પાપો નથી. નિર્વર્ગ : જે સર્વથા અસદૃશ્ય હોય તે. (અસમાન) નિર્વર્ગણા : સમયોની સમાનતા વર્ગણા છે. એ સિવાયના જે ઉપરના સમયવર્તી પરિણામ ખંડ છે, તેના કાંડક કે પર્વનું નામ નિર્વર્ગણા છે. નિર્વર્તના : બનાવવું, રચના થવી. ખાસ કરીને ઇન્દ્રિયરચનામાં આ શબ્દ હોય છે. ૧૩૫ નિર્વહણ : પરિષહોના સમયે નિરાકુળપણે રત્નત્રયરૂપ પરિણિતમાં દૃઢ રહેવું તે. નિર્વાણ સંસારનાં સુખદુઃખ, જન્મમરણ, ઇન્દ્રિયો, મોહ, ક્ષુધા, તૃષા, ચિંતા, દુર્ધ્યાન વગેરેથી સર્વથા નિર્વિચિકિત્સા રહિત, ધર્મધ્યાન શુક્લધ્યાનથી પણ મુક્ત દશા તે નિર્વાણ. સર્વથા સર્વ કર્મોનો નાશ થઈ જીવ સંસારથી મુક્ત થાય તે. જેને પુનઃ જન્મ-મરણ નથી. કેવળ અવ્યાબાધ સુખમાં રમણતા છે. તીર્થંકરોનું નિર્વાણ કલ્યાણ મહોત્સવ મનાય છે. જીવનનું : નિર્વાહ : દેહનું ભરણપોષણ. નિર્વિકૃતિ જે આહારથી જીભ અને મનમાં વિકૃતિ પેદા થાય તેનો ત્યાગ. અતિ ભારે માદક પદાર્થોથી વિકૃતિ થાય તેનો ત્યાગ. નિર્વિચિકિત્સા : મલિન પદાર્થો જોઈને ગ્લાનિ નિંદા કે તિરસ્કાર ન કરવો તે. નિર્વિચિકિત્સા બે પ્રકારની છે, દ્રવ્યનિર્વિચિકિત્સા, ભાવનિર્વિચિકિત્સા. : ૧. ૨. દ્રવ્ય નિર્વિચિકિત્સા : સવિશેષ ત્યાગી, સાધુજનોનાં મલ-મલિન, ગાત્ર, પાત્ર, વસ્ત્ર, દેહ, મળ, મૂત્રાદિ જોઈને ગ્લાનિ ન થવી, પૂર્ણતા ન પામેલા રત્નત્રયયુક્ત પવિત્ર ધર્માત્માઓના દેહાદિ પ્રત્યે ગ્લાનિ ન કરવી. રત્નત્રયના આરાધક ભવ્ય જીવોના શરીરની દુર્ગંધી કે કુરૂપતા જોઈને ગ્લાનિ ન કરવી. અસાતાના તીવ્ર ઉદયમાં પીડા પામતા જીવો ૫૨ કે કોઈ Page #157 -------------------------------------------------------------------------- ________________ નિવૃત્તિ પદાર્થો ૫૨ ગ્લાનિ ન કરવી. આ દ્રવ્ય નિર્વિચિકિત્સા છે. ભાવ નિર્વિચિકિત્સા : સવિશેષ સાધુજનોએ ક્ષુધાદિ પરિષહો ઘોર કષ્ટ છે તેવું ન માનવું. અસ્નાન ઇત્યાદિ દૂષણ છે તેવું વિચારવું નહિ. પોતાના ગુણોની પ્રશંસા ન કરવી. અન્યના દોષો પ્રત્યે ઘૃણા ન કરવી. સમ્યગ્દષ્ટિ આત્મા અન્યને હલકો ન માને, તે ભાવ સમ્યગ્દષ્ટિનો નિર્વિચિકિત્સા ગુણ છે. વિચિકિત્સા એ અતિચાર દોષ છે. નિશ્ચયથી સમસ્ત રાગદ્વેષના વિકલ્પો ત્યાગ કરી નિજ શુદ્ધાત્મામાં સ્થિતિ કરવી. નિવૃત્તિ પુદ્ગલ પ્રદેશોની રચનાને સવિશેષ ઇન્દ્રિયોની રચના આકૃતિનું નામ નિવૃત્તિ છે. તેના બે ભેદ છે. ૧. બાહ્ય નિવૃત્તિ. ૨. આત્યંતર નિવૃત્તિ. - ૧૩૬ થાય. નિર્વેદ : સંવેગમાં મોક્ષની અભિલાષા છે, નિર્વેદમાં સંસાર પ્રત્યે વૈરાગ્ય છે. ભોગ એ રોગ છે તેમ માની ઉપેક્ષા કરે છે. સવિશેષ નિર્વેદ એ ઉદાસીન થવાનું છે. નિવૃત્તપકૃત્યધિકાર : જે આત્મા મિથ્યાષ્ટિ હોવા છતાં પૂર્વબદ્ધ મિથ્યાત્વ આદિ મોહનીય કર્મોની પ્રકૃતિઓનો જુસ્સો ઓછો થઈ ગયો છે તેવા લઘુકર્મી જીવો. નિવૃત્તિ બાહ્ય વિષયકષાયરૂપ અભિલાષાનો ચિત્તમાંથી ત્યાગ કરવો. વ્યવહારિકપણે અનેક પ્રકારનાં કર્તવ્યોનો સમયોચિત ત્યાગ કરવો. : જૈન સૈદ્ધાંતિક નિવૃત્તિ ઇન્દ્રિયઃ શરીરમાં બાહ્ય અને અંદર પુદ્ગલોના આકારે બનેલી ઇન્દ્રિયો . આત્માને બોધની ઉત્પત્તિમાં સહાયક છે. જીવોનાં અધ્યવસાય સ્થાનોમાં બાહ્ય નિવૃત્તિ ઃ ઇન્દ્રિયના | નિવૃત્તિકરણ ઃ એક જ સમયવર્તી આકારરૂપ પુગલની રચનાવિશેષને બાહ્ય નિવૃત્તિ છે. આત્યંતર નિવૃત્તિ આત્માના વિશુદ્ધ પ્રદેશોના ઇન્દ્રિયાકાર રચનાવિશેષને આવ્યંતર નિવૃત્તિ કહે છે. નિવૃત્તિની રક્ષા કરે તે ઉપકરણ (બાહ્ય આકાર) નિર્દેગની કથા : જે કથા સાંભળી. શ્રોતાને સંસાર પ્રત્યે વૈરાગ્ય પેદા રહેલી તરતમતા. ષટ્રસ્થાન પતિત અધ્યવસાયોનું હોવું. આઠમા ગુણસ્થાનકનું નામ. (અનિવૃત્તિકરણ) નિશિભોજન ત્યાગ : રાત્રિભોજન ત્યાગ. નિશ્ચય : પરમાર્થને વિશેષરૂપે, સંશયાદિરહિત ધારણ કરેલો Page #158 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૧૩૭ નિષ્કામભાવ નિર્ણય, વસ્તુના મૂળ અંશને ગ્રહણ એકાંત પ્રદેશમાં પ્રકાશિત ભૂમિમાં, કરવાવાળું જ્ઞાન. જેમ કે માટીના જનસમૂહથી દૂર નહિ કે નજીક ઘડાને માટીનો ઘડો કહેવો. નહિ, નિર્જન્તુક બાધારહિત, યોગ્ય આત્માની શુદ્ધ દશાનું લક્ષ કરવું. દિશામાં હોય, સાધુજનોએ તે નિશ્ચયકાળ: નિશ્ચયનય : કાળ-દ્રવ્યને પવિત્ર સ્થાનનાં દર્શન કરવાં નિશ્ચયકાળ કહે છે. જોઈએ. તેની સફાઈ રાખવી નિશ્ચયનયઃ વસ્તુના સહજ સ્વભાવને જોઈએ. મુખ્ય કરે, આન્તરિક સ્વરૂપ જે નિષેક: જ્ઞાનાવરણ, દર્શનાવરણ, હોય તે, ઉપચાર રહિત અવસ્થા વેદનીય તથા અંતરાય કર્મોનું વસ્તુનું સહજ – મૂળ સ્વરૂપ. અબાધાકાલથી હીન કર્મ સ્થિતિ નિશ્ચલ: અચલ. પ્રમાણ કર્મનિષેક હોય છે. નિષદ્યા પરિષહ જેનો અભ્યાસ નથી આયુકર્મ સિવાય સાતે કર્મોની તેવા સ્મશાન, ઉદ્યાન, શૂન્યઘર, દરેકની ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી તે તે ગિરિગુફા, આદિમાં સાધુજનો કર્મોનો અબાધાકાલ (સત્તા) નિવાસ કરે. નિયત કાળ સુધી ઘટાડીને જે શેષ રહે તે નિષેક. બેસે, વન્ય પશુઓથી ભય ન પામે. આયુકર્મની સ્થિતિ પ્રમાણ કાળનો ગહન સ્થાનમાં રહે, ત્યાં થતાં સમય તેનો નિષેક છે. આયુની ઉપસર્ગને સમતાથી સહન કરે, અબાધા પૂર્વભવના આયુમાં મોક્ષમાર્ગથી યુત ન થાય. સ્થિર વ્યતીત થઈ હોય છે. આસનથી ચલાયમાન ન થાય તે એક સમયે કર્મના જેટલા નિષદ્યા પરિષહ જય છે. પરમાણુઓ ઉદયમાં આવે તે નિષધ: પહાડોની હારમાળા અથવા સર્વના સમૂહને નિષેક કહે છે. એક પહાડી છે. નિષેકહારઃ ગુણ હાનિના પ્રમાણથી નિષાદઃ સાત સ્વરમાંનો એક સ્વર છે. દ્વિગુણા પરિમાણને નિષેકહાર કહે નિષિદ્ધઃ નહિ કરવા યોગ્ય કાર્ય કે ક્ષેત્ર. છે. (ગુણહાનિ પ્રમાણ ૮ હોય તો નિષિદ્ધિકાઃ શ્રુતજ્ઞાનમાં અંગ બાહ્યનો ૧૪મો વિકલ્પ. નિષેધ : અસ્વાધ્યાયના નિયત કાળમાં નિષિધિકાઃ નિષધા. અહંત ભગવાન સ્વાધ્યાય આદિનો નિષેધ. (ન અથવા મહા મુનિરાજનાં | કરવા યોગ્ય) સમાધિનાં સ્થાન નિષિદ્ધિકા) તે નિષ્કામભાવઃ નિકાંક્ષભાવ, નિઃસ્પૃહભાવ. ૧૬ને) Page #159 -------------------------------------------------------------------------- ________________ છે. નિષ્ઠાપક ૧૩૮ , જૈન સૈદ્ધાંતિક નિષ્ઠાપકઃ પ્રસ્થાપક. ઇચ્છા, તે દોષ છે. નિષ્પત્તિઃ પરિણામ, ગણતરી. આત્મસાક્ષીપૂર્વક પોતાના દોષોને નિષ્પનતા: પરિપૂર્ણતા. પ્રગટ કરવા તે સ્વનિંદા - પ્રાયશ્ચિત્ત નિસર્ગઃ નિસર્ગજી સ્વાભાવિક, છે. હિતાવહ છે. વળી સ્વપ્રશંસા કુદરતી, સ્વપરિણામની શુદ્ધિથી પણ ગુણને હાનિ કરે છે માટે સમ્યગુદર્શનની પ્રાપ્તિ થવી તે. ત્યાજ્ય છે. પપ્રશંસા સવિશેષ નિસહીઃ દહેરાસરમાં મનશુદ્ધિ અને વ્રતધારીની પ્રશંસાથી નિર્જરા થાય અન્ય પ્રવૃત્તિથી મુક્ત થવા જતાં | સમયે પ્રવેશદ્વારમાં, પછી | નિકાંક્ષિતઃ આકાંક્ષારહિત સમ્યગુગર્ભગૃહમાં જતાં અને અંતમાં દૃષ્ટિનો ગુણ. આ લોકનાં સુખ, ચૈત્યવંદન - કરતાં પહેલાં એમ યશ, પરલોકનાં સુખ કે અન્ય ધર્મો ત્રણ નિસહી કહેવાય છે. સંબંધી કોઈ અભિલાષા ન કરે, તે (નિસ્સિહી) સમ્યગ્દર્શનની શુદ્ધિ છે. દુર્ધર નિસ્તરણ : નિસ્તી અન્ય ભવમાં તપાદિ દ્વારા સ્વર્ગાદિની સમ્યગ્દર્શનાદિ પહોંચે તેવું અભિલાષા ન કરે. માત્ર મોક્ષની નિર્દોષ પાલન કરવું. અન્ય જન્મમાં અભિલાષા રાખે, તે વ્યવહારિક સાથે આવે તેવી દઢ શ્રદ્ધા. નિઃકાંક્ષિત ગુણ છે. નિશ્ચયથી એ નિહનવઃ પ્રભુનાં વચનને ન વ્યવહાર નિઃકાંક્ષા ગુણની ઓળખનાર અથવા એકાંતે ગ્રહણ સહાયતાથી પાંચ ઇન્દ્રિયોના કરનાર. – અવિવેક અને કુશીલના | સુખનો ત્યાગ કરી નિશ્ચયરત્નસેવનથી ગુરુ તથા શાસ્ત્રનું નામ ત્રયની ભાવનામાં સંતોષ તે છુપાવવું. સ્વમતિકલ્પનાથી નિ:કાંક્ષાગુણ. યદ્યપિ ક્ષયોપશમ જ્ઞાનનો અપલાપ કરવો. ગુર સમ્યગ્દષ્ટિ સર્વથા નિ:કાંક્ષા હોય. પ્રત્યેના અભાવથી અન્યને નિઃશલ્ય: માયા, કપટરહિત વ્રતપોતાના ગુરુ મનાવવા, ઉસૂત્રતા તપાદિ. કરવી, સ્વેચ્છાએ વિહરવું વગેરે. નિઃશંકિત: સમ્યગુદૃષ્ટિ જીવ સાત નિહારઃ કુદરતી હાજત, લઘુ કે વડી ભયોથી રહિત હોય છે . સામાન્ય નીતિ. જીવો ભયથી ચલિત થઈ નિંદનઃ નિંદાઃ અન્યના સત્ય કે | · મોક્ષમાર્ગ ત્યજી દે છે, સમ્યગુદૃષ્ટિ અસત્ય દોષોને પ્રગટ કરવાની આત્મા વજઘાત થાય તો પણ Page #160 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૧૩૯ નોઉત્સર્પિણી પોતાને દેહથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ | નેમનાથઃ ભરતક્ષેત્રના આ ચોવીસીના માનીને સ્વરૂપથી જિનવરકથિત બાવીસમા તીર્થકર ભગવાન. તત્ત્વાદિમાં નિઃશંક હોય છે. અત નૈગમનઃ ઉપચરિત વસ્તુને જે ગ્રહણ થતાં નથી. વ્યવહારિક નિઃશંકિત કરે. જેમકે આ તો સોનાનો ગુણની સહાયથી શુદ્ધ ઉપયોગરૂપ વરસાદ થયો. ખરે સમયે વરસાદ નિશ્ચય રત્નત્રયની ભાવના પડે ત્યારે કહે છે. લોટ દળાવવા નિઃશંકિત ગુણ છે. યદ્યપિ જાય છે, ઉપચારથી ઘઉં ને બદલે ક્ષયોપશમ સમ્યગ્દષ્ટિજીવને લોટ કહે. દ્રવ્ય અને પર્યાયને કદાચિત્ તત્ત્વોમાં સંદેહ થવો કે સંગ્રહિત માને. અંધશ્રદ્ધાન થવું સંભવ છે. છતાં ન નૈવેદ્ય: પ્રભુજીની આગળ ત્યાગ તે જ્ઞાનીના વચન વડે દૂર થાય છે. ભાવનાની વૃદ્ધિ માટે અણાહારી નિઃશ્રેયસ: જન્મ, જરા, મરણ, રાગ, પદની પ્રાપ્તિ માટે ભાવનાથી દ્વેષનાં દુઃખો તથા સાત ભયોથી | સમર્પિત થતી આહાર સામગ્રી. રહિત અવિનાશી, કલ્યાણમય નૈષ્ઠિક બ્રહ્મચારીઃ ચુસ્તપણે અવ્યાબાધ સુખ. બ્રહ્મચર્યનું પાલન કરનાર. નિઃસંગત્વઃ બાહ્ય તથા અંતરંગ | નૈષ્ઠિક શ્રાવક પ્રતિસાધારી, વ્રતધારી. પદાર્થોથી વિરક્ત. અસંગ. | નૈક્ષયિક: નિશ્ચય દૃષ્ટિવાળું. તાત્ત્વિક, નિઋણાત્મકઃ તેજસ શરીર. માર્મિક યથાર્થ સ્વરૂપ દર્શક જેમકે નીચ: (નીચગોત્ર) હલકા મનવાળો, ભમરો દેખાવમાં કાળો છે પણ ગોત્રવાળો કે વર્તનવાળો. મૂળરૂપે ત્યાં પાંચ વર્ણો છે. નીäરવૃત્તિ: ઉત્કૃષ્ટ ગુણોવાળા પ્રતિ | તૈક્ષયિકાથવગ્રહઃ વ્યંજનાવગ્રહ અંતે વિનયપૂર્વક વૈરભાવ રહિત રહેવું. એક સમય પૂરતો થતો બોધ. જે નીલઃ નીલવર્ણવાળી પર્વત, એક રક્ષક અત્યંત અવ્યક્ત છે. કંઈક છે, દેવ. નીલ નામની અશુભ લેડ્યા નામ, જાતિ કે કલ્પના આદિથી રહિત બોધ થાય તે. નવીઃ એક વખત ભોજન લેવાનું તેમાં | નોઅવસર્પિણીઃ જ્યાં ચડતો પડતો વિગઈના મૂળ સ્વરૂપને બદલી કાળ નથી, જેમ કે મહાવિદેહ વિકારોને દૂર કરીને લેવાય છે. | ક્ષેત્રમાં સદાકાળ ભરતક્ષેત્રના નેત્રોન્મિલનઃ નેત્રનું અર્થાત્ દૃષ્ટિનું ચોથા આરા જેવો કાળ વર્તે. અંતર્મુખ થતું. નોઉત્સર્પિણીઃ જ્યાં ચડતીપડતો કાળ Page #161 -------------------------------------------------------------------------- ________________ નોકષાય મોહનીય) ૧૪૦ જૈન સૈદ્ધાંતિક નથી. એક સરખો કાળ છે. ન્યાય છે. નોકષાય મોહનીય): જે સાક્ષાત્ | ન્યાયસંપન્ન દ્રવ્યઃ શ્રાવકના ૩૫ કષાયરૂપ નથી પરંતુ કષાયોને પ્રેરે, ગુણોમાંનો પ્રથમ ગુણ. ન્યાયનીતિ પરંપરાએ કષાયોનું કારણ બને તે પૂર્વક મેળવેલું ધન. હાસ્યષટક આદિ. ન્યાસાપહાર મૃષાવાદનો એક દોષ છે. નોભવ્યનોઅભવ્યઃ મોક્ષે પહોંચી ન્યાસ - થાપણ, અપહાર ગયેલા આત્માઓ હવે ભવ્ય કે ઓળવવી, અન્યની સાચવવા અભવ્ય પણ નથી. જ્યાં સુધી આપેલી થાપણ પોતાની કરી લેવી, વસ્તુની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી અને પછી અજાણકારી બતાવવી. જ યોગ્યાયોગ્યનો વ્યવહાર છે. આથી સામો જીવ દુઃખી થાય કે ન્યગ્રોધ પરિમંડળ: છ સંસ્થાનોમાંનું આઘાતથી મૃત્યુ પામે. તેથી તે બીજું સંસ્થાન કે જેમાં નાભિ મહાદોષ છે. ઉપરના અવયવો સપ્રમાણ હોય, | ન્યૂન: અલ્પ. નીચેના અપ્રમાણ હોય. ચાયઃ તર્ક તથા યુક્તિ દ્વારા પરોક્ષ પદાર્થોની સિદ્ધિ કે નિર્ણય કરવા ! પઉમચરિઉઃ દિ.આ. કૃત. પદ્મપુરાણ. માટે ન્યાયશાસ્ત્રની રચનાઓ થઈ. પક્ષ: વિશ્વસનીય, એકમતવાળાનું યદ્યપિ ન્યાયશાસ્ત્રનો મૂળાધાર સંગઠન (સામાન્ય). વિશેષપણે નૈયાયિક દર્શન છે. પરંતુ વીતરાગ જેમકે મૈત્રી, પ્રમોદ, કરુણા, માર્ગના ઉપાસક જૈન તથા બૌદ્ધ મધ્યસ્થભાવયુક્ત બુદ્ધિને પ્રાપ્ત દર્શનોને પોતાના સિદ્ધાંતોની રક્ષા કરીને સમસ્ત હિંસાનો ત્યાગ માટે ન્યાયશાસ્ત્રની રચના કરવી કરવો, તે જેનોનો પક્ષ છે. પડી. અન્ય દર્શનોની સામે જે સ્થાનમાં, મંતવ્યમાં) હેતુલક્ષી પોતાના સિદ્ધાંતોના રક્ષણ માટે સાધ્યનો નિશ્ચય કરવો, તે સ્થાનને જૈન ન્યાયશાસ્ત્રનો વિકાસ થયો. (મંતવ્ય) પક્ષ કહે છે. યદ્યપિ જૈનદર્શન સંક્ષેપ રુચિવાળું સાધ્ય જેમાં શક્ય છે સિદ્ધ થઈ હોવાથી ન્યાયની મોટી જાળમાં શકે છે કે અભિપ્રેત છે, પણ ફસાવાને બદલે પોતાને જરૂરી અપ્રગટ છે, તે તેને માટે સાધ્ય છે. પ્રમાણથી વસ્તુની પ્રત્યક્ષ કે પક્ષપાત : કોઈની તરફેણમાં હોવું. આગમ પ્રમાણ પરીક્ષા કરવી તે ! પપ્ની પ્રતિક્રમણ પંદર દિવસે કરાતું Page #162 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય પ્રતિક્રમણ. (થે સં.) પચ્ચક્ખાણ ઃ કોઈ વસ્તુના નિયમ માટે બોલાતું સૂત્ર. નવકા૨સી, પોરસી ઇત્યાદિ. પચ્ચક્ખાણ ભાષ્યઃ છે. આ. દેવેન્દ્રસૂરિ રચિત ત્રીજું ભાષ્ય. પટુતા : કુશળતા, ચતુરાઈ. પડિમા : શ્રાવક કે શ્રાવિકાની ધર્મમય વિશિષ્ટ અવસ્થા. તે અગિયાર પડિમાઓ છે. પ્રતિમા) પડિલેહણ : સાધુ-સાધ્વીજનોને તથા પૌષધધારીને સવાર-સાંજ વસ્ત્રો, પાત્રો આદિ પુંજવા-પ્રમાર્જવા તે. પણ્યભવન ઃ એક દેવનું સુમેરુ પર્વતના વનમાં એક ભવન. પત્તનઃ જે ઉત્તમ રત્નોની યોનિ છે. પત્તિ સેનાનું એક અંગ છે. પથિક ઃ મુસાફર, યાત્રિક. પથ્ય : હિતકારક, લાભદાયી. પદઃ અમુક યોગ્યતા ધરાવતા સ્થાનને પદ કહે છે. તેના વ્યાકરણની દૃષ્ટિએ અનેક ભેદ છે. અધ્યાત્મ માર્ગમાં પંચપરમેષ્ઠી પદ મનાય છે. વ્યવહારમાં રાજા મંત્રી આદિ પદ મનાય છે. (હોદ્દો). સવિશેષ અક્ષરો વડે ઉત્પન્ન થતું શ્રુતજ્ઞાન - તેના શ્લોકાદિ પદ છે. પદશાનઃ શ્રુતજ્ઞાનનું અંગ છે. પદપંકજ : (ભગવાનના) ચરણરૂપી કમળ. ૧૪૧ પદસ્થધ્યાન પદસ્થધ્યાન : મંત્રાદિ વડે થતું ધ્યાન. મંત્રના અક્ષર સ્વરૂપ પદોના અવલંબનથી જે ચિંતન થાય તે પદસ્થધ્યાન છે. જેમાં એક અક્ષ૨થી (૩) માંડીને પંચપરમેષ્ઠી સુધી મંત્રોચ્ચાર વડે જે ધ્યાન કરીએ તે પદસ્થધ્યાન છે. અક્ષરોની માત્રા ઃ એકાક્ષરી ’ બે અક્ષરી અર્હ કે સિદ્ધ' ચાર અક્ષરી અરિહંત’. પંચાક્ષરી ‘અ. સિ. આ. ઉ. સા.' છ અક્ષરી ‘અરિહંત સિદ્ધ” સપ્તાક્ષરી નમો અરિહંતાણં’ દશાક્ષરી નમો અર્હત્-૫૨મેષ્ઠીને' સોળાક્ષરી નમોહંત સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્ય ઃ ૩૫ અક્ષરી નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વ સાહૂણં.’ આ મંત્રોનું અનેક પ્રકારની પાંખડીવાળાં કમળોની રચના કરી તેમાં ધ્યાન કરી શકાય. જેમકે આઠ પાંખડી અને વચ્ચેની કણિકા એમ નવકા૨નું ધ્યાન થાય. માનવશરીરમાં ધ્યાનને આશ્રયીને ૭, ૧૦ કે ૧૨ સ્થાન છે. નેત્ર, કાન, નાસિકાનો અગ્રભાગ. ભૃકુટિ, મુખ, મસ્તક, હ્રદય, નાભિ, તાળવું. બ્રહ્મરંધ્ર, તેમાંથી એક પર કે અધિક પ૨ મંત્રાક્ષર ગોઠવી Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ પદસ્થાવસ્થા જૈન સૈદ્ધાંતિક પોતાના ધ્યેયને સ્થાપિત કરી છે. આ ઉપરાંત અનેક પ્રકારની પદDધ્યાન થઈ શકે. જેમકે પદ્ધતિઓ હોય છે. ભૂકુટિની મધ્યમાં અરિહંત, | પદ્મનંદિ પંચવિંશતિકા: દિ. આ. બ્રહ્મરંધ્ર (તાળવું) સિદ્ધ. કંઠમાં પવનંદિ દ્વારા સંસ્કૃત છંદોમાં આચાર્ય. હૃદયમાં ઉપાધ્યાય, રચિત, પ્રધાનત ગૃહસ્વધર્મપ્રરૂપક નાભિમાં સાધુ. આ પ્રમાણે એક ગ્રંથ છે. જેનું ગુજરાતી ભાષાંતર શબ્દ કે એક પદ તે તે સ્થાનોમાં થયું છે. ગોઠવી ચિત્તને એકાગ્ર કરવું. ત્યાર | પાનાભઃ અનાગત ચોવીસીના પ્રથમ પછી અતિ નિર્મલ સ્કુરાયમાન | તીર્થકર થશે. પોતાના આત્માનું જ ધ્યાનચિંતન | પદ્મપુરાણ : રામ-રાવણની કથાનું કરવું. નિરૂપણ છે. પદસ્થાવસ્થાઃ તીર્થંકર ભગવાનની પપ્રભુઃ વર્તમાન ચોવીસીના છઠ્ઠા કેવળજ્ઞાનયુક્ત અવસ્થા. તીર્થંકર છે. પદાતીતઃ કોઈ પણ પદવીરહિત ઉચ્ચ પવાલેશ્યાઃ છ લેશ્યા છે. તેમાં પાંચમી અવસ્થા. પાલેશ્યા શુભલેયા છે. પદાનુસારિણી લબ્ધિ અપૂર્વજ્ઞાન. કોઈ પદ્માવતી : કમઠે કરેલા યજ્ઞમાં પણ શાસ્ત્રનું એક સૂત્ર જાણવાથી લાકડાની અંદર જલતી સર્પિણી આખા શાસ્ત્રનું જ્ઞાન થાય. પાર્શ્વનાથ કુમારના ઉપદેશથી પદાર્થ: આકૃતિ, જાતિ, જે શબ્દનો બોધ પામી મરણ થતાં દેવી વિષય બને છે તે પદાર્થ છે. તે પદ્માવતી થઈ. તે પાર્શ્વનાથ પદાર્થો નવ છે, જે દ્રવ્ય, ગુણ, ભગવાનની શાસક યક્ષિણી છે. પર્યાયયુક્ત હોય છે, તે તત્ત્વ કે | પદ્માસન : કમળના જેવું યોગનું એક દ્રવ્ય પણ કહેવાય છે. જીવ, વિશિષ્ટ આસન. અજીવ, પુણ્ય, પાપ, આસવ, | પન્યાસપદ: સાધુ મહાત્માને ભગવતી સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. આદિના સૂત્રોના (અભ્યાસ) પદ્ધતિ : રીત) તેમાં મુખ્ય પરમાર્થ- યોગોદ્દવહનની ક્રિયા પછી અપાતું પદ્ધતિ અને વ્યવહારપદ્ધતિ છે. | વિશિષ્ટ પદારોપણ. પરમાર્થ પદ્ધતિમાં આધ્યાત્માદિ પરઃ અન્ય, પોતાનું નહિ. જેમ કે મોક્ષમાર્ગનું સ્વરૂપ છે. | પરભાવ, પરસ્ત્રી, પરપુત્ર આદિ. વ્યવહારપદ્ધતિમાં સંસારનું સ્વરૂપ | પરકૃતિઃ અન્યનું કરેલું અથવા Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ પરમાણુ શબ્દપરિચય મનુષ્યોના કર્મોમાં પરસ્પર વિરોધ | આગળપાછળના ભવો. દર્શાવનાર. પરભાવદશા: ગુગલ સંબંધી પરક્ષેત્ર : અન્યનું સ્થાન, આત્મભાવમાં સુખદુઃખમાં આત્માની રહેવું તે સ્વક્ષેત્ર છે. પરભાવમાં કષાયોયુક્ત દશા. રતિ-અરતિ જવું તે પર (દ્રવ્ય) ક્ષેત્ર છે. વગેરે. પરચય: જે આત્માશ્રિત છે તે ! પરમ : (અતિ ઉત્તમ) વસ્તુમાં સ્વચતુષ્ટય છે, જે પરાશ્રયી છે તે પારિણામિક ભાવ પ્રધાન હોવાથી પરચતુષ્ટય છે. આત્મા માટે પર તે પરમ સ્વભાવ છે. વસ્તુના દ્રવ્યાદિ પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, સ્વભાવને પરમ કહે છે. જેનો વ્યય ભાવથી પરચતુષ્ટય છે. થવા છતાં વ્યય હોતો નથી. પરત્વ: મોટું. દૂરવર્તી ઉત્પન્ન હોવા છતાં ઉત્પન્ન થતું પરદારઃ પર - અન્યની વિવાહિત સ્ત્રી. નથી તે પરમ છે. કારણ કે તે પરદારાવિરમણવ્રત: શ્રાવકનાં બાર વૈકાલિક વિષયક તત્ત્વ છે. વ્રતમાં ચોથું વ્રત. જેમાં અન્યની માધ્યસ્થ, સમતા, વૈરાગ્ય, સામ્ય, વિવાહિત સ્ત્રી સાથે સંસારભોગ શાંતિ આદિ શબ્દો પરમ વાચક કરવાનો ત્યાગ. સ્વસ્ત્રી કે સ્વપુરુષ સાથે સંતોષ માનવો. પરમ અદ્વૈતઃ નિર્વિકલ્પ સમાધિનું પદ્રવ્યઃ આત્મા સ્વભાવથી અન્ય કોઈ અપર નામ મોક્ષ). પરમ એકત્વ. સચિત્ત-અચિત્ત પદાર્થને ગ્રહણ દરેક ઉત્તમાર્થ શબ્દ-ભાવને કરે તે સર્વે પદ્રવ્ય છે. તે પ્રમાણે પરમ' લાગે છે. પરમગુરુ, રાગાદિભાવકર્મ, શરીરાદિ નોકર્મ પરમજ્યોતિ, પરમમોક્ષ પરદ્રવ્ય છે. સર્વ દુર્ગાનરૂપ પરમતત્ત્વ-તત્ત્વજ્ઞાન, પરમબ્રહ્મ, પરિણામ પરદ્રવ્ય છે. પરમ ભેદજ્ઞાન, પરમવૈરાગ્ય - પરનિમિત્ત: બાહ્ય નિમિત્ત, જેમકે સમતા, પરમસમાધિ, પરમસ્વરૂપ, માટીમાં ઘડો બનવા માટે ચાકડો પરમહંસ. નિર્વિકલ્પ સમાધિરૂપ વગેરે. ભાવ છે) પરપરિવાદઃ નિંદા. કૂથલી કરવી. પરમવિદુષીઃ અતિશય પંડિત એવાં પૂ. અઢાર પાપસ્થાનકમાંનું સોળમું - સાધ્વીજી, મહાસતીજી કે શ્રાવિકા. પાપાનક. પરમાણુઃ અતિશય સૂક્ષ્મ પુદ્ગલ, પરભવઃ વર્તમાન ચાલુ ભવથી ! પુદ્ગલ દ્રવ્યના અંતિમ - સૂક્ષ્મ છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ પરમાત્મજ્ઞાન જૈન સૈદ્ધાંતિક નિર્વિભાજ્ય ભાગને પરમાણુ કહે પરમાણુ કહે છે. છે. સર્વ પરમાણુ પુદ્ગલરૂપ લોકાકાશના એક સંખ્યાત હોવાથી સ્પર્શ, રસ, ગંધ અને અસંખ્યાત પ્રદેશોમાં પુદ્ગલ વર્ણવાળા હોય છે. તેમનું પરસ્પર પરમાણુનું અવગાહન હોય છે. તે ભળવું અને વીખરાવું થાય છે. ચલિત અને અચલિત હોય છે. તે તેમના પરસ્પર સંયોગથી પૃથ્વી સાદિ-અનાદિ હોય છે. અનંત આદિ તત્ત્વો ઉત્પન્ન થાય છે. જેનો પરમાણુ એવા છે કે સ્કંધરૂપ છેદ કે ભેદ કે નાશ થતો નથી, તેવું બન્યા નથી અને બનવાના નથી. સૂક્ષ્મ પરમાણુ છે. (અણ) સર્વ પરમાણુમાં એક રસ, એક ગંધ, દ્રવ્યોમાં જેની અપેક્ષાએ અન્ય એક વર્ણ, શીત - ઉષ્ણમાંથી કે કોઈ અણુત્તર ન હોય તે અણુ છે. સ્નિગ્ધ - રુક્ષમાંથી એક વખતે તેને સર્વ દ્રવ્યમાં પરમાણુ જાણવું. કોઈ એક હોય છે. સવિશેષ ગુરુપ્રદેશથી પૃથક અવિભાજ્ય અંતિમ લઘુ અને મૃદુ તથા કર્કશ સ્પર્શ અંશ કાર્ય પરમાણું છે. જે પરમાણમાં હોતો નથી કારણ કે તે પરમાણુઓના મળવાથી કોઈ સ્કંધ સ્કંધનો વિષય છે. સર્વ સ્કંધનો બને તેમાં કારણ પરમાણુ છે. અંતિમ ભાગ પરમાણુ છે, તે પુદ્ગલના ગુણની અપેક્ષાએ શાશ્વત, મૂર્ત, પ્રભવ અને અશુદ્ધ સ્પશદિ પરિણમનનો અંશ દ્રવ્ય પરમાણુ છે. જીવના ગુણની સ્વયં જેની આદિ અને અંત છે તે અપેક્ષાએ જ્ઞાન કે અજ્ઞાન પરમાણુ ઇન્દ્રિય અગોચર છે. (કષાય)ના અંશને ભાવપરમાણુ એકપ્રદેશ છે. કહે છે. કોઈ પણ દ્રવ્યના ગુણનો સર્વતઃ મહાન આકાશ અને સર્વતઃ એક અવિભાજ્ય અંશ પરમાણુ લઘુ પરમાણુ એ બંનેનો આકાર સમજવું. ચૌકોર રૂપથી સમાન છે. પરમાણુમાં સ્કંધની જેમ સ્પર્શાદ અપેક્ષાએ પરમાણુ ગોળ છે. ગુણોમાં પુરણગલનની ક્રિયા થાય પરમાણુના કેવળીની દૃષ્ટિએ પણ છે તેથી તે પુદ્ગલરૂપ છે. બે ભાગ ન કલ્પી શકાય. પરમાણુ શબ્દરૂપ નથી પણ | પરમાત્મજ્ઞાન : નિર્વિકલ્પ સમાધિનું શબ્દનું કારણ છે, તે સ્કંધની અન્ય નામ, પરમાત્મદર્શન, અંતરગત છે, તેથી તેવા દ્રવ્યને | પરમાત્મસ્વરૂપ, પરમાત્મભાવના. Page #166 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૫રમાત્મતત્ત્વ : ધ્યાન પરમાત્મતત્ત્વ. પરમાત્મા : સયોગી તથા અયોગી કેવળી, સિદ્ધ પરમાત્મા સાક્ષાત્ પરમાત્મા છે. યોગ્ય શુદ્ધાત્મા, પરમાત્મા. અંતઃકરણ પરમાત્મા જીવમાત્રમાં અનાદિ છે. કાર્ય-પરમાત્મા આદિ છે. સંસારી જીવોમાં ઉત્કૃષ્ટ પવિત્ર પ્રગટ આત્માને પરમાત્મા કહે છે. કારણ પરમાત્મા જન્મ જરા મરણ પુનરાગમન, પુણ્ય પાપ આઠ કર્મરહિત, શુદ્ધજ્ઞાનાદિક ગુણે યુક્ત અવિનાશી, અવ્યાબાધ અતીન્દ્રિય, નિત્ય અચલ તથા નિરાલંબ છે. શુદ્ધ સહજ પરમ પારિણામિક ભાવ-સ્વભાવવાળા કારણ પ૨માત્મા છે. તે વાસ્તવમાં આત્મા છે. કાર્ય-પ૨માત્મા અષ્ટ કર્મોનો નાશ કરીને કેવળજ્ઞાન, કેવળ દર્શનમય જેનો સ્વભાવ છે તે સિદ્ધ પરમાત્મા છે. તે પાંચે શરીરના અભાવથી નિઃશરીરી તથા નિરાકાર છે. અનંત ચતુષ્ટયધારી | કાર્ય-પ૨માત્મા તે અત્યંત પરમેશ્વર છે. અર્થાત્ અત્યંત તથા સિદ્ધ ૫રમાત્મા છે. આત્મા અત્યંત સિદ્ધ પરમાત્માની ઉપાસના કરીને સ્વયં પરમાત્મા : ૧૪૫ પરમેષ્ઠી થાય છે. જેમ દીપકથી દીપક પ્રગટે છે તેમ, અથવા જે આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપની આરાધના કરીને પરમાત્મા થાય છે. જેમ વાંસ પરસ્પર સંઘર્ષથી અગ્નિરૂપ થાય છે તેમ. તે કારણ – કાર્યની સિદ્ધિ છે. વાસ્તવમાં આત્મા જ પરમાત્મસ્વરૂપે પ્રગટ થાય છે. છતાં ભક્તિયોગમાં ઈશ્વરપરમાત્મામાં કર્તાપણાનો આરોપ નિષિદ્ધ નથી. પરમેશ્વર, ઈશ્વર, પરમાત્મા એકાર્થવાચી છે. પરમાનંદ ઃ શુદ્ધ ઉપયોગનું અ૫૨ નામ. (૫રમાર્થ) : પરમાર્થ : નિશ્ચયથી ૫૨માર્થ સ્વ સમય, શુદ્ધ, કેવળી મુનિ જ્ઞાની છે. ઉત્કૃષ્ટ અર્થને પરમાર્થ કહે છે. મોક્ષમાર્ગ અર્થસૂચક પરમાર્થ છે. પરમાર્થ પ્રત્યક્ષ : કેવળજ્ઞાનીને પદાર્થોનું જ્ઞાન અત્યંત પ્રત્યક્ષ હોય છે તે. પરમાવગાઢ કેવળ સમ્યગ્દર્શન જ્ઞાનીનું સમ્યગ્દર્શન – કેવળ દર્શન. પરમાધિજ્ઞાન તદ્ભવ મોક્ષગામી મહાત્માઓને હોય, સર્વાધિ. પરમાવસ્થા ઃ મુક્તાવસ્થા. જૈની મુક્તિ અવશ્ય છે. પરમેષ્ઠી : જે પરમપદને સ્થાપિત છે. તે પરમેષ્ઠી પરમાત્મા છે. જે દેવો - : Page #167 -------------------------------------------------------------------------- ________________ પરલોક માનવો - ત્રણે લોકથી પૂજિત છે. સિદ્ધ, આચાર્ય, અરિહંત, ઉપાધ્યાય, સાધુ પંચપરમેષ્ઠી તત્ત્વ છે, તે પાંચે. આત્માની વિકસતી અવસ્થા છે. આ પંચપરમેષ્ઠિ મંત્ર સ્વરૂપ છે. પરલોક ઃ નિશ્ચયથી શુદ્ધ સ્વભાવનું અવલોકન, નિર્વિકલ્પ સમાધિનું અનુભાવન. વ્યવહા૨થી સ્વર્ગ કે મોક્ષ પરલોક છે. પરલોક ભય ઃ આવતા ભવમાં દુ:ખ, રોગનો ભય થવો. ૧૪૬ પરવ્યપદેશ : દાનનો દોષ છે. પોતાની વસ્તુ હોવા છતાં દાન ન આપવાની વૃત્તિથી તે વસ્તુ અન્યની કહેવી. અથવા તે વસ્તુના દાતા અન્ય છે તેમ કહેવું. શ્રાવકના બારમા વ્રતનો અતિચાર. પરસમય : આત્મભાવ સ્વસમય છે. તે સિવાયના સર્વ ભાવ સર્વ પદાર્થો આત્મા માટે પ૨સમય છે. પરંપરા : આગળથી ચાલ્યું આવતું. જેમ કે આગમ પરંપરા, આચાર્ય પરંપરા વગેરે. પરંપરાપ્રયોજન ઃ કાર્ય કરવામાં જે સીધું કારણ ન હોય પણ પરંપરાએ કાર્યનું જે કા૨ણ બને. ઘીનું અનંતરકારણ માખણ. પરંપરાકારણ દૂધ. પાઃ ઉત્કૃષ્ટ, સમસ્ત કર્મોનો નાશ જૈન સૈદ્ધાંતિક થવાથી સ્વભાવનું ઉત્પન્ન થવું તે. પરાઘાતનામ કર્મ ઃ પોતે સશક્ત છતાં પરાઘાત નામકર્મના ઉદયથી અન્યના શસ્ત્રાદિ વડે વ્યાઘાત પામવો, અથવા પોતાના જ શરીરમાં અન્યનો ઘાત કરવાવાળા પુદ્ગલોની પ્રાપ્તિ થવી. જેમ કે સર્પમાં ઝેર, વીંછીમાં ડંખ, સિંહ, વાઘના નહોર. વનસ્પતિમાં વિષ, ધતૂરો, પરાઘાત નામકર્મની પ્રકૃતિનો આવો બંધ-ઉદય છે. પરાય : કોઈ પણ ક્ષેત્રમાં હાર થવી. પાવાપરત્વ : પરત્વ અપરત્વ. દૂરવર્તી પદાર્થ પર અને સમીપવર્તી પદાર્થ અ૫૨ કહેવાય છે. જેમ આપણાથી ઋષભદેવ ૫૨ અને મહાવીર સ્વામી અ૫૨ (દૂર-નજીક), કાળદ્રવ્યનો વિશેષ પર્યાય, કાળની અપેક્ષાએ નાનામોટાપણું, પરાવર્તના ઃ શીખેલું પુનઃ પુનઃ સંભાળી જવું. સ્વાધ્યાયનો ત્રીજો ભેદ. પરાવલંબી : અન્ય ૫૨ આલંબન – આશ્રયવાળું, પરાધીન. પરિકર્મ : દૃષ્ટિ પ્રવાદ અંગનો પ્રથમ ભેદ. - : પરિગૃહીતા : જેનો કોઈ પુરુષ ભર્તા છે. પરિગ્રહ મૂર્છા પરિગ્રહ છે. લોભ કષાયના ઉદયથી વિષયોનો સંગ અને વસ્તુઓનો સંગ્રહ પરિગ્રહ Page #168 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય છે. પરિગ્રહ બે પ્રકારનો છે. ૧. બાહ્ય પરિગ્રહ - બાહ્ય પદાર્થોના ગ્રહણ કે સંગ્રહ. ૨. અંતરંગ પરિગ્રહ અંતરંગ રાગાદિ પરિણામ, બાહ્ય પરિગ્રહ નિમિત્ત છે. રાગાદિ મૂળ કારણ હોવાથી તે અંતરંગ પરિણામ છે. જો રાગાદિ ભાવ નથી તો બાહ્ય પદાર્થોની પરિગ્રહ સંજ્ઞા પ્રાપ્ત થતી નથી. છતાં અંતરંગ પરિગ્રહનું નિમિત્ત હોવાથી બાહ્ય પદાર્થો અને તેની મૂર્છા ત્યાજ્ય છે. સાધુજનો માટે પરિગ્રહ અતિ નિંદનીય છે. તેનો પરિહાર કરવા પરિગ્રહ ત્યાગ ગૃહસ્થનું અણુવ્રત તથા મુનિને મહાવત છે. પાંચમું અણુવ્રત પરિગ્રહ પરિમાણ (સંક્ષેપ) ગૃહસ્થનું વ્રત છે, જેમાં લોભનો ત્યાગ કરી સંતોષ સહિત, બાહ્ય પદાર્થો વિનશ્વર જાણીને ધન, ધાન્યાદિ, રૂપું, સોનું, ઘર, ક્ષેત્ર, દાસ-દાસી, પશુ આદિ વસ્તુઓનું પરિમાણ નક્કી કરવું, ઘટાડવું. સાધુજનોનું પાંચમું મહાવ્રત છે. જેમાં ઉપકરણ-ઉપધિ સિવાયના સર્વ બાહ્ય પદાર્થોનો સર્વથા ત્યાગ છે. મન વચન કાયાથી પરિગ્રહ કરે નહિ, કરાવે નહિ, ક૨ના૨ને અનુમોદન આપે નહિ. જ્ઞાની પુરુષ પરિગ્રહને પાપ 1 ૧૪૭ પરિગ્રહાનંદી રૌદ્રધ્યાન માનીને અત્યંતર તથા બાહ્ય પરિગ્રહનો આનંદપૂર્વક ત્યાગ કરે છે. જ્ઞાની શ્રાવક પાંચમું પરિગ્રહ પરિમાણ વ્રત ગ્રહણ કરી ક્રમે ક્રમે તેનો પણ સંક્ષેપ કરી (ક્રમસહ પ્રતિમા ધારણ કરી) સંપૂર્ણ પરિગ્રહનો ત્યાગ કરી મોહલોભને નષ્ટ કરવાનો પુરુષાર્થ કરે છે. ઘરમાં રહેવા છતાં ધન સ્ત્રી આદિનું સ્વામીત્વ ત્યજી દે છે. પરિગ્રહ ત્યાગ શ્રેયસ્કર છે. અત્યંતર અને બાહ્ય પરિગ્રહ અન્યોન્ય કારણ છે. પરિગ્રહનું મૂળ ઇચ્છા છે, તે અજ્ઞાનમય ભાવ છે. બાહ્ય પરિગ્રહરૂપ મૂર્છા જે આત્મામાં ઉત્પન્ન થાય છે તે આત્માના કર્મમલ નષ્ટ થતા નથી. જેમ ભાતની ઉ૫૨નાં ફોતરાં કાઢ્યા વગર ભાતની મલિનતા દૂર થતી નથી. અત્યંતર ત્યાગમાં સર્વ બાહ્ય પરિગ્રહનો ત્યાગ થાય છે. નિશ્ચયથી મિથ્યાત્વાદિનો ત્યાગ નિગ્રંથતા અપરિગ્રહ છે. વ્યવહારથી અત્યંતર બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરવાની મુખ્યતા છે. પરિગ્રહાનંદી રૌદ્રધ્યાન ઃ લોભ કષાયપૂર્વક ૫૨ વસ્તુ પદાર્થોનો સંગ્રહ કરી. તેમાં વૃદ્ધિ કરી આનંદ - Page #169 -------------------------------------------------------------------------- ________________ પરિગાહિકી ક્રિયા સુખ માનવું. પરિત્રાહિકી ક્રિયા : પરિગ્રહ કરવા વધારવા માટે થતી ક્રિયા. પરિચારક : સેવક. સેવા ક૨ના૨. જેની ધર્મભાવના દૃઢ હોય, સ્થિર હોય, સંસાર-પાપભીરુ હોય. પ્રત્યાખ્યાન આદિનો ાતા હોય. ચારિત્રપાલનના દોષને જાણતો હોય. સ્વ-પર શ્રેયાર્થી હોય. જે યશસ્વી છે તે પરિચાક છે. પરિજન ઃ પરિવાર, પતિપત્ની આદિ કુટુંબીજનો. પરિણમન : દ્રવ્યમાત્રમાં સમયે સમયે થતું રૂપાંતર તે પરિણમન શક્તિ છે. શેય પદાર્થોમાં વિકલ્પ કરવો તે જીવનું પરિણમન છે, જેમકે આ પદાર્થ મારો છે, મને ગમે છે, આવું પરિણમન તે કર્મયુક્ત છે જ્ઞાનનો સ્વભાવ નથી. પરિણામ ઃ ફળશ્રુતિ, (Result) વસ્તુના ભાવને પરિણામ કહે છે. તે ગુણરૂપે અક્રમવર્તી છે, પર્યાય ક્રમવર્તી છે. તેના શુભ, અશુભ અને શુદ્ધ ત્રણ પ્રકાર છે. શુભ પુણ્યજનક છે, પાપ અશુભજનક છે. શુદ્ધ પરિણામ મોક્ષનું કારણ છે. ૧૪૮ દ્રવ્યનો ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય સહિત પરિણામ તે સ્વભાવ છે. વ્ય સ્વભાવથી પ્રતિક્ષણ પરિણમિત જૈન સૈદ્ધાંતિક હોય છે. મિથ્યાત્વાદિ આત્માના વિભાવ પરિણામ છે. જ્ઞાનાદિ સ્વભાવ પરિણામ છે. પરિણામથી જીવનો બંધ છે, અને પરિણામથી જીવનો મોક્ષ પણ છે. પરિણામ અર્થાત્ ઉપયોગ. ઉપયોગ જીવનું લક્ષણ છે. પરિણામી : દ્રવ્યમાત્ર નિત્યપરિણામી છે. પરિણમન થવા છતાં વસ્તુ વસ્તુરૂપે રહે છે. શોક ઉત્પન્ન પરિદાવન : સંતાપ ક૨વો. અન્યને કરાવવો. પરિદેવન ઃ સંક્લેશરૂપ પરિણમોને કારણે સ્વજનના વિયોગમાં તેના ગુણોના સ્મરણથી કરુણાંજનક રડવું તે. પરિધિ : કેન્દ્ર—સ્થાનની આજુબાજુ. પરિભોગ ભોગ્ય વસ્તુનો પુનઃ પુનઃ ભોગ કરવો. તે ઉપભોગ કહેવાય છે ચારે બાજુથી ભોગ કરવો. પરિમિત : મર્યાદિત. પરિલેખા ઃ આરાધનામાં નિર્વિઘ્નતાને માટે દેશ નગર વાતાવરણ ક્ષેત્ર વગેરેનું અવલોકન કરવું. પરિવર્તન અનેક પ્રકારનાં રૂપાંતર. સંસારમાં અનેક પ્રકારનાં જન્મ મરણ, સુખદુઃખાદિ રૂપાંતર થાય દરેક પદાર્થો નિત્યપરિવર્તનશીલ છે. પરિવર્તના ઃ પુનરાવર્તન. ભણે ભૂલી છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ન જવાય માટે પુનઃ પુનઃ તેનું સ્મરણ કરવું. શાસ્ત્ર – અર્થનું પુનઃ પુનઃ રિશીલન કરવું. પરિશાતન ઃ શરીરના પુદૂગલ સ્કંધોના સંચયરહિત જે નિર્જરા થાય તે. પાંચે શ૨ી૨ માટે સમજવું. પરિષહ : માર્ગથી ચલિત ન થતા, કર્મોની નિર્જરા માટે સાધુ જે કંઈ સહન કરે તે. અતિ ક્ષુધા, તૃષા, ગરમી, ઠંડી, લાભ, અલાભ, માન, અપમાન ઇત્યાદિ બાવીસ પરિષહો છે, તેને સમતાથી સહન કરે તે પરિષહજય છે. સમતારૂપ સામાયિક દ્વારા નિજ-૫૨માત્માની ભાવનાથી ઉત્પન્ન વિકારરહિત નિત્યાનંદરૂપ સુખામૃત અનુભવથી દૃઢ રહેવું તે પરિષહજય છે. પરિષહ પ્રત્યે જોડાવું નહિ તે.) પ્રમત્ત આદિ ગુણસ્થાનોમાં કષાય તથા અન્ય દોષ હોવાને કારણે તે તે ભૂમિકાએ પરિષહ હોય છે. તેને સહન કરે તે પરિષહય છે. પરિસ્કંદ : જીવના ચલિત-અચલિત પ્રદેશ યોગની સક્રિયતાથી થતું આત્મ પ્રદેશોનું સ્પંદન. પરિહાર : ત્યાગ કરવો. (પ્રાયશ્ચિત્ત) શિથિલાચારી સાધુજનોને સંઘથી બહાર મૂકવા. પરિહાર વિશુદ્ધિ અત્યંત નિર્મલ ચારિત્ર છે. પાંચ સામાયિકમાં સાધુ ચારિત્રમાં ત્રીજું પરોક્ષ પ્રમાણ છે. પ્રાણીવધ જેવી હિંસાના ત્યાગને પરિહાર કહે છે. સાધુ અષ્ટ પ્રવચન – સિદ્ધાંતના દઢપણે ધારક છે. સમ્યગ્દર્શનની વિશુદ્ધિ હોય છે. પરિહાસધામ : મશ્કરીનું પાત્ર કે સ્થાન. પરીક્ષા : કસોટી. વિચારણા, જિજ્ઞાસા, તર્ક પરસ્પર વિરુદ્ધ અનેક યુક્તિઓમાંથી કઈ યુક્તિ પ્રબલ કે દુર્બલ છે તેનો નિર્ણય કરવા વિચારણા કરવી. (કસોટી) પરીક્ષા. પરોક્ષ ઃ ઇન્દ્રિયો તથા મન દ્વારા જણાય તે સાંવ્યવહારિક પ્રત્યક્ષ છે, છતાં પરોક્ષ છે. યદ્યપિ કેવળ પરોક્ષ નથી કારણ કે તે દ્વારા પદાર્થોનો નિર્ણય દૃઢ હોય છે. જે વ્યવહારથી પ્રત્યક્ષ સમાન હોય છે, છતાં ઇન્દ્રિયાધીન હોવાથી ૫૨માર્થ દૃષ્ટિએ પરોક્ષ છે. પરોક્ષ પ્રમાણ : બીજાની સહાયતાથી પદાર્થને અસ્પષ્ટ જાણે. તેના સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ એ પાંચ ભેદ છે. અતીન્દ્રિયજ્ઞાન પ્રત્યક્ષ છે, જેમાં ઇન્દ્રિયની જરૂ૨ નથી. મતિ શ્રુતજ્ઞાન પરોક્ષ છે. અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન તથા કેવળજ્ઞાન અતિન્દ્રિયજ્ઞાન હોવાથી પ્રત્યક્ષ જ્ઞાન છે. ઇન્દ્રિયો પરદ્રવ્ય છે તેથી ૧૪૯ Page #171 -------------------------------------------------------------------------- ________________ પર્યવસિત ૧૫૦ તેના વડે આત્મજ્ઞાન ન થાય તે | આત્મસ્વભાવ રૂપ નથી. મતિજ્ઞાન વિષય-વિષયીના સંબંધથી થાય છે. શ્રુતજ્ઞાન મતિપૂર્વક થાય છે તેથી પરોક્ષ છે. અર્થાત્ પરાધીન જ્ઞાન છે. ઉપરોક્ત ત્રણ જ્ઞાન ઉપયોગ દ્વારા ઇન્દ્રિયાતીત હોવાથી સ્વાધીન છે અને પ્રત્યક્ષ છે. પર્યવસિત: નિશ્ચય. છેડાવાળું, અંતવાળું. જેનો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવથી અંત છે. શ્રુતજ્ઞાનનો એક સપર્યવસિત ભેદ. પર્યકાસન: એક આસન, પ્રભુજીની પ્રતિમાનું જે આસન છે તે. પદ્માસન). પર્યતઃ અંતિમ, ત્યાગ. મૃત્યુ, પર્યવસાન) પર્યાપ્તઃ પૂરું. પતિઃ નવા જન્મમાં દેહ ધારણ કરવા માટેની સામગ્રી છે. જન્માંતરે જતાં નવીન શરીરાદિ માટેની સામગ્રીની રચના કરવી. યોનિસ્થાનમાં પ્રવેશ કરીને જીવ પોતાના શરીરને યોગ્ય પગલ વર્ગણા ગ્રહણ કરે છે. તે આહારપર્યાપ્તિ છે. ત્યાર પછી અનુક્રમે શરીર ઇન્દ્રિય, શ્વાસ, ભાષા, મનને યોગ્ય પગલ વર્ગણા ગ્રહણ કરીને છ પર્યાપ્તિ પૂરી કરે છે. તેનો કાળ અંતર્મુહૂર્ત જૈન સૈદ્ધાંતિક છે. જે જે શરીરની જાતિ હોય તે પ્રમાણે પર્યાપ્તિ હોય છે. પર્યાપ્તિ પૂરી કરીને મરે તે જીવ પર્યાપ્ત કહેવાય છે, પૂરી કર્યા વગર મરે તે અપર્યાપ્ત કહેવાય છે. જેમ ઘર બનાવવા પ્રથમ સામગ્રી ભેગી કરવામાં આવે છે તેમ જીવ નવીન શરીર માટે પર્યાપ્તિ વડે સામગ્રી ભેગી કરે છે. તેમાં જેમ વસ્ત્ર વગેરે પૂર્ણ અને અપૂર્ણ હોય છે, તેમ જીવ પર્યાપ્ત અપર્યાપ્ત બંને પ્રકારે હોય છે. તે નામકર્મની પ્રકૃતિઓ છે. ઔદારિક, વૈક્રિય કે આહારક શરીર નામકર્મના ઉદયથી પર્યાપ્તિ નામકર્મનો ઉદય થતાં જીવમાં એવી ફુરણા થાય છે. જેમ તલને પીલીને તેલરૂપ પરિણમાવે તેવી રીતે જીવના સંયોગથી તેજસ શરીર દ્વારા કોઈ પુગલો ખેલ રસરૂપે પરિણમે તે આહાર પર્યાપ્તિ. ખરસરૂપ પરિણત યુગલ સ્કંધોમાંથી ખલ ભાગમાંથી હાડકાં ચામડી સ્થિર અવયવો તથા રસમાંથી રુધિર, વીર્ય રૂપ પરિણમન શક્તિ તે શરીર-પર્યાપ્તિ છે. આત્માને યથાયોગ્ય દ્રવ્યેન્દ્રિયોના સ્થાનરૂપ પ્રદેશોથી વર્ણાદિક ગ્રહણરૂપ ઉપયોગ શક્તિ જાતિ નામકર્મથી થાય તે ઇન્દ્રિય Page #172 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય પર્યાપ્તિ. આહારક વર્ગણારૂપ પુદ્ગલ શ્વાસોચ્છ્વાસ શક્તિ તે સ્કંધોની રૂપ પરિણમન શ્વાસોચ્છ્વાસપર્યાપ્તિ. સ્વર નામકર્મના ઉદયથી તે ભાષાવર્ગણા રૂપ પુદ્ગલ સ્કંધોનું ભાષા રૂપ પરિણમન ભાષાપર્યાપ્તિ. મનોવર્ગણા રૂપ પુદ્દગલ સ્કંધોનું પરિણમન તે (દ્રવ્ય) મનપર્યાપ્તિ. તે દ્રવ્યમનના આધારે જ્ઞાનાવરણ તથા વીર્યંતરાય કર્મના ક્ષયોપશમથી ગુણદોષનો ત્રણે કાળ વિષે વિચાર કરવાની શક્તિ તે ભાવમન તેને મન:પર્યાપ્તિ કહે છે. પ્રતિસમયવિશેષ જે તે કર્મના ઉદયથી પોતપોતાને યોગ્ય પર્યાપ્તિ પૂર્ણ થાય. પર્યાય : પર્યાયનો વાસ્તવિક અર્થ વસ્તુનો અંશ છે. તે ક્રમભાવી છે. ગુણના પરિણમનને પર્યાય કહે છે. તેના બે ભેદ છે. ૧. અર્થપર્યાયઃ છ દ્રવ્યોમાં સમાનરૂપથી થતું ક્ષમસ્થાયી સૂક્ષ્મ પરિણમન તે અર્થપર્યાય અથવા ભાવાત્મક પર્યાય સૂક્ષ્મ છે. ક્ષણે ક્ષણે પરિણમે છે. ૨. વ્યંજનપર્યાયઃ જીવ અને પુદ્ગલની અવસ્થા સંયોગી અવસ્થા ૧૫૧ — પર્યાય આકારને અથવા પ્રદેશાત્મક વ્યંજનપર્યાય કહે તે. સ્કૂલ અને સ્થાયી છે. શુદ્ધ દ્રવ્ય અથવા ગુણોની પર્યાય સ્વાભાવિક છે અને અશુદ્ધ દ્રવ્ય અથવા ગુણોનું પ્રતિસમય પરિણમન વિભાવિક છે. ધ્રુવ કે ક્ષણિક બંને અંશોથી ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય રૂપ વસ્તુની · અર્થ ક્રિયા સિદ્ધ થાય છે. વ્યવહાર, ભેદ, વિકલ્પ, પર્યાય અંશ ભાગ, ભેદ-છેદ એકાર્થવાચી છે. દ્રવ્યનો વિકાર વિશેષ રૂપથી ભેદને પ્રાપ્ત કરે છે તે પર્યાય છે. સ્વભાવપર્યાય : કારણશુદ્ધપર્યાય અને કાર્યશુદ્ધપર્યાય બે પ્રકાર છે. કારણશુદ્ધપર્યાય : સહજશુદ્ધ નિશ્ચયથી, અનાદિ અનંત, અમૂર્ત, અતીન્દ્રિય સ્વભાવયુક્ત શુદ્ધ સહજ જ્ઞાન દર્શનાદિ સુખાત્મક ૫૨મ વીતરાગતા શુદ્ધ સ્વભાવની સાથે અનંત પૂજિત ચતુષ્ટય સ્વરૂપ પૂજિત પાંચમો ભાવ પરિણતિ કારણ શુધ્ધ પર્યાય છે. કાર્યશુદ્ધપર્યાય સાદિ અનંત, અમૂર્ત અતીન્દ્રિય સ્વભાવયુક્ત શુદ્ધ સદ્દભુત વ્યવહારથી કેવળજ્ઞાનાદિ ચતુષ્ટયયુક્ત જીવની ૫રમોત્કૃષ્ટ ક્ષાયિક ભાવની પરિણતિ કાર્યશુદ્ધપર્યાય છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ પયયાર્થિક નય ૧૫૨ જૈન સૈદ્ધાંતિક અન્યની અપેક્ષારહિત પરમાણુનું બાળકના ઊગેલા એકેક વાળના પરિણમન તે પુગલની અસંખ્ય ટુકડા કરી. કૂવો ભરી. દર સ્વભાવપર્યાય. સર્વ કર્મથી મુક્ત સો વર્ષે એકેક વાળ કાઢવામાં જે સિદ્ધ જીવોમાં અંતિમ દેહાકાર કાળ લાગે તેટલા કાળનું નામ. રૂપથી કંઈક ન્યુન પ્રદેશોની નિશ્ચલ હવાઈજમાણઃ જે ઉપદેશ સ્થિતિ તે જીવની શુદ્ધ કે આચાર્યસંમત હોય. ચિરકાલથી સ્વભાવપર્યાય છે. સમ્પ્રદાયના ક્રમથી ચાલ્યો આવતો વિભાવપયયઃ નારક, તિર્યંચ, દેવ હોય, શિષ્ય પરંપરાથી જળવાયો કે મનુષ્યરૂપ અનેક પર્યાય જીવની હોય તે. અવસ્થાઓ વિભાવ રૂપ છે, પશ્ચાતાનુપૂર્વીઃ પાછળના ભેદથી સ્કંધરૂપ પરિણમન પુદ્ગલની વિચારવું જેમ શમ સંવેગ નિર્વેદ વૈભાવિક પર્યાય છે. આસ્થા અનુકંપાને બદલે દ્રવ્ય કે ભાવકર્મરહિત શુદ્ધ અનુકંપાથી શમ સુધી. જ્ઞાનાદિ જીવની સ્વભાવરૂપ (પક્ષાનુપૂર્વી) અવસ્થા ગુણપર્યાય છે. પશ્યન્તી: ભાષાનો એક પ્રકાર. અણુરૂપ પુગલ દ્રવ્યમાં સ્થિત પળ: કાળનું એક પ્રમાણ. હાલમાં ક્ષણ રૂપ, રસ, ગંધ અને વર્ણ પુદ્ગલ | કહીએ છીએ તે. દ્રવ્યની સ્વભાવ ગુણપર્યાય છે. પંકજ: કમળ-કાદવમાં ઉત્પન્ન થાય છે, પર્યાયાર્થિક નયઃ જે ગુણ અથવા છતાં સૌંદર્યવાળું હોય છે. માનવે પર્યાયને વિશેષને) ગ્રહણ કરે તે. સંસારરૂપી કાદવમાં એવી રીતે તેના ચાર ભેદ. ઋજુસૂત્ર, શબ્દ, રહેવાનું છે. સમભિરૂઢ, એવંભૂત. પંકપ્રભા: ચોથી નરક છે. કીચડ-કાદવ પર્વઃ પવિત્ર તિથિ - દિવસ. પૌષધવ્રત. સમાન છે. કાળનું એક પ્રમાણ. પંચકલ્યાણક: તીર્થકર ભગવાનના જ પર્વતઃ લોકમાં સ્થિત પર્વતોના નકશા. આ કલ્યાણકો હોય છે. ૧. ચ્યવન, આકાર. ૨. જન્મ, ૩. દીક્ષા, ૪. કેવળજ્ઞાન, પલિકુંચનઃ અતિચારનો એક દોષ. ૫. નિર્વાણ. કલ્યાણક. તીર્થકર પલ્ય: જેમાં અસંખ્યાતા વર્ષ જાય તેવું પરમાત્માના પુણ્યાતિશયતાનું કાળનું પ્રમાણ. એક યોજન લાંબા માહાભ્ય છે. દેવો માનવો પહોળા અને ઊંડા કૂવામાં સ્વકલ્યાણ માટે કલ્યાણનો ઉત્સવ Page #174 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૧૫૩ પાદવિહારી મનાવે તથા તપાદિ કરે. ! પંજિકાઃ વૃત્તિ સૂત્રોના વિષય પદાર્થોને પંચમકાલઃ પાંચમો આરો. જે કાળ | સ્પષ્ટ કરવાવાળાં વિવેચન. દુષમા કહેવાય છે. પંડિતમરણ: સમ્યગ્દષ્ટિ આત્માનું પંચમુષ્ઠિઃ તીર્થંકર ભગવાન જ્યારે સમાધિમરણ. દીક્ષા ગ્રહણ કરે ત્યારે સ્વયં | પાતાલવાસી: લવણ વગેરે સમુદ્રોમાં મસ્તકના કેશનું પાંચમુષ્ઠિ વડે પ્રભાસ આદિ દેવ. લોચ કરે. પાત્રઃ યોગ્ય. મોક્ષ પામવાને યોગ્ય. પંચવર્ણ : એક પ્રહ, પુદ્ગલના પાંચ સમ્યદર્શનાદિ યુક્ત, ધર્મધ્યાનમાં વર્ણ છે. લીન, પરિગ્રહ, શલ્યાદિ જેવા પંચવિંશતિકા: દિ.સં.માં પંચસંગ્રહ દોષોથી રહિત વિશેષ પાત્ર છે. નામના કર્મ સિદ્ધાંત વિષયક ગ્રંથ શુદ્ધોપયોગ અથવા શુભોપયોગથી છે. જે. સં.માં પ્રાકૃત પંચસંગ્રહ પરિણત જીવ પાત્ર કહેવાય. ૧૦૫ ગાથા પ્રમાણ ગ્રંથ છે. અવિરતિ, દેશવ્રતી શ્રાવક, વર્તમાનમાં તેનું ગુજરાતી મહાવ્રતી સાધુ, આગમમાં ભાષાંતર થયું છે. રુચિવાળા એમ અનેક પ્રકારે પાત્ર પંચાચાર : પંચાગ્નિ. જ્ઞાનાચાર, જીવો હોય છે. તેમાં કોઈ જઘન્ય, દર્શનાચાર, ચારિત્રાચાર, મધ્યમ કે ઉત્કૃષ્ટ એમ ત્રણ તપાચાર, વિચાર, પ્રકારના હોય છે. સમ્યત્વગુણ પંચાધ્યાયીઃ દિ. સં.માં સંસ્કૃતમાં સહિત અપરિગ્રહી મુનિ ધ્યાની દર્શનશાસ્ત્રનો ગ્રંથ. ઉત્તમ પાત્ર. દેશવ્રત સમ્યગુ પંચાસ્તિકાયઃ દિ. આ. શ્રી કુન્દ કુન્દ દૃષ્ટિવંત શ્રાવક મધ્યમ પાત્ર. રચિત પાંચ અસ્તિકાય દ્રવ્યોનો અવિરતિ સમ્યગૃષ્ટિ શ્રાવક પ્રાકૃતમાં તત્ત્વ વિષયક મહાન જઘન્યપાત્ર છે. તપ વ્રત કે શીલની આરાધના કરવાવાળો પરિગ્રહ કે પંચેન્દ્રિય જાતિઃ જાતિ નામકર્મથી કષાયનો ત્યાગ કરવાવાળો પણ સ્પશદિ પાંચ ઇન્દ્રિય યુક્ત શરીર મિથ્યાદૃષ્ટિ હોય તો તે મોક્ષમાર્ગને ધારી છે. અપાત્ર છે. પંચેન્દ્રિય જીવઃ પાંચ ઇન્દ્રિય ધરાવતા પાદપૂર્તિઃ શ્લોક બનાવવામાં ખૂટતું દેહધારી જીવો. દેવ, મનુષ્ય, પશુ, જોડી દેવું. પક્ષી-નારક. પાદવિહારીઃ પગે ચાલનાર, વાહન ગ્રંથ. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ પાદ્ય સ્થિતિકલ્પ જૈન સૈદ્ધાંતિક વગર વિહાર કરનાર. અને દુર્ગતિ છે. તેથી તેનો પાદ્ય સ્થિતિકલ્પ: દિ મુનિજનો અંશમાત્ર ત્યાજ્ય છે. વર્ષાકાળમાં ચાર માસ એક | પાપભીરુતાઃ પાપ કરવાથી ડરવું. સ્થાનમાં રહે, વિહાર ન કરે તે | પાપાનુબંધી પાપ: જે કર્મોના ઉદયથી પા નામનું દસમું સ્થિતિકલ્પ છે) | વર્તમાનકાળે દુઃખ હોય. વળી વર્ષાકાળમાં જમીન પર જીવજંતુની હિંસાદિ વડે નવું ભાવપાપ બંધાતું રક્ષા માટે આ નિયમ પાળવાનો છે. હોય તે. અષાઢ સુદ ચૌદશથી કાર્તિક સુદ ! પાપાનુબંધી પુણ્યઃ જે કર્મોના ઉદયથી ચૌદશ સુધીનો આ કાળ છે. વર્તમાન કાળે સુખ સૌભાગ્ય અત્યંત આપત્તિ જેવા સમયમાં ભોગવે, પરંતુ હિંસાદિ કરી નવું અન્ય સ્થાનમાં જવાનું બને તે પાપ બાંધે. પાપનો બંધ કરાવે તેવું અપવાદ છે. (જે.સં) ૮ માસના પુણ્ય. આઠ કલ્પ અને ચૌમાસીનું | પાપોપદેશ: હિંસા કરવામાં, અન્યને સ્થળપરિવર્તન તેમ નવ કલ્પ છે. દુઃખ દેવામાં દોષ નથી, કે પાન : ચાર આહારમાં પ્રવાહી મિથ્યાચારનો ઉપદેશ આપવો. પદાર્થોનો આહાર. અનર્થદંડ આઠમા વ્રતમાં વિશેષ પાપ: જે જીવને શુભથી દૂર રાખે છે. પ્રકાર બતાવ્યા છે. દુઃખરૂપ છે, જે કર્મ વડે અનિષ્ટ | પારભવિક: પરભવ સંબંધી જ્ઞાન પદાર્થોની પ્રાપ્તિ થાય છે. અશાતા | શક્તિ . ભોગવવી પડે છે. હિંસાદિ પારમાર્થિક પ્રત્યક્ષ જે જ્ઞાન અતીન્દ્રિય અવતાદિ અશુભ પરિણામો છે તે જ્ઞાન, કેવળજ્ઞાન. અશુભ યોગાશ્રવ પાપરૂપ છે. પારસમણિ : એક પ્રકારનું રત્ન. જેના આહારાદિ ચાર સંજ્ઞા, ત્રણ | સ્પર્શથી લોખંડ સોનું બને. અશુભ લેશ્યા, ઇન્દ્રિય વિષય, .. પારિણામિક ભાવ: ચોક્કસ પ્રકારનો લોલુપતા, આર્ત રૌદ્રધ્યાન, રાગાદિ સ્વભાવ, પ્રત્યેક પદાર્થના સર્વે પાપરૂપ ભાવ છે. તે નિંદનીય નિરૂપાધિક તથા સૈકાલિક છે. પવિત્ર પુરુષોની નિંદા કરવી. સ્વભાવને પરિણામિક ભાવ કહે નિદ્યભાવ રાખવો, તે પાપરૂપ છે. છે. અન્ય પદાર્થોના સંયોગથી જેના વડે હિંસાદિભાવ થાય તે સર્વ ઉપાધિવશ પદાર્થ અશુદ્ધ પાપરૂપ છે. તેનું પરિણામ દુઃખ પ્રતિભાસિત હોય છે. છતાં પણ Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ શબ્દપરિચય પારિષદ કોઈ પદાર્થ પોતાના સ્વભાવથી ૩. અભવ્યત્વ : મોક્ષ માર્ગને ચલિત થતો નથી. જેમકે ઘટ કોઈ કારણભૂત અવસ્થા નથી. અશુદ્ધ દિવસ પટ ન બને, જડ ક્યારે પણ પર્યાય હોવાથી તે બંને અશુદ્ધ ચેતન ન બને. સ્વ-દ્રવ્યસ્વરૂપ જ પારિણામિક ભાવ છે. આ ત્રણે હોવું તે તેનો પારિણામિક ભાવ છે. પ્રકારના અશુદ્ધ પારિણામિક કર્મના ઉદય, ઉપશમ, ક્ષય કે ભાવનો ત્યાગ કરી. ધ્યાન સમયે ક્ષયોપશમ રહિત હોવું તે શુદ્ધ પારિણામિક ભાવ છે તેનું પારિણામિક ભાવ છે. તથા દ્રવ્યની ધ્યાન કરવું. જોકે ધ્યાન પણ સ્વભાવભૂત અનાદિ પારિણામિક પર્યાયરૂપે વિનશ્વર છે. શુદ્ધ શક્તિથી જ પ્રગટ એ ભાવ- પારિણામિક દ્રવ્યરૂપ હોવાથી પરિણામ અર્થાત્ સ્વભાવ જેનું અવિનાશી છે. માટે જ્ઞાયક સ્વરૂપી પ્રયોજન છે તે. વળી માત્ર જ્ઞાયક પારિણામિક શુદ્ધ ભાવનું ધ્યાન ભાવ જેનો આધાર છે તે જીવનો કરવું તે સર્વોત્કૃષ્ટ છે. સામાન્ય પારિણામિક ભાવ છે. અચેતન રીતે આત્માનું જ્ઞાન, અગ્નિની ભાવ શેષ દ્રવ્યનો (ધમધર્મ) ઉષ્ણતા, જીવોમાં ભવ્યતા કે પારિણામિક ભાવ છે. અભવ્યતા, પારિણામિક છે. આત્માનો અસાધારણ ગુણ ચેતન | પારિણામિકી બુદ્ધિ : વયોવૃદ્ધતાના છે. તેના ત્રણ ભેદ છે. ૧. જીવત અનુભવથી પ્રગટ થયેલી બુદ્ધિ. - શુદ્ધ ચૈતન્યરૂપ જે જીવત્વ તે | પારિતાપિકી ક્રિયા: આશ્રવરૂ૫ ૨૫ અવિનશ્વર તથા શુદ્ધ દ્રવ્યાશ્રિત કાયિકી ક્રિયામાંથી પોતાના કે હોવાથી શુદ્ધ દ્રવ્યાર્થિક નયની પરના તાડન તર્જના વડે સંતાપ અપેક્ષાએ શુદ્ધ પારિણામિક ભાવ કરવો તે. છે. પરંતુ દસ પ્રાણોને અભ્યાધિક પારિભાષિક શબ્દઃ અમુક અર્થમાં રૂઢ ધારણ કરનાર કર્મઆશ્રિત થયેલા શબ્દો. જેમકે શ્રદ્ધા-રુચિ તે હોવાથી વિનાશશીલ છે, ! સમ્યક્ત્વ કહેવાય. પર્યાયઆશ્રિત હોવાથી તે અશુદ્ધ | પારિષ દેવઃ પર્ષદાના દેવો. ઈન્દ્રને પારિણામિક ભાવ છે. વિચારણામાં સહાયક ત્રણ ૨ ભવ્યત્વ: મોક્ષમાર્ગને | પ્રકારની સભાના દેવો. કારણભૂત અવસ્થા છે છતાં પારિષહઃ દેવોનો એક પ્રકાર છે તે વિનશ્વર છે. સભામાં મિત્ર સમાન હોય છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ પારિષ્ઠાપાનિકા સમિતિ પારિષ્ઠાપાનિકા સમિતિ સાધુ : સાધ્વીજનો તથા વ્રતીજનો માટે ખાસ. મળ મૂત્ર થૂંક આદિ શારીરિક મેલો જ્યાં નાખવાના હોય તે ભૂમિને જોવી, પ્રમાર્જવી. પાર્થિવી ધારણા : ધ્યાનનો એક પ્રકા૨ છે. પાર્શ્વનાથ : વર્તમાન ચોવીસીના ત્રેવીસમા તીર્થંકર. પાર્શ્વસ્થ મુનિનો એક પ્રકાર છે. ઇન્દ્રિય કષાય તથા વિષયોથી | પરાજિત થઈને ચારિત્રભ્રષ્ટ મુનિ પાર્શ્વસ્થ છે. તેની સેવા કરવાવાળા પણ પાર્શ્વસ્થ જેવા છે. સંયમીઓના દોષ જુએ છે. તેથી તે મુનિઓ નથી, નમસ્કારને યોગ્ય નથી. યદ્યપિ કોઈ એકાંતથી અસંયમી ન હોય, સંયમીઓની સાથે રહે પણ નિરતિચાર સંયમનું પાલન ન કરે. એક જ સ્થાનમાં રહે. ગૃહસ્થોના વધુ સંપર્કમાં રહે. અધિકરણ જેવાં સાધનો ગ્રહણ કરે. અથવા અન્ય પદાર્થોનો સંગ્રહ કરે તે પાર્શ્વસ્થ સાધુ કહેવાય છે. પાલંબ : ભગવાન મહાવીરના તીર્થમાં અંતકૃત કેવળી થયા. પાહુડ: પ્રાકૃત) ગ્રંથ છે. દિ.આ. કુંદાકુંદાચાર્યશ્રી દ્વારા ૮૫ પાહુડ ગ્રંથની રચના થઈ હતી. તેમાંથી ૧૫૬ જૈન સૈદ્ધાંતિક સમયસાદિ ૧૨ ઉપલબ્ધ છે. અષ્ટપાહુડ ગ્રંથ પ્રચલિત છે. પાંડુ : ચક્રવર્તીની નવ નિધિઓમાંથી એક. પાંડુકવન : સુમેરુ પર્વત પરનું ચોથું વન, જેના ૫૨ ચા૨ ચૈત્યાલય છે. પાંડુકંબલાશિલા : સુમેરુ પર્વત ઉપરની એક શિલા, જેના ૫૨ પશ્ચિમ વિદેહના તીર્થંકરોનો જન્માભિષેક થાય છે. પાંડુશિલા : સુમેરુ પર્વત પર સ્થિર એક શિલા, જેના ૫૨ ભરતક્ષેત્રના તીર્થંકરોના જન્મકલ્યાણકનો ઉત્સવ થાય છે. (જનાભિષેક) પાંશુલપાદ : ધૂળિયા પગવાળા, નાનાં બાળકો. પિચ્છિકા દિ. મુનિ. અન્ય જીવોની જયણા માટે મોરપિંછનો કોમળ ગુચ્છો રાખે છે તે. : પિત્ત : ઔદારિક શરીરની પિત્ત ધાતુ છે. પિપાસા ઃ તૃષા (તરસ) મુનિજનો અતિશય ગરમીમાં તથા પિતજ્વ૨ કે અનશનમાં તૃષાને સમતાથી સહન કરે તે પિપાસાજય છે. તથા શરીર અને ઇન્દ્રિયોના સંયમમાં થતી મંથનરૂપ પિપાસાને સંતોષ અને સંયમથી જ્ય કરે તે પિપાસા છે. પિશાચઃ દેવની જાતિ છે જેના ચૌદ Page #178 -------------------------------------------------------------------------- ________________ છે તે. શબ્દપરિચય ૧૫૭ પુણય. ભેદ છે. ધ્યાન કરવામાં આવે છે. તેના પિશુલિઃ શ્રુતજ્ઞાનના અનેક ભેદોમાંથી પરિણામે ધ્યાની - મુનિ (અન્ય શ્રુતજ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રવૃત્તિનો ત્યાગ કરી) મોક્ષના અનંતમો ભાગ દેવાની જે પ્રક્રિયા સુખને પ્રાપ્ત કરે છે. પિંડસ્થાવસ્થા તીર્થંકર પ્રભુની જન્મથી પિષ્ટપેસનઃ અતિ પ્રસંગ. કોઈ વાતને કેવળજ્ઞાન પામે ત્યાં સુધી ત્રણ મોટું રૂપ આપી તેનું પુનરાવર્તન અવસ્થા. જન્માવસ્થા, કર્યા કરવું. રાજ્યાવસ્થા, દીક્ષિતાવસ્થા. પિંડઃ એક વસ્તુમાં ઘણાનો સમાવેશ, | | પીડા : વેદના. જેમકે કેળાની લૂમ. દ્રાક્ષનું ઝૂમખું. | પીતલેશ્યા: ત્રણ શુભલેશ્યામાંથી અથવા ઊંડાઈ અને મોટાઈ સૂચક. | પ્રથમ લેયા. કર્મોની જે પ્રકૃતિઓના પેટા ભેદ | પુણ્ય: જીવના દાન દયાદિ શુભ ભાવ થઈ શકતા હોય તે – જેમ કે પુણ્યનું કારણ છે. અશુભ-પાપ નામકર્મમાં ગતિ, જાતિ વગેરે. ભાવથી બચાવે છે. પુણ્યથી થતા પિંડસ્થ ધ્યાન: આ ધ્યાન દ્વારા જીવ સાંસારિક ભોગાદિ પાપજનક ઉપયોગને એકાગ્ર કરવાનો ઉદ્યમ હોવાથી તેનું પુણ્ય સાધક માટે હેય કરે છે. જેમકે – છે. પરંતુ તેને સર્વથા પાપરૂપ ૧. શ્વેત કિરણોથી સ્કુરાયમાન માની લેવું નહિ. સામાન્ય જીવોને અષ્ટપ્રાતિહાર્ય યુક્ત કેવળી પાપની અપેક્ષાએ પુણ્ય સારું છે. અરિહંત અથવા કેવળી તુલ્ય મુમુક્ષુ માટે નીચેની અવસ્થામાં આત્મ સ્વરૂપનું ધ્યાન પુણ્યપ્રવૃત્તિ અવશ્ય થાય છે. પરંતુ ૨. પોતાના નાભિ હૃદય મસ્તક નિદાન કે અપેક્ષારહિત હોવાથી આદિમાં કમલની કલ્પના કરી પુણ્યાનુબંધી પુણ્ય હોવાથી અતિ તેજસ્વી સ્કુરાયમાન પરંપરાએ મોક્ષનું કારણ છે. અહંતના રૂપનું ધ્યાન. લૌકિક જીવોનું પુણ્ય નિદાન અને ૩. નાભિ આદિમાં ત્રણ લોકના તૃષ્ણાસહિત હોવાથી પાપાનુબંધી સ્વરૂપની ધારણા વડે થતું ધ્યાન. હોવાથી પાપજનક માન્યું છે. તે ૪. ધ્યાતાનું પોતાના શરીરમાં સંસારમાં ડુબાડે છે. તેથી પરમાર્થ સ્થિત શુદ્ધ આત્મસ્વરૂપનું ધ્યાન. દૃષ્ટિએ એવું પુણ્ય ત્યાજ્ય છે. આ ઉપરાંત અનેક ધારણાઓ વડે અપેક્ષાએ જે આત્માને પવિત્ર કરે Page #179 -------------------------------------------------------------------------- ________________ પુણ્યાનુબંધી પાપ ૧૫૮ - જૈન સૈદ્ધાંતિક તે પુણ્ય છે. તેને માટે જે વ્રતાદિ | નિશ્ચયથી શુભોપયોગ પણ કહ્યાં છે તેને શાસ્ત્રમાં નિશ્ચયથી સંસારના બંધનું કારણ છે. પુણ્ય કહ્યું છે. જેમ શીતળ એવા ચંદનથી ઉત્પન્ન દર્શન, પૂજન, ભક્તિ, વ્રત આદિ અગ્નિ દઝાડે છે. તેમ ધર્મથી પ્રમાદરહિત શુભ ક્રિયાઓ રૂપ પુણ્ય) ભોગ અવશ્ય દુઃખદાયી વ્યવહારધર્મ પુણ્ય છે. તે નિમિત્તે છે. કર્મસ્વભાવથી બંધનરૂપ - થતા શુભ પરિણામ ભાવપુણ્ય છે. દુઃખદાયી છે. રાગી જીવ કર્મ બાંધે ભાવપુણ્યના નિમિત્તથી ઉત્પન્ન છે. વૈરાગ્ય પ્રાપ્ત જીવ કર્મથી છૂટે સતાવેદનીય આદિ શુભ પ્રકૃતિ છે એમ સમજીને કર્મોમાં પ્રીતિ ન રૂપ પુદ્ગલ પરમાણુઓનો પિંડ કરવી. (જથ્થો) દ્રવ્યપુણ્ય છે. સમ્યગુદષ્ટિ આત્માને ઇન્દ્રિયસુખ શુદ્ધ મન વચન કાયાની ક્રિયા તથા ઇંદ્રિય – જ્ઞાન આદેય નથી. તેનું શુદ્ધ દર્શન જ્ઞાન રૂપ ઉપયોગ પણ આત્મજ્ઞાન હોવાથી તે જાણે છે કે નિશ્ચયથી પુણ્યકર્મના આશ્રવ છે. સંપૂર્ણ કર્મ માત્ર આદેય નથી. કેવળ ત્રિકાળી ધ્રુવ શુદ્ધાત્મા પુણ્ય સુગતિનું કારણ છે મોક્ષનું ઉપાદેય છે. બંધ અને મોક્ષનું કારણ નથી. કારણ અનુક્રમે પોતાના વિભાવ પાપ તો પાપ છે, પણ જે પુણ્ય અને સ્વભાવ પરિણામ છે. એવું જે પાપનું – સંસારનું કારણ છે તેને જાણતો નથી તેને પુણ્ય અને પાપ જ્ઞાની પાપ કહે છે. એવા પુણ્યને બંનેમાં મોહજનિત પરિણામ થાય જ્ઞાની હેય કહે છે. કથંચિત પાપ છે. બંને પરિણામ પુદ્ગલમય દુઃખ કર્મક્ષયનું નિમિત્ત બને તો હોવાથી એક છે (આશ્રવ) સારું છે. અને પુણ્ય જો ભોગાદિથી વ્યવહારથી શુભ રૂપ પરિણામ નરકાદિનું કારણ બને તો તે મોક્ષમાર્ગનો કેવળ જીવમય દુઃખદાયક છે. મિથ્યાદૃષ્ટિનું પુણ્ય પરિણામ હોવાથી અને અશુભ રૂપ વિષયુક્ત ઔષધ જેવું છે. માટે બંધ માર્ગ કેવળ પુદ્ગલમય કષ્ટ સહીને પણ સમ્યકત્વ પ્રાપ્ત હોવાથી બંનેમાં અનેકતા છે. કરવું. મિથ્યાદષ્ટિમાં સદા રાગાદિ શુભકર્મ સોનાની બેડી સમાન કષાયભાવની તીવ્રતા હોવાથી હોવાથી, અશુભ લોઢાની બેડી તેનો શુભોપયોગ પણ અધર્મ બને સમાન હોવાથી બંનેમાં એકતા છે. છે. કર્મયનું કારણ બનતો નથી. Page #180 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૧પ૯ પુદ્ગલ પરિવર્તન - પરાવર્તન નિદાન પુણ્ય વડે ભોગાસક્ત થઈ પુદ્ગલ પદાર્થ અવિભાગ પરમાણુ તેવો જીવ ત્રીજે ભવે નરકગમન (નો પુંજી છે. પરસ્પર બંધ થવાથી કરે છે. જગતમાં ચિત્રવિચિત્ર પદાર્થોનું પુણ્યની કથંચિત અપેક્ષાએ ઈષ્ટતા નિર્માણ થાય છે, જે સ્કંધ કહેવામાં એટલા માટે છે કે વ્રતાદિ વડે જીવ આવે છે. આમ પુગલના પરમાણુ સદ્ગતિ જાળવી રાખે છે કે અને સ્કંધ બે ભેદ છે. સ્પર્શ, રસ, સાંસારિક સુખની પ્રાપ્તિ કરે છે. ગંધ, વર્ણ યુક્ત પુદ્ગલ છે. તે અવ્રતાદિ નરકનું કારણ બને છે. સંખ્યાત, અસંખ્યાત તથા અનંત ધર્મ સદ્ગતિનું કારણ બને છે, પ્રદેશયુક્ત છે, તેથી અનિશ્ચિત છે. અને તેની વૃદ્ધિ મોક્ષનું કારણ બને શરીર, ઇન્દ્રિયો, મન, વચન, કાયા, છે. માટે ધર્મનો પરષાર્થ કરવો. શ્વાસોશ્વાસ, જન્મમરણ, સુખ-દુઃખ પાપથી દૂર રહો. ભોગમૂલક પુણ્ય ઈત્યાદિ પુગલના સંયોગનું નિષિદ્ધ છે. યોગમૂલક પુણ્ય કેવળ નિમિત્તકાર્ય છે. નિષિદ્ધ નથી. કર્મની પ્રકૃતિ, સ્થિતિ, રસ, પ્રદેશ પુણ્યાનુબંધી પાપઃ જે પાપકર્મના દ્વારા અનેક પ્રકારની પુદ્ગલની ઉદયથી સાંસારિક દુખ ઊપજે શક્તિઓ છે. વિવિધ પ્રકારના પરંતુ તે સમયે સમભાવ રહેવાથી શબ્દ પણ પૌદ્ગલિક છે. (અચિત) તે ભાવ પુણ્યનું કારણ બને. જેમ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, ચંડકૌશિકે પ્રતિબોધ પામ્યા પછી વનસ્પતિ સર્વમાં સ્પશદિ હોવાથી કીડીઓના ચટકા સહન કર્યા. તે પદાર્થો પૌદ્ગલિક છે. સંસાર પુણયાનુબંધી પુણ્ય: જે પુણ્યકર્મ જીવના વિભાવ પૌગલિક છે. ઉદયમાં આવ્યું છતું સાંસારિક પુદ્ગલક્ષેપઃ પુદ્ગલ પ્રક્ષેપ) સુખો - સમૃદ્ધિ મળવા છતાં સામાયિક, પૌષધમાં પ્રમાણ કરેલા આસક્તિ ન ઊપજે. આત્મકલ્યાણ સ્થાનની બહાર કોઈ પથ્થર વગેરે કરવાની વૃત્તિ થાય. પ્રાય ફેંકીને પોતાનું પ્રયોજન સિદ્ધ કરવું સમ્યગદષ્ટિ આત્માની આવી | તે પુગલક્ષેપ દેશવ્રતનો અતિચાર સ્થિતિ હોય છે. જેમકે ધનાજી, શાલિભદ્ર વગેરે. પુદ્ગલ પરિવર્તન - પરાવર્તન : પુદ્ગલઃ જે પદાર્થમાં પૂરણ - ગલન અનંતકાળ આ જગતમાં રહીને સ્વભાવ છે તે પુદ્ગલ છે. મૂળભૂત | તમામ વર્ગણાઓનાં પુદ્ગલોને Page #181 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલવિપાકી કર્મ ૧૬૦ જૈન સૈદ્ધાંતિક ઔદારિક શરીરાદિરૂપે ગ્રહણ | પુરુરવાઃ દિ. સં.) ભગવાન મહાવીરનો કરીને મૂકે, તેમાં જેટલો કાળ જાય નયસારનો જન્મ. નામ પુરુરવા. તે અથવા સમસ્ત લોકાકાશના પુરુષ: જે ઉત્તમ ગુણવાળો, ઉત્તમ પ્રદેશ પ્રદેશે ક્રમશઃ મૃત્યુ પામી ભોગ ઐશ્વર્યવાળો ઉત્તમકર્મ સ્પર્શીને પૂરાં કરે છે અથવા કરવાવાળો છે, તેને પુરુષ કહેવાય કાળચક્રના પ્રતિ સમયોમાં ક્રમશઃ છે. જે નિર્માણ નામકર્મના ઉદયથી મરણ પામીને પૂર્ણ કરે, તથા પુરુષના ચિલ ધરણ કરે છે તે રસબંધના સર્વ અધ્યવસાય દ્રવ્યપુરુષ. નિશ્ચયથી જે ઉત્કૃષ્ટ સ્થાનોમાં ક્રમશઃ મૃત્યુ વડે સ્પર્શે સમ્યગુદર્શનાદિનો સ્વામી છે. તે માટેનો પુરુષાર્થી તે પુરુષ છે. પુદ્ગલવિપાકી કર્મઃ જે કર્મનું ફળ | પુરુષ વેદઃ જેનામાં સ્ત્રી વિષયક શરીરમાં થાય. અભિલાષા છે, તે પુરુષવેદ છે, પુદ્ગલાનંદી જીવઃ પુગલના, પુરુષના જીવને સ્ત્રી સુખની ઇચ્છા સાંસારિક, ભૌતિક સુખમાં આનંદ થાય તે. લેનાર. પુરુષાર્થ: પુરુષ-પુરુષાર્થપ્રધાન પ્રકૃતિપુદ્ગલાસ્તિકાયઃ વર્ણ, ગંધ, રસ, વાળો છે. તેથી લૌકિક કે લોકોત્તર સ્પશદિવાળું જડરૂપ દ્રવ્ય વિશેષ. સર્વ ક્ષેત્રમાં પુરુષાર્થ કરે છે. અર્થ પુનર્ભવ : આ જન્મ પછી ભાવિમાં જન્મ અને કામ પુરુષાર્થની સર્વ જીવો થનાર. રુચિ રાખે છે, જે અહિતકારી છે. વિકાયવ : સાધુજનો ગૃહસ્થને ધર્મ અને મોક્ષનો પુરુષાર્થ પુણ્યરૂપ સામાયિક આદિ ધર્મકાર્ય પુનઃ હોવાથી તે હિતકારી છે. ધર્મ પુનઃ કરવા જેવું છે, એમ કહે. પુરુષાર્થ પુણ્યરૂપ હોવાથી લૌકિક પુરસ્કારઃ સત્કાર સહિત અપાતી ભેટ. કલ્યાણવાળો છે. મોક્ષપુરુષાર્થ પુરસ્કાર પરિષહઃ મુનિને અતિ સત્કાર લોકોત્તર કલ્યાણપ્રદ છે. અર્થમાં ગર્વનું કારણ બને તેનો જય. સ્વાર્થ આદિ દોષ હોવાથી પુરાકલ્પઃ ઐતિહાસિક. સહચરિત અનર્થકારી છે. કામ અપવિત્ર વિધિને પુરાકલ્પ કહે છે. શરીરની નીપજ છે. તેથી તે શૂદ્ર પુરિમદ્રકઃ સૂર્યોદય અને સૂર્યાસ્તની છે. ધર્મપુરુષાર્થ પુણ્યરૂપ હોવાથી વચ્ચેનો અધ ભાગ ગયા પછી અપેક્ષાએ ઉપાદેય છે, ભોગની ત્રણ નવકાર ગણીને આહાર લેવો. દષ્ટિએ હેય છે. મોક્ષપુરુષાર્થ Page #182 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૧૬ ૧ પૂજા ઉપાદેય છે. મહાન છે માટે કેવળ | પુષ્પરાવર્તઃ એક પ્રકારનો ઉત્તમ મોક્ષપુરુષાર્થને જ્ઞાનીઓ ઉત્તમ કહે | વરસાદ છે. પુષ્કલાવતીઃ પૂર્વ વિદેહની પુષ્કલાવર્ત સ્વાભાવિક ક્રિયામાં - સાધનામાં ક્ષેત્રની મુખ્ય નગરી. પુરુષાર્થ ગૌણ થાય છે, (શ્રેણિમાં) પુષ્પકઃ દેવનું એક સ્થાન વિમાન) પુરુષોત્તમઃ પુરુષોમાં ઉત્તમ, અરિહંત પુષ્પક વિમાન અત્યંત સુંદર છે તે તીર્થંકરનો ગુણ) રાવણે મેળવ્યું હતું. પુરોહિતઃ ચક્રવર્તીનું ચૌદ રત્નમાંથી | પુષ્પદંતઃ આ ચોવીસીના નવમા એક. અન્ય અર્થ બ્રાહ્મણમાં અમુક તીર્થકર શ્રી સુવિધિનાથનું બીજું વિધિ કરાવનાર નામ. પુલવિઃ પુલવિઓને નિગોદ કહે છે. પુષ્યઃ એક નક્ષત્ર. એક એક આકાશપ્રદેશમાં પુંડરિક શ્રુતજ્ઞાનનું ૧૨મું અંગ બાહ્ય. અસંખ્યાત લોકપ્રમાણ હોય છે. દિ.સં.) ઔદારિક તેજસ તથા કાર્પણ | પુંડરિકિનીઃ પૂર્વ વિદેહસ્થ શરીરનું ઉપાદાન કારણ છે. પુષ્કલાવર્તની મુખ્ય નગરી. કચ્છઉડઅંડર વકખાર પુલવિની પુષ્કલાવતી. અંતરસ્થિત દ્રવ્યોની સમાન | પૂજા: આરંભ સમારંભ તથા અલગ અલગ અનન્તાનત્ત રાગાદિયુક્ત ગૃહસ્થોને જિન(ગુરુ) નિગોદ જીવોથી ભરપૂર છે. પૂજા પ્રધાનધર્મ છે. તેમાં પંચ પુલાક મુનિ – ચારિત્રીનો એક પ્રકાર. પરમેષ્ઠીઓની પ્રતિમાનો આશ્રય જેનું મન ઉત્તર ગુણોની ભાવનાથી (અવલંબન) છે. પૂજામાં મુખ્યતા રહિત છે. વ્રતમાં શિથિલ હોય. અરિહંત તીર્થકરની છે. પૂજા પુષ્કર પુષ્કરદ્વીપ) : મધ્યલોકનો મુખ્યત્વે પ્રધાન હોવાથી કર્મની બીજો પુષ્કરવર દ્વીપ તથા ત્રીજો ઘણી નિર્જરા થાય છે. સમુદ્ર, પુષ્કરવર સમુદ્ર. પુષ્કર- પૂજા અનેક પ્રકારથી થાય છે તેમાં વૃક્ષની વિશેષતાથી તેનું નામ દ્રવ્યપૂજામાં જળ, ચંદનાદિ પુષ્કર દ્વીપ છે. તેના મધ્યભાગમાં વિલેપન વગેરે અષ્ટ દ્રવ્યોની માનુષોત્તર પર્વત છે. તેના કારણે વિશેષતા છે. નૃત્ય, ગીત, તેના બે વિભાગ થયા હોવાથી ચૈત્યવંદનાદિ ભાવપૂજાનો પ્રકાર પુષ્કરાર્ધ કહે છે. છે. આમ પૂજા દ્રવ્ય તથા ભાવથી Page #183 -------------------------------------------------------------------------- ________________ પૂજા ૧૬ ૨. બે તથા વિવિધ પ્રકારે છે. નામપૂજા: અરિહંત ભગવંતના નામનો જાપ કરીને હૃદયમાં વિશુદ્ધ ભાવ ધારણ કરવો. સ્થાપનાપૂજા: અરિહંત ભગવંતની વિવિધ આકારે સ્થાપના કરવી આરસ, ઉત્તમ ધાતુ જેવા પદાર્થોની પ્રતિમા દ્વારા તેમના ગુણોનું સ્મરણ થાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવપૂજાના પ્રકાર. દ્રવ્યઃ અરિહંતાદિ ભગવંત સમક્ષ જળ, પુષ્પાદિકથી પૂજા કરવી, પંચાંગ ખમાસમણાં દેવાં, પ્રદક્ષિણા કરવી વગેરે. ત્રિકાળ દર્શન કરવાં. ક્ષેત્રપૂજા: અરિહંત ભગવંતના પંચકલ્યાણક જ્યાં થયા હોય ત્યાં ઉપર પ્રમાણે પૂજા કરવી. કાળપૂજા: કલ્યાણકો તથા પર્વના દિવસે થતી વિશેષ પૂજા. તથા નિત્ય નિયમ તરીકે સમયોચિત પૂજા કરવી. ભાવપૂજાઃ અરિહંત ભગવંતના અનંત ગુણોની ભાવપૂર્વક સ્તવના, ચૈત્યવંદન કરવા. જાપ કે ધ્યાન ભાવપૂજા છે. નિશ્ચયપૂજા: વિકલ્પરહિત મન આત્મામાં સ્થિત થાય, અને પરમેશ્વરમાં લીન થતાં બંનેનું જૈન સૈદ્ધાંતિક સમરસ – ઐક્ય થવાથી કોની પૂજા કરવી? આવી દશા જ્ઞાનીજનોની હોય છે. પંચ પરમેષ્ઠી આત્મામાં જ સ્થિત છે, તેનું મને શરણ હો. એવી ભાવના હોય છે. તે નિશ્ચયપૂજા. આમ અનેક પ્રકારે પૂજા કરવી તે પાત્ર શ્રાવકનું નિત્ય કર્તવ્ય છે. અર્થાત્ ગૃહસ્થ ત્રિકાળ અરિહંત દર્શન તથા ગુરુદર્શન કરવાં તે પ્રથમ કર્તવ્ય છે. રાત્રિએ પૂજાવિધિનો નિષેધ છે. ઉત્તમ શ્રાવકે અરિહંત ભગવંતની સ્નાનાદિથી શુદ્ધ થઈ શુદ્ધ વસ્ત્ર ધારણ કરી ત્રિકરણ શુદ્ધિ તથા ઉત્તમ પદાર્થો વડે પ્રતિમાની દ્રવ્યભાવપૂજા તથા સિદ્ધ ભગવંતની ધ્યાનથી પૂજા, અને આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુ ભગવંતની સ્તુતિ, વંદન તથા યોગ્ય સામગ્રી વડે પૂજા કરવી. નંદીશ્વર જેવા દ્વીપ વગેરે સ્થાનોમાં દેવો ભક્તિ-પૂજા કરે છે. કારણ કે જિનપૂજા સગતિદાયક મહાનિર્જરા કરવાવાળી તથા મોક્ષનાં ફળ દેનારી, દુર્ગતિનો નાશ કરનારી અને અધિક પુણ્યની પ્રાપ્તિ કરાવનારી છે. જિનપૂજા રૂપ આરાધના - ભક્તિ ન કરનાર રત્નત્રયની પ્રાપ્તિ કરી Page #184 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૧૬૩ પૂર્વપ્રયોગ શકતો નથી. પરંતુ ભગવાનનાં || છે. તેનો અભ્યાસ કરવો. દર્શન પૂજન કરીને પોતે સ્વયં / પૂરક: પ્રાણાયામનો એક પ્રકાર, પરમાત્મસ્વરૂપ બને છે. તાળવાના છિદ્રથી અથવા બાર જિન ભગવાનની પૂજાની જેમ અંગુલ પર્વતથી ખેંચીને પવનને ભક્તિપૂર્વક જિનવાણીની ઇચ્છાનુસાર પોતાના શરીરમાં સતુશાસ્ત્રોની પૂજા કરવી જોઈએ. પૂરણ કરે. તે પૂરક પ્રાણાયામ - જિન ભગવાનની પૂજા દ્વારા જીવને પવન છે. પોતાના શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા થાય પૂર્ણ નિરાવરણઃ જેનાં આવરણ છે. શાસ્ત્રબોધ દ્વારા સંપૂર્ણપણે નષ્ટ થયાં છે તે સર્વજ્ઞ સમ્યગુજ્ઞાનાદિની પ્રાપ્તિ થાય છે. ભગવાન. જિન ભગવાનની આજ્ઞાના ધારક | પૂણકઃ પૂરો અંક-અખંડ. આચાર્યાદિની સ્તુતિ વંદના પણ પૂર્વક્રોડ વર્ષ ચોર્યાસી લાખને ચોર્યાસી પાપનાશક છે. સમ્યગુચારિત્રનું ! લાખે ગુણવાથી જે આવે તે ૧ અવલંબન છે. પૂર્વ=૭૦૫૬ 00, 00, 000, નું જિનપૂજામાં સચિત અચિત ઉત્તમ | ૧ પૂર્વ. દ્રવ્યોનો ઉપયોગ કરવો તે વ્યર્થ | પૂર્વગતઃ દૃષ્ટિપ્રવાદ અંગનો ચોથો ભેદ નથી. દેવો ઉત્તમ દ્રવ્યો વડે પૂજા | | અથવા પૂર્વાના સ્વરૂપને જેણે - ભક્તિ કરે છે. શ્રાવક પોતાની | પ્રાપ્ત કર્યું છે તે પૂર્વગત કહેવાય. પાસે જે ઉત્તમ દ્રવ્યો હોય તે વડે | પૂર્વધરઃ ચૌદ પૂર્વ ભણેલા મહાજ્ઞાની. પૂજા કરે છે. શ્રાવક પોતાના પૂર્વપરાયતાઃ પૂર્વ-પશ્ચિમ દિશામાં જીવનનિર્વાહમાં ઘણા પદાર્થોનો લાંબા જંબુદ્વીપમાં છ એ વર્ષધરો ભોગ-ઉપભોગ કરે છે. તેથી તેને અને વચ્ચેનાં ક્ષેત્રો પૂર્વ-પશ્ચિમ સચિત પદાર્થો વડે વિનયપૂર્વક લાંબાં છે. પૂજા-વિધિ કરવામાં દોષ નથી. પૂર્વપરિક્ષેપિઃ આગળના દ્વીપ સમુદ્રોને પૂજા-વિધિમાં વપરાતા પદાર્થોની વીંટળાઈને રહેલા જેમકે જંબુદ્વીપને પાછળ ઉચ્ચ ભાવના છે. તેમાં વીંટળાઈને લવણસમુદ્ર. ધર્મબુદ્ધિ હોવાથી તેનો નિષેધ નો પૂર્વપ્રયોગઃ પૂર્વના પ્રયત્નોને લીધે, કરવો. વિવેક રાખવો. વર્તમાનમાં પ્રયત્ન કર્યો ન હોય પૂજા સંગ્રહમાં અનેક પ્રકારની | છતાં કાર્ય થાય. જેમકે પગ લઈ પૂજા અને તેની ફળશ્રુતિ દર્શાવી ! લીધા પછી હિંચોળાનું ચાલવું. પર્વ Page #185 -------------------------------------------------------------------------- ________________ પૂર્વમીમાંસા ઘંટનું વાગવું. પૂર્વમીમાંસા : એક દર્શન છે. પૂર્વવિદ શ્રુતકેવળી અથવા પ્રમત્ત અપ્રમત્ત મુનિ પૂર્વના જાણનાર છે. પૂર્વવિદેહ ઃ સુમેરુ પર્વતની પૂર્વ દિશામાં સ્થિત કચ્છાદિ સોળ ક્ષેત્રોને પૂર્વવિદેહ કહે છે. પૂર્વ સમાસશાન પૂર્વેનો સમાવેશ કરેલું જ્ઞાન. પૂર્વાંગઃ કાળનું એક પ્રમાણવિશેષ. પૂર્વાચાર્ય વિરચિત પૂર્વે ભૂતકાળમાં થયેલા આચાર્યોનાં બનાવેલાં શાસ્ત્રો, શ્રી ઉમાસ્વાતિ, | હેમચંદ્રાચાર્ય વગેરે. પૂર્વાનુપૂર્વી : પૂર્વથી ચાલ્યું આવતું. પૂર્વાનુબંધ : પૂર્વાવસ્થામાં પ્રાપ્ત જ્ઞાનાદિ શક્તિઓને, સંસ્કારોને ગાઢ કરવા. સ્થિર કરવા. પૂર્વાનુવેદ્ય ભૂતકાળમાં મેળવેલા સંસ્કારોનું ગાઢપણે પુનઃ મેળવવું. પૂર્વપરપર્યાય : દ્રવ્યનું આગળપાછળ : થયેલું અને થવાવાળું જે પરિણમન જેમકે સોનાના કડું-કુંડળાદિ. પૃચ્છના સંશયનું સમાધાન કરવા અથવા નિશ્ચિત અર્થની ખાતરી માટે પ્રશ્ન પૂછવો. ગ્રંથ, અર્થ વગેરે માટે પૃચ્છના કરવી. પૃથક્કરણ વસ્તુને અલગ પાડવી. વ્યવહારનયની અપેક્ષાએ જેમકે જીવના ત્રસ સ્થાવર બે ભેદ. વળી જૈન સૈદ્ધાંતિક સ્થાવરના પાંચ ભેદ વગેરે. પૃથક્ ઃ ભિન્નપણું. કોઈ પણ વસ્તુમાં ૨થી ૯ની સંખ્યા. જેમકે માઈલપૃથકત્વ એટલે ૨થી ૯ માઈલનું અંતર. આગમિક સંજ્ઞા છે. ૧૬૪ પૃથુ : બળદેવના પંદરમા પુત્રનું નામ. પૃથ્વી ધરતી. અથવા એક તત્ત્વ. (પંચમહાભૂત) જૈનદર્શન-કારોએ તેને સ્થાવર એકેન્દ્રિય જીવનો પ્રકાર કહ્યો છે. તેના બડી માટી આદિ ઘણા ભેદ છે. સોનું, રૂપું, હીરા વગેરે પૃથ્વીકાયના ભેદ છે. પૃથ્વીકાય : માટીરૂપે કાયા છે જેની તેવા જીવો. પથ્થર, ધાતુ વગેરે. પેય ઃ પ્રવાહી પદાર્થ, જળ, દૂધ વગેરે. પેશિઃ ઔદારિક શરીરના માંસનો પ્રકાર. માંસપેશિ પશુન્ય ઃ ચાડીચુગલી. અઢાર પાપસ્થાનકમાં પંદરમો દોષ. અન્યના દોષ પ્રગટ કરવા માટે જેમાં વાણીનો દુર્વ્યય છે. પોતજ : જીવ યોનિમાંથી બહાર નીકળી. તરત જ હલનચલન કરી શકે તેને પોતજ કહે છે. ઓ૨માં વીંટાયા વિના જન્મ થાય. હાથી, સસલા, નોળિયાના બચ્ચાંઓ. પૌરુષ પુરુષાર્થ. જેમાં પુરુષાર્થ કરવાનું સામર્થ્ય છે. પૌષધવ્રત ઃ ધર્મની પુષ્ટિ કરે તે. ચોવીસ કલાક સાંસારિક સંબંધ છોડી Page #186 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૧૬ ૫ પ્રતિબંધ ત્યાગમય જીવન. શ્રાવકના બાર વ્રતમાંનું ૧૧મું વ્રત. પ્રકરણસમ જાતિ: બંને પદાર્થના સાધર્મ્સની કે વૈધર્મીની પ્રક્રિયાની સિદ્ધિ થાય છે. વિચારને આશ્રિત અનિશ્ચિત પક્ષ કે પ્રતિપક્ષને પ્રકરણસમ કહે છે. પ્રકરણસમ હેત્વાભાસ : જે પદાર્થોનું વિરોધી સાધન હાજર હોય તે. જેમકે શબ્દ અનિત્ય છે. કેમ કે તે નિત્યધર્મરહિત છે. તેમ વિરોધી તત્ત્વનું હોવું તે. પ્રકારઃ ભેદ, ભાગ, વગેરે. પ્રકાશઃ તેજ. જ્યોત. બાહ્ય પદાર્થોના જ્ઞાનને પ્રકાશ કહે છે. પ્રકીર્ણકઃ પરચૂરણ) શ્રેણિબદ્ધ વિમાનની વચમાં વિખરેલાં પુષ્પોની જેમ છૂટાંછવાયાં - પંક્તિરહિત સ્થિત વિમાનો, દેવોના આવાસો. અથવા ચારે દિશા કે વિદિશાઓની વચ્ચે પંક્તિરહિત જે બિલ છે તે નરકના આવાસો છે. પ્રકીર્ણક દેવ: ગામ કે શહેરના રહેવાસી જેવા દેવ. પ્રકુર્તી સર્વ પ્રકારે ક્ષેપકની શુશ્રુષા કરે છે, તેમાં પરિશ્રમ પડવા છતાં પ્રસન્ન રહે કરે છે, તે આચાર્યને પ્રકુર્વી આચાર્ય કહે છે. પ્રકૃતિબંધ: રાગદ્વેષાદિન નિમિત્તથી જીવની સાથે પૌગલિક કર્મોનો નિરંતર બંધ થાય છે. જીવના પરિણામોની વિચિત્રતાથી કર્મ પણ અનેક પ્રકારની ફલાદાન શક્તિયુક્ત છે. તેના મૂળ આઠ પ્રકાર છે અને ઉત્તર ભેદ ૧૪૮ છે. વળી અનંત જીવોની પ્રકૃતિ અનુસાર અનંત પ્રકાર છે. અર્થાત્ સંપૂર્ણ કર્મોનો સમૂહ અનંત છે. પ્રકૃતિઃ સ્વભાવ. જેમકે સાકરની પ્રકૃતિ ગળપણ. તેમ જ્ઞાનાવરણીયની પ્રકૃતિનું જ્ઞાનને આવરણ કરવું. અથવા તત્ત્વઅર્થનું જ્ઞાન ન હોવું. એકાર્યવાચીનામઃ શક્તિ, લક્ષણ, ગુણ, ધર્મ, પ્રકૃતિ, આકૃતિ વગેરે જ્ઞાનાવરણાદિ અષ્ટવિધ કર્મોના સ્વકર્મયોગ્ય પુદ્ગલદ્રવ્યનો આકાર તે પ્રકૃતિબંધ છે મોહાદિજનક તથા જ્ઞાનાદિઘાતક તે તે સ્વભાવવાળા કાર્મણ પુગલ સ્કંધોનો આત્મા સાથે સંબંધ થવો. નામ તથા ભેદ. જ્ઞાનાવરણ (૫) દર્શનાવરણ (૯) વેદનીય (૨), મોહનીય (૨૮) આયુ (૪) નામ (૯૩) ગોત્ર (૨) અંતરાય (૫). સાદિ-અનાદિ-ધ્રુવ - અધ્રુવબંધી પ્રકૃતિઓનું લક્ષણ : સાદિબંધ: કર્મની પ્રકૃતિનો બંધ વિચ્છેદ થયા પછી જે નવીન કર્મ બંધાય તે. Page #187 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિવાદ ૧૬૬ જૈન સૈદ્ધાંતિક અનાદિબંધઃ જીવ અને કર્મનો | પ્રકૃતિ બંધને યોગ્ય છે. જેમ અનાદિકાલીન સંબંધ. ત્રપણું હોય ત્યારે સ્થાવરપણું ન ધ્રુવબંધ: અભવ્યના બંધને હોય. ધવબંધ કહે છે. તેની કમરહિત અઘાતી કર્મ પ્રકૃતિના ઉદયથી દશા નથી) જે પ્રકૃતિનો પ્રત્યય પ્રધાનતયા સંસારના કાર્યમાં ધ્રુવભાવથી પ્રાપ્ત થાય છે તે નિમિત્તભૂત સામગ્રીની પ્રાપ્તિ થાય ધ્રુવબંધ છે. છે. તે શુભ કે અશુભ સુખ કે અધુવબંધઃ એક વાર બંધનો દુઃખરૂપ હોય છે. ઘાતકર્મની વિનાશ થયા પછી પુનઃ બંધ થાય પ્રકૃતિ આત્માના ગુણોને આવરણ તે અધુવબંધ - અથવા ભવ્યના કરે છે, ઘાત કરે છે. જેમ ગ્રહણ બંધને અધુવબંધ કહે છે. કરેલો આહાર સપ્તધાતુરૂપે સાતાવેદનીય, શુભ આયુ, શુભ પરિણમે છે. તેમ ગ્રહણ કરેલા નામ. શુભ ગોત્ર પુણ્યરૂપી કર્મયુગલો આઠ પ્રકૃતિઓમાં પ્રકૃતિઓ ૪ર છે તે સિવાયની સર્વ પરિણમે છે. મિથ્યાત્વ, અવિરતિ, ૮૪ પ્રકૃતિઓ પાપરૂપ છે. કષાય, પ્રમાદ યોગ - કર્મબંધનું પુદ્ગલવિપાકી પ્રકૃતિઓઃ જે કારણ છે. પ્રકૃતિઓના ફળસ્વરૂપે વિપાક | પ્રકૃતિવાદઃ સાંખ્યદર્શનની માન્યતા, પુદ્ગલ રૂ૫ શરીરમાં થાય છે તે. પુરુષ અને પ્રકૃતિ. ભવવિપાકી: આયુષ્યરૂપ ચાર પ્રક્રમ: ઉપક્રમ. નિમિત્ત. પ્રકૃતિ. તેનો વિપાક નરકાદિ પ્રક્રિયાઃ પદ્ધતિ, રીત, - પદાર્થનું ભવોમાં થાય છે. ક્ષેત્રવિપાકીઃ ભવાંતરે જતાં ચારે | પ્રક્ષેપકઃ નાખનાર, ફેંકનાર. ગતિની આનુપૂર્વી પ્રકૃતિઓ | પ્રગણનાઃ સ્થિતિ, બંધ અધ્યવસાય ક્ષેત્રવિપાકી છે. સ્થાનના પ્રમાણની પ્રરૂપણા થાય જીવવિપાકી: જે પ્રકૃતિઓનો વિપાક જીવમાં થાય છે. ૧૪૮ પ્રજ્ઞપ્તિ: જ્ઞાન, વિદ્યા. પ્રકૃતિમાંથી મિશ્ર અને સમ્યકત્વ પ્રજ્ઞાઃ સમ્યગુજ્ઞાનને પ્રજ્ઞા કહે છે. પ્રકૃતિરહિત ૧૪૬ પ્રકૃતિ બંધ | પ્રજ્ઞાપનીભાષાઃ જ્ઞાનયુક્ત વચન યોગ્ય છે, તેમાં પરસ્પર વિરોધી પ્રજ્ઞાપનીય ગુરુજી સમજાવે તે પ્રમાણે પ્રકૃતિનો બંધ ન થાય તેથી ૧૨૦ સમજવાની જેની મનોવૃત્તિ છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૧૬૭ પ્રતિક્રમણ તેવો સરળ સ્વભાવી પાત્ર શિષ્ય. આધ્યાત્મિક સંકલ્પ, પંચસમિતિ પ્રજ્ઞા પરિષહ: હું ક્યારે અંગ અને ગુપ્તિરૂપ સંકલ્પ શુભ પ્રણિધાન પૂર્વાદિ જ્ઞાન પામીશ ? નિપુણ છે. ઇન્દ્રિય વિષય-કષાયરૂપ થઈશ તેવું વિચારવું તે વિકલ્પ દુષ્મણિધાન છે. પાપરૂપ પ્રજ્ઞાપરિષહ. અથવા મારા જેવો છે. સવિશેષ મનને શુદ્ધતત્ત્વમાં જ્ઞાનવિશારદ બીજો નથી તેવા એક સ્થાને લગાવવું તે પ્રણિધાન જ્ઞાનમદનો નિરાસ કરવો તે પ્રજ્ઞાપરિષહજય છે. અતિશય | પ્રસિદ્ધિ માયાનો એક ભેદ પ્રતિકુંચન) બુદ્ધિ હોવા છતાં ગર્વ ન કરે, | પ્રણિપાત: નમસ્કાર કરવા, પ્રણામ કરી પોતાને અલ્પજ્ઞ જાણે, અને | પગે પડવું. જ્ઞાનવૃદ્ધિ માટે ઝંખના કરે. પ્રણીતતત્ત્વ: ગીતાર્થ જનો વડે પ્રચય: ઢગલો, સમૂહ, વૃદ્ધિ કહેવાયેલું તત્ત્વ. પ્રચલા: દર્શનાવરણીયની પાંચ | પ્રતરઃ પ્રતર તથા દેવોના આવાસો. પ્રકારની નિદ્રામાંથી ત્રીજા પ્રકારની ( પ્રતરલોકઃ સાત રાજ લંબાઈ અને નિદ્રા, જેને કારણે બેઠા બેઠા કે પહોળાઈવાળો લોક. ઊભા ઊભા ઊંઘ આવી જાય. [ પ્રતર સમુઠ્ઠાતઃ કેવળી સમુદ્દઘાતનો પ્રચલાપ્રચલા: જેમાં ચાલતાં ચાલતાં એક પ્રકાર. ઊંઘ આવે. (ઘોડાની જેમ) | પ્રતિક્રમણઃ પાપથી-દોષથી પાછા પ્રચ્છન્નઃ આલોચનાનો એક દોષ. વળવું. સંસારી જીવને કષાયવશ પ્રજનનશક્તિઃ જીવ-દેહ ઉત્પન્ન નિરંતર અંતરંગ કે બાહ્ય દોષ કરવાની શક્તિ. વીર્ય તથા બીજની લાગ્યા કરે છે. તેની શુદ્ધિ કે ઉત્પાદક શક્તિ. પ્રાયશ્ચિત્ત કરવું શ્રેયાર્થીને માટે પ્રજનેન્દ્રિયઃ પુરુષચિહ્ન, ગર્ભજ જીવને જરૂરી છે. ભૂતકાળમાં લાગેલા ઉત્પન્ન કરનાર ઇન્દ્રિય. દોષ અને વર્તમાનમાં લાગતા પ્રજ્વલિતઃ ત્રીજા નરકનું છઠું પ્રતર. દોષનું ગુરુજનો પાસે પ્રાયશ્ચિત્ત પ્રણય : બાહ્ય પદાર્થોમાં મમત્વભાવ. લેવું જરૂરી છે. તે રીતે સ્ત્રી-પુરુષનો અન્યોન્ય સ્નેહ. શાસ્ત્રાનુસારી વિધિપૂર્વકનું પ્રણામ: નમસ્કાર. દિવસનું, રાત્રિનું, પાક્ષિક, ચૌમાસી પ્રણિધાન પ્રણિધાન જીવનો સંકલ્પ, તે તથા સાંવત્સરિક પ્રતિક્રમણ દોષ શુભ અને અશુભ બે પ્રકારે છે. દૂર કરવા માટે કરવું જરૂરી છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ ૧૬૮ પ્રમાદવશ થયેલા દોષોથી નિવૃત્ત થવું તે પ્રતિક્રમણ છે. વાસ્તવમાં જ્યારે જ્યારે દોષ થાય ત્યારે તે દોષ મિથ્યા થાઓ તેવો સંકલ્પ તથા દોષને ગુરુજનો પાસે પ્રગટ કરી તેનું પ્રાયશ્ચિત્ત લેવું તે પ્રતિક્રમણ છે. સાધુજનો પ્રમાદરહિત આવું પ્રતિક્રમણ કરે છે, તે ઉપરાંત રાત્રિદોષથી મુક્ત થવા પ્રાતઃકાલે વિધિયુક્ત પ્રતિક્રમણ તે રાઈ પ્રતિક્રમણ. દિવસના લાગેલા પાપદોષથી મુક્ત થવા સંધ્યાકાળે થતું પ્રતિક્રમણ દેવસિ પ્રતિક્રમણ છે. આવા બે સમય પ્રતિક્રમણ થવા છતાં અન્ય દોષો રહી જાય છે. અથવા જેનાથી એ પ્રમાણે નિયમિત પ્રતિક્રમણ ન થાય તે પંદર દિવસે કરે તે પાક્ષિક પ્રતિક્રમણ છે. ચાર માસે કરવું તે ચૌમાસી પ્રતિક્રમણ છે. આખરે પૂરા વર્ષના દોષને દૂર કરવા માટેનું સાંત્વસરિક પ્રતિક્રમણ અવશ્ય કરવું. વાસ્તવમાં આત્માને શુભાશુભ આશ્રવથી મુક્ત કરવો તે નિશ્ચય પ્રતિક્રમણ છે. નિજશુદ્ધ આત્મ પરિણતિની ક્રિયા તે પ્રતિક્રમણ છે. વિરાધનાથી દૂર થઈ આરાધનામાં રહેવું. ઉન્માર્ગનો ત્યાગ કરી જૈન સૈદ્ધાંતિક સન્માર્ગમાં રહેવું. આર્ત રૌદ્રધ્યાનથી મુક્ત થઈ ધર્મધ્યાન, શુક્લ ધ્યાન કરવું. મિથ્યાદર્શનાદિનો ત્યાગ કરી સમ્યગ્દર્શનાદિમાં જોડાવું તે પ્રતિક્રમણની યોગ્યતા છે. પ્રથમ અને ચરમ તીર્થકરના શિષ્યો ચલાયમાન થતાં તથા પ્રાય મૂઢમતિ હોવાથી દોષ - અતિચાર હોય કે ન હોય પરંતુ ઉપર પ્રમાણે પ્રતિક્રમણ કરવાની આજ્ઞા શાસ્ત્રાનુસારી છે. બીજાથી ત્રેવીસમા તીર્થકરના શિષ્યો સરળચિત્ત હોવાથી જ્યારે અતિચાર લાગે ત્યારે શીધ્ર પ્રતિક્રમણ કરી અતિચારથી મુક્ત થતાં. સંસારીજીવ પાપયુક્ત હોવા છતાં જો પ્રતિક્રમણ ન કરે તો તે અપરાધ છે. પ્રતિક્રમણની વિધિ દરેક સંપ્રદાયની અલગ અલગ પ્રકારની હોય છે, તેનો આશય અતિચાર - દોષથી મુક્ત થવાનો છે. પ્રતિક્રમણ એ આવશ્યક ક્રિયા છે. સામાયિક સહિતના પ્રતિક્રમણમાં છ આવશ્યક સમાય છે. તેમાં પાપ દોષ - અતિચારથી મુક્ત થવાની વિશેષતા છે. ફક્ત સામાયિક એ સમભાવ યુક્ત, સાવદ્ય પાપકર્મથી ત્રિવિધ યોગ) Page #190 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૧૬૯ પ્રતિભગ્ન મુક્ત થવા માટે છે. જેમાં જપ, | પ્રતિઘાતઃ એક કોઈ પદાર્થનો અન્ય ધ્યાન, સ્વાધ્યાયની વિશેષતા છે. | પદાર્થ દ્વારા વ્યાઘાત. નાશ કરવો. શ્રાવક શ્રાવિકા માટે સામાયિકનું પ્રતિઘાતી પ્રતિઘાત કરવાવાળો. કાળપ્રમાણ ૪૮ મિનિટનું છે. | પ્રતિજીવગુણ: વસ્તુના અભાવસ્વરૂપ પ્રત્યાખ્યાન અને પ્રતિક્રમણમાં એ ધર્મને પ્રતિજીવી ગુણ કહે છે. અંતર છે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા જેમકે નાસ્તિત્વ, અચેતત્વ ભાવથી પોતાના જ કારણે પોતાના અવ્યાબાધ, અવગાહ, અગુરુલઘુ, શરીરથી લાગેલા દોષોનો ત્યાગ સૂક્ષ્મત્વ. કરવો. તેનો અર્થ પચ્ચકખાણ છે. પ્રતિપક્ષ: વિરોધી પક્ષ, જે અનેક પદાર્થોનો ત્યાગ પ્રતિપાત: પડવું, ધર્મમાર્ગમાં શિથિલા અભ્યાધિક સમય માટે કરવો તે થવા જેવું. તથા નવકારશીથી માંડી | પ્રતિપાતી અવધિજ્ઞાનઃ એક વાર થયા ઉપવાસથી પણ અધિક તપના પછી જતું રહે. પચ્ચકખાણને પ્રત્યાખ્યાન કહે છે. પ્રતિપાતી મન:પર્યવનજ્ઞાન ઋજુમતિ - મિથ્યાત્વાદિ દોષોને કારણે ઉત્પન્ન થાય પછી જતું રહે. પરિણામોથી વિરક્ત થવું તે | પ્રતિપ્રતકશાનઃ શ્રુતજ્ઞાનનો એક ભેદ. પ્રતિક્રમણ છે. પ્રતિબંધઃ કોઈ વસ્તુનો લગાવ થવો, પ્રતિક્ષેપઃ સામો આક્ષેપ કરવો. ખંડન અથવા વિશેષ કરીને રોકાણ થવું. કરવું. પ્રતિબંધક : કોઈ કાર્યને રોકનાર, કાર્ય પ્રતિજ્ઞા : કોઈ વિશેષ કાર્યની સિદ્ધિ માટે થવાનાં કારણો હાજર છતાં કાર્ય અત્યાધિક સમય માટે વિધિ થવા ન દે. મનુષ્ય જન્મ છતાં નિષેધથી નિયમ લેવો. જેમકે સત્ય ધર્મકાર્યમાં બાધા પહોંચે. બોલવું. મૈથુન સેવન ન કરવું. ધર્મી પ્રતિબુદ્ધતાઃ સમ્યગુદર્શનાદિ ગુણોને દ્વારા સાધ્ય ધર્મહેતુને સિદ્ધ કરવું વિકસિત કરે અને કર્મમલને દૂર તે પ્રતિજ્ઞા છે. કરે તેનું નામ પ્રતિબોધન છે. પ્રતિજ્ઞા વિરોધઃ પ્રતિજ્ઞાવાક્ય (સંકલ્પ) પ્રત્યેક ક્ષણે તથા સૂક્ષ્મ કાળે થતો તથા હેતુવાક્યનો વિરોધ કરવો . પ્રતિબોધ છે. આવી ઉત્કૃષ્ટ ક્ષણમાં પ્રતિજ્ઞા સંન્યાસઃ કોઈ પણ પક્ષનો તીર્થંકર નામકર્મનો બંધ થાય છે. નિષેધ થતા પ્રથમ કરેલી પ્રતિજ્ઞાના | પ્રતિભગ્નઃ ઉત્કૃષ્ટ સ્થિતિબંધને યોગ્ય માનેલા અર્થને છોડી દેવો. ઉત્કૃષ્ટ સંક્લેશ પરિણામથી Page #191 -------------------------------------------------------------------------- ________________ વસ્તુ. પ્રતિભા ૧૭૦ જૈન સૈદ્ધાંતિક પ્રતિનિવૃત્ત થઈને વિશુદ્ધિનું પ્રાપ્ત | પ્રતિશ્રવણાનુમતિ: પોતાના નિમિત્તે થવું. કરેલા આરંભસમારંભથી બનાવેલ પ્રતિભાઃ વ્યક્તિત્વ. પ્રત્યભિજ્ઞાન, તે આહાર વાપરે નહીં, પરંતુ મતિજ્ઞાનનો એક પ્રકાર છે. પ્રથમ પૌષધાદિમાં જરૂર પડે સુખદુઃખની કોઈ પદાર્થ જોયો ત્યાર પછીના વાત કરે. કાળમાં તે પદાર્થ જોતાં પ્રત્યક્ષ | પ્રતિષેધ : નિષેધ. જ્ઞાન થઈ જાય છે. તે મતિજ્ઞાનનું પ્રતિષ્ઠાઃ સ્થાપનામહોત્સવ, વિધિપ્રત્યભિ-જ્ઞાન છે. વિધાનપૂર્વક જિનપ્રતિમાની પ્રતિભાસંપનઃ કોઈનાથી ડરે નહિ. પ્રતિષ્ઠા પૂર્ણ શુદ્ધિયુક્ત કરવી. તેજસ્વી માનવી. આ સર્વ ક્રિયાઓ આચાર્યાદિની પ્રતિભેદીઃ પ્રતિભેદ કરનાર. જેનો નિશ્રામાં શુદ્ધ મંત્રોચ્ચાર દ્વારા પડઘો પડે છે. ઉત્તરભેદવાળી કરવામાં આવે છે. પ્રતિસરણ: સમ્યક્ત્વાદિ ગુણોની પ્રતિમા : મૂર્તિ, આકૃતિ. અન્ય અર્થમાં | પ્રેરણા કરવી. શ્રાવકની ક્રમશઃ અગિયાર પ્રતિમા | પ્રતિસેવના કુશીલ સાધુ શિથિલાચારી હોય છે. સંલેખના સહિત બાર સાધુ લીધેલા નિયમમાં છૂટછાટ પ્રતિમા છે. ભોગવે. પ્રતિયોગી : જે ધર્મ-ગુણમાં જે ધર્મ. | પ્રતિકરણઃ મિથ્યાત્વનરાગાદિ દોષોનું ગુણનો અભાવ હોવો તે ધર્મ તે | નિવારણ કરવું. અભાવનો પ્રતિયોગી છે. જેમ | પ્રતીક: ચિલ, નિશાન કોઈ પદાર્થની ઘટમાં પટ ન હોય. સમાન આકૃતિ જેવું. પ્રતિરૂપક બનાવટી સિક્કા વગેરેનો | પ્રતીચ્ચઃ પશ્ચિમદિશા. પ્રત્યક) કપટ સહિત વ્યવહાર કરવો. [ પ્રતીચ્છના: જ્ઞાનીજનો દ્વારા કહેલા પ્રતિલોકક્રમ: વિશેષની મુખ્યતા તથા | અર્થનો નિશ્ચય કરવો કે શ્રવણ સામાન્યની ગૌણતા કરવામાં જે કરવું. અસ્તિ-નાસ્તિરૂપ વસ્તુ પ્રતિપાદિત | પ્રતીતિઃ દૃષ્ટિ, શ્રદ્ધા, રુચિ, પ્રત્યય, થાય તે. તત્ત્વાર્થનું જ સ્વરૂપે છે તે જ પ્રકારે પ્રતિવાસુદેવઃ જે ત્રણ ખંડના અધિપતિ, | સ્વીકાર કરવું તે. વાસુદેવનો વિરોધી. તે વાસુદેવના | પ્રત્યક્ષઃ સામાન્ય રીતે નજર સમક્ષ હાથે મરે. જાણેલું જોયેલું. વિશેષાર્થ આત્મા Page #192 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યય શબ્દપરિચય ૧૭૧ દ્વારા જાણેલા વિશદ જ્ઞાનને પ્રત્યક્ષ | પ્રતિકૂલ હોવું તે, એવી પ્રવૃત્તિ ન કહે છે. તેના બે ભેદ છે. કરવી. ૧. સાંવ્યવહારિક પ્રત્યક્ષઃ જે | પ્રત્યભિજ્ઞાન : પ્રથમ કોઈ વસ્તુ જોઈ ઇન્દ્રિય દ્વારા થાય છે. છતાં તે હોય તે વસ્તુ પુનઃ જોતાં ખાતરી પ્રત્યક્ષ છે જેમકે લાલ વર્ણ જોવો, થવી કે આ તે જ વસ્તુ છે. જેમકે સાકરનું ગળપણ જાણવું, કોઈ પુષ્પ જોયું હોય તે જ પુષ્પ વ્યવહારમાં તે જ્ઞાન પ્રત્યક્ષ છે, પુનઃ જોતાં આ તે જ પુષ્પ છે તેવી પરંતુ ઇન્દ્રિયાધીન હોવાથી તેને પ્રતીતિ તે પ્રત્યભિજ્ઞાન છે. આમ સંપૂર્ણ પ્રત્યક્ષ મનાતું નથી પરંતુ ભૂતકાળની સ્મૃતિ અને વર્તમાનનું પરોક્ષ જ્ઞાન મનાય છે. જ્ઞાન તે પ્રત્યભિજ્ઞાનની જોડી છે. ૨. પારમાર્થિક પ્રત્યક્ષ: પ્રત્યય : નિમિત્ત, કારણ, એ અર્થ ઇન્દ્રિયાદિથી પર પદાર્થોથી પ્રત્યયનો છે. પ્રણાલિગત સ્વાધીન - નિરપેક્ષ કેવળ આગમમાં આ શબ્દ પ્રધાનતા આત્મામાં ઉત્પન્ન થતું જ્ઞાન. એ કર્મોના આશ્રવ અથવા બંધના પારમાર્થિક જ્ઞાનના બે ભેદ છે. નિમિત્ત માટે વપરાય છે. જેમાં દેશપ્રત્યક્ષ, સર્વ પ્રત્યક્ષ. વિકલ મિથ્યાત્વ, અવિરતિ આદિ પ્રત્યય છે. એવા અનેક ભેદ છે. દેશપ્રત્યક્ષઃ સીમિત દ્રવ્ય, ક્ષેત્ર આત્યંતર પ્રત્યય : ક્રોધાદિરૂપ કાળ તથા ભાવવિષયક દ્રવ્યકર્મોના સ્કંધ આત્યંતર અવધિજ્ઞાન તથા મનપર્યયજ્ઞાન, પ્રત્યય છે. જે ઇન્દ્રિયની અપેક્ષારહિત છે. બાહ્ય પ્રત્યય : ક્રોધાદિરૂપ સર્વપ્રત્યક્ષઃ સર્વજ્ઞ ભગવાનનું ભાવકષાયની ઉત્પત્તિના ત્રિકાળવર્તી, ત્રણ લોકના સર્વ કારણભૂત જીવ કે અજીવ રૂપ પદાર્થોનું યુગપત્ જ્ઞાન સંપૂર્ણ શુદ્ધ બાહ્ય દ્રવ્ય તે બાહ્ય પ્રત્યય. જ્ઞાન, કેવળજ્ઞાન, નિરાવરણ જ્ઞાન, વાસ્તવમાં રાગાદિભાવ, પ્રત્યક્ષ પ્રમાણ: ઇન્દ્રિય, મન આદિ મિથ્યાત્વાદિ પાંચ કારણ, હિંસાદિ અન્યની સહાય વગર આત્માને પાપો, વગેરે કારણો – પ્રત્યય થતું સાક્ષાત્ જ્ઞાન. આશ્રવ તથા બંધના હેતુ બને છે. પ્રત્યનિક શ્રુતજ્ઞાન કે શ્રુતના ધારકોનો | પ્રત્યવેક્ષણ દેહમાં જીવ છે કે નહિ તે અવિનયરૂપ શિષ્યનું પ્રવૃત્તિને | આંખથી જોવું તે પ્રત્યવેક્ષણ છે. સકલ) Page #193 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન ઃ આગામી કાળમાં દોષ ન કરવાની પ્રતિજ્ઞા તે પ્રત્યાખ્યાન અથવા સીમિત કાળ માટે આહારાદિનો ત્યાગ કરવો તથા આહારાદિ કર્યા પછી પુનઃ યોગ્ય કાળપર્યંત અનાદિનો ત્યાગ ક૨વો. પરમાર્થથી ભવિષ્યકાળના શુભ કે અશુભ કર્મ જે ભાવથી બંધાય તે ભાવથી આત્માને નિવૃત્ત કરવો તે આત્મપ્રત્યાખ્યાન છે. ઇચ્છાઓનો ત્યાગ કરી સમાધિમાં રહેવું. પ્રત્યાખ્યાનનો અધિકારી ગૃહસ્થ કે મુનિ છે. તે સિવાયની ગતિમાં પ્રત્યાખ્યાન સંભવ નથી. (અપેક્ષાએ તિર્યંચને હોય) પ્રત્યાખ્યાનને પચ્ચક્ખાણ (દૃઢ સંકલ્પ) કહે છે. તે અનેક પ્રકારના હોય છે. સમ્યક્ત્વ સહિત ગૃહસ્થ અને મુનિ પ્રત્યાખ્યાન વડે ભાવવિશુદ્ધિ કરે છે. તેને માટે જે અયોગ્ય હોય તેનો ત્યાગ કરે છે, તે અલ્પકાલીન અથવા જીવિત સુધી ગ્રહણ કરે છે. નવકા૨શીથી માંડીને ઉપવાસ એ પચ્ચક્ખાણ છે. પાંચ અણુવ્રત મૂળગુણ પ્રત્યાખ્યાન છે પ્રાયે જીવનપર્યંત હોય. અનશન તપાદિ ઉત્તરગુણ પ્રત્યાખ્યાન છે તે મર્યાદિત સમય માટે હોય, પ્રત્યાખ્યાનરહિત જીવન ૧૭૨ જૈન સૈદ્ધાંતિક વિરાધના છે, સહિત મરણ અને મરણ પ્રત્યાખ્યાન આરાધના છે. પ્રત્યાખ્યાનાવરણ : મોહનીય કર્મની ઉત્તરભેદની પ્રકૃતિરૂપ એક કર્મ છે જેના ઉદયથી જીવ વિષયાદિનો ત્યાગ કરવા સમર્થ થતો નથી. પ્રત્યાખ્યાનને આવરણ કરનારા ક્રોધાદિ કષાયો છે, જેથી જીવ સર્વ વિરતિના ભાવ કરવા અસમર્થ બને છે. સામાન્યતઃ તેનો સમય એક પખવાડિયાનો છે. પ્રત્યાહાર : ઇન્દ્રિયોના અસંયમને રોકવો. : પ્રત્યુષકાલ : પ્રાતઃનો સંધિકાલ. પ્રત્યેકશરીર નામકર્મ જે કર્મના ઉદયથી વનસ્પતિનાં ફળ, ફૂલ વગેરેનાં શરી૨ જુદાં જુદાં છે. પ્રત્યેકશરીરવ{ણા પ્રત્યેક શરીરની વનસ્પતિને લગતી વર્ગણા. પ્રથમાનુયોગ : આગમ સંબંધ : પ્રથમાનુયોગ જેમાં ધર્મકથાની વિશેષતા છે. દૃષ્ટિ-પ્રવાદનો ત્રીજો ભેદ. પ્રથમોપશમ સમ્યક્ત્વ ઃ દર્શન મોહનીયની ત્રણ પ્રકૃતિ અને અનન્તાનુબંધીની ૪ પ્રકૃતિ એવી રીતે સાત પ્રકૃતિઓનો ઉપશમ થવાથી જે ઉત્પન્ન થાય તે ઉપશમ સમ્યક્ત્વ અને સાતે પ્રકૃતિઓનો Page #194 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૧૭૩ ક્ષય થવાથી જે ઉત્પન્ન થાય તે ક્ષાયિક સમ્યક્ત્વ અને છ પ્રકૃતિઓનો અનુદય અને સમ્યક્ત્વ મોહનિયના ઉદયથી જે ઉત્પન્ન થાય તે ક્ષાયોપશમિક સમ્યક્ત્વ કહે છે. અનાદિ મિથ્યાદષ્ટિની પાંચ અને સાદિ મિથ્યાદષ્ટિની સાત પ્રકૃતિઓના ઉપશમથી ઉત્પન્ન થાય તેને પ્રથમોપશમ સમ્યક્ત્વ કહે છે. દ્વિતિયોપશમ સાતમા ગુણસ્થાનકમાં ક્ષાયોપશમિક સમ્યગ્દષ્ટિ જીવ શ્રેણી ચઢવાની વિસંયોજન કરીને સન્મુખ અવસ્થામાં અનંતાનુબંધી ચતુષ્ટયનું (અપ્રત્યાખ્યાનાદિરૂપ) દર્શનમોહનીયની ત્રણ પ્રકૃતિઓનો ઉપશમ કરી સમ્યક્ત્વને પ્રાપ્ત કરે તે દ્વિતિયોપશમ સમ્યક્ત્વ છે. પ્રદક્ષિણા : ગુરુ, જિનપ્રતિમા કે જિનાલયની નજીક રહી આજુબાજુ ત્રણ વાર સ્તુતિ સહિત પ્રદક્ષિણા હોય છે, સવિશેષ અર્થમાં જેને જિનાલયની ભમતી કહે છે. જે ગર્ભદ્વારની આસપાસની પવિત્ર ભૂમિ છે. પ્રદેશ : (Space point or Place as become place.) જે શક્તિના કારણથી દ્રવ્યનો કોઈ પણ આકા૨ હોય. આકાશના અત્યંત સૂક્ષ્મ પ્રધ્વંસાભાવ અવિભાગી અંશને પ્રદેશ કહે છે. પરમાણુ અને પ્રદેશનું ક્ષેત્ર પ્રમાણ સમાન છે. આ પ્રમાણે દરેક દ્રવ્યમાં પૃથક્ પૃથક્ પ્રદેશની ગણના છે. રૂપી દ્રવ્યમાંથી પ્રદેશનું છૂટા પડવું તે પરમાણુ છે. અરૂપી જીવાદિ પદાર્થોને પ્રદેશ પિંડ એક સંલગ્ન હોવાથી પ્રદેશ છૂટો પડતો નથી. પ્રદેશત્વ : પ્રદેશના ભાવ - (લક્ષણ)ને પ્રદેશત્વ ક્ષેત્રત્વ કહે છે. તે અવિભાગી પુગલ પરમાણુ દ્વારા ઘેરાયેલું સ્થાન છે. પ્રદેશબંધ : કર્મરૂપથી પરિણત પુદ્ગલસ્કંધોનું આત્મપ્રદેશ સાથે જોડાવું. બંધ થવાવાળાં કર્મોની સંખ્યાના નિર્ણયને પ્રદેશબંધ કહે. જીવ એક સમયમાં અનંત પુદ્ગલદ્રવ્યોને ગ્રહણ કરે છે. તે પ્રદેશબંધ છે. પ્રદેશવિસ્થ કર્મપુદ્ગલ પ્રદેશ જેમાં સ્થાપિત થાય છે. : પ્રદેશોદય : તીવ્ર કર્મને હળવાં રસવાળાં કરી સજાતીય એવી ૫૨ પ્રકૃતિમાં સંક્રમાવીને ૫૨ રૂપે ભોગવવાં. પ્રદોષ : તત્ત્વજ્ઞાન, જ્ઞાનીજનોનો ઉપદેશ વગેરે મોક્ષનું સાધન છે. તેના ગુણ ગાન ગાવાને બદલે મૌન રહેવું કે અપલાપ કરવો. પ્રધ્ધાભાવઃ આગામી પર્યાયના Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ છે. પ્રદ્વેષ જૈન સૈદ્ધાંતિક વર્તમાન પર્યાયના અભાવને એ વ્યવહારિક પ્રભાવના છે. પ્રધ્વસાભાવ કહે. પૂર્વાચાર્યોના એવા પ્રભાવનાના પ્રષ: અંતરની ઈર્ષા, અદેખાઈ. ઉલ્લેખ મળી આવે છે તે દેશકાળ પ્રભઃ ૨૧મું ઇન્દ્રક સાપેક્ષ છે. પ્રશંકરઃ સૌધર્મ સ્વર્ગનું ૨૭મું ઈન્દ્રક | પ્રભુઃ શુદ્ધાત્મા, પરમેશ્વર, ભગવાન, - પટલ. ઈશ્વર, પરમાત્મા વગેરે પ્રભા પ્રકાશ, જ્યોતિ તદુપરાંત દરેક એકાર્યવાચી છે. દ્રવ્યનું પોતાનું વિશેષ લક્ષણ હોય સવિશેષ ઘાતકર્મોના ક્ષયથી જેને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે. પરમાર્થને પ્રભાવ: વ્યક્તિત્વ - પ્રભાવ, પ્રગટ જેમણે સંપૂર્ણ જાણ્યું છે. નિજ કરવું, ઉદ્યોત કરવું અથવા શાપ કે સ્વભાવની પ્રાપ્તિ કરી છે. ઉપકારરૂપ શક્તિ . યથાર્થપણે તત્ત્વના ઉપદેશક છે. તે પ્રભાવનાઃ સમ્યગૃષ્ટિ આત્માનું એક પ્રભુ છે. અંગ છે, જે જિનેન્દ્ર ભગવાનના પ્રભુત્વ શક્તિઃ જેનો પ્રતાપ અખંડિત જ્ઞાનનો યથાર્થપણે પ્રસાર કરે છે છે, સમસ્ત આત્મિક શક્તિરૂપ - અને સમ્યગુજ્ઞાનાદિ ગુણ વડે સ્વયં ! પ્રભુત્વ. આત્માને પ્રકાશમાન કરે છે. આવા | પ્રમતસંવત: છઠ્ઠા ગુણ સ્થાનવર્તી વ્યવહાર પ્રભાવના ગુણના બળથી સાધુ. જેમાં હજી કંઈ વિકલ્પ કે મિથ્યાત્વ, કષાય, વિષય જે પ્રમાદનો અંશ છે. વ્રતાદિમાં વિભાવ પરિણામરૂપ પર સમયના સંશયયુક્ત મન વચન કાયાની પ્રભાવને નષ્ટ કરી શુદ્ધોપયોગ રૂપ પ્રવૃત્તિ. સ્વસંવેદન જ્ઞાનથી નિજ પ્રમાણ : જેના દ્વારા પદાર્થ જાણી શકાય શુદ્ધાત્માનો અનુભવ કરે છે તે છે તે પ્રમાણ છે. પ્રમાણ જ્ઞાનનો નિશ્ચય પ્રભાવના. જિનપૂજાદિથી ભેદ છે. સ્વ-પર પ્રકાશક તપાદિ અન્ય વિધિ વિધાનો દ્વારા સમ્યગુજ્ઞાન પ્રમાણ છે. તેના પર મતવાદીઓને પ્રભાવિત કરવા. પરોક્ષ અને પ્રમાણ બે ભેદ છે. કથંચિત શાસનરક્ષા અને ઉત્કર્ષ મતિજ્ઞાન સાંવ્યવહારિક પ્રત્યક્ષ છે. માટે ચમત્કારિક પ્રયોગો દ્વારા શ્રુતજ્ઞાન પરોક્ષ છે. અવધિ, જ્ઞાનીજનો પ્રભાવના કરીને મન:પર્યવ, કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે. મિથ્યાષ્ટિઓનો પરાભવ કરે છે તેમાં કેવળજ્ઞાન વિકલ્પરહિત છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય પ્રમાણના ચાર ભેદ છે. ૧. પ્રત્યક્ષ, ૨. અનુમાન, ૩. ઉપમાન, ૪. શબ્દ. પુરાવો, સાક્ષી, યુક્તિ, સાધ્યને સાધનાર હેતુ એકાર્થ છે. સંશય, વિમોહ, વિભ્રમરહિત જે વસ્તુનું જ્ઞાન તે જ્ઞાનસ્વરૂપ આત્મા પ્રમાણ છે. પ્રમાણનય તાલોક : શ્વે. આ. વાદિદેવસૂરિ રચિત ન્યાયવિષયક ગ્રંથ છે. (ટીકા) બીજું નામ સ્યાદ્વાદરત્નાકર છે. પ્રમાણ નવૈરધિગમ : જીવાદિ તત્ત્વોના શાન કરવાના ઉપાયને પ્રમાણ તથા નયથી નિરૂપણ કરે છે. તે સિવાય અન્ય ઉપાય નથી. શ્વેતાંબર દિગંબર બંને આમ્નાયમાં આચાર્યો રચિત ગ્રંથમાંથી વિશેષ અભ્યાસ કરવો. પ્રમાણપરીક્ષા : પ્રમાણમીમાંસા — વિદ્યાનંદિ કૃત સંસ્કૃત ન્યાય વિષયક ગ્રંથ. પ્રમાણમીમાંસા : છે. આ. હેમચંદ્રસૂરિ રચિત ન્યાય વિષયક ગ્રંથ. પ્રમાણયોજન : ક્ષેત્રનું પ્રમાણવિશેષ, પ્રમાણરાશિ : ગણિતમાં યોગ્ય પ્રમાણ કરી જે ઉત્તર આવે તે. પ્રમાણવિસ્તાર, પ્રમાણસંગ્રહ : દિ. આ. રચિત ન્યાય વિષયક ગ્રંથ. પ્રમાણાંગુલ : ક્ષેત્ર પ્રમાણનો એક ભેદ. પ્રમાતા : જાણનાર. વસ્તુને મેળવવાની ૧૭૫ પ્રમોદ કે છોડવાની ઇચ્છા કરે તે. પ્રમાદ : કષાય સહિત અવસ્થાને પ્રમાદ કહે છે. ધર્મમાં અનાદર, ચાર કષાય, નવ નોકષાયના પરિણામ, ઉદય, આળસ, નિદ્રા, મૂળગુણ ઉત્તરગુણરૂપ દેશવ્રત મહાવ્રતમાં અતિચા૨ લાગવો. ચાર વિકથા, ચાર કષાય, પાંચ ઇન્દ્રિયના વિષયો, રાગ, નિદ્રા એ પંદર પ્રકાર વગેરે પ્રમાદ છે. છઠ્ઠા ગુણસ્થાનક સુધી અલ્પાધિક પ્રભાવ હોય છે. પ્રમાદચરિત અનર્થદંડમાં આવતા દોષો, અતિચાર. પ્રમાર્જન - પ્રમાર્જિત જીવોની રક્ષા માટે કોમળ ઉપકરણ, રજોહરણ ચરવળા જેવાં સાધનોથી વસ્તુ કે ભૂમિનું પ્રમાર્જન કરવું. પ્રમિતિ : કસોટી - પરીક્ષા કરીને જેનું જ્ઞાન થાય તે. પ્રમેય : દરેક પદાર્થમાં જણાવાનો ગુણ છે તે પ્રમેય. પ્રમેયત્વ : પ્રમાણ દ્વારા જે જણાય તે. જે શક્તિના કારણથી દ્રવ્ય કોઈને કોઈ જ્ઞાનનો વિષય હોય. પ્રમેયરત્ન કોશ : પ્રમેય રત્નાકર, ન્યાય વિષયક સંસ્કૃત ગ્રંથ. પ્રમોદ : મુખની પ્રસન્નતા દ્વારા અંતરની ભક્તિ કે અનુરાગનું વ્યક્ત થવું. જ્ઞાની ગુણવાન જનોના ગુણથી હર્ષ પામવો. : Page #197 -------------------------------------------------------------------------- ________________ પ્રયોગ ૧૭૬ જૈન સૈદ્ધાંતિક પ્રયોગઃ મન, વચન, કાયાના યોગને સુધી વરસશે. એ પ્રમાણે ધૂમ, પ્રયોગ શબ્દથી ગ્રહણ કરાય છે. ધૂળ, ભયંકર જ્વાલા દરેક સાત પ્રયોજન : કોઈ વસ્તુ મેળવવા કે દિવસ સુધી વરસશે. છોડવાનો પ્રયત્ન, ઉપાય. આજ પ્રમાણે ભરતક્ષેત્રમાં પ્રયોજ્યતા: પ્રયોજનવશ. આર્યક્ષેત્રની ચિત્રાભૂમિ ઉપર એક પ્રરૂપણા: નિરૂપણા, પ્રજ્ઞાપના, તત્ત્વનું યોજનની ભૂમિ બળીને નષ્ટ થશે. યથાર્થ નિરૂપણ, રજૂઆત. વજ તથા મહાગ્નિના બળથી પ્રલય : કાળ બદલાતાં જે ભયંકર હાનિ આર્યખંડની ભૂમિ પોતાનાં પૂર્વવર્તી વગેરે થાય છે તે. જૈનદર્શન પ્રમાણે સ્કંધ સ્વરૂપને છોડીને લોકાંત અવસર્પિણીનો છઠ્ઠો દુષમ દુષમ સુધી પહોંચી જશે. તે સમયે આર્ય કાળ પૂર્ણ થતાં, દુષમ દુષમ ખંડની શેષ ભૂમિ ધૂલિ તથા કાળના ઓગણપચાસ દિવસ કીચડરહિત થશે ત્યારે પછી ત્યાં બાકી રહેશે ત્યારે આગામી કાળ ઉત્પન્ન થતાં તે મનુષ્યની ઊંચાઈ શરૂ થતાં પહેલાં જંતુઓના એક હાથ. આયુ સોળ સાલ તે ભયદાયક ઘોર પ્રલયનો પ્રારંભ પ્રમાણે અન્ય પ્રકારો થશે. યુગનો થશે. તે વખતે પર્વતોની પ્રારંભ થશે. શિલાદિકનું ચૂર્ણ કરી નાખે તેવો | પ્રલંબ અંકુર, કોમળ પાન, ફળ, કઠોર ભયંકર સંવર્તક વાયુ સાત દિવસ પાન અગ્રપલંબ છે. કંદમૂળ જે ફૂંકાશે. વૃક્ષાદિ પણ નાશ પામશે. ભૂમિમાં ઉત્પન્ન થાય છે તે પ્રલંબ તે સમયે મનુષ્ય તથા તિર્યંચ વસ્ત્ર અને સ્થાનની ઇચ્છાથી ભયંકર પ્રલાપ: વચનને પુનઃ પુનઃ કહેવાં – વિલાપ કરશે. તે વખતે જુદા જુદા જેમતેમ બોલવું. સંખ્યાત કે લગભગ સંપૂર્ણ યુગલ | પ્રવચન: આગમ, સિદ્ધાંત, પ્રવચન ગંગા - સિંધુ નદીઓની વેદી પર એકાર્યવાચી છે. પ્રકૃષ્ટ વચન, તથા વિજયાર્ધપર્વત ઉપર પ્રવેશ સિદ્ધાંત તથા બાર અંગોનાં નામ કરશે. તે સમયે દેવ - વિદ્યાધર પ્રવચન છે. સર્વજ્ઞનાં પ્રકૃષ્ટ વચન દયાÁ થઈને સંખ્યાત જીવરાશિને છે. તેમાં દેશદ્વતી, મહાવ્રતી તે પ્રદેશોમાં મૂકશે. ત્યારે ભયંકર અસંયત સમ્યગ્દષ્ટિ પ્રવચન ગર્જના સહિત તુહીન, ક્ષાર અને કહેવાય છે તે પ્રવચનનો વિશેષાર્થ વિષ જળરૂપ પ્રત્યેક સાત દિવસ છે, રત્નત્રય વીતરાગનાં વચન, Page #198 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૧૭૭ પ્રવજ્યા. દ્વાદશાંગી પ્રવચન છે. જેની રચના વિશિષ્ટ છે. અનેક અપ્રવચન માતા ચારિત્રના એ અર્થસભર છે. વિશેષ ઉપાદાન આઠ ભેદ છે. તે પંચસમિતિ અને કારણો સહિત છે. જેને હૃદયંગમ ત્રણગુપ્તિ રૂપ છે. તે સાધુજનોના કરવામાં ગીતાર્થ આચાર્યોની જ્ઞાન, દર્શન તથા ચારિત્રનું રક્ષણ સહાયતા હોય છે, તેવી પદ્ધતિથી કરે છે. જેમ પુત્રને માતા પાપથી દ્વાદશાંગ રચવામાં આવે છે. જે બચાવે છે તેમ મોક્ષમાર્ગમાં પ્રકૃષ્ટ - ઉત્કૃષ્ટ વચન હોય છે. અષ્ટપ્રવચન માતાનું જ્ઞાન પ્રવચની: ભાવાગમનું નામ પ્રવચની અત્યંતાવશ્યક છે. ચાતયક છે. છે. અર્થાત્ દ્વાદશાંગ ગ્રંથનું નામ પ્રવચન પ્રભાવનાઃ ઉત્કૃષ્ટ આચાર્યો પ્રવચની છે. દ્વારા સર્વજ્ઞનાં વચનની પ્રભાવના. પ્રવચનીયઃ પ્રબંધપૂર્વક વચનીય પ્રવચન ભક્તિ: જિનશાસનની સેવા, અથવા વ્યાખ્યાનનું પ્રતિપાદન વીતરાગના વચનમાં અચલ શ્રદ્ધા. થાય તે. પ્રવચનસાર દિ.આ. શ્રી કુંદકુંદ કૃત પ્રવજ્યાઃ વૈરાગ્યની ઉત્તમ ભૂમિકાને પ્રાકૃતગાથા પ્રમાણ નવતત્ત્વ પ્રાપ્ત મુમુક્ષુ પરિવાર તથા વિષયક તત્ત્વદષ્ટિની વિશેષતા- પરિગ્રહનો, તેના મમત્વનો સંપૂર્ણ વાળો ગ્રંથ છે. જેના પર અનેક ત્યાગ કરી સૌની ક્ષમા માંગી ચકાઓની રચના ઉપલબ્ધ છે. ગુરુના શરણમાં જાય છે. જ્ઞાતા પ્રવચન સારોદ્ધાર: જે. આ. દ્રશ્ય થઈને સમભાવમાં જીવવાની નેમિચંદ્રસૂરિ દ્વારા લોકસ્વરૂપને પ્રતિજ્ઞા લે છે. છકાયની જીવની દર્શાવતો ગ્રંથ છે. રક્ષા તથા ઇંદ્રિય વિષય, કષાયનો પ્રવચનાદ્વા: અદ્ધાકાલ. પ્રકૃષ્ટ સંયમ પાળે છે, તેને પ્રવજ્યા કે વચનોનો કાલ જે શ્રુતિમાં હોય તે દિક્ષા કહે છે. પાપારંભથી રહિત શ્રુતજ્ઞાન. સંયમનું પાલન કરે છે. બાવીસ પ્રવચનાર્થ: વચન અને અર્થ બંને પરિષહોને જીતે છે. મળીને વચનાર્થ કહેવાય છે. જે શત્રુમિત્ર, વંદકનિંદક, લાભઆગમમાં વચન અને અર્થ એ અલાભમાં સમભાવી છે. ઉપાશ્રય બંને પ્રકૃષ્ટ અર્થાતુ નિર્દોષ હોય તે જેવા પવિત્ર સ્થાનમાં વાસ કરે છે. આગમની પ્રવચનાર્થ પ્રણાલી છે. કલ્પ ના આચારને પાળે છે. અથવા તે દ્વાદશાંગ ભાવકૃત છે. ગોચરી ભિક્ષા દ્વારા દેહનિર્વાહ કરે Page #199 -------------------------------------------------------------------------- ________________ પ્રવરવાદ ૧૭૮ જૈન સૈદ્ધાંતિક છે. તપનું ઉત્કૃષ્ટ આરાધન કરે છે. | કરી પંચમુષ્ઠિ લોચ કરી સ્વયં જાતિ વેશ લિંગના ભેદરહિત પ્રવજ્યા ગ્રહણ કરે છે. જિનશાસનમાં પ્રવજ્યાની પ્રણાલી અસ્નાન, અશોભા, અદંતધાવન, છે. યદ્યપિ કુસંસ્કાર યુક્ત નિન્દ્રિત કેશલોચ, ખુલ્લા પગે ચાલવું. કુળ, જાતિ, વૃદ્ધાવસ્થા, વિકલાંગ સહજયોગે ઘર ઘરથી ભિક્ષા શરીર, અલ્પબુદ્ધિ, ક્રોધાદિ મેળવવી, કાયકષ્ટ સમભાવે સહેવું. કષાયવાળો, કુષ્ઠ રોગી, દીક્ષાને સંયમ પાલન માટે જરૂરી પાત્ર થતો નથી. ઉપકરણ-ઉપધિ રાખવી જેવા સંસ્કારયુક્ત ઉચ્ચ ગોત્રાદિવાળો નિયમથી ચારિત્ર પાળે છે. મિથ્યાષ્ટિ પ્રવજ્યા ગ્રહણ કરીને ગ્રહણ જેવા દુર્નિમિત્તમાં, દુષ્ટ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. ગ્રહોના ઉદયમાં, અધિક માસ, ભગવાનની ઉપસ્થિતિમાં અનેક નષ્ટ તિથિ જેવા દિવસોમાં જીવો એકસાથે દીક્ષિત થતાં તેમને દીક્ષાવિધિનો નિષેધ છે. શુભ પ્રભુના વચનનો વિશ્વાસ હતો. નિમિત્તોમાં અને શુભ દિવસોમાં તેથી અલ્પકાળમાં સમ્યકત્વ ગૃહસ્થ વિરક્ત થઈને ગૃહવાસ પામતા હતા. છોડે છે. જેણે કષાયો શાંત કર્યા વર્તમાન પંચમકાળમાં મુમુક્ષુઓ છે. વિષયોથી વિમુખ થયા છે. જે દિક્ષા ગ્રહણ કરી મિથ્યાત્વાદિ શાસ્ત્રનો અભ્યાધિક અભ્યાસી રહિત પ્રજ્ઞાવંત સાધુપણું પાળે છે. છે. જ્ઞાની ગીતાર્થ આચાર્યો તેને યદિ સ્વજનાદિ કુટુંબ પરિવાર દીક્ષિત કરે છે. સામાન્યતઃ જેનું રાજી થઈને રજા આપે તો સારું છે, મન સંસારથી વિરક્ત થાય છે તે અગર વિરક્ત થઈને દીક્ષા ગ્રહણ દીક્ષા ગ્રહણને યોગ્ય મનાય છે. કરવી. જે. સં. માં પુરુષ તથા સ્ત્રી પરિવાર આ દિવસોમાં એકત્ર બંને દીક્ષિત થાય છે. દિ. સં.માં થઈને અઠ્ઠાઈમહોત્સવ તથા ફક્ત પુરુષ દિગંબર અવસ્થામાં જિનપૂજાદિનો મહોત્સવ કરે છે. દીક્ષિત મનાય છે, તે પહેલાં અન્ય પ્રવરવાદઃ સ્વર્ગ કે અપવર્ગ મોક્ષ)નું ભૂમિકા કે પ્રતિમાધારી હોય છે. કારણ રત્નત્રય પ્રવર છે. તેનું કથન સ્ત્રી અર્ચિકા કહેવાય છે. જે ઉચ્ચ જેના દ્વારા થાય છે તે આગમનું પ્રતિમાધારી થઈ શકે છે. અહત નામ પ્રવરવાદ છે. તીકર સિદ્ધ પરમેષ્ઠીને નમસ્કાર | પ્રવર્તક સાધુ જેનું જ્ઞાન અલ્પ છે પરંતુ Page #200 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૧૭૯ પ્રસ્તાવ સર્વ સંઘની મર્યાદાને યોગ્ય હોય, | કષાયો શાંત થયા છે. તેવા આચરણનું જેને જ્ઞાન છે તે ! પ્રશસ્તકષાયઃ કષાયો વાસ્તવમાં પ્રવર્તક સાધુ છે. અપ્રશસ્ત જ છે. તથાપિ જ્યારે પ્રવાદઃ જેના દ્વારા ઈષ્ટ અર્થને ગુણોની રક્ષા કે ગુણોની વૃદ્ધિ ઉત્તમતાથી પ્રતિપાદિત કરવામાં પૂરતો આશ્રય લેવો પડે, તે આવે તે. વ્યવહારથી પ્રશસ્ત કષાય છે. પ્રવિચારઃ મૈથુનના ઉપસેવનને કહે છે. શિષ્યના દોષને દૂર કરવા ગુરુજીનો તે વેદનો (કામભોગનું પ્રતિકાર આક્રોશ. બાળકને દુરાચારથી માત્ર છે. બચાવવા માતાપિતાનો આક્રોશ. પ્રવૃત્તિઃ પ્રમાણથી જાણેલી વસ્તુને પ્રશસ્ત પરિણામ: મોહનો ઉપશમ, જ્ઞાતાની પ્રાપ્ત કરવાની કે ક્ષયોપશમ કે ક્ષય કરે એવો છોડવાની ઇચ્છા સહિતની ચેષ્ટાનું આત્માના જ્ઞાનાદિ ગુણવાળો. નામ. ઉપયોગપૂર્વકનો ભાવવિશેષ. પ્રશમઃ પંચેન્દ્રિયોના વિષયમાં તથા | પ્રશ્ર કુશલ સાધુ અભ્યાસ અર્થે તીવ્ર ક્રોધાદિમાં મનને શિથિલ, જ્ઞાનવૃદ્ધને પૂછીને જે તત્ત્વનું શાંત કરવું. અપરાધી પ્રત્યે પણ ગવેષણ કરે. સમભાવ રાખવો. સવિશેષ | પ્રશ્ન વ્યાકરણ : દ્વાદશાંગ શ્રુતજ્ઞાનનું અનંતાનુબંધી કષાયોના ઉદય- | દસમું અંગ. ભાવ તથા પ્રત્યાખ્યાનાદિ | પ્રશ્નોત્તર શ્રાવકાચારઃ દિ.આ. રચિત કષાયોના મંદ ઉદય નિશ્ચયથી શ્રાવકાચારના વિશેષ વર્ણનનો પ્રશમભાવ છે. સમ્યક્ત્વનો અવિનાભાવી | પ્રસ્તરઃ સ્વર્ગલોકમાં શ્રેણિબદ્ધ તથા પ્રશમભાવ પરમગુણ છે. તેના પ્રકીર્ણક વિમાન પ્રસ્તર કહેવાય છે કારણથી ઉપશમ સમ્યક્ત્વ અને નરકના પ્રકીર્ણક નરક પ્રસ્તર ઉત્પન્ન થાય છે. મિથ્યાષ્ટિનો કહેવાય છે. પ્રશમભાવ સમ્યક્ત્વના અભાવથી પ્રસ્તાર: અક્ષ સંચાર ગણિતમાં અંકોનું પ્રશમાભાસ છે. સ્થાપન કરવું તે. પ્રશસ્ત: જે ધ્યાન કર્મોને નષ્ટ કરવા | પ્રસ્તાવ પ્રમાણ ફળરૂપથી જેને ગ્રહણ સમર્થ છે. કરાય તેવો હેય ઉપાદેય રૂપ પ્રશસ્ત ઉપશમઃ ઉત્કૃષ્ટપણે જેના | તત્ત્વનો નિર્ણય. સામાન્ય ગ્રંથ. Page #201 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્થ. ૧૮૦ જૈન સૈદ્ધાંતિક રજૂઆત. પ્રાણના બે પ્રકાર છે. ૧. દ્રવ્યપ્રાણ, પ્રસ્થ: ધાન્ય આદિ જેનાથી પામી ૨. ભાવપ્રાણ. શકાય તે, તોલનું એક વિશેષ દ્રવ્યપાણ: પુદ્ગલ દ્રવ્યથી જે પ્રમાણ. ઉત્પન્ન થાય તે દ્રવ્ય પ્રાણ દસ પ્રસ્થાપકઃ દર્શનમોહ ક્ષપણાના (ક્ષય). પ્રકારે છે. પાંચ ઇન્દ્રિયો, ત્રણ બળ પ્રારંભ સમયમાં સ્થિત સમ્યકત્વ યોગ) શ્વાસોચ્છુવાસ, આયુષ્ય. પ્રકૃતિની પ્રથમ સ્થિતિનો આ પ્રાણો જન્મથી મરણપર્યંત અંતર્મુહૂર્ત શેષ રહે ત્યારે તેના હોય છે. તે જીવના સ્વભાવરૂપ અંત સમય પર્યત પ્રસ્થાપક અને નથી. અંત નિષેક પર્યત નિષ્ઠાપક ભાવપ્રાણ : દર્શન, જ્ઞાન, ચારિત્ર કહેવાય છે. (સ્થિરતા) વીર્ય (શક્તિ) સંસારી પ્રહાર સંક્રામિણીઃ એક મંત્રવિદ્યા. જીવોને - દ્રવ્ય અને ભાવપ્રાણ બંને પ્રાફ : પૂર્વ દિશા. પ્રાચ્ચ). હોય, તેના ભાવ પ્રાણ અશુદ્ધ છે. પ્રાકાર: જિનગૃહ આદિમાં પાકી ઈંટો સિદ્ધ જીવોને ભાવ પ્રાણ શુદ્ધ છે. દ્વારા જે વરંડા - ગેલેરી બનાવે છે. દ્રવ્યપ્રાણ નથી. પ્રાકૃત સંખ્યા સામાન્ય અંક - સંખ્યા. પ્રાણતઃ કલ્પવાસી દેવોનો એક પ્રાગભાવ: વર્તમાન પર્યાયનો પૂર્વ ભેદ. પર્યાયમાં અભાવ તેને પ્રાગભાવ. પ્રાણનાશક: શરીરના દ્રવ્ય પ્રાણોનો આગામી પર્યાયમાં વર્તમાન નાશ કરે તેવા ઝેર, અગ્નિ જેવા પર્યાયનો અભાવ તે પ્રધ્વસાભાવ. પદાર્થો. આત્માના જ્ઞાનાદિના પ્રાચી: પૂર્વદિશા. ભાવપ્રાણોનો વિનાશ કરે તેવા પ્રાણઃ કાલનું પ્રમાણવિશેષ. રાગદ્વેષાદિ. પ્રાણ : જીવમાં જીવતવ્યના લક્ષણને | પ્રાણવાદઃ દ્વાદશાંગ ગ્રુતજ્ઞાનનું પ્રાણ કહે છે. મુખ્યત્વે જીવના અગિયારમું પૂર્વ ઇન્દ્રિયાદિ વ્યવહાર પ્રાણ છે. | પ્રાણસંયમઃ પ્રાણાયામ દ્વારા જીવની ચેતનત્વ શક્તિ તેનો શ્વાસોચ્છવાસનો સંયમ. નિશ્ચયપ્રાણ છે. જીવની | પ્રાણાતિપાતઃ હિંસા, પ્રાણીઓના એકેન્દ્રિયાદિ જાતિ પ્રમાણે પ્રાણ | પ્રાણનો મન વચન કે કાયાથી હોય છે. જેના સંયોગથી જીવ વિયોગ કરવો. તે જીવનો જીવન અવસ્થાને પ્રાપ્ત થાય છે. | હિંસાવિષયક વ્યાપાર છે. પર Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ પ્રાણાયામ શબ્દપરિચય પ્રાણીના પ્રાણ હણવા. જીવઘાત કરવો. પહેલું પાપસ્થાનક. પ્રાણાતિપાતિકી ક્રિયા : અન્ય જીવોની જેમાં હિંસા થાય તેવી આરંભસમારંભવાળી ક્રિયા; પચીસ ક્રિયામાંથી પાંચમી. પ્રાણાપાન: શ્વાસોચ્છવાસની પદ્ધતિસરની ક્રિયા. પ્રાણાયામ: જૈનેતર સાધકો ધ્યાન તથા સમાધિમાં પ્રાણાયામની મુખ્યતા માને છે. જેનાચાર્ય તેની મહત્તા માનતા નથી કારણ કે ચિત્તની એકાગ્રતા થતાં શ્વાસ નિરોધ સ્વતઃ થાય છે. યદ્યપિ તેના ઘણા ભેદ છે. ત્રણે યોગનો નિગ્રહ કરવો અને શુભ ભાવના રાખવી તે પ્રાણાયામનો એક હેતુ છે. નાસિકાથી પવનને તાલુરન્દ્રમાં ખેંચીને પ્રાણને ધારણ કરી શરીરમાં પૂર્ણ રીતે રોકે તે પૂરક, તેને નાભિમાં સ્થિર કરી રાખે તે કુંભક, ત્યાર પછી નાભિમાંથી પ્રયત્નપૂર્વક બહાર કાઢે તે રેચક આ ત્રણેની એક સંજ્ઞા પ્રાણાયામ કરાવીને ત્યાં નિયંત્રણ કરે છે. આ દશા અચિંત્ય છે. દુર્લભ છે. ઘણા અભ્યાસ વડે, શ્રમ વડે, અનુભવગોચર થાય છે. જૈનદર્શનની પ્રણાલિમાં બાનાવસ્થામાં શ્વાસોચ્છવાસનો પ્રવાહ સ્વાભાવિક હોવો જોઈએ. જેથી શરીરને કંઈ પણ કષ્ટનું કારણ બને કે ધ્યાનમાં વિકળતા ન આવે. વળી પ્રાણાયમ મોક્ષમાર્ગમાં કાર્યકારી નથી. પવનજય થવો તે આત્મસાક્ષાત્કાર કે આત્મદર્શન નથી. માટે મુખ્યત્વે મુમુક્ષુ કે મુનિને ભોગોથી વિરક્ત થઈ, કષાયમંદતા વડે. વિશુદ્ધભાવયુક્ત જિતેન્દ્રિય થવું તે યોગીનો પ્રાણાયામ છે. પ્રાણાયામ -- વાયુ ધારણાથી મુક્તિ ન હોય કેમકે વાયુ પૌગલિક છે, શરીરનો ધર્મ છે. મુક્તિ આત્માનો સ્વભાવ છે. વાયુધારણા કથંચિત એકાગ્ર થવાનું સાધન છે. વાયુધારણા મુક્તિનું કારણ હોય તો આ કાળમાં તે વડે મુક્તિ થઈ શકે. પણ તે વડે મુક્ત થતી નથી. તે શરીરના સ્વાથ્યનું કારણ બની શકે. મુક્તિ કે ધ્યાનનું નહિ. યદ્યપિ દીર્ઘકાળની સાધના વડે પ્રાણાયામને સિદ્ધ કરીને યોગીઓ વિષયોને જીતે છે. મનને સંયમમાં આ પ્રાણાયામનો અભ્યાસી-યોગી નિષ્પમાદી થઈને ઉત્તમ પ્રયત્ન વડે પોતાના મનને પવનની સાથે મંદ ગતિએ નિરંતર હૃદય કમળની કણિકામાં મધ્યમાં પ્રવેશ Page #203 -------------------------------------------------------------------------- ________________ પ્રાતઃ સ્મરણીય ૧૮૨ જૈન સૈદ્ધાંતિક રાખે છે. સંકલ્પો-વિકલ્પો શમે છે. | અને અપ્રાપ્તિ કરીને જે પુનઃ અને ઘણી વિદ્યાઓ તથા નિશ્ચિત કરાય તે અપ્રાપ્તિ સમાલબ્ધિઓ પ્રગટ થાય છે. એ કારણે જાતિ. પ્રાણાયામ સાધનામાં ઉપયોગી પ્રાપ્તકર્મ: પ્રાપ્ત થયેલું કર્મ. મનાય છે. પ્રાપ્યકારી ઇન્દ્રિયો: જે ઇન્દ્રિયો જે પ્રાતઃ સ્મરણીય: પ્રાતઃ કાળે પ્રભાતે વિષયો ગ્રહણ કરે તેના આદરપૂર્વક સ્મરણ કરવા પરમાણુઓનો ઇન્દ્રિયોના યોગ્ય. ઉપકરણને સ્પર્શ થવો તે, સ્પર્શ, પ્રાતિહાર્ય: અરિહંત તીર્થકરના આઠ રસ, ઘાણ, શ્રોત્ર પ્રાપ્તકારી પ્રાતિહાર્યો - પુણ્યાતિશયો હોય છે. ઇન્દ્રિયો છે. જે ઇન્દ્રિયો પોતાના પ્રાદુષ્કારઃ આહારનો એક દોષ. વિષયની સાથે સંયોગ પામીને પ્રાદોષિક કાલઃ રાતના પૂર્વભાવની જ્ઞાન કરાવે. સમીપ દિવસનો પશ્ચિમ ભાગ ! પ્રાબલ્યઃ જોર, જુસ્સો, કમનું જોર (પાછળ) તે સવાર અને સાંજનો પ્રાભૃતઃ દિ. સં) આહારનો એક દોષ. સંધિકાલ છે. જે વાતાવરણમાં શુદ્ર સવિશેષ પદો દ્વારા સ્પષ્ટ અર્થને તત્ત્વો કાર્યકારી હોય છે. તેથી તે પાહૂડ કહે છે. તીર્થકર દ્વારા થયેલી સમયે શુભકાર્યો કે શાસ્ત્રાભ્યાસ પ્રરૂપણા પ્રાભૂત છે. તેની પરંપરાને થતો નથી. આચાર્યો દ્વારા થતા વ્યાખ્યાનને પ્રાદોષિકી ક્રિયા: આશ્રવની પચીસ પ્રાભૃત કહે છે. પૌગલિક ક્રિયામાંથી એક ક્રિયા. ક્રોધાવેશથી પદાર્થોના પણ અન્ય ભેદો છે. થતી ક્રિયા. પ્રાભૃતક જ્ઞાન: શ્રુતજ્ઞાનનો પ્રકાર, તે પ્રાપ્તાપ્રાપ્ત વિભાષા: સંસ્કૃત ભાષામાં ઉપરાંત પ્રાભૂતક, પ્રાભૂતકજ્ઞાન જે નિયમ અમુક શબ્દોમાં નક્કી પાભૂતક સમાસજ્ઞાન વગેરે છે. લાગુ પડતો હોય, અને અમુક પ્રામાય: પદાર્થને નિશ્ચિત કરવાનું શબ્દોમાં બિલકુલ લાગુ ન પડતો લક્ષણ. હોય તેવા શબ્દોમાં તે નિયમ પ્રાયશ્ચિત્ત : પ્રતિસમય અંતરંગ કે બાહ્ય વિકલ્પ લાગુ પાડવો. લાગતા દોષોની નિવૃત્તિ કરીને પ્રાપ્તિ સમાજાતિઃ હેતુના સાધ્યની અંતર સંશોધન દ્વારા થતો સાથે જે પ્રાપ્તિ કરીને નિશ્ચિત પ્રશ્ચાત્તાપ અથવા તેની શિક્ષા માટે કરાય છે. તે પ્રાપ્તિ સમાજાતિ. ઉપવાસાદિ કરીને દોષથી મુક્ત Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ શબ્દપરિચય પૌષધોપવાસ થવું. બાહ્ય દોષોનું પ્રાયશ્ચિત્ત સ્વયં | પ્રાયશ્ચિત્ત પ્રસન્નતાપૂર્વક અને કરી શકાય. પરંતુ અંતરંગ કે | જાગૃતિપૂર્વક થઈ શકે. વળી તે તીવપણે પુનઃ પુના દોષોનું દોષ પુનઃ પુનઃ ન થતાં ભાવપ્રાયશ્ચિત્ત નિર્દોષ ભાવે ગુરુજનો વિશુદ્ધિ થાય. પાસે લેવું. આચાર્યાદિ શિષ્યોની પ્રાવચન: શ્રુતજ્ઞાનનું બીજું નામ. પ્રકૃષ્ટ યોગ્યતા પ્રમાણે પ્રાયશ્ચિત્ત આપે શબ્દ યુક્ત થતું જ્ઞાન મૃત પ્રાવચન છે. તે અત્યંતર તપનો એક પ્રકાર કહેવાય છે. પ્રાવિકૃતઃ સાધુને સ્થિરતાનો નિશ્ચયથી જ્ઞાની મુનિ જ્ઞાનસ્વરૂપ વસતિકાનો એક દોષ. આત્માનું પુનઃ પુનઃ ચિંતન કરે છે. પ્રાસુકઃ જે પદાર્થમાંથી એકેન્દ્રિય પ્રમાદથી જેનું મન વિરક્ત છે, તે જીવોનું અવન થયું હોય અચિત ઉત્કૃષ્ટ પ્રાયશ્ચિત્ત છે. જેમાં દોષ બનેલો પદાર્થ પ્રાસુક છે. જળ, પ્રવેશનું કારણ નથી. વ્યવહાર | અન વગેરે. અપેક્ષાએ આલોચના, પ્રતિક્રમણ, | પ્રિયઃ જે વસ્તુ ઈષ્ટ લાગે, રુચે તે પ્રિય. તદુભય વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ | રતિ. પરિહાર, ઉપસ્થાપના વગેરે દસ | પ્રિયકારિણી ઃ ભગવાન મહાવીરનાં ભેદ છે. પોતાના દોષોની ગુરુજનો માતાનું ઉપનામ. દિ. સં). પાસે ઓલાચના કરીને નિવૃત્ત પ્રયોભાવઃ પ્રીતિ ક્રિયા. થવું. જ્યારે દોષ થાય ત્યારે તરત | પ્રત્યભાવ: મરણ થયા પછી કોઈ જ આલોચના કરી લેવી. | શરીરમાં જન્મ લેવો. આલોચના લેવાનો ભાવ થાય પ્રેષ્યગણ: આપણે જેનું પોષણ કરવાનું અને કદાચ મરણ થાય તો પણ તેને | છે તેવા નોકરાદિનો સમૂહ. આલોચનાનો લાભ મળે છે. અને પ્રેષ્ઠ પ્રયોગ : સામાયિક કે પૌષધમાં જે તેમાં કાળક્ષેપ કરી મરણ પામે સ્વીકૃત મર્યાદાથી બહાર પોતે ન છે, તેનું સશલ્ય મરણ મનાય છે. જાય, પણ અન્ય દ્વારા તે કાળક્ષેપથી દોષનું વિસ્મરણ થાય વ્યાપારાદિ કાર્ય સિદ્ધ કરે, તે એક દોષ છે. જ્ઞાની ગુરુજનો દ્રવ્ય ક્ષેત્રાદિની | પૌષધોપવાસઃ પર્વના દિવસમાં ચારે યોગ્યતા તથા શિષ્યની પાત્રતા | આહારનો ત્યાગ કરી પવિત્ર જોઈને પ્રાયશ્ચિત્ત આપે છે. જેથી | સ્થાન, ઉપાશ્રયમાં ધર્મ Page #205 -------------------------------------------------------------------------- ________________ પ્રૌક્ષણ વિધિ ૧૮૪ જૈન સૈદ્ધાંતિક ધ્યાનાદિમાં રાત્રિદિન પસાર કરવા તે. સર્વ આરંભ પરિગ્રહનો ત્યાગ કિરવો. ગૃહસ્થના વ્રતમાં તે ફણીધરઃ નાગ; મોટી ફણાવાળો સર્પ. સાતિચાર છે. નિષ્પાદકઃ ફળ ઉત્પન્ન કરનાર, ઉપવાસ: ચતુર્ભક્ત કહેવાય છે અવશ્ય ફળ આપનાર. કારણ કે આગળ પાછળના દિવસે ફ્લોપદાયક: જે બીજમાંથી અવશ્ય એક વાર ભોજન અને ઉપવાસમાં ફળ નીપજે. ભોજનનો ત્યાગ, સાધક વધુમાં ફ્લોપદાયકતા: ફલ આપવાની વધુ બે વાર ભોજન કરે તેથી ચાર બીજમાં રહેલી અવંધ્ય શક્તિ. ટંકનો ત્યાગ કરવાથી ચતુર્ભક્ત ફળ: વનસ્પતિનો એક ભેદ છે. તેના પચ્ચકખાણ ઉપવાસનું કહેવાય ભક્ષ્યાભક્ષ્યનો વિચાર કરવો. છે. અશક્ત હોય તે યોગ્ય તપ કરે. શાસ્ત્રમાં કર્મોના વિપાકને કર્મફળ પૌષધોપવાસમાં સ્નાન, વિલેપન, | કહે છે. પુષ્પ, અંજન, ગંધ વગેરેનો ત્યાગ છે. ઇન્દ્રિય વિષયોનો ત્યાગ કરી આત્મા સમીપ રહેવું તે ઉપવાસ બકુશઃ જે નિર્ગથ-મુનિ છે. જે છે. તે દિવસે ધ્યાન, જાપ, ધર્મકથા મહાવ્રતોનું પાલન કરે છે. શરીર ગુરુ ઉપદેશનું શ્રવણ કરવું, તથા ઉપકરણોમાં કંઈક આસક્તિબ્રહ્મચર્યનું પાલન કરવું. રાત્રે | યુક્ત છે. લોકસંપર્કથી ઘેરાયેલો (અલ્પનિદ્રા) સંથારે શયન કરે. પૌષધોપવાસ પૂર્ણ થતાં, પાલન બદ્ધઃ મોહનીય કર્મના આવરણયુક્ત વિધિ કરીને ગૃહસ્થ ઘરે જાય. જિન જ્ઞાનને બદ્ધ કહે છે. પૂજાદિ કરી, ગુરુજનોને - અતિથિને બદ્ધવચનઃ વચનથી બંધાયેલા. આદરપૂર્વક ભોજન કરાવી પછી બધ્ધમાન આયુ પરભવનું આયુષ્ય જે પોતે ભોજન કરે. પુનઃ તપ જીવે બાંધી લીધું છે. કરવાની ભાવના રાખે. આવા બધ્ધમાન કર્મઃ મિથ્યાત્વાદિ દ્વારા તપનું ફળ સ્વર્ગની પ્રાપ્તિ, પાપ કર્મસ્વરૂપને પ્રાપ્ત થતા કામણનાશ કરી પરંપરાએ મોક્ષ પામે છે. પુદ્ગલ સ્કંધ બધ્યમાન કહેવાય પ્રક્ષણ વિધિ પ્રતિમાની પ્રતિષ્ઠા સમયે તેવી પોખણાવિધિ. (આવકાર) બનારસી વિલાસ પંડિત બનારસી છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૧૮૫ બંધ દાસ રચિત આધ્યાત્મિક પદ- | બહુરૂપિણીઃ અનેક રૂપ ધારણ કરવાની સંગ્રહ. વિદ્યા. બહલ: કાંજી, દ્રાક્ષસ, આંબલીનો રસ | બહુશ્રુત : બાર અંગોના જ્ઞાતા હોય તે. વગેરે પ્રવાહી પદાર્થ છે. બહુશ્રુત ભક્તિઃ બાર અંગોના જ્ઞાતા બહિરાત્મા: ઇન્દ્રિયોના વિષયમાં તથા જ્ઞાની પ્રત્યે આદર. રાચતો, ધનાદિ, સ્ત્રીઆદિ પરિવાર બહ્મારંભી જીવઃ જેના જીવનમાં ઘણા બાહ્ય પદાર્થોમાં વ્યસ્ત, સ્વ-પર આરંભસમારંભની પ્રવૃત્તિ હોય. દેહમાં આત્મબુદ્ધિ કરે છે તે. જે બળઃ શક્તિ, મન, વચન, કાયા, બળ મદ મોહ, માન, રાગ, દ્વેષમાં નિત્ય | કહેવાય છે. સંતપ્ત છે, જે જીવ મિથ્યાત્વ દોષને બળમદઃ શારીરિક શક્તિનો અહંકાર. કારણે તીવ્ર કષાયભાવમાં પ્રવિષ્ટ આવો મદ અધોગતિ અપાવે છે. છે. નિજશુદ્ધાત્માના સુખને ન બંધ: પરમાણુ કે સ્કંધનું ભેગા થઈને જાણતો દૈહિકસુખમાં આસક્ત એક થવું તે બંધ છે. હેય-ઉપાદેયના જ્ઞાનરહિત, ૧. જીવબંધ. ધનાદિ બાહ્ય તત્ત્વની શ્રદ્ધારહિત જીવ પદાર્થોના નિમિત્તે જીવમાં બરિહાત્મા છે. મિથ્યાત્વ કે રાગાદિભાવ તે વળી જે છ આવશ્યક શ્રાવકના જીવબંધ કે ભાવબંધ કર્મને પરવશ નિત્યકર્તવ્યરહિત, ધ્યાનાદિથી કરવાવાળા આત્મપરિણામને રહિત, જિનાજ્ઞાયુક્ત ધર્મભાવના- ભાવબંધ કહે છે. રહિત જીવ બહિરાત્મા છે. તે પ્રથમ ૨. પરમાણુઓનું પરસ્પર મળવું તે ગુણસ્થાનવર્તી છે. અજીવબંધ - પુદ્ગલબંધ છે. બહુઃ મતિજ્ઞાનનો એક ભેદ બહુ. ૩. જીવના પ્રદેશો સાથે કર્મ બહુવિધ વગેરે. પુગલો કે શરીરનો બંધ તે બહુમાન : ઘણો આદર; દેવ, ગુરુ, ધર્મ, ઉભયબંધ અથવા દ્રવ્યબંધ છે. આ સંઘ, જ્ઞાની, જ્ઞાન, જ્ઞાનનાં સાધનો, ઉપરાંત કર્મબંધ અનેક પ્રકારના ગુણવાન પ્રત્યે બહુમાન. વળી આગમાદિનું ચિત્તની આ ઉપરાંત અનેક ભેદ છે. દ્રવ્ય એકાગ્રતાપૂર્વક અધ્યયન કરવું તે. અને ભાવબંધમાં ભાવબંધ મુખ્ય બહુમુખી: અનેક પ્રકારની પ્રતિભા છે. કારણ કે ભાવ વિના કર્મો કે ધરાવે. શરીરનો સ્વતઃ બંધ થતો નથી. Page #207 -------------------------------------------------------------------------- ________________ બંધ છેદ ૧૮૬ જૈન સૈદ્ધાંતિક મિથ્યાત્વાદિ નિમિત્તોના નિરોધથી અને આશ્રવનો ભેદ જાણે છે ત્યારે દ્રવ્યબંધનો નિરોધ થાય છે ત્યારે બંધ થતો નથી. આત્માને જે કર્મથી ભાવવિશુદ્ધિ વડે જીવ મોક્ષ પામે મુક્ત જાણે છે તે મુક્ત થાય છે. સામાન્યતઃ અનેક ચીજોનું જીવ અને કર્મનો સંબંધ અનાદિનો એકપણાનું જ્ઞાન કરાવવાવાળા છે. તેમાં અજ્ઞાન અને રાગની સંબંધ વિશેષને બંધ કહે. મુખ્યતા છે. મિથ્યાત્વ અવિરતિ બંધદઃ કર્મના બંધનો ક્ષય થવો જે પ્રમાદ, કષાય, યોગ, પણ ! ચૌદમું ગુણસ્થાનક છે. કર્મબંધનું કારણ છે. અણુમાત્ર બંધન - નામકર્મઃનામકર્મનો ભેદ છે. કષાય પણ બંધનું કારણ બને છે. શરીર નામકર્મના ઉદયથી પ્રાપ્ત શુદ્ધાત્માને ભાવનાના બળથી કરેલા કર્મયુગલોના અન્યોન્ય મોહરૂપ (કષાય) પરિણમન થતાં સંઘાત - ભેગા થવું. જો નથી તેથી બંધ થતો નથી. કર્મોદય બંધનનામકર્મનું નિમિત્ત ન હોય માત્ર બંધનું કારણ નથી. તેનો ક્ષય તો શરીર લાકડીઓના ઢગલા જેવું પણ થાય છે, તેથી જીવ મોક્ષ પામે હોય. તેના પાંચ શરીર પ્રમાણે છે. બાહ્ય પદાર્થોના નિમિત્તથી | પાંચ ભેદ છે. મોહજનિત ભાવ જ ઔદયિક છે બંધન બદ્ધત્વઃ તે સાધારણ ગુણ છે. તે આઠે કર્મોના બંધનું કારણ છે દરેક દ્રવ્ય પોતે અનાદિકાળથી તે સિવાયના ભાવો આત્મસ્વભાવ પોતાના સ્વભાવથી બદ્ધ છે. જેમકે રૂપ છે. યદ્યપિ શરીર તથા જીવનું જીવત્વ. પુદ્ગલનું વર્ણાદિ. આત્માને બંધ્ય બંધકભાવ છે. જોકે તે જીવના કર્મોદયમાં નિમિત્ત આત્મા અમૂર્તિક હોવાથી છે અને શેષ દ્રવ્યો સ્વભાવથી સ્પર્શશૂન્ય છે તેથી તેને કર્મયુગલ પરિણામિક છે. સાથે નિશ્ચયથી કોઈ સંબંધ નથી. | બંધવિચ્છેદઃ તે તે ગુણસ્થાનકને યોગ્ય છતાં એકક્ષેત્રાવગાહે રહેવાવાળા કર્મના બંધનું અટકી જવું જેમકે કર્મપુદ્ગલ તેનું નિમિત્ત છે. તેને મિથ્યાત્વ મોહનીય તથા ઉપયોગરૂપ રાગદ્વેષાદિ ભાવને | અનંતાનુબંધી કષાયનું ચોથા કારણે વ્યવહારથી કર્મબંધ છે. તે | ગુણસ્થાનકે અટકી જવું. દૂધપાણીની જેમ સંયોગ સંબંધ છે. | બંધવિધાન : પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ જીવ જ્યારે જ્ઞાતા દ્રષ્ટાપણે આત્મા તથા પ્રદેશના ભેદથી ભેદને પ્રાપ્ત Page #208 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય બંધને બંધવિધાન કહે છે. બંધસ્થાન : એક. જીવ એકસાથે જ્ઞાનાવરણીયાદિ એકેક કર્મની કેટલી કેટલી પ્રકૃતિઓ બાંધે તે. બંધસ્વામિત્વ : ત્રીજા કર્મગ્રંથનું નામ. નરકત આદિ ૬૨ માર્ગણાઓમાં કઈ કઈ માર્ગણામાં વર્તતો જીવ કેટલાં કર્મ બાંધે તે. બાદર : સ્થૂલ, ચક્ષુગોચર. એક જીવનું એક શરીર અથવા અનેક જીવોનાં અનેક શરીરો ભેગાં થાય અને તે ચક્ષુથી જોઈ શકાય, તેવા પુદ્ગલ સ્કંધો. બાદર પર્યાપ્તાઃ જે જીવોનાં શરીરો ચક્ષુગોચર છે, પોતાના ભવને યોગ્ય ૪/૫/૬ પર્યાપ્તિઓ જેણે પૂરી કરી છે. અથવા પૂરી કરવા સમર્થ છે તેવું બાદર પર્યાપ્ત નામકર્મ. સવિશેષ પૃથ્વી આદિથી જે રોકાઈ જાય અથવા બીજાને રોકે. જેમ કપડાં વડે રેતનું રોકાવું. તે બાદર છે. બાદરેકેન્દ્રિય : જેને સ્પર્શની એક જ ઇન્દ્રિય મળી છે તેવા પૃથ્વી આદિ સ્થાવર જીવો, જે ચક્ષુથી ગોચર થાય તેવા શરીરવાળા. કોઈ પણ આધારનું નિમિત્ત પ્રાપ્ત કરીને જ નિવાસ કરે. બાર પર્ષદા : ભગવાનના સમવસરણમાં ૧૨ જાતના જીવોનો સમૂહ બાહ્ય પરિગ્રહ પ્રભુની દેશના સાંભળનાર હોય તે. ૧. ભવનપતિ, ૨. વ્યંતર, ૩. જ્યોતિષ્ક, ૪. વૈમાનિક, દેવો ૫ થી ૮ આ ચારે દેવોની દેવીઓ. ૯ સાધુ, ૧૦ સાધ્વી, ૧૧ શ્રાવકો, ૧૨ શ્રાવિકાઓ. બારસઅણુવેખા : બાર અનુપ્રેક્ષા અનિત્યાદિ ભાવનાઓ. બાલ : બાલ જીવ, મંદ બુદ્ધિ. બાલ તપ : યથાર્થતારહિત મિથ્યાષ્ટિ અજ્ઞાની જીવના તપ. વ્રત વગેરે. બાલમરણ : મિથ્યાસૃષ્ટિ જીવોનું તથા સામાન્ય જીવોનું મરણ. બાહુલ્ય ઃ વિવિધતા - વિચિત્રતા. બાહ્ય ઃ અન્યના જોવામાં આવે તેવી ક્રિયા, વ્રત, તપ વગેરે. બાહ્યઉપકરણ ઇન્દ્રિય : જે તે વિષયને ગ્રહણ કરવાવાળી અંદરની ઇંદ્રિય જેમ શબ્દ શ્રવણના અંદરના પુગલિવશેષ. ૧૮૭ બાહ્યતપઃ ઉપવાસાદિ દેખાય તેવા છ બાહ્ય તપ. બાહ્યનિવૃત્તિ ઇન્દ્રિય : બહાર દેખાતી ચામડીરૂપ, અંદરની ઇન્દ્રિયની માત્ર રક્ષા કરનારી એવી પુદ્ગલના આકારવાળી ઇન્દ્રિયો. જેમકે આંખની પાંપણ. પલક દ્વારા નિવૃત્તિનો ઉપકાર કરે તે બાહ્ય ઉપકરણ. બાહ્ય પરિગ્રહ : ધન, ધાન્ય, રૂપું, સોનું, Page #209 -------------------------------------------------------------------------- ________________ બિનપ્રમાણતા જમીન, ગૃહ, દાસ, દાસી. વસ્ત્રપાત્ર આદિ દરેક પૌદ્ગલિક પદાર્થોની માલિકી. મૂર્છાભાવ. બિનપ્રમાણતા ઃ શરીરના અંગોની જેવી ઊંચાઈ આદિ રચના હોવી જોઈએ તેવી ન હોય. બિલ : નારકીઓના જન્મના સ્થાનને બિલ કહે છે. બિંબ : પ્રતિમા, કર્મના ક્ષયથી જે અત્યંત છે તેવા સર્વજ્ઞ તીર્થંકર દેવની પ્રતિમા. ગુરુજનોની પ્રતિમા. બીજ : વનસ્પતિનો ભેદ છે, તેનું લક્ષણ છે. અથવા ઉગમસ્થાન છે. બીજભૂત ઃ અંશે અંશે જેમાં મૂળ કારણનું સ્વરૂપ રહ્યું હોય. જેમકે બાલપણમાં પડેલા ધર્મના સંસ્કારો. બીજ સમ્યક્ત્વ : સમ્યગ્દર્શન, બોધિબીજ. ૧૮૮ જૈન સૈદ્ધાંતિક બુદ્ધ હોય છે. પ૨ના ઉપદેશના નિમિત્તથી થતા જ્ઞાનભેદથી બૌધિતબુદ્ધ કહેવાય છે. બુદ્ધબોધિત જે જ્ઞાની મહાત્માઓ પ્રતિબોધ પામેલા છે. તેઓની પાસે ઉપદેશ સાંભળવાથી જે પ્રતિબોધ થાય તે. બુદ્ધિકીર્તિ : મહાત્મા બુદ્ધનું અપરનામ. બુધ ઃ યથાવસ્થિત વસ્તુ તત્ત્વના સાર તથા અસારના વિષયના ભેદની વિચારણા દ્વારા થતું જ્ઞાન. બૃહત્કથાઃ બૃહત કથા કોશ, કથામંજરી, સિરત્સાગર. બૃહત્ક્ષેત્ર સમાસ : છે. મુનિ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ રચિત ત્રૈલોક પ્રરૂપક પ્રાકૃત ગાથાબદ્ધ ગ્રંથ. બીજાક્ષર : મંત્રોના બીજાક્ષર જેવા કે ૐૐ હ્રીં શ્રીં ક્લીં આદિ. બૃહત્રયમ ઃ : દિ. આ. રચિત સંસ્કૃત ભાષાબદ્ધ ન્યાય વિષયક ગ્રંથ. બૃહત્ સંગ્રહિણી સૂત્ર : શ્વે. સં. જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણ રચિત પ્રાકૃત ભાષાબદ્ધ ગ્રંથ. (સંઘાયણી) બીસીયઃ જે કર્મોની વીસ ક્રોડાક્રોડી સાગર ઉત્કૃષ્ટ સ્થિતિ, નામ-ગોત્ર બૃહસ્પતિ એક ગ્રહ છે. (નાસ્તિક : વેદનીયની છે તે. બુદ્ધ કેવળજ્ઞાનાદિ અનંત ચતુષ્ટ્ય યુક્ત આત્મા બુદ્ધ છે. સામાન્ય અર્થ બુદ્ધિવડે જે સર્વ કંઈ જાણે છે તે બુદ્ધ સામાન્ય. પ્રત્યેકબુદ્ધ : પોતાની શક્તિ વડે નૈસર્ગિક જ્ઞાનના ભેદથી પ્રત્યેક દર્શનનો સ્થાપક) બે ઘડી : ૪૮ મિનિટનો સમય; ૨૪ મિનિટની એક ઘડી. બોધિ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સભ્યચારિત્રરૂપ સમ્યક્ત્વ. બોધિદુર્લભ અનુપ્રેક્ષા : બાર ભાવના પૈકી ૧૧મી ભાવના છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૧૮૯ સમ્યગ્દર્શન-સમ્યક્ત્વ પામવું કેટલું દુર્લભ છે તેનું ચિંતન. બોધિબીજઃ સમ્યક્ત્વરૂપી મોક્ષનું અવન્ધ્યકારણ, અવશ્યળ આપે. બોધિસત્ત્વ : બૌદ્ધદર્શનમાં ‘સમ્યગ્દષ્ટિ જીવ' માટેનો પારિભાષિક શબ્દ. બુદ્ધ ભગવાનનો સ્થાપેલો ધર્મ બૌદ્ધ ધર્મ દર્શન કહેવાય છે. ભારતને બદલે ચીન જાપાનમાં વધુ પ્રસાર પામ્યો હતો. બૌદ્ધ દર્શનના અનુયાયી બુદ્ધને ભગવાન સર્વજ્ઞ માને છે. ભગવાં વસ્ત્ર ધારણ કરે છે. બૌદ્ધ સાધુઓ બ્રહ્મચર્ય તથા જીવદયા પાળે છે પરંતુ જો પાત્રમાં માંસાહાર મળે તો તેને શુદ્ધ માનીને ગ્રહણ કરે છે. ભગવાન મહાવીરના સમકાલીન; બિહારમાં બુદ્ધ - ગૌતમ બુદ્ધ થયા હતા. ગૌતમબુદ્ધ અને ગૌતમસ્વામી જુદા છે. બ્રહ્મ : કલ્પવાસી દેવોનું પાંચમું કલ્પ. બ્રહ્મ અહિંસાવ્રતનું યથાર્થ પાલન કરીને પવિત્ર થાય છે તે બ્રહ્મ. સમસ્ત વસ્તુઓને જાણનાર તથા સ્યાત પદથી ચિલિત શબ્દ બ્રહ્મ છે. સર્વ જીવ એક બ્રહ્મનો અંશ નથી. બ્રહ્મનો અર્થ થાય છે. નિર્મલ જ્ઞાનસ્વરૂપ આત્મા શરીરથી નિર્મમત્વ થઈ આત્મામાં લીન થવું તે બ્રહ્મ. બ્રાહ્મણ બ્રહ્મચર્ય : અધ્યાત્મમાર્ગમાં બ્રહ્મચર્યને સર્વપ્રધાન માન્યું છે. નિશ્ચયથી આત્માની સ્વમાં રમણતા તે બ્રહ્મચર્ય. અઢાર હજાર ભાંગારહિત, નવવાડયુક્ત છે. સ્ત્રીના (સ્ત્રીપુરુષ અન્યોન્ય) ત્યાગરૂપ, અણુવ્રત, મહાવ્રત છે. સ્ત્રીપુરુષની અન્યોન્ય ભોગેચ્છાનો ત્યાગ, અનુભૂત વિષયસેવનની સ્મૃતિ, શૃંગાર વિષયક કથાત્યાગ. વૃદ્ધા યુવાન સ્ત્રી પ્રત્યે માતા તથા બહેન સમાન ભાવ. મુનિ સ્ત્રીસંગ કરે નહિ. તેના રૂપને નીરખતો નથી. સ્નિગ્ધ કે વિકારી આહારનો ત્યાગ. શ્રાવક અણુવ્રતમાં સ્વદારાસંતોષ વ્રત ગ્રહણ કરે છે. પર્વતિથિએ વ્રત પાળે છે. મૈથુનમાં નવ લાખ પંચેન્દ્રિય જીવોની હિંસા છે, તેવો બોધ ગ્રહણ કરવો કે મૈથુનથી આત્માનું અહિત છે. બ્રહ્મચારી જે બ્રહ્મમાં આત્મામાં) આચરણ કરે છે. ઇન્દ્રિયવિજ્યી છે. જેને પરસ્ત્રી માત્ર માતા બહેન સમાન છે. આજીવન જેને બ્રહ્મચર્યવ્રત ગ્રહણ કર્યું છે તે. બ્રહ્મવિદ્યા : આત્મલ્લિષેણ રચિત સંસ્કૃત છંદબદ્ધ અધ્યાત્મિક ગ્રંથ. બ્રહ્મોત્તર ઃ કલ્પવાસી દેવોનો એક ભેદ. બ્રાહ્મણ : જૈન દર્શનમાં અણુવ્રતધારી વિવેકવાન શ્રાવક સુસંસ્કારી Page #211 -------------------------------------------------------------------------- ________________ ભક્ત ૧૯૦ જૈન સૈદ્ધાંતિક હોવાથી દ્વિજ કે બ્રાહ્મણ કહેવાય છે. | નો ત્યાગ કરી સંલેખના લેવી. સામાન્ય રીતે ચાર વર્ષમાં બ્રાહ્મણ (અનશન) એક વર્ણ છે. સવિશેષ તપ, ! ભક્તામર સ્તોત્ર: ન્યૂ.આ. માનતુંગ શાસ્ત્રજ્ઞાન તથા સંસ્કારી | રચિત આદિનાથ ભગવાનનું જાતિયુક્ત બ્રાહ્મણ છે. એક વાર | સંસ્કૃત છંદબદ્ધ સ્તોત્ર. જન્મથી અને બીજી વાર ક્રિયાથી | ભક્તિ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, એમ બે પ્રકારથી દ્વિજ કહેવાય છે. કે સાધ્વી સર્વને માટે અહંત માત્ર બ્રાહ્મણકુળમાં જન્મેલો જ તીર્થંકર પરમાત્માની વંદના, બ્રાહ્મણ કહેવાતો નથી. સ્તુતિ, પૂજા, વગેરે દ્વારા ભક્તિ બ્રાહ્મણત્વમાં ગુણ-કર્મ પ્રધાન છે મોક્ષમાર્ગનું પ્રધાન અંગ છે. કેવળ જન્મ નહિ. જે હિંસારૂપ ભાવોની વિશુદ્ધિ સાથે ભગવાન ધર્મની ઘોષણા કરે, જે મદ્ય માંસ પ્રત્યે અનુરાગ તે ભક્તિ છે. ભોજી છે તે અધર્મી બ્રાહ્મણ છે. લૌકિક ભક્તિ સંસારના દોષના બીજરૂપ છે. તે પ્રયોજનરૂપ હોય છે તે સાચી સન્માનનીય નથી. જે સત્ય, શૌચ, ભક્તિ નથી. વાસ્તવિક ક્ષમા અને દમન જેવા ધર્મનું ભાવભક્તિ સમ્યગુદૃષ્ટિને હોય, આચરણ કરે છે તે પ્રશંસનીય છે. મિથ્યાષ્ટિની મનાતી નથી. વાસ્તવમાં બ્રાહ્મણનો વિદ્યાવ્યાસંગ ભક્તની વાણીમાં ભાષામાં એ મહાગુણ છે. ભગવાન પ્રત્યે કર્તાભાવનો ‘આરોપ હોય છે. જેમકે વચનથી સ્તુતિ કરે, મનથી ભાવવંદના કરે. ભક્ત: ગણિતની દૃષ્ટિએ ભાગાકાર- શરીર દ્વારા પ્રસન્ન ચિત્તે વિવિધ | વિધિમાં ભાજ્યરાશિને ભક્ત કહે પૂજા કરીને લોકોત્તમ પરમાત્મા છે. ભગવાનના અનુયાયીને ભક્ત જિનેન્દ્ર મને પરિપૂર્ણ જ્ઞાન, સમાધિ કહે છે. આહારના પ્રકારમાં આ કે બોધિ આપજો. મારા પર શબ્દ વપરાય છે. અનુગ્રહ કરજો. એમ કહે – માગે. ભક્તપાન વિચ્છેદઃ આશ્રિતજનોને યદ્યપિ પરમાત્માને નિમિત્ત કરીને સમયસર ભોજન પાણીનો વિયોગ ભાવવિશુદ્ધિ તો સ્વયં પોતાના કર્યો હોય, તે દોષ છે. ચિત્તની થવાથી બોધિ વગેરે પ્રાપ્ત ભક્તપ્રત્યાખ્યાનમરણ : ચારે આહાર- થાય છે. પરંતુ પરમાત્માનું Page #212 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૧૯૧ ભગવતી સૂત્ર અવલંબન પ્રબળ નિમિત્ત છે. દૂધ વાસ્તવમાં પ્રાણીઓની રક્ષા ચોવીસ તીર્થકરોના ઉત્કૃષ્ટ સહિત, તેનાં બચ્ચાંને પૂરતું ગુણોની સ્તુતિ કરવી તે ભક્તિ છે. આપીને લેવાની પદ્ધતિથી ભારત નિશ્ચયથી નિજ પરમાત્મતત્ત્વરૂપ જેવા દેશમાં દૂધ શુદ્ધ પદાર્થ સમ્યગુદર્શનાદિ શુદ્ધ રત્નત્રયરૂપ મનાતો હતો, મનાય છે. ગાયના પરિણામનું ભજન તે ભક્તિ છે. માંસ અને દૂધમાં અંતર છે. જેમ શુદ્ધાત્મતત્ત્વની ભાવનારૂપ ભક્તિ મણિધર સર્પના મણિ અને ઝેરમાં છે. દર્શનવિશુદ્ધિ આદિ સહિત અંતર છે. સર્પનો મણિ વિષનો અહિંત ભક્તિ છે. છતાં તેવા ભાવ નાશક છે. ઝેર જીવનો નાશક છે. થવામાં અહતાદિ કારણભૂત છે. તેમ ગાયનું દૂધ શુદ્ધ છે, માંસ ભક્તિયોગ: કર્મોનો ક્ષય કરવાના ત્રણ મલિન છે. ગાય આદિમાંથી માંસ માર્ગો, પ્રાથમિક જીવો માટે પ્રભુ- લેતાં જીવને દુઃખ થાય છે. દૂધ ભક્તિ, મધ્યમ જીવો માટે લેવાથી દુઃખ થતું નથી. કથંચિત ક્રિયામાર્ગ, ઉત્તમ જીવો માટે દૂધ લેવામાં ન આવે તો આંચળના જ્ઞાનમાર્ગ. યદ્યપિ ત્રણે અન્યોન્ય- ભારથી દુઃખ થવા સંભવ છે. પરંતુ ગાયનું અને તેનાં બચ્ચાંનું પોષણ ભક્યાભર્યા મોક્ષમાર્ગમાં અંતરંગ પૂરતું થવું જરૂરી છે. પરિણામની પ્રધાનતા છે. પરંતુ અમુક દેશોમાં જે રીતે ગાય આહારની અસર પરિણામ પર આદિનું દૂધ લેવામાં આવે છે તે થતી હોવાથી ભક્ષ્યાભઢ્યનો પદ્ધતિઓ અમાનુષી હોવાથી દૂધ વિવેક રાખવો, અત્યંતાવશ્યક છે. ત્યાજ્ય ગણવાનું જરૂરી બન્યું છે. મદ્ય, માંસ, મધ, માખણ ચાર મહા પરંતુ આહાર તરીકે તેમાં માંસ વિગઈ, અજાણ્યાં ફળ, કંદમૂળ, જેવો દૂધમાત્રમાં દોષ નથી. તુચ્છ ફળ, વાસી ભોજન, દ્વિદલ, ! ભગવતી આરાધના: દિઆ. રચિત બહુબીજ, અનંતકાય, ચલિતરસ, | પ્રાકૃત ગાથાબદ્ધ આરાધનાદર્શક (ફૂગ લાગે) જેવા પદાર્થો વિકાર ગ્રંથ છે. તેના પર અન્ય પેદા કરવાનું કારણ છે તેથી ટીકાગ્રંથોની રચના છે. ત્યાજ્ય કરવા. તે પદાર્થો શરીરને | ભગવતી સૂત્ર: જે.આ. રચિત આગમિક પણ હાનિકારક છે. વળી પ્રાસક ગ્રંથ છે. વ્યવહાર પ્રજ્ઞપ્તિ નામના આહારની સમયમર્યાદા જાળવવી. પાંચમા અંગનું નામ. પૂરક છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ ભટ્ટારક ૧૯૨ જૈન સૈદ્ધાંતિક ભટ્ટારક: દિ. સં. પ્રમાણે દિગંબર મુનિ | પરલોક ભય, અરક્ષા, અગુપ્તિ, પહેલાની પ્રાથમિક લાલ વસ્ત્રધારી મરણ, વેદના તથા અકસ્માત. અવસ્થા. આવાં કારણોથી શું થશે તેની ભદન્તઃ ભગવાન, પરમાત્મા, અહંત, નિરંતર ભીતિ તે ભયકષાય સિદ્ધ જેમના કલ્યાણકો થાય છે તે મોહનીયનો ઉદય છે. ભદત્ત છે. અપેક્ષાએ આચાર્યાદિ ભયભીતઃ ભયોથી આકુળવ્યાકુલ ગુરુજનોને ભદત કહેવાય છે. આત્મા (ભયાન્વિત). સમ્યગુભદ્રઃ નિર્દોષ, સજ્જન, ધર્મનો અદ્વેષી, દૃષ્ટિને દર્શનમોહ જવાથી તત્ત્વની ગુણવાન. યથાર્થ શ્રદ્ધાને કારણે ઉપરોક્ત ભદ્રબાહુઃ ભગવાન મહાવીરના ભય નથી, યદ્યપિ આ પ્રકૃતિ શાસનમાં પાંચમા શ્રુતકેવળી હતા. આઠમા ગુણસ્થાનકે ક્ષય થાય છે. ભગવાન મહાવીરના નિર્વાણ પછી ભયસંજ્ઞા: મનુષ્ય ઉપરાંત પ્રાણીમાત્રને બાર વર્ષ બિહારમાં દુષ્કાળ ભયસંજ્ઞા હોય છે. પડવાથી તેમણે ૧૨૦૦૦ સાધુઓ ભરતઃ ભગવાન ઋષભદેવના સંસારી સહિત દક્ષિણ - નેપાળ બાજુ અવસ્થાના જ્યેષ્ઠપુત્ર તથા વિહાર કર્યો હતો. તેમના શિષ્ય ભગવાનના મુખ્ય શ્રોતા હતા. સ્થૂલભદ્ર છેલ્લા દશપૂર્વધર થયા. પ્રથમ ચક્રવર્તી હતા. રાજ્યાદિનો યદ્યપિ શ્વેતાંબર અને દિગંબર ત્યાગ કરી, પ્રવજ્યા ગ્રહણ કરી. મતમાં આ કથન વિષે મતાંતર છે. મોક્ષ પામ્યા હતા. બીજા ભરત દિ. આ. રચિત ભદ્રબાહુ ચરિત્રનો દશરથ રાજાના કૈકેયીરાણીથી પત્ર સંસ્કૃત છંદબદ્ધ ગ્રંથ છે. તથા રામના ભાઈ તેમણે પણ ભદ્રવ્યાખ્યા: સરળ - ઉત્તમ વ્યાખ્યા સંસારનો ત્યાગ કરી પ્રવજ્યા વાચના. પ્રહણ કરી મુક્તિ પ્રાપ્ત કરી હતી. ભદ્રશાલવનઃ સુમેરુપર્વતના મૂળમાં ભરતક્ષેત્રઃ અઢાઈ દ્વીપમાં આવેલો સ્થિત એક વન છે તેની ચારે એક ખંડ. ભરત ચક્રવર્તીએ જે દિશાઓમાં ચાર ચૈત્યાલય છે. ખંડમાં શાસન કર્યું તે ક્ષેત્રનું નામ ભય: મોહનીયકર્મની નોકષાયની ભરતક્ષેત્ર, આ નામ અનાદિ પણ પ્રકૃતિ છે, જેના ઉદયથી જીવને ભીતિ, ચિંતા - ઉદ્વેગ પેદા થાય છે. 1 ભવ: આયુષ્ય નામકર્મના ઉદયના તેના સાત ભેદ છે. આલોકભય, | નિમિત્તે જીવને જે અવસ્થા - પર્યાય છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ઉત્પન્ન થાય છે તે ભવ છે. (જન્મ) તે ઉત્પત્તિના પ્રથમ સમયથી લઈને અંતિમ સમય સુધીની અવસ્થાને ભવ કહે છે. જન્મમરણ વડે સંસારમાં ભવચક્ર ૧૯૩ ભટકવું. ભવન ઃ (ભવનવાસી દેવો) ભવનપતિ દેવોને રહેવાનાં મોટાં ભવનો. રત્ન પ્રભા પૃથ્વીના એક ભાગમાં આ ભવનો છે. ભવનમાં રહેવાવાળા ભવનવાસી દેવો છે. તેમના દસ ભેદ છે. તેઓ કુમાર કહેવાય છે. તેઓ અત્યંત શોભાયમાન હોય છે. અત્યંત વૈભવશાળી હોય છે. યદ્યપિ ઉપરના દેવો કરતા તેમના ઐશ્વર્યાદિ પ્રમાણમાં અલ્પ હોય છે. ભવનભૂમિ સમવસરણની સાતમી ભૂમિ. ભવનિર્વેદ : સંસાર ઉપર ઉદાસીન. સંસારસુખથી વાંછારહિતપણું. ભવપરિપાક : ભવોનું પાકી જવું, અંત આવવો. મોક્ષ માટેની પાત્રતા. ભવપરિવર્તનરૂપ સંસારઃ સંસારનું ચારે ગતિમાં જીવનું થતું પરિભ્રમણ, તેના કારણે શરીરની અવસ્થાઓનું થતું પરિવર્તન. ભવપ્રત્યયજ્ઞાન ઃ અવધિજ્ઞાન. દેવ અને નાકને જે જન્મની સાથે હોય તે ભવપ્રત્યય અવધિજ્ઞાન. ભવિષ્યવાણી ભવપ્રત્યય પ્રકૃતિઓ : જે ભવ મળે તેને યોગ્ય પ્રકૃતિઓનો ઉદય. ભવપ્રત્યયિક : ભવ જેમાં નિમિત્ત છે એવું. જેમ પક્ષીને ઊડવાની શક્તિ. માછલાંને તરવાની શક્તિ. નારકીને તથા દેવોને વૈક્રિય શરીર તથા અવધિજ્ઞાન ભવથી મળે. ભવતિચય ધર્મધ્યાન ઃ ભવસ્વરૂપનું, જન્મમરણનું ચિંતન કરી ચિત્તને એકાગ્ર કરવું. ભવવિપાકી પ્રકૃતિઓઃ ચારે ગતિમાં જીવ ઉત્પન્ન થાય ત્યારે તે ગતિને યોગ્ય પ્રકૃતિઓનો ઉદય થાય તે. જેના ફળથી જીવ સંસારમાં રહે તે ભવવિપાક કર્મ. ભવસ્થિતિ : ભવાંતર થતાં જે અવસ્થા થાય તે. કાયસ્થિતિ જેમ કે પૃથ્વીકાયના જીવોનું ભવાંતર થાય પણ પૃથ્વીકાયમાં જ ઉત્પન્ન થાય તે કાયસ્થિતિ. ભવાદ : પર્યાય સંબંધમાં પરિભ્રમણનો ઉત્કૃષ્ટ કાળ.. ભાભિનંદી : - સાંસારિક સુખોમાં આનંદ માનનાર. ભવિતવ્ય : જે કાળે જે બનવાનું હોય તે બને તેવું ભવિતવ્ય જે છદ્મસ્થના જ્ઞાનનો વિષય બનતો નથી. ભવિષ્યવાણી : આગમમાં અનેકવિધ ભવિષ્યવાણીનો ઉલ્લેખ છે. જેમકે Page #215 -------------------------------------------------------------------------- ________________ ભવ્ય કયા આરા-કાળમાં શું થશે. પંચમકાળમાં પૂર્ણ મોક્ષ, કેવળજ્ઞાન જેવા પદાર્થો લુપ્ત રહેશે. જંબુકુમા૨ પછી કોઈનો ભરતક્ષેત્રે મોક્ષ નથી. છઠ્ઠા આરામાં કેવાં દુ:ખો પડશે વગેરે. સામાન્યતઃ સંસારમાં પણ જ્યોતિષીઓ તે તે શાસ્ત્રોના આધારે આગાહી કરે છે. ભવ્ય ઃ સંસા૨થી મુક્ત થવાને યોગ્ય તે ભવ્ય અને તેવી યોગ્યતારહિત તે અભવ્ય, એવું જિનેશ્વરનું કથન છે. યદ્યપિ ભવ્ય જીવ માત્ર મુક્તિ જ પામશે તેવું નથી. કેટલાક ભવ્ય જીવો મુક્તિનો પુરુષાર્થ કરવા સમર્થ નહિ બને તે જાતિભવ્ય જ રહેવાના. (અભવ્યસમ) જે ઘણા દૂરાનુદૂર સમય પછી પુરુષાર્થ કરવા સમર્થ થશે તે દુર્વ્યવ્ય છે. અને સમીપમાં પુરુષાર્થ વડે મુક્તિ પામશે તે આસનભવ્ય છે. જેણે મુક્તિ પ્રાપ્ત કરી લીધી છે તેઓ ભવ્ય કે નોઅભવ્ય નથી. મુક્તિની પ્રાપ્તિ પછી ભવ્યત્વ સાંત થાય છે. અર્થાત્ જેનામાં સમ્યગુજ્ઞાનાદિ ગુણો પ્રગટ કરવાની યોગ્યતા છે તે ભવ્ય, સંખ્યાત, અસંખ્યાત કે અનંતકાળે ભવિષ્યમાં મોક્ષ પ્રાપ્ત કશે. અભવ્ય જીવ ભલે સાધુપણું ૧૯૪ જૈન સૈદ્ધાંતિક પામશે તોપણ તે અનંતકાળે પણ મોક્ષની પ્રાપ્તિ નહિ કરે. તેને મોક્ષની પ્રાપ્તિની ભાવના કે શ્રદ્ધા થતી નથી. જે કેવળજ્ઞાનાદિ સ્વરૂપમાં, સ્વાભાવિક નિજસ્વરૂપના સુખમાં સમ્યગ્ શ્રદ્ધા ધરાવે છે તે ભવ્ય. તેથી વિપરીત અભવ્ય છે. શુદ્ધ નિશ્ચયનયથી ભવ્યઅભવ્યનો ભેદ નથી. સર્વ જીવ સત્તા અપેક્ષાએ શુદ્ધ ચૈતન્ય છે. અશુદ્ધ નયથી ભવ્ય-અભવ્યમાં અત્યંત અંતર છે. ભવ્યત્વગુણ : જે શક્તિના નિમિત્તથી આત્મામાં સમ્યગ્દર્શનાદિ ગુણ પ્રગટ થવાની યોગ્યતા હોય. ભસ્મછનાગ્નિ રાખથી ઢંકાયેલો અગ્નિ. ભાગ : અંશ, પર્યાય, ભાગ, હાર, વિધા, પ્રકાર, ભેદ, છંદ તથા ભંગ એકાર્થવાચી છે. ભાગાભાગ ઃ કુલ દ્રવ્યના વિભાગ કરીને કેટલો ભાગ કોના હિસ્સામાં આવે છે તે ભાગાભાગ. જેમ કે એક સમયબદ્ધ સર્વ કર્મ પ્રદેશોનો કંઈ ભાગ જ્ઞાનાવરણીને મળ્યો તેમાંથી ચોથો ભાગ મતિજ્ઞાનાવરણીને મળ્યો. તે પ્રકારે કર્મોની પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ, પ્રદેશ, ચારે પ્રકારના અલ્પતર બંધક Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ શબ્દપરિચય ભાવકર્મ જીવોના વિષયોમાં યથાયોગ્ય લાગુ | ક્ષાયોપથમિક છે. ૫. કમના ઉદય કરીને તેનો ઘણો વિસ્તાર કરવામાં આદિથી નિરપેક્ષ ચૈતન્યત્વ આદિ આવ્યો છે. ભાવ પારિણામિક છે. ભાજનાંગ કલ્પવૃક્ષ એક પ્રકારનું વૃક્ષ. એક જીવમાં એક સમયમાં ભાટક જીવિકા: સાવદ્ય પાપવ્યાપાર ભિન્નભિન્ન અવસ્થાઓને કારણે દ્વારા જીવિકા. ગુણસ્થાનોમાં યથાયોગ્ય ભાવ ભામંડળઃ તીર્થકર જેવા પવિત્રાત્માના થાય છે. તેના સંયોગી ભેદોને પૂર્ણ શરીરના તેજને સંહરીને સન્નિપાતિક ભાવ કહે છે. આ મસ્તકની આસપાસ ગોળાકારમાં ભાવો સંચિત છે. તેજપૂર્ણ આકૃતિ તે ભામંડળ; કર્મોદયના નિરૂપણ વગર અને તીર્થંકરના આઠ પ્રાતિહાર્યમાંથી ષગુણ હાનિ કે વૃદ્ધિમાં સ્થિત એક છે. ભાવની સંખ્યા વગર ભાવની ભારારોપણ: બીજા જીવના શરીર પર પ્રરૂપણાનું વર્ણન શક્ય નથી. ભારનું મૂકવું. આરોપણ કરવું. ઔદયિકભાવ બંધ કરવાવાળો છે ભાવ: (લાગણી, રુચિ, પરિણામ) ઔપથમિક ક્ષયોપથમિક તથા ભવન ભવતીતિ વા ભાવઃ થવું ક્ષાયિકભાવ મુક્તિને કારણભૂત અથવા માત્ર હોવું તે ભાવ છે. છે. પરિણામિકભાવ બંધમોક્ષ ચેતન તથા અચેતન દ્રવ્યોમાં નિરપેક્ષ છે. પોતાનો સ્વભાવ-લક્ષણ હોય છે તે પૌગલિક પદાર્થોમાં સ્પર્ધાદિ તે દ્રવ્યોનો ભાવ છે. પદાર્થોના ભાવો ઔદયિક છે. અને જડત્વપરિણમનને ભાવ કહે છે. ગુણ પરિણામિક એમ બે અચિત ભાવ તથા પર્યાય બંને ભાવ છે. ચેતનજીવ દ્રવ્યની અપેક્ષાએ તેના પાંચ ધર્મ, અધર્મ, આકાશ-કાળમાં ભાવ છે. ૧ ઔદયિક – કર્મોના કેવળ એક પારિણામિક ભાવ છે. ઉદયથી થતાં ભાવ, ૨. કર્મના તે અચિત છે. સ્વાભાવિક છે. ઉપશમથી ઓપશમિક સભ્યત્વ નિશ્ચયથી શુદ્ધ ચૈતન્ય તથા તથા ઔપથમિક ચારિત્ર છે. ૩. પારિણામિક ભાવ શુદ્ધ છે. ક્ષાયિક, તે તે કર્મના ક્ષયથી થતા | ભાવકર્મ: જીવના રાગાદિ ભાવ કેવળ-જ્ઞાનાદિ ક્ષાવિકભાવ, ૪. તે ભાવકર્મ છે, જે દ્રવ્યકર્મનું નિમિત્ત તે કર્મોના ક્ષયોપશમથી થતો ભાવ પામી અજ્ઞાનદશામાં આત્મામાં છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ગુણો. ભાવના જૈન સૈદ્ધાંતિક થાય છે. થવું તે. ભાવના: જેમાં ભાવની મુખ્યતા છે, તે | ભાવપાપ: ચાર ઘાતકર્મોનો ઉદય, ભાવના. ૧. સદ્દભાવના, ૨. મુખ્યત્વે મોહનીયકર્મ. જેમાં અસદ્દભાવના. (સમ્યભાવના, ક્રોધાદિ કષાયો હોય. મિથ્યાભાવના). પુણ્ય-પાપ, રાગ ભાવપુર્વઃ ચાર ઘાતકર્મોનો વૈરાગ્ય, સંસાર-મોક્ષના કારણમાં ક્ષયોપશમ. વિશેષ મોહનીયનો ભાવનાઓ છે. વીઆંતરાયના ઉપશમ, સમ્યગૂજ્ઞાન, ક્ષમાદિ ક્ષયોપશમથી આત્મા દ્વારા શુદ્ધ વિષયનું પુનઃ પુનઃ અનુશીલન તે ભાવપૂજા : આત્માના ઉચ્ચ પરિણામોતથા જ્ઞાત પદાર્થનું પુનઃ પુનઃ પૂર્વક ભગવાનને નમસ્કાર આદિ ચિંતન કરવું તેવી ભાવનાઓ પૂજા કરવી તે. અનેક પ્રકારની છે. સમ્યગુદર્શન ભાવપ્રાણ: આત્માના જ્ઞાન-દર્શનજ્ઞાનાદિ ભાવના, અનિત્યાદિ બાર ચારિત્ર-વીર્ય આદિ ગુણો. ભાવના, મૈત્રી આદિ ચાર ભાવના. ભાવબંધઃ જીવના કષાયરૂપ પરિણામપાંચ મહાવ્રતની પાંચ પાંચ | ભાવબંધ છે. ભાવનાઓ. દર્શન વિશુદ્ધ આદિ ભાવબંધનું નિમિત્તકારણઃ ઉદય અને સોળ ભાવના. જે તીર્થંકર ઉદીરણા અવસ્થાને પ્રાપ્ત પૂર્વબદ્ધ નામકર્મના હેતુભૂત છે) આ સર્વે પરિણામ ભાવબંધનું સમ્યગુભાવના છે. | નિમિત્તકારણ. કામચેષ્ટા, ક્લેશ, મોહજનિત, | ભાવબંધનું ઉપાદાનકારક ક્રૂરતાજનિત આસુરીભાવના ભાવબંધના તે સમયના અંતરંગ કુત્સિત યાને દુષ્ટ ભાવના છે. પૂર્વ ક્ષણવર્તી યોગ, કષાયરૂપ ભાવનિક્ષેપઃ વર્તમાન પર્યાય, સંયુક્ત આત્માના પર્યાયવિશેષને વસ્તુને ભાવનિક્ષેપ કહે, જેમ કે ભાવબંધ ઉપાદાન કારણ કહે છે. રાજ્ય કર્તા પુરુષ રાજા કહેવાય. ભાવમલઃ જીવના મલિન ભાવ. નામાદિ ચાર નિક્ષેપમાં વસ્તુના ભાવમોક્ષ કેવળજ્ઞાનાદિનું પ્રગટ થવું. મૂળ સ્વરૂપને ભાવનિક્ષેપ કહે છે. | ભાવલિંગ: સાધુતાની અંતરંગ દશા, ભાવનિર્જચઃ ઉપયોગની શુદ્ધિ દ્વારા - સવિશેષ સપ્તમ ગુણસ્થાન. - સકામ નિર્જરાને કારણે જીવના | ભાવલેશ્યાઃ કષાયભાવરૂપ અશુભ રાગાદિ ભાવનું દૂર થવું, નષ્ટ ! લેશ્યા, તથા મંદકષાયયુક્ત Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ ભાષા થાય. તેમાંથી આર્ય અને પ્લેચ્છોનો વ્યવહાર ચાલે છે. તેમાં સંસ્કૃત શબ્દ તથા તેનાથી વિપરીત શબ્દ પણ હોય છે. સર્વે સાક્ષર શબ્દ છે. તેના અનેક ભેદ છે. શબ્દપરિચય શુભલેયાના ભાવ. ભાવશ્રુતજ્ઞાન : શાસ્ત્રના - સદ્દગુરુના બોધનું પરિણમન, ભાવશુદ્ધિ. ભાવસંગ્રહઃ આ. દેવસેન દ્વારા રચિત પ્રાકૃત ગ્રંથ. ભાવસંવર: સંયમાદિ દ્વારા જીવના રાગાદિભાવનું રોકાઈ જવું. ભાવહિંસાઃ અન્યનું ખરાબ કરવાના કે મારવાના પરિણામ, કષાયોની તીવ્રતા. ભાવાર્થ: શાસ્ત્રના, આગમના અર્થ કરવાની વિધિ. ભાવાશ્રવ: યોગના તથા મિથ્યાત્વના કારણે જીવમાં કર્મજનિત ભાવ થાય. દ્રવ્યબંધના નિમિત્તકારણ અથવા ભાવબંધના ઉપાદાન કારણને ભાવાશ્રવ કહે. ભાવેન્દ્રિયઃ પાંચ ઇન્દ્રિયોના વિષયને જાણવાવાળા તે તે ઇન્દ્રિયોની સમીપમાં રહેલા ચૈતન્યપ્રદેશોમાં મતિજ્ઞાનના ક્ષયોપશમનો ઉપયોગ - શક્તિ, જ્ઞાનાવરણકર્મનો ક્ષયોપશમ. ભાષા: સાધારણ જે જીભ વડે બોલાય તે ભાષા (વાચા) છે. મનુષ્યની ભાષા સાક્ષરી છે, પશુ-પક્ષીઓની ભાષા નિરાક્ષરી છે. ભાષાત્મક શબ્દના બે ભેદ છે. ૧. સાક્ષર, ૨. અનક્ષર. સાક્ષર જેના વડે શાસ્ત્રની રચના દ્વિયિાદિ જીવોના શબ્દ અનક્ષરાત્મક શબ્દ છે. તેમાં દ્વિદ્રિયથી માંડીને અસંશી પંચેન્દ્રિય પર્યાપ્ત જીવોના મુખથી ઉત્પન્ન થતી ભાષા, બાળક તથા મૂક જીવોની ભાષા અનક્ષરાત્મક હોય છે. દિ. સં. પ્રમાણે તીર્થંકરની દિવ્યધ્વનિ, સાતિશય જ્ઞાન અનક્ષરાત્મક છે. કર્કશ, કઠોર, કટુ, ભયંકર, જીવોની હિંસાવાળી ભાષા દુર્ભાષા છે. મધુર, નિર્દોષ, પ્રિયતા, જીવોને સુખદાયક ભાષા મૃદુભાષા છે.. ભાષાના અન્ય પ્રકાર આમંત્રણીઃ જેના વડે અન્યને અભિમુખ કે સંબોધન કરાય છે. અજ્ઞાપની: કોઈને કંઈ કરવાની પ્રેરણા આપવી જેમ કે સંયમ અહિંસાદિ પાળો અથવા અસત્ય ન બોલો ઈત્યાદિ. યાચની ભાષા: જ્ઞાનના ઉપકરણની યાચના કરવી. પ્રભાષાઃ તમને સંયમાદિ સુખશાતા છે અથવા કંઈ Page #219 -------------------------------------------------------------------------- ________________ ભાષાસમિતિ વેદના છે ? પ્રજ્ઞાપની આપવો. ભાષા: ૧૯૮ ધર્મોપદેશ પ્રત્યાખ્યાની ભાષા : પદાર્થોના ત્યાગની પ્રતિજ્ઞા કરવી. ઇચ્છાનુલોમા ઃ કોઈને કંઈ ઇચ્છા માટે પૂછવું. સંશયવચન ઃ આ વૃક્ષનું ઠૂંઠું છે કે મનુષ્ય છે એમ પૂછવું તે. અનક્ષર વચન : આંગળી કે ચપટી વડે ઇશારાથી કહેવું. બીજી રીતે ભાષાના ચાર પ્રકાર છે. પર્યંતી : લબ્ધિ - શક્તિ અનુસા૨ દ્રવ્ય વચનનો જે ઉપયોગ. મધ્યમા ઃ વક્તાની બુદ્ધિ અનુસાર દ્રવ્ય વચનનો જે ઉપયોગ. વૈખરી : કંઠાદિના સ્થાનને ભેદીને નીકળે તે, અર્થાત્ કર્મેન્દ્રિયગ્રાહ્ય પર્યાયસ્વરૂપ દ્રવ્યવચન. સૂક્ષ્મ આત્માના ક્ષયોપશમથી પ્રગટ મનાતા આત્માના અક્ષરને (અંતર અવાજ) ગ્રહણ કરવાવાળી તથા કહેવાની શક્તિ. ભાષ્યઃ સૂત્રકથિત અર્થ જેમાં સ્પષ્ટ કર્યો હોય તે, સૂત્રમાં કહેલા સંક્ષિપ્ત અર્થને વિસ્તારથી સમજાવ્યો હોય, જેમ કે તત્ત્વાર્થ ભાષ્ય, વિશેષાવશ્યક ભાષ્ય. ભાત્રયમ છે. દેવચંદ્રસૂરિએ આ. બનાવેલાં જૈન સૈદ્ધાંતિક તથા ચૈત્યવંદન, ગુરુવંદન પચ્ચકખાણ ત્રણ ભાષ્ય. ભાષાપર્યાપ્તિ ભવાંતરે જતાં : જીવ જ્યારે નવા શરીરની રચના માટે જે આહારાદિ સામગ્રી ભેગી કરે તેમ ભાષા પર્યાપ્તિને ત્યારે જ ગ્રહણ કરી સમાપ્ત કરે છે. ભાષાવર્ગણા : જૈનદર્શન પ્રમાણે વિશ્વમાં આઠ વર્ગણા છે. તેમાં શબ્દરૂપે પરિણમે છે તે ભાષાવર્ગણા પાંચમી છે. એક પ્રકારના પુદ્ગલ સ્કંધો જેને આત્મા ગ્રહણ કરી ભાષા સ્વરૂપે બનાવીને ભાષા રૂપે પ્રયોજે. ભાષાસમિતિ : સાધુજનો ભાષા વચનનો સમ્યગ્ પ્રકારે ઉપયોગ કરે છે. ભાસુરઃ એક ગ્રહ. ભિક્ષા : (સાધુજનોની ગોચરી) સાધુજનો સંયમના પાલન માટે શ્રાવકના ઘરેથી નિર્દોષ આહાર ગ્રહણ કરે. લાભ-અલાભમાં સમતા રાખે. દિ. સં. અને શ્વે. સં. માં આ વિધિમાં અંતર છે) સાધુ પોતે ભોજન બનાવે નહિ, પોતાને માટે બનેલું ગ્રહણ કરે નહિ. સાધુ માટે ભિક્ષાનો આચાર ઘણો જ ઉપયોગપૂર્વકનો કાળને લક્ષમાં રાખીને હોય છે. તેમાં ૪૨ પ્રકારના દોષનું નિવારણ કરીને Page #220 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૧૯૯ ભૂમિ ભિક્ષા ગ્રહણ કરવાની હોય છે. | થાય છે. ભિક્ષુ: સાધુ, સંન્યાસી. ભૂતનૈગમનય: નૈગમનયનો એક પ્રકાર ભિનઃ જુદું, અલગ. જે ભૂતકાળને સૂચવે. ભિન્ન ભિન્ન દ્રવ્યાર્થિક નયથી આત્મા | ભૂતાર્થ : યથાર્થ, સત્ય. - દેહ એક ક્ષેત્રાવગાહમાં ભૂમિ: લોકમાં જીવોના નિવાસસ્થાનને અભિન્ન છે. પર્યાયાર્થિક નથી ભૂમિ કહે છે. બંને અવસ્થાથી ભિન્ન છે. નરકની સાત ભૂમિ. નરકની નીચે ભીતિઃ ભય, ડર, બીક. નિગોદની નિવાસભૂત કલકલ ભક્તાહાર પાચનઃ ખાધેલા આહારને નામની પૃથ્વીને આઠમી ભૂમિ કહે પકવનારું (તેજસ શરીર) ભુજ પરિસર્પઃ જે હાથથી ચાલે, જેના વળી લોકાગ્રે સિદ્ધશિલા-મુક્ત હાથ બેઠેલી અવસ્થામાં ભોજનાદિ જીવોનું સ્થાન ઈષપ્રાગભાર તથા ચાલવાને માટે કામ આવે. પૃથ્વી આઠમી પૃથ્વી છે. વાંદરા, ખિસકોલી વગેરે. મધ્યલોકમાં મનુષ્ય તથા તિર્યંચની ભુજંગઃ સર્પ, વ્યંતરજાતિનો એક ભેદ. નિવાસભૂત ભૂમિમાં એક કર્મભૂમિ ભુજાબળઃ પોતાના જ હાથનું બળ ભુરસ્કારબંધ કર્મોની થોડી પ્રકૃતિઓ બીજી અકર્મભૂમિ. ત્યાં પુણ્યનું ફળ બાંધતો જીવ વધારે પ્રકૃતિઓ સુખ ભલે હો કારણ કે ત્યાં બાંધે ત્યારે પહેલા સમયે કલ્પવૃક્ષથી જીવનનિર્વાહ છે પરંતુ ભયસ્કારબંધ કહેવાય. ત્યાં અણુવ્રતાદિ ધર્મ સંયમ કે ભૂગોળ: પૃથ્વી સંબંધી વિચારો. દ્વીપ રત્નત્રયની પ્રાપ્તિ નથી. સમુદ્રાદિનું વર્ણન. કર્મભૂમિમાં મનુષ્યને ખેતી આદિ ભૂચર પૃથ્વી પર ચાલનારાં પ્રાણીઓ | પકર્મ કરવાનું હોય છે. પરંતુ - મનુષ્ય-પશુ વગેરે. મોક્ષમાર્ગની આરાધના થઈ શકે ભૂતઃ પ્રાણી સામાન્ય, જે કર્મોદયને છે. જેમાં શુભાશુભ કમનો કારણે વિવિધ ગતિઓમાં ઉત્પન્ન આશ્રય છે. થાય છે. પ્રાણી માટે પર્યાયવાચી કર્મભૂમિમાં અસિ શસ્ત્રાદિ ધારણ શબ્દ છે. વ્યંતરદેવની જાતિને ભૂત કરવાં. મષિ: લેખનકાર્ય કરવું. કહેવાય છે. તે મૃત શરીરમાં પ્રવેશ કૃષિ ખેતી વગેરે કાર્ય કરવું. આ કરે છે. અને તે શરીર દોડે, ઊભું ઉપરાંત હસ્તકળા, વાણિજ્ય Page #221 -------------------------------------------------------------------------- ________________ ભૂમિગામી કેન રોદ્ધાંતિક વ્યાપાર, વ્યવહારિકતામાં દાન- | સંઘાત ભેગા થયેલા પદાર્થનો ન્યાય વગેરે ષટ્કર્મ છે. યદ્યપિ ભેદ છુટું) કરવું. સ્કંધોનો વિભાગ, અતિ અશુભ કર્મનું સ્થાન નરકનું એક પદાર્થમાં વિરુદ્ધ ધર્મોના છે. શુભકર્મનું સ્થાન સ્વર્ગ છે. લક્ષણનું રહેવું અને ભિન્ન ભિન્ન શુભાશુભ કર્મરહિત સ્થાન કારણોનું હોવું તે ભેદસંઘાત. સિદ્ધલોક છે. ભેદજ્ઞાન: આત્મા અને દેહમાં થયેલી કર્મભૂમિઃ પાપ કરીને જીવ એકાકાર માન્યતાને છોડીને નરકગતિ પામે છે. પુણ્યવડે આત્મા અને દેહ જુદા છે તેવું જ્ઞાન સ્વર્ગલોક પામે છે. કર્મનો ક્ષય થવું. આત્માનો આત્માપણે કરીને સિદ્ધગતિ પામે છે. અનુભવ થવો. ગ્રંથિભેદ થવો. સ્વઅઢીદ્વિીપમાં કર્મભૂમિ ફક્ત પંદર પર પદાર્થોમાં સ્વઆત્મ બુદ્ધિનો છે. ૫ ભરત, ૫ ઐરાવત ૫ ભેદ થવો. મહાવિદેહ. જેમાં તીર્થકર અને | ભેદછેદઃ બંને વસ્તુ વચ્ચે રહેલી નિગ્રંથમુનિઓના યોગ મળે છે. ] ભિન્નતાનો નાશ કરવો. યુગલિક કાળ પછી ભરતક્ષેત્રે તથા | ભેદાભેદઃ કોઈ પણ બે વસ્તુ વચ્ચે ઐરાવતમાં ત્રીજા આરાને અંતે અપેક્ષાએ ભેદ-જુદાઈ, અને મહા પરિવર્તન થઈ કર્મભૂમિનો અપેક્ષાએ અભેદ – એકતા હોય. પ્રારંભ થાય છે. ષટ્કાલ પરિવર્તન મનુષ્ય અને પશુ વચ્ચે ભેદ છે થાય છે. જેમાં સુખદુઃખ બંને હોય પણ પંચેન્દ્રિયપણું અભેદ છે. છે. ભોક્તા : નિશ્ચયથી શુભાશુભ કર્મ જેનું ભૂમિગામી: પૃથ્વી પર ગમન કરનાર નિમિત્ત છે એવાં સુખદુઃખ મનુષ્ય-પશુ આદિ. પરિણામનું ભોસ્તૃત્વ હોવાથી જીવ ભૂમિશુદ્ધિઃ પૂજા-વિધાનાદિમાં ભોક્તા છે. ભૂમિશુદ્ધિ માટે મંત્રાદિનું વ્યવહારનયથી શુભાશુભ મુગલ આરાધન. કર્મોથી સંપાદિત ઇનિષ્ટ ભૂકુટિ: બંને આંખની પાંપણની મધ્યનો વિષયોનું ભોફ્તત્વ હોવું તે ભાગ. જેને આજ્ઞાચક્ર કે ભોક્તા. (અસદ્દભૂત વ્યવહારનય) જ્યોતિચક્ર કહે છે. પરમાર્થથી સ્વરૂપભૂત સ્વાતંત્ર્ય ભેદઃ જુદુ – ભિન્ન. અંતરંગ કે બાહ્ય જેનું લક્ષણ છે એવા સુખની એ બંને પ્રકારનાં નિમિત્તોથી ઉપલબ્ધિરૂપ ભોક્તત્વ છે. અર્થાત્ Page #222 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૨૦૧ ભોગોપભોગ પરિમાણ વ્રત પોતાના ચેતન ભાવનો ભોક્તા છે. | થવું તે. અર્થાત્ વિભાવના નિમિત્તથી જીવ ભોગોપભોગ ભોગ-ઉપભોગ જોવું. શુભાશુભ કર્મનો કર્યા હોવાથી ભોગોપભોગ પરિમાણ વ્રત રાગ, દ્વેષ, ભોક્તા છે. સ્વભાવથી જીવ સ્વરૂપ રતિ-અરતિ જેવા મોહમૂચ્છના - ગુણનો કર્યા હોવાથી ભોક્તા છે. ભાવને ઘટાડવા માટે પરિગ્રહ ભોક્તા ભોગ્યભાવઃ ભોગનાં સાધનો- આદિ વસ્તુઓનું પરિમાણવ્રત લેવું. ને ભોગવવાનું ભોક્તાપણું. ઈન્દ્રિય વિષયો આદિનું પ્રતિદિન ભોગઃ ભોગના બે ભેદ છે ૧. ભોગ પરિમાણ કરી લેવું. તે પરિગ્રહ ૨ ઉપભોગ પરિભોગ) ભોગ, પરિમાણ નામનું પાંચમું અણુવ્રત ભોજન, પાન, ગંધમાળા વગેરે છે. તે અલ્પકાલીન કે જીવનપંચેન્દ્રિય સંબંધી વિષયભોગ જે પર્યતનું હોય છે. કાળની મર્યાદાને એક વાર ભોગવ્યા-વાપર્યા પછી નિયમ કહેવાય. જીવનપર્યંત પુનઃ ભોગવવામાં ન આવે તે ધારણ કરે તે યમ (અણુવ્રત) છે. ભોગ. અતિચારઃ વિષયોની ઉપેક્ષા ન ઉપભોગ-પરિભોગઃ જે પદાર્થો – કરવી. ભૂતકાળના સેવેલા વિષયોપાત્ર ઘર અલંકાર-વાહન વગેરે જે નું સ્મરણ કરવું. વર્તમાનમાં પદાર્થો પુનઃ પુનઃ ભોગવવામાં અંતિલાલસા રાખવી. ભવિષ્યમાં આવે તે ઉપભોગ, પરિભોગ. રસ વિષયપ્રાપ્તિની તૃષ્ણા સેવવી. અને સ્પર્શેન્દ્રિય કામ છે. અને ગંધ વિષયની ગેરહાજરીમાં માનસિક રૂપ શબ્દ ભોગ છે. ભોગ સ્મરણ કે તેવો અનુભવ ભોગભૂમિ: નરક દુઃખ માટેની કરવો. આ સર્વે આ અણુવ્રતના ભોગભૂમિ છે. સ્વર્ગ સુખજનિત અતિચાર છે. ભોગભૂમિ છે. તિર્યંચની મુખ્યત્વે ત્રસઘાત, બહુઘાત, પ્રમાદ, દુઃખની ભૂમિ છે. મનુષ્ય માટે અનિષ્ટ, અનુપસેવ્ય રૂપે ભોગોપ કર્મભૂમિ સુખદુઃખમિશ્રિત છે. ભોગના દોષ છે તેનું પરિમાણ ભોગાંતરાયકર્મ: અંતરાયકર્મની પ્રકૃતિ છે, જેના કારણે જીવને સંસારમાં પ્રમાદ મોહ તથા સ્વાદને કારણે સુખનાં સાધનોનો અંતરાય હોય. સુધા-તૃષાથી પીડિત વ્યક્તિ પરમાર્થથી જીવના ગુણોનું ઉતાવળ કરીને સચિત વસ્તુ આવરણ થવું, તેનું વ્યક્ત ન અપક્વ આહાર, પાન, વિલેપન કરવું. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ભોગ્યકાળ જૈન સૈદ્ધાંતિક વસ્ત્રાદિ પરિધાનમાં પ્રવૃત્ત થાય છે તે દોષજનિત છે. જે ગૃહસ્થ ભોગોપભોગ પરિમાણ મખઃ યોગ, યજ્ઞ, પૂજા, ઇજ્યા. કરીને સંતુષ્ટ રહીને અધિક પૂજાવિધિના પર્યાયવાચી શબ્દ છે. ભોગોનો ત્યાગ કરે છે. તે મઘા : એક નક્ષત્ર. અહિંસાદિ વ્રતનું ઉત્તમ રીતે મઘાનારકીઃ છઠ્ઠી નારકી પાલન કરે છે. મણિચિતઃ સુમેરુ પર્વતનું બીજું નામ. ભોગ્યકાળઃ પૂર્વે બાંધેલાં કર્મોનો ઉદય મત: પક્ષ, પંથ. શરૂ થાય ત્યારથી તેનો મતાનુશા: પ્રતિવાદી દ્વારા દર્શાવેલા ભોગવવાનો કાળ, કર્મદલિકોની દોષને પોતાના પક્ષમાં સ્વીકાર રચનાવાળો કાળ. કરી લે, પરંતુ તેની સુધારણા ન ભોજન: જે ખાવા લાયક પદાર્થો છે તે. કરે, અને પ્રતિવાદીના પક્ષને કહે ભોજનકથાઃ એક વિકથા છે. શરીરને કે તમારા પક્ષમાં પણ દોષ છે. તે જરૂરી આહાર આપવો પરંતુ તે મતાનુજ્ઞા નામનું નિગ્રહસ્થાન છે. માટેની ગમવા ન ગમવાની મતાર્થ: આગમાદિના અર્થમાં અજ્ઞાનચર્ચાવાર્તા, પ્રશંસા કે નિંદા ન વશ પોતાના અભિપ્રાયને સાચો કરવી. ઠરાવે તે મતાર્થ. ભૌતિક દૃષ્ટિઃ સાંસારિક સુખવાળી | મતિઃ સામાન્ય બુદ્ધિ. મતિકલ્પના : પોતાની બુદ્ધિ પ્રમાણે ભ્રમઃ (ભ્રમક ભ્રમકા) પાંચમી નરકનું | વસ્તુની કલ્પના કરવી. બીજું પ્રતર. સામાન્યતઃ શંકા મતિજ્ઞાનઃ ઇન્દ્રિયો તથા મન દ્વારા ભ્રમરાહારવૃત્તિઃ (ભારીવૃત્તિ) ભિક્ષા, મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમથી ભ્રમર જેમ દરેક પુષ્પમાંથી થોડો ઉત્પન્ન થતું જ્ઞાન. જે મનન થઈ થોડો રસ લે તેમ સાધુએ ગૃહસ્થ શકે તે મતિજ્ઞાન. તે સાંવ્યવહારિક ના અલગ અલગ ઘરેથી અલ્પ પ્રત્યક્ષ જ્ઞાન છે. માત્રામાં ગોચરી લેવી. મતિ, સ્મૃતિ, સંજ્ઞા, પ્રત્યભિજ્ઞાન) ભ્રાન્તઃ પ્રથમ પૃથ્વીનું ચોથું પ્રતર. ચિંતા (તર્ક) અને અભિનિબોધ તે (રત્નપ્રભા) પર્યાયવાચી શબ્દો છે. ભ્રાન્તિઃ વસ્તુના સ્વરૂપને વિપરીત રીતે મતિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ ગ્રહણ કરવું. શંકા છતાં તે પરોક્ષજ્ઞાન છે. સમ્યકત્વ દૃષ્ટિ. Page #224 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય રહિત અજ્ઞાન છે. તેથી આત્મા સ્વયં પોતાને જાણવા માટે અસમર્થ હોય છે. ભૌતિકપૌદ્ગલિક પદાર્થોનો પરિચય કરીને ચંચળ બને છે. મોહવશ પરપરિણતિનો અભિપ્રાય કરવાથી ઠગાય છે, આથી પરમાર્થ દૃષ્ટિએ મતિજ્ઞાન હોવા છતાં જીવ અજ્ઞાની મનાય છે. જીવમાત્ર મતિજ્ઞાન ધરાવે છે. મતિજ્ઞાનના અવગ્રહ, ઇહા, અપાય ધારણાદિ ભેદ છે. તે સિવાય બહુ, બહુ વિધ વગેરે ભેદ છે. નિર્વિકાર શુદ્ધાત્માની અનુભૂતિને અભિમુખ જે મતિજ્ઞાન છે તે અનંત સુખરૂપ હોવાથી નિશ્ચયથી ઉપાદેય છે. મતિજ્ઞાનાવરણ ઃ ઇન્દ્રિયો તથા મનના . નિમિત્તે થતા જ્ઞાન પરનું આવરણ. જેથી ઇન્દ્રિયોની વિષયોને ગ્રહણ કરવામાં અલ્પતા હોય તથા બુદ્ધિની મંદતા હોય છે. મતિવિપર્યય : બુદ્ધિની વિપરીતતા, ધર્મના સ્વરૂપમાં વિપરીત માન્યતા કરવી. જેમ છે તેમ ન માનવું. મત્સ મત્સ્ય : માછલાં, મહામત્સ્ય, જળચર પ્રાણી છે. મત્સ્યગલાગલન્યાયઃ મોટું માછલું નાના માછલાને ગળે. મોટો નાનાને દબાવે. સબળો નબળાને દબાવે ૨૦૩ તેવી પદ્ધતિ. મત્સ૨ : કોઈ વસ્તુમાં વિનાપ્રયોજન કુતૂહલ કરવું. ૫૨ વ્યક્તિને વિઘ્ન આપવું, તેનો કે તેના ગુણોનો ઘાત કરવા ઇચ્છા કરવી. મધ મદઃ અહંકાર, અભિમાન, તેના મુખ્યત્વે આઠ પ્રકાર છે. કુલ, જાતિ, બલ, ઋદ્ધિ, તપ, રૂપ, જ્ઞાન, સત્કાર (પ્રતિષ્ઠા) આ દરેક પ્રકા૨નો મદ જીવને નીચગોત્રકર્મ બંધાવે છે. મદોન્મત્ત : ઘણો ગર્વિષ્ઠ, અહંકારથી છકી ગયેલો. - મર્ઘ : મદિરા દારૂ, આ પદાર્થની ઉત્પત્તિમાં ખૂબ હિંસા રહેલી છે, તેમાં નિરંતર સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોની ઉત્પત્તિ થાય છે. તેના સેવનથી આત્મગુણોને ઘાતરૂપ કામ, ક્રોધ, માન, ભય, ઘૃણા, કઠોરતા જેવા દોષોની ઉત્પત્તિ થાય છે. બુદ્દિ ભ્રષ્ટ થઈને નિંદનીય આચરણ કરે છે. અંતે દુર્ગતિ પ્રાપ્ત કરે છે. મંદિરાને મળતા ચરસ, ગાંજો ભાંગ, આસવ જેવા નશાયુક્ત પદાર્થોનો ત્યાગ કરવો. મધ : મધુ, માંસ-મદ્ય (મિદરા)ની જેમ મધ પણ અભક્ષ્ય પદાર્થ છે. મધ મધુમાખીની લાળ છે, તેમાં સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોની નિરંતર ઉત્પત્તિ હોય છે. મધ મેળવવા મધપૂડામાં Page #225 -------------------------------------------------------------------------- ________________ મધુર સંભાષણ રહેલા જીવોની હિંસા થાય છે. તેથી સાધકે તેનો ત્યાગ કરવો જોઈએ. મધુમિશ્રિત ગુલકંદ જેવા પદાર્થોનો ત્યાગ કરવો. ૨૦૪ મધુર સંભાષણ વચનમાં મધુરતા, વાણીમાં સૌમ્યતા, પ્રિય તથા સભ્ય વચન. મધુસાવી: જેમાંથી મધુ૨૨સનું ઝરવું હોય. સ૨ળ સ્વભાવી. મધ્યલોક : મનુષ્યલોક-તિલિોક અઢીદ્વીપમાં એક લાખ ચાલીસ યોજન મેરુની ઊંચાઈએ બરાબર મધ્યલોક છે. મધ્યાહ્ન : બપોરનો સંધિકાળ મન : ચિત્ત, બુદ્ધિ, (લાગણી, ભાવ.) મન અત્યંત૨ ઇન્દ્રિય છે, તેના બે ભેદ છે ૧ દ્રવ્યમન, ૨ ભાવમન. દ્રવ્યમન : હૃદયસ્થાનમાં આઠ પાંખડીના કમલના આકારરૂપ પુદ્ગલોની રચના-વિશેષ) ચક્ષુ આદિ ઇન્દ્રિયની સાથે તે તે વિષયોમાં નિમિત્ત હોવાથી અપ્રત્યક્ષ તથા અત્યંત સૂક્ષ્મ હોવાથી તેને ઇન્દ્રિય ન કહેતા અનિન્દ્રિય કહેવાય છે. (ઇષત્ ઇન્દ્રિય) દ્રવ્યમનની : મનોવર્ગણા વિશેષથી રચના થાય છે, તે પુદ્ગલ વિપાકી નામકર્મના ઉદયથી હોય છે. તે ભાવમનનું નિમિત્ત છે. ભાવમનથી જૈન સૈદ્ધાંતિક પરિણત આત્માના ગુણ, દોષ, વિચાર, સ્મરણાદિ કરવામાં દ્રવ્યમન નિમિત્ત છે. ઇન્દ્રિયોનો વ્યાપાર મનને આધીન છે. ગુણ દોષના વિચાર કે સ્મરણમાં ઇન્દ્રિયોની અપેક્ષા નથી તેથી તે અંતરગત કરણ હોવાથી મનને અંતઃકરણ કહે છે. ભાવમન : સંકલ્પ વિકલ્પાત્મક પરિણામ, વિચાર, ચિંતનરૂપ, જ્ઞાનની અવસ્થાવિશેષ તે ભાવમન છે, તે જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાન જીવનો ગુણ હોવાથી તેનો આત્મામાં અંતર્ભાવ થાય છે. તેના લબ્ધિ અને ઉપયોગ બે લક્ષણ છે. શક્તિ અને વ્યાપાર-તે મનોયોગ છે. મનવાંછિત : મનગમતું, ઇષ્ટ હોય. મન:પર્યય : દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની મર્યાદાથી જે બીજાના મનમાં રહેલા રૂપી પદાર્થને સ્પષ્ટ જાણે, ચૌદપૂર્વી સંયતિ મુનિને આ જ્ઞાન હોય છે. પાંચ જ્ઞાનમાં ચોથું છે. સંશિ જીવોના મનની વાતવિચારને પ્રત્યક્ષ જાણે છે. અવધિજ્ઞાનથી અલ્પક્ષેત્ર હોવા છતાં વિશુદ્ધિની વિશેષતા છે. અન્યના મનનું નિમિત્ત છતાં તે અતીન્દ્રિય જ્ઞાન છે. તેના બે ભેદ. ૧ જુમતિ : તેમાં કેવળ ચિંતિત Page #226 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૨૦૫ મનુષ્ય પદાર્થોને જ જાણે છે. વર્તમાન | કર્મના ઉદયથી મન:પર્યાય જ્ઞાનને કાળમાં ત્રિકાળ વિષયક મૂર્તિક | આવરણ થાય તે. દ્રવ્યના ચિંતન કરવાવાળા જીવના | મન:પથતિ: ભવાંતરે જતાં નવીન મનમાં સ્થિત વિચાર - અર્થને જાણે દેહની રચનાની પર્યાપ્તિ સમયે છે. આ ઉપરાંત અન્યની સંજ્ઞા, મનોવર્ગણા ગ્રહણ થઈ મનરૂપે સ્મૃતિ, ચિંતા, જીવિત કે મરણ, પરિણમે છે. લાભ-અલાભ, સુખદુઃખ, નગર, | મનીષા: બુદ્ધિ - મતિ. દેશ, વિનાશ, અતિવૃષ્ટિ, મનીષી પુરુષોઃ બુદ્ધિશાળી મહાત્માઅનાવૃષ્ટિ, સુકાળ-દુષ્કાળ, ક્ષેમ, ઓ, જ્ઞાનીજનો. ભય, રોગ આદિ મૂર્તિક પદાર્થોને મનુજ : મનુષ્યિનિ - સ્ત્રીની સાથે પ્રત્યક્ષ જાણે છે. જેનો વ્યક્ત મન મૈથુનકર્મ કરવાવાળો મનુજસાથે સંબંધ છે તે બધા પદાર્થોના મનુષ્ય. અર્થને જાણે છે. અવ્યક્ત મનવાળા | મનુષ્યઃ હિત-અહિતનો હેય-ઉપાદેયનો જીવો સાથે સંબંધ રાખવાવાળા વિવેક ધારણ કરવાને કારણે તે પદાર્થોને જાણતા નથી. મનુષ્ય કહેવાય છે. પરમાર્થથી ૨. વિપુલમતિઃ ચિંતિત, મોક્ષની પ્રાપ્તિનું દ્વાર હોવાનું અચિંતિત, અર્ધચિંતિત કે નિમિત્ત હોવાથી આ ગતિ સર્વોત્તમ ચિંતનપૂર્વક સર્વ સંશિ જીવોના છે. ચૌદ રાજલોકની વચમાં મનના વિચારોને જાણે છે. પિસ્તાલીસ યોજન પ્રમાણ મન:પર્યય જ્ઞાનાવરણ કર્મના અઢીદ્વીપ મનુષ્યક્ષેત્ર છે. તેની ક્ષયના નિમિત્તથી અન્યના સુમેરુપર્વતના શિખરપર્વતની મનોગત મૂર્તિક સ્થિત પદાર્થ, તેના સીમા છે. મનુષ્ય સ્વયં અઢીદ્વીપનું ભાવને જાણે, તથા મનના ઉલ્લંઘન કરી શકતો નથી. સંબંધમાં તે તે પદાર્થોનું પરિણમન કર્મભૂમિના મનુષ્ય અને થાય તેને પ્રત્યક્ષ જાણવું તે ભોગભૂમિના યુગલિકો મનુષ્ય છે, મન:પર્યયજ્ઞાન. તથા આર્યદેશમાં વસનારા આર્ય, ભૂત, ભવિષ્યમાં તથા વર્તમાન, અને અનાર્ય દેશમાં વસનારા જીવ દ્વારા ચિંતન કરેલા પદાર્થોને પ્લેચ્છ તેમ મનુષ્ય બે પ્રકારે છે. વિપુલમતિ જાણે છે. મનુષ્યને ઉત્કૃષ્ટ મન મળ્યું છે. મન:પર્યય જ્ઞાનાવરણ: જે જ્ઞાનાવરણ વળી મનુષ્ય જાતિમાં તપ, વ્રત, Page #227 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યવ્યવહાર ૨૦૬ જૈન સૈદ્ધાંતિક પ્રત્યાખ્યાન સમ્યકત્વ, ધ્યાન તથા | નોકષાય, વેદ વગેરે અશુભ મોક્ષ જેવાં ઉત્કૃષ્ટ સાધનની પ્રાપ્તિ પરિણામ હોવાથી તે અશુભ થાય છે, તેથી મનુષ્યગતિ શ્રેષ્ઠ છે. મનોયોગ છે. મનુષ્યવ્યવહારઃ હું મનુષ્ય છું, વ્રત, સમિતિ, ગુપ્તિ, સંયમ, તપ શરીરાદિની સર્વ ક્રિયાઓ કરું છું. આદિ શુભ પરિણામ શુભ સ્ત્રી-પરિવાર આદિનો ગ્રહણ – મનોયોગ છે, ત્યાગ કરી શકું છું વગેરે સામાન્ય મનોયોગના ચાર પ્રકાર, તેમાં મન મનુષ્યનો વ્યવહાર છે. તથા વચનની પ્રયત્નરૂપ પ્રવૃત્તિ મનુષ્પાયુઃ મનુષ્યની ગતિને યોગ્ય હોય છે. તે મન કે વચનયોગ છે. આયુષ્ય કર્મ. (૧) સત્ય મનોયોગ : જળનું જ્ઞાન મનોગતભાવઃ મનમાં રહેલા પરિણામ. કરાવતું જળ, જેના દ્વારા સ્નાનાદિ મનોગુપ્તિઃ મનને ગોપવવું. સંકલ્પ – થઈ શકે. જેમાં જળનો બોધ થાય. વિકલ્પથી શાંત કરવું. ર) અસત્ય મનોયોગ : જળનું મનોદડ: મન દ્વારા થતી ક્રિયા જ્ઞાન કરાવતું કાદવરૂપી જળ જેમાં મનોયોગઃ વીતરાય તથા સ્નાનાદિની ક્રિયાનો અભાવ છે. નોઈદ્રિયાવરણના ક્ષયોપશમરૂપ જળ છે. પણ તે ઉપયોગી નથી. આંતરિક મનોલબ્ધિને કારણે (૩) સત્યાસત્ય મનોયોગ : જળમાં બાહ્ય નિમિત્તભૂત મનોવર્ગણાનું જ્ઞાનનો વિષયભૂત સદ્દભાવ તથા અવલંબન રહીને મનની અવસ્થા- અભાવ. સુકાયેલા તળાવમાં ની સન્મુખ આત્મામાં થતાં જળ છે. પણ હાલ તે જળરૂપે નથી. પરિસ્પંદન તે મનોયોગ છે. બાહ્ય () અસત્ય અમૃષા મનોયોગ: પદાર્થના ચિંતનમાં પ્રવૃત્ત થયેલા વરસ્યા વગરનો મેઘ જેમાંથી જળ મનમાં ઉત્પન જીવપ્રદેશોનો વરસ્યું નથી પણ જળ નથી એવું પરિસ્પંદ તે મનોયોગ છે. નથી. મનોવર્ગણાથી ઉત્પન્ન થતા | મનોવર્ગણા: જે વર્ગણાને ગ્રહણ કરીને દ્રવ્યમનના અવલંબનથી જે જીવનો વિચાર-મનરૂપે પરિણમવું. સંકોચ-વિસ્તાર થાય છે તે મમકાર: સદા અનાત્મીય એવા મનોયોગ. આહારાદિ સંજ્ઞા, | કર્યજનિત સ્વ-પરશરીરાદિમાં શુભઅશુભ લેયા, ઇન્દ્રિય | આત્મીય બુદ્ધિ, તે મમકાર. વિષયો, રાગાદિભાવો, કષાય, | મમત્વઃ અન્ય પદાર્થોમાં મારાપણાનો Page #228 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ભાવ તે. મરણ દેહનું આત્મથી છૂટી જવું તે તદ્ભવ મરણ, અને પ્રતિક્ષણે આયુકર્મનું ક્ષીણ થવું તે નિત્યમરણ. ક્ષણેક્ષણે વિભાવમાં રહેવું તે ભાવમરણ. પોતાના પરિણામો વડે પ્રાપ્ત આયુષ્યકર્મ, ઇન્દ્રિયો, મનાદિનો નાશ થવો તે મરણ. સવિશેષ આયુકર્મનો નાશ થવો તે મરણ છે. સંસારમાં સર્વ જીવ મરણધર્મી છે. પરંતુ અજ્ઞાનીનું મરણ બાલમરણ છે. તે શરીર દ્વારા જીવનો ત્યાગ કરે છે. જ્ઞાનીઓનું મરણ પંડિતમરણ છે. (જ્ઞાન) દ્વારા શરીરનો ત્યાગ કરે છે તે સમાધિમરણ છે. શરીર સાધનાને યોગ્ય ન રહે ત્યારે અનશન કે સંલેખના દ્વારા જ્ઞાનીજન ભોજનાદિ, જળાદિનો સંપૂર્ણ ત્યાગ કરે છે. જ્ઞાનીજન કષાયોના ક્ષીણ થવાથી સમાધિમરણ સાધ્ય કરે છે. મરણભય ઃ મનુષ્ય સાત પ્રકારના ભયથી ભયભીત છે. તેમાં મરણભયની મુખ્યતા છે. આજન્મની જ્ઞાત વસ્તુઓ છૂટી જાય તેનો ભય. ૨૦૦ મરણ સમુદ્દાત : મૃત્યુકાલે ઉત્પત્તિ સ્થાન સુધી આત્મપ્રદેશોનું લંબાવવું પરંતુ આયુકર્મ પૂર્ણ થયું મલપરિષહ ન હોય એટલે તે પ્રદેશો પાછા સંકોચાય. આયુ પૂર્ણ થાય ત્યારે જ પ્રદેશો છૂટે. મર્કટબંધ : માંકડાનું બચ્ચું તેની માને પેટે એવું વળગી રહે કે તે માતા કૂદે તોપણ બચ્ચું છૂટું ન પડે. તેમ શરીરનાં હાડકાંનો એવો બાંધો. મર્મસ્થાન : ઔદારિક શરીરમાં તાળવું, કપાળ, હૃદય, નાભિ જેવાં મર્મસ્થાન. જ્યાં આત્માના ઘણા પ્રદેશોનું અસ્તિત્વ છે. તેના વિશેષ છેદનભેદનથી મૃત્યુ થાય તેવાં હોય છે. મલ : દોષજનિત પદાર્થ. પરસેવો, મળ, મૂત્ર, કાદવ, એ બાહ્ય મલ છે. આંતરિક દોષો તે અંતરમલ છે. જેમકે કષાય તથા રાગાદિ ભાવો. જીવના પ્રદેશોમાં એક ક્ષેત્રાવગાહરૂપ બંધને પ્રાપ્ત પ્રકૃતિ આદિ ભેદો યુક્ત જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારના સંપૂર્ણ કર્મરૂપી ૨જ જીવના પ્રદેશો સાથે સંબંધ હોવાથી તે અત્યંતરમલ છે. રાગાદિભાવ ભાવમલ છે. જેમ શુદ્ધ સુવર્ણ માટીના સંસર્ગથી મલિન થાય છે તેમ જીવના સમ્યગ્દર્શનાદિ ગુણો મિથ્યાત્વ વગેરે કર્મના સંયોગથી મલિન થાય છે. મલપરિષહ : અસ્નાનાદિ જેવા પરિષહનો સ્વીકાર કર્યો છે તે સાધુ Page #229 -------------------------------------------------------------------------- ________________ બાહ્ય. મલયગિરિ ૨૦૮ જન સંદ્ધાંતિક સાધ્વીજનો મલપરિષહજય કરે છે. | અંગબાહ્ય. વળી સમ્યગૂજ્ઞાનાદિ વડે કર્મકલંક- | મહાતમઃ પ્રભા : નરકની અંધકારમય મલને દૂર કરે છે. સાતમી ભૂમિ માઘવી) મલયગિરિઃ શ્વેતાંબર પ્રસિદ્ધ આચાર્ય. મહાત્મા: મોક્ષ માર્ગની મહાપ્રયોજનમલયાચલ: સુંદર, વળી અતિશય ની સાધનાને કારણે શ્રમણને સુગંધવાળો પવન જ્યાં વાય છે | મહાત્મા કહે છે. (સાધુજનો) તેવો એક વિશાળ પર્વત. મહાપુરાણ: દિ. આ રચિત ત્રેસઠ મલ્લધારી દેવ: દિગંબર પ્રસિદ્ધ શલાકાપુરુષચરિત્ર. આચાર્ય. મહાપુંડરિક દ્વાદશાંગ ગ્રુતનું ૧૩મું મલ્લવાદી જે. આ. દ્વાદશાંગ નયચક્ર- અંગબાહ્ય. ના રચયિતા. મહાભારતઃ મહાભારત યુદ્ધનું વૃત્તાંત. મલ્લિનાથઃ વર્તમાન ચોવીસીના પાંડવ-કૌરવ ભાઈઓ વચ્ચે થયેલું ૧૯મા તીર્થંકર. ભીષણ યુદ્ધ. મલ્લિણઃ દી. સં.માં પ્રસિદ્ધ મંત્રતંત્ર- મહામસ્ય: સ્વયંભૂરમણસમુદ્ર આદિવાદી ભટ્ટારક હતા. ના મહાકાય મત્સ્ય-માછલાં. જે. સં. પ્રમાણે સ્યાદ્વાદમંજરી તથા ! મહામંડલીક: રાજાઓમાં એક ઉચી મહાપુરાણના રચયિતા નિષ્પક્ષ જે. શ્રેણી. મહારાજા) આ. હતા. મહામાત્યઃ રાજકાર્યના મુખ્ય મંત્રી, મશકપરિષહ: મચ્છર વગેરેના ડંખ- અધિકારી. દંશ, પરિષહ. મહાવિગઈ: અતિશય વિકાર કરનારા મસિકર્મઃ કર્મભૂમિના મનુષ્યોનો લેખન પદાર્થો, તે તે વર્ણવાળા અસંખ્ય આદિ સાવદ્ય વ્યાપાર. જીવોથી યુક્ત એવા મધ, માંસ, મસ્તિષ્કઃ ઔદારિક શરીરના ઉપરનો મદિરા, માખણ. મસ્તકનો ભાગ. મહાવિદેહક્ષેત્ર: જંબુદ્વીપના અતિશય મહત્તાઃ મહત્ત્વનું પ્રભુત્વ મધ્યભાગમાં પૂર્વ-પશ્ચિમ એક મહસેનવનઃ બિહાર પ્રદેશનું સુંદર વન, | લાખ યોજન લાંબું, એ જ પ્રમાણે જ્યાં ભગવાન મહાવીર સ્વામીની ઘાતકીખંડ અને પુષ્કર દ્વીપમાં પ્રથમ દેશના અને સંઘની સ્થાપના અનિયત માપવાળાં મહાવિદેહથઈ હતી. ક્ષેત્રો બધાં મળીને પાંચ છે. મહાકલ્પ: દ્વાદશાંગ ગ્રુતજ્ઞાનનું ૧૧મું | મહાવીર: વર્તમાન ચોવીસીના ૨૪મા Page #230 -------------------------------------------------------------------------- ________________ મંગલ શબ્દપરિચય ૨૦૯ તીર્થકર. મહાવ્રત: સાધુ-સાધ્વીજનોનાં અહિંસાદિ પંચમહાવ્રત. મહાસત્તા: સર્વ પદાર્થોના અસ્તિત્વ ગુણને ગ્રહણ કરવાવાળી સત્તા સામાન્યને મહાસત્તા કહે છે. મહાત્કંધઃ સર્વવ્યાપક પુદ્ગલ દ્રવ્ય સામાન્ય. ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય. મંખલિ ગોશાલકઃ ભગવાન મહાવીર ના સમયમાં થયેલો. ભગવાનના દિક્ષાકાળ દરમિયાન થોડો વખત સાથે રહ્યો. તેજોલેગ્યા લબ્ધિ પ્રાપ્ત થયા પછી તે પોતાને સર્વજ્ઞ મનાવતો. ભગવાન મહાવીરનો પ્રથમ અવર્ણવાદ કર્યો. અંતિમ સમયે પોતે સત્ય સમજ્યો હતો. મંગલ: એક ગ્રહ છે. વિશેષ સુખ આપનાર તે મંગળ; નવકાર મંગળમય છે. મંગલ પાપવિનાશક ભાવ અથવા પુણ્યપ્રકાશક ભાવ તથા દ્રવ્યનમસ્કાર વગેરે મંગલ છે. નિર્વિબે શાસ્ત્રરચના સમાપ્ત થાય તે માટે પ્રથમ કે અંતમાં મંગલ કરવાનો આદેશ છે. અન્ય લૌકિક કાર્યોની નિર્વિબે સમાપ્તિ માટે તથા ફળપ્રાપ્તિ માટે મંગલ કરવાની પ્રણાલી છે. જ્ઞાનાવરણાદિ દ્રવ્યમલ તથા અજ્ઞાન-અદર્શન આદિ ભાવમલને પાપને, ગાળે, વિનાશ કરે. દહન કરે, શુદ્ધ કરે, તે મંગલ' છે. મંગલમ્ સુખનું – પુણ્યનું નિમિત્ત છે. સવિશેષ આચાર્યો - સાધુજનો દ્વારા માંગલિકનું શ્રવણ પુણ્યનું નિમિત્ત છે. તે શ્રેષ્ઠ છે. પુણ્ય, પૂત, પવિત્ર, પ્રશસ્ત, શિવ, ભદ્ર, ક્ષેમ, કલ્યાણ, શુભ એ એકાર્યવાચી છે. જેનાથી આત્મહિત થાય તે સર્વે નિમિત્તો મંગળકારી છે. અહંન્ત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ તે નામમંગલ છે. અહંન્ત-જિન પરમાત્માનું પ્રતિબિંબ તે સ્થાપનામંગલ છે. વિદ્યમાન આચાર્ય, ઉપાધ્યાય સાધુના દેહ એ દ્રવ્યમંગલ છે. જ્યાં કલ્યાણકો અથવા પવિત્ર તીર્થો એ ક્ષેત્રમંગલ છે. કેવળી સમુઘાત દ્વારા પૂરિત ત્રણે લોકના પ્રદેશો ક્ષેત્રમંગળ છે. જે કાળમાં કોઈપણ જીવ કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરે તથા તે મહાત્માઓની દીક્ષા આદિ અવસ્થાઓ જે કાળમાં થાય તે કાળમંગલ છે. વર્તમાનમાં મંગલરૂપ આદિ, મધ્ય, કે અંતમાં કરેલું જિનસ્તોત્રરૂપ મંગલનું ઉચ્ચારણ સંપૂર્ણ વિનોનો નાશ કરે છે; જેમ સૂર્યનો પ્રકાશ અંધકારનો નાશ કરે છે. લૌકિકમાં Page #231 -------------------------------------------------------------------------- ________________ મંગલા મંગલ સુખદાયક છે, ૫૨માર્થમાં મોક્ષદાયક છે. શાસ્ત્રાભ્યાસમાં શિષ્યો દ્વારા પ્રારંભમાં કરેલા મંગળથી શાસ્ત્રમાં પારંગત થવાય છે. મધ્યમાં મંગળ કરવાથી નિર્વિઘ્ને વિદ્યા પ્રાપ્ત થાય છે. અંતમાં મંગલ કરવાથી વિદ્યાનું ફળ પ્રાપ્ત થાય. અરિહંત મંગલ, સિદ્ધ મંગલ, સાધુ મંગલ, (આચાર્યાદિ.) કેવળી પ્રરૂપિત ધર્મમંગળ પ્રસિદ્ધ છે. તેને મંગલાચરણ પણ કહેવાય છે. મંગલા : એક વિદ્યા છે. મંગલાવર્ત : પૂર્વવિદેહની મંગલાવર્ત એક નગરી છે. મંગલાવર્ત પૂર્વવિદેહનું એક ક્ષેત્ર. મંજૂષા ઃ વસ્તુ મૂકવાનું સાધન, વસ્તુસંગ્રહપેટી, તે મંજૂષાનો અર્થ થાય છે. મંડપભૂમિ સમવસરણની આઠમી ભૂમિ. મંડલીક : રાજાની એક પદવી. મંડલીક વાયુ : એક પ્રકારનો વાયુ મંડળ : ગોળાકારે રહેલું ચક્ર. જંબુદ્વીપમાં સૂર્યચંદ્રને ફરવાનાં મંડળો છે. : ૨૧૦ મંડળઃ પ્રાણાયામ સંબંધી ચાર મંડળો છે. સામાન્યતઃ સમૂહને મંડળ કહે છે. મંત્ર : મંત્ર એક શક્તિ છે. વિદ્યા, મણિ, જૈન સૈદ્ધાંતિક મંત્ર, ઔષધ વગેરેની અચિંત્ય શક્તિનું માહાત્મ્ય પ્રસિદ્ધ છે. એ પ્રત્યક્ષ જોવામાં આવે છે. એ તર્કનો વિષય નથી. સર્વધર્મ સંમત છે. મંત્રનો લૌકિક વ્યવહાર મોક્ષમાર્ગમાં નિષેધ છે. વળી વશીકરણ જેવી મલિન વિધિનો પણ નિષેધ છે. મંત્રસિદ્ધિના ચમત્કાર પણ નિષેધ છે. તેવાં કારણોનું સેવન કરનાર સાધક કે સાધુ માર્ગથી મુત થાય છે. અધોગતિ પામે છે. યદ્યપિ કષ્ટકારી ઉપદ્રવોને સાધુ વ્યક્તિ કે સંઘ માટે મંત્ર દ્વારા વિદ્યા) તે ઉપદ્રવોને નષ્ટ કરે તે વૈયાવૃત્તિ કે આપદધર્મ છે. લૌકિક વ્યવહારનાં અનેક પ્રકારના મંત્રની ઉપાસના હોય છે. જૈનદર્શનમાં નમસ્કાર પંચપરમેષ્ઠી મંત્રની વિશેષતા છે. તેમાં નવકારમંત્રની ચાર પદની ચૂલિકા સાથે અનેક પ્રકારે ઉપાસના કરવામાં આવે છે, કારણ કે ચૂલિકામાં દર્શાવ્યા પ્રમાણે સર્વ પાપનો નાશ કરવાને સમર્થ આ મંત્ર છે. આસન, આહાર, ભાવશુદ્ધિ સહિત શ્રદ્ધા આદરયુક્ત આ મંત્રની ઉપાસના ભવનિવારણનો હેતુ બને છે. તે જાપ, માળા અને — Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ શબ્દપરિચય માનસ્તંભ ધ્યાનરૂપે કરી શકાય. માળા વડે | માઘવતીઃ સાતમી નારકી. મંત્ર ગણી શકાય. જાપ વડે | માતંગપતિઃ (હાથી) હાથીઓનો પતિ. માનસિક મંત્ર ગણી શકાય. અને માત્સર્ય: ઈર્ષા, અદેખાઈ. ધ્યાન માટે તેની ઘણી પદ્ધતિઓ માધ્યસ્થભાવઃ તટસ્થપણું છે. જેમકે બ્રહ્મરંધ્ર આદિ ચક્રમાં | માનઃ મદ, અહંકાર, અભિમાન, તે તે પદની સ્થાપના વર્ણ અને ! નમ્રતારહિત, ગર્વ.. ગુણ વડે ચિંતન – ધ્યાન થઈ | માનતુંગઃ શ્વે. સં. તથા દિ. સં. બંનેમાં શકે. શ્વાસોચ્છવાસ (પ્રાણવાયુ) સમ્માનિત આચાર્ય છે. ભક્તામર સાથે મંત્ર જોડી શકાય. સ્તોત્રના રચયિતા છે. પ્રાણવાયુને અંદર રોકી માનસઃ મનમાં ઉત્પન્ન થયેલી ચેષ્ટા આનંદમય ભાવપ્રસન્નતાપૂર્વક તથા મનની સંજ્ઞા, માનસ છે. એક પદ કે બે પદને જોડવા એમ માનસાહાર: માનસિક આહાર. નવ પદનું ધ્યાન કરવું માનસિક દુઃખઃ અનિષ્ટતાનું, અશુભપદસ્થધ્યાનનો પ્રકાર) આ ધ્યાન યોગનું નિમિત્ત પામીને મનમાં વડે મનશુદ્ધિ થતાં જીવ દુઃખી થવું. સમ્યગદર્શનાદિની પ્રાપ્તિ કરે છે. માનસ્તંભ: સમવસરણની માનસ્તંભમંત્રજાસઃ જિનપ્રતિષ્ઠા મહોત્સવમાં ભૂમિમાં અત્યંતર ભાગમાં કોટ મંત્રોચ્ચારનું માહાસ્ય. હોય છે, જેની અંદર વનખંડો, મંત્રી મંત્રો વિષે પ્રવીણ (સામાન્યતઃ દેવોનાં ક્રીડાસ્થાન. વાપિઓ રાજ્યના શાસનને વ્યવસ્થિત વગેરેથી સુશોભિત હોય છે. તેને ચલાવનાર) ત્રણ માળ છે. મધ્યમાં વૃતાકાર મંત્રોપજીવી: મંત્ર વડે આજીવિકા હોય છે. અત્યંત સુશોભિત હોય ચલાવે તેમાં દોષ લાગે છે. છે. પ્રત્યેક દિશામાં એકએક મંદઃ અલ્પ, તીવ્રતાના રસની જિનપ્રતિમા હોય છે. આ ઉપરાંત દેવોનાં ભવનોમાં તથા શાશ્વત મંદમિથ્યાત્વી - જેનું મોહનીય કર્મ ચૈત્યાલયમાં આ પ્રમાણે માનસ્તંભ શિથિલ થયું છે તે. હોય છે. દરેક તીર્થકરના સમયમાં મંદરઃ સુમેરુ પર્વતનું અપરનામ. તેની ઊંચાઈનું પ્રમાણ ઘટતું જાય મંદાકારક્ષેત્ર પર્વતાકારનું ક્ષેત્ર. ચારે છે. મિથ્યાષ્ટિ જીવો જ્ઞાનાદિના બાજુ પર્વત હોય. ગર્વવાળા આ માનસ્તંભના જોવા ઓછાઈ. Page #233 -------------------------------------------------------------------------- ________________ માનુષોત્તર ૨૧૨ ને સૈદ્ધાંતિક માત્રથી અભિમાનરહિત થાય છે. | સ્થાનકમાં સત્તરમું પાપ છે. માનુષોત્તર: મધ્યલોકના પુષ્કરદ્વીપના | માયાશલ્ય: કપટજન્ય દોષ. મધ્યમાં સ્થિત કુંડલાકાર પર્વત મારઃ ચોથી નરકનું બીજું પ્રતર જેના કારણે પુષ્કરવર દ્વીપના બે મારુતીધારણાઃ ધ્યાનનો એક પ્રકાર ભાગ થયા છે. બીજા ભાગમાં | (જૂઓ યોગશાસ્ત્ર) મનુષ્યોનો વાસ નથી. આ પર્વતનું માર્ગ: જેના દ્વારા માર્ગણ – ગતિ – ઉલ્લંઘન થતું નથી તેથી તે થાય છે તે માર્ગ અથવા પથ. ચારે માનુષોત્તર કહેવાય છે. ગતિના કારણે ચાર માર્ગ, મોક્ષરૂપ માય: પ્રમાણ – તેનું લક્ષણ કેવળજ્ઞાન પંચમગતિમાર્ગ. આમ માર્ગ – પથ તથા આગમ સ્વરૂપ છે. અનેક પ્રકારના છે તેમાં મોક્ષમાર્ગ માયા: આત્માનો કુટિલ ભાવ, વંચના, ઉપાદેય છે. જે જે ધર્મવિશેષોથી કપટ, પ્રપંચ, છલ અર્થાત્ અન્યને જીવોનું અન્વેષણ (શોધ) કરાય તે ઠગવાની વૃત્તિ. મોહનીય કર્મની તે ધર્મ – વિશેષો તે માર્ગ. કષાયપ્રકૃતિ છે. તેના ચાર ભેદ છે. માર્ગણાઃ ઈહા, ઊહા, અપોહ, માર્ગણા, ૧. અનંતાનુબંધી – વાંસની ગાંઠ ગવેષણા, અને મીમાંસા જેવી તીવ્ર માયા, ૨. એકાર્યવાચક નામ છે. માર્ગણા - અપ્રત્યાખ્યાનીય બકરાના શીંગડા શોધવું. જિન આગમ પ્રમાણે જીવ જેવી માયા, ઘણા પ્રયત્ન ઘટે. ૩. જે ભાવો દ્વારા, જે અવસ્થાઓમાં પ્રત્યાખ્યાનીય-ગાયના મૂત્રની અનુમાર્ગણ બોધ કે શોધ પામે છે વાંકી ધારા થોડા વખતમાં ભૂંસાઈ તે માર્ગણા છે. જીવોના આવા જાય તેમ માયાની વૃત્તિ શમી જાય. બોધ કે શોધની શ્રુતજ્ઞાનમાં ૧૪ ૪. સંજ્વલન માયા, પાણીમાં લીટી માર્ગણા છે. તેના ચૌદ ભેદ છે. ખેંચાય અને તરત જ લય પામે ભેદ: ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ તેવી અત્યંત અલ્પકાલીન. વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, રાગના - માયાના ઉદયથી જીવના લેશ્યા, ભવ્ય, સમ્યક, સંજ્ઞી અને પરિણામ માયારૂપ થાય છે. તેવા આહારક આ ચૌદ માર્ગણાપરિણામ તિર્યંચાયુનું કારણ બને સ્થાનોમાંથી જીવ કયા માર્ગણા સ્થાનથી મોક્ષ પામવાને અધિકારી માયામૃષાવાદઃ મનમાં કપટ રાખી છે તે જાણવું. એને માર્ગખાદ્વાર કહે અસત્ય બોલવું. અઢાર પાપ છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય અર્ધપુગલ ૧ માર્ગપતિત : પરાવર્તનકાળની અંદર આવવાથી સંસાર તરવાના સાચા માર્ગે ચઢેલો. (પતિત) ૨ માર્ગભ્રષ્ટ : સાચા કલ્યાણકારી માર્ગથી ચુત થયેલો. ૩ માર્ગપ્રભાવના : મોક્ષમાર્ગના નિમિત્ત મળે તેવી પ્રભાવના પ્રસાર કરવો. ૪ માર્ગાનુસારિતા : સર્વજ્ઞ ભગવંતે બતાવેલા માર્ગને અનુસરનારો. ૫ માભિમુખ : સંસાર તરવાના સાચા માર્ગની સન્મુખ. માર્દવ : નમ્રતા, વિવેક જે જીવ જાતિ, કુળ ધનાદિનું અભિમાન નથી કરતો તે નમ્રતા ગુણવાળો છે. સાધુ, તપસ્વી ગૃહસ્થમાં જાતિ આદિના અભિમાનનો અભાવ છે, તે માર્દવ ગુણવાળો છે. તે માનનો નિગ્રહ કરે છે. કારણ કે માન કષાયથી આ – જન્મમાં અપયશ, ૫૨જન્મમાં નીચગોત્ર મળે છે. અને અન્ય દોષો તેમાં ભળે છે માર્દવગુણ યુક્ત સાધકમાં ગુરુનો અનુગ્રહ પ્રાપ્ત થાય છે. માષળ : તોલનું એક પ્રમાણ માંસ : પ્રાણીઓના ઘાતથી માંસ મળે છે. તે અત્યંત હિંસક પદાર્થ છે. મરેલાં પ્રાણીઓના માંસમાં અનંતા ૨૧૩ મિથ્યા અનેકાંત નિગોદ જીવની હિંસા છે. વળી તે પ્રાણીઓ પ્રાણઘાતથી ઘણી પીડા પામે છે. તે માંસમાં અન્ય જીવોત્પત્તિ થાય છે, તેના સેવનથી નરકગતિ પ્રાપ્ત થાય છે. માંસનો પરંપરાથી જે ઉપયોગ થાય છે તે જેમ કે ચામડામાં ટીપાય. તે વસ્તુઓ ચામડામાં રાખેલાં ઘીતેલ આદિ પદાર્થોનો ત્યાગ કરવો જોઈએ, કારણ કે તે ચામડા આદિથી તે જીવના માંસઆશ્રિત ત્રસ જીવોની હિંસા થાય છે. ભલે તે ચક્ષુગોચર ન હો. છતાં આચાર્યાદિની આશા પ્રમાણ માનવી. મિથ્યા એકાંત : પદાર્થનું સ્વરૂપ અનેક ધર્મોવાળું છે, છતાં એક જ ધર્મવાળું માનવું. જેમ કે આત્મા ક્ષણિક છે, અથવા સર્વથા નિત્ય છે. પોતે જે કુળધર્મ સ્વીકાર્યો હોય તે સર્વજ્ઞના પ્રણીત તત્ત્વથી વિરુદ્ધ હોય, અથવા તેમાં પણ વિધિનિષેધ ન સ્વીકારે પણ કેવળ વ્યવહા૨નય કે કેવળ નિશ્ચયનયને સ્વીકારે. બંનેનો સમન્વય કે યથાર્થતા ન સ્વીકારે. મિથ્યા અનેકાંત : બધા ધર્મ સરખા છે. એવી વિશાળ દૃષ્ટિ રાખવી તેને ધર્મ માને. સ્વર્ગના સુખને સમાન માને વગેરે. મોક્ષના Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ મિથ્યાજ્ઞાન જૈન સૈદ્ધાંતિક મિથ્યાજ્ઞાનઃ સર્વજ્ઞ ભગવાને કહેલા અસતગુરુ તથા હિંસારૂપ જગતના સ્વરૂપને તે રીતે ન અસધર્મમાં શ્રદ્ધાન આવું માનતાં વિપરીત મિથ્યા માનવું મિથ્યાત્વ મહાપાપ છે. અઢારમું જેમ કે આત્મા પરનો કર્તા ભોક્તા પાપસ્થાનક છે. જે શલ્યરૂપ છે. છે વગેરે. ઔદયિક ભાવ છે. મિથ્યાત્વઃ મિથ્યાદર્શન. જેની દૃષ્ટિમાં અભિગ્રહિક, અનાભિગ્રહિક, સર્વજ્ઞ પરમાત્માએ કહેલાં તત્ત્વોનું અભિનિવેશિક, સાંશયિક, શ્રદ્ધાન નથી. જે કર્મના ઉદયથી અનાભોગ એમ પાંચ પ્રકાર જીવને વિપરીત શ્રદ્ધાન થાય તે. ઉપરાંત મિથ્યાદર્શન અનેક મિથ્યાત્વ કર્મ: મોહનીય. દર્શન- પ્રકારનું છે. ગૃહીત તથા અગૃહીત મોહનીયની પ્રથમ પ્રકૃતિ. જેમાં મિથ્યાત્વ, ગૃહીતમિથ્યાત્વ એ સ્વરૂપધર્મની ભ્રાંતિ હોય છે. વર્તમાન જન્મમાં ગ્રહણ થતાં મિથ્યાત્વ ક્રિયાઃ મિથ્યાષ્ટિની ક્રિયા પરિણામ છે, અગૃહીત મિથ્યાત્વએ મિથ્યાત્વ ક્રિયા મનાય છે. તે ભલે પૂર્વભવના ચાલ્યા આવતા તપ, જપ કરતો હોય પણ જો પરિણામ-સંસ્કારો છે. સમકિત સન્મુખ થયો નથી કે માર્ગે જ્ઞાનરૂપ પુરુષાર્થ દ્વારા મિથ્યાત્વનો ચઢ્યો નથી તેની ક્રિયા મિથ્યા છે. ત્યાગ કરવો અને સમ્યગુદર્શનની મિથ્યાદર્શન : સ્વાત્મતત્ત્વથી પ્રાપ્તિ કરવી. અપરિચિત જીવ શરીર, ધન, મિથ્યાદર્શન ક્રિયાઃ જે દર્શનમાં પરિવારાદિમાં સ્વાત્મભાવ રાખે વીતરાગ પરંપરા નથી તેવા તથા તેમાં સુખ દુઃખ માને અને તે દર્શનની ક્રિયાઓ સરળ જાણી તે પ્રમાણે વર્તે, તેના અભિપ્રાય અને પ્રમાણે ક્રિયા કરવી તે. રુચિને મિથ્યાત્વદર્શન કહે છે. મિથ્યાદર્શન દોષ: પોતાના જ મતનો જિનેશ્વર પ્રણીત જીવાદિ પદાર્થોમાં આગ્રહરૂપી દોષ. ખોટા મતનો અશ્રદ્ધાન તથા મિથ્યાત્વ કર્મના માયાયુક્ત પ્રચાર કરવો. ઉદયથી થતા પરિણામ તે વિપરીત મિથ્યાદર્શન વચનઃ મિથ્યાષ્ટિયુક્ત જ્ઞાનરૂપ કે અજ્ઞાનરૂપ હોય છે. એ વચન બોલવાં. જેમકે દેહ જ મિથ્યાદર્શન છે. આત્મા છે. સતદેવ, સદ્ગુરુ તથા સતધર્મમાં | મિથ્યાદૃષ્ટિ ગુણસ્થાનકઃ પહેલું ગુણઅશ્રદ્ધાન અને અસતુદેવ સ્થાનક, આત્મભાન તથા આત્મ Page #236 -------------------------------------------------------------------------- ________________ મિશ્ર શબ્દપરિચય ૨૧૫ જ્ઞાનથી રહિત બાહ્ય જગતમાં, છે. તે સમ્યકત્વરહિત મિથ્યાષ્ટિ ભૌતિક સુખમાં પોતાનો સમસ્ત છે. જ્ઞાનરહિત તે જીવના સર્વ ભાવ પુરુષાર્થ વ્યય કરી જીવનને નિરર્થક અજ્ઞાનમય છે, તેથી બંધનું કારણ કિરવાવાળા સર્વ લૌકિક જન થાય છે. મિથ્યાષ્ટિ બહિરાત્મદષ્ટિ પર- મિથ્યાદષ્ટિ આશ્રવ, બંધ, તથા સમય) કહેવાય છે. વિપરીત જ્ઞાન પાપનો કર્તા છે. એટલે તેની - માન્યતા - શ્રદ્ધાને કારણે તેમનાં નિર્જરા છતાં બંધ ચાલુ છે. કદાચ ધર્મ, તપ, વ્રત, વૈરાગ્યાદિ અનહેતુ કષાયની મંદતા થાય તોપણ થાય છે, સંસારની વૃદ્ધિ કરે છે. ભોગેચ્છા હોવાથી પાપાનુબંધી અવિરત સમ્યગૃષ્ટિ બાહ્ય પ્રવૃત્તિ પુણ્યનો કર્તા બને છે. જ્યારે કરતો જણાય છે છતાં સમ્યગૃષ્ટિ જીવ મુખ્યત્વે સંવર, સમ્યગદર્શન સહિત હોવાથી નિર્જરા અને મોક્ષરૂપ ભાવનો કર્તા સંસાર વર્ધક નથી હોતી. તેનો હોય છે. વળી જ્યારે સમાધિસંસાર સંક્ષેપ પામે છે. અવસ્થામાં સ્થિર રહેવા સમર્થ મિથ્યાદર્શનના ઉદયથી જીવ નથી હોતો ત્યારે વિષયકષાયામિથ્યાદષ્ટિ કહેવાય છે. તેને કારણે દિના દુર્ગાનને રોકવાનો પુરુષાર્થ તેને તત્ત્વની શ્રદ્ધા થતી નથી. કરે છે. તેથી સંસારની સ્થિતિનો શરીરાદિ અવસ્થાઓમાં કે નાશ કરીને પુણ્યાનુબંધી પુણ્ય પરદ્રવ્યમાં મોહિત ગૃહસ્થ કે સાધુ બાંધીને તેનો કર્તા થાય છે. મિથ્યાત્વરૂપ પરિણામથી કર્મબંધ ભવાંતરમાં તે પુણ્યનો ઉદય થવા કરે છે. મિથ્યાષ્ટિ જીવન જોકે છતાં તે સમ્યગુદૃષ્ટિ પૂર્વભાવિત પંચાચારાદિનું પાલન કરવા છતાં ભેદવિજ્ઞાનના બળથી પુનઃસમ્યગુદર્શનાદિના પરિણામરહિત ભોગેચ્છાના પરિણામ કરતો નથી, અંતઃચેતના/જ્ઞાનસ્વરૂપના જેમ કે ભરતરાજા, જંબુસ્વામી અભાવથી ઘણું પુણ્યકર્મ બાંધે છે. વગેરે. તે પુણ્ય પાપનું કારણ બનતું પરિણામે સંસારમાં જ પરિભ્રમણ નથી તેથી તે પુણ્યાનુબંધી પુણ્ય કરે છે. કહેવાય છે. સમ્યગુદૃષ્ટિ જીવનો સાધુ હોવા છતાં દેહાદિમાં ક્રમે કરીને સંસાર નષ્ટ થાય છે. અનુરક્ત છે, વિષય કષાયથી | મિશ્ર: બે ભાવ અન્યોન્ય પદાર્થનું સંયુક્ત છે. આત્મસ્વભાવમાં સુપ્ત | ભળવું. જેમ કે અપક્વ-દુપક્વ Page #237 -------------------------------------------------------------------------- ________________ મિશ્રગુણસ્થાન આહારનો દોષ. સંયમાસંયમ ચારિત્ર, સમિતિ ગુપ્તિરૂપ પ્રવૃત્તિ-નિવૃત્તિ. સભ્યમિથ્યા ગુણસ્થાન. મિત્રગુણસ્થાન : દહીં અને સાકરમાં જેમ બંનેનો મિશ્રસ્વાદ આવે તેમ સમ્યક્ત્વથી પડતા સમયે કે મિથ્યાત્વથી ચઢતા સમયે ક્ષણભર જે અવસ્થાનું વેદન હોવું તે સમ્યગ્ મિથ્યાત્વ અથવા મિત્રગુણસ્થાન કહેવાય છે. જેના ઉદયથી જીવમાં તત્ત્વોમાં શ્રદ્ધાન તથા અશ્રદ્ધાન યુગપત્ ઉત્પન્ન થાય છે. કેવળ | સમ્યક્ત્વરૂપ કે કેવળ મિથ્યાત્વરૂપ પરિણામ હોતા નથી. સમ્યગ્મિથ્યાપ્રકૃતિના ઉદયથી મિશ્ર પરિણામ હોય છે. તે સંયમ કે દેશસંયમને પ્રાપ્ત કરી શકતો નથી. મિશ્રપરિણામમાં મૃત્યુ કે આયુબંધ થતો નથી. મિશ્ર પરિણામને કારણે જ્ઞાન તથા અજ્ઞાનના મિશ્રણની સંભાવના છે. જ્ઞાનમાં યથાર્થ શ્રદ્ધા ન હોવાથી તેને જ્ઞાન કહેવાય નહિ. અને પૂર્ણરૂપે અયથાર્થ શ્રદ્ધાનો પણ સદ્દભાવ નથી તેથી તે અજ્ઞાન કહેવાય નહિ. તેથી તે સભ્યમિથ્યા મિશ્ર કહેવાય છે. આ પ્રકૃતિ સર્વઘાતી નથી. સમ્યક્ત્વનો પૂર્ણ નાશ નથી. પરંતુ ૨૧૬ - જૈન સૈદ્ધાંતિક મિશ્રને કા૨ણે સમ્યક્ત્વની ઉત્પત્તિ થતી નથી. મિશ્ર ગુણસ્થાનક ઔદિયક નહિ પણ ક્ષાોપશમિક ભાવ છે કારણ કે સમ્યક્ત્વનો કેવળ નાશ નથી. મિષ્ટ સંભાષણ : સત્ય પણ મધુર ભાષાયુક્ત વચન. મીમાંસા : મતિજ્ઞાનના અવગ્રહ ઉપયોગ દ્વારા ગ્રહણ કરેલા અર્થવિશેષની વિચારણા કરવી. મીમાંસાદર્શન : વૈદિક દર્શનોનો વિકાસક્રમ - સમન્વય મુક્તા-મુક્તિ ઃ મોક્ષ. સંસારના ભવભ્રમણની સમાપ્તિ. મુક્તાશક્તિ ઃ ચૈત્યવંદનની એક મુદ્રા. મુખ : શરીરના ઉપરના ભાગને અથવા પૂરા શરીરને મુખ કહે છે. મુખપટઃ પૂજા પ્રતિષ્ઠા જેવા પ્રસંગમાં મુખે બાંધવા આઠ પડવાળું વસ્ત્ર. મુદ્રા : દેવ-ગુરુ વંદન, ધ્યાન, સામાયિક પ્રતિક્રમણ કરતી વખતે મુખ કે શરીરની સ્થિર આકૃતિ હોય તે. મુખ્યત્વે ચાર પ્રકારની છે. મિતમુદ્રા : પદ્માસન કે ખડ્ગાસન ઊભા ધ્યાન મુદ્રા) યોગમુદ્રા : પર્યંકાસન, કે વીરાસન કરીને પગની હથેળી પર બેસીને બંને હાથને નાભિ નીચે ઉપરનીચે રાખવા. વંદન મુદ્રા ઊભા રહીને બંને : Page #238 -------------------------------------------------------------------------- ________________ વગેરે. શબ્દપરિચય ૨૧૭ હાથને જોડીને કોણીને પેટ આગળ અંતર્મુહૂર્તઃ એક મુહૂર્તથી એક રાખીને ઢીંચણ વાળીને ભૂમિ સુધી સમય ઓછો તથા એક આવલિથી નમી, જોડેલા હાથ પર માથું અધિકકાળ પ્રમાણ. અંતર્મુહૂર્તના રાખવું તે. અનેક ભેદ છે. મુક્તાશુક્તિ: ચૈત્યવંદનમાં મુંડ: પાંચે ઈન્દ્રિયોના વિષયોનો ત્યાગ, આવતી એક મુદ્રા. જયવીયરાય વિનાપ્રયોજને વચનનો ત્યાગ, સૂત્ર બોલતાં બંને હાથને કમળના હાથપગની વિનપ્રયોજને ચેષ્ટાદોડાની જેમ પોલા રાખી મસ્તકે ઓનો ત્યાગ, મન દ્વારા દુધ્ધન રાખવા તે મુદ્રા. દુચિંતનનો ત્યાગ કરવો. મુનિ : શ્રમણ, સંયત, સાધુ, વીતરાગ, મૂઢ : મોહથી ગ્રસિત, હિતાહિતના ઋષિ, અણગાર, ભદત, યતિ, વિવેકહીન, બહિરાત્મા, લોકસંજ્ઞાને અનુરૂપ જીવવું તે મુનિસુવ્રતસ્વામી: વર્તમાન ચોવીસીના લોકમૂઢતા, અન્ય દેવદેવતામાં ૨૦માં તીર્થકર. દેવપણાની માન્યતા કરવી તે મુમુક્ષુ: મોક્ષનો અર્થી, દેવગુરુની દેવમૂઢતા. મહાવતી નિગ્રંથ આજ્ઞાયુક્ત શાસ્ત્રાનુસારી વિધિનો સિવાય ચમત્કારના પ્રલોભન આવકારી, આવશ્યક ક્રિયાનો આપનારને ગુરુ માનવા ગુરુમૂઢતા, આરાધક, ગુણસંપન્ન-પરોપકારને ધર્મમાં સંશયાદિ તે ધર્મ મૂઢતા છે. પ્રધાન રાખી સ્વઉપકારના જ | મૂચ્છઃ ધન, ધાન્યાદિ, સ્ત્રી-પરિવાર લક્ષણયુક્ત આરાધક, છતાં આદિમાં રાગાદિભાવ. મોહરૂપ નિરપેક્ષ સ્વઉપકારવાળો. મનોભાવ. સામાન્ય અર્થમાં મુસલ: ક્ષેત્રનું પ્રમાણ, યુગ, ધનુષ, પિત્તાદિ પ્રકોપથી ભાનરહિત નાલી, દંડ વગેરે પર્યાયવાચી છે. શરીરની અવસ્થા મૂચ્છ છે. મુહાવાપુરઃ વર્તમાન મુંબઈનું પ્રાચીન | મૂર્તઃ રૂપી. આકૃતિ. મુખ્યત્વે ઇન્દ્રિય ગ્રાહ્ય પદાર્થોને મૂર્ત અથવા રૂપી મુહૂર્તઃ પૂરી ૪૮ મિનિટ ૩૭૭૩ કહે છે. છ દ્રવ્યમાં પુગલ-ભૌતિક ઉચ્છવાસોના અથવા ૫૧૧૦ પદાર્થો મૂર્ત છે. પુદ્ગલનો સૂક્ષ્મ નિમિષનું એક મુહૂર્ત. અંશ પરમાણુ કે સૂક્ષ્મ સ્કંધ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ૨૧૬૦૦ ઇન્દ્રિયગ્રાહ્ય નથી છતાં પણ તેનું ઉચ્છવાસનો એક અહોરાત્ર છે. કાર્ય સ્થૂલ સ્કંધ ઇન્દ્રિયગ્રાહ્ય નામ. WWW.jainelibrary.org Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ જૈન સૈદ્ધાંતિક હોવાથી તેને મૂર્ત માનવામાં આવે | મૂર્તિક આકૃતિયુક્તરૂપી પદાર્થોને છે. એટલે જીવના રાગાદિ ભાવ | મૂર્તિક કહે છે. પણ મૂર્ત માનવામાં આવે છે. મૂલગુણ શ્રાવકના વ્રતાદિ મૂળગુણ છે. પુદ્ગલ પદાર્થો સ્પર્શ, રસ, વર્ણ, અનશનાદિ ઉત્તરગુણ છે. ગંધાદિયુક્ત છે, તે સિવાય પાંચ સાધુજનોના: સત્તાવીસ ગુણ દ્રવ્યો સ્પર્શદિરહિત અમૂર્ત છે. મૂળગુણ છે. અનશનાદિ ઉત્તરગુણ કર્મના અભાવમાં આત્મા સ્પદિશૂન્ય અમૂર્ત છે. ]. મૂલાચારઃ દિ. સં. યત્યાચાર યતિકર્મનું ફળ સ્પશદિ ઇન્દ્રિયો દ્વારા ! આચાર વિષયક પ્રાકૃત ગાથાબદ્ધ જીવને સુખદુઃખ રૂપે પરિણમે છે ગ્રંથ. તેથી આઠે કર્મ રૂપી છે. જે | મૂલારાધના: દિ. સં. ભગવતી ભાવમન પુદ્ગલોના અવલંબનથી ! આરાધના ગ્રંથનું અન્ય નામ. સંસ્કારિત હોય છે તે પૌગલિક | મૂલારાધનાદર્પણ: દિ. સં) ભગવતી છે. તથા પુદ્ગલ-પુદ્ગલના આરાધનાની ટીકા ગુણદોષ વિચાર કે સ્મરણાદિ | મૂળઃ વર્ગમૂળ, ઘનમૂળ ગણિતનો ઉપયોગ સન્મુખ થઈ આત્મામાં વિષય છે. કંદમૂળ સાધારણ વિચારનું નિમિત્ત બને છે તે વનસ્પતિ છે. દ્રવ્યમન મૂર્તિ છે. મૂળરાશિ : ગણિતની સંકલન કે આત્માના ઔશ્ચિક, ઔપથમિક, વ્યકલન. જે રાશિમાં (ગણતરી) ક્ષાયોપથમિક ભાવોમાં પુદ્ગલ અન્યરાશિ જોડવામાં આવે, કે સ્કંધોના વિકલ્પો વર્તે છે, માટે તે ઘટાડવામાં આવે છે. પૌગલિક છે. ક્ષાયિક કે મૃગઃ હરણ. પારિણામિક ભાવમાં પુગલ મૃગચારિતઃ સ્વેચ્છાચારી સાધુ. સ્કંધોની વર્તના નથી તેથી તે ગુરઆજ્ઞામાં અવિવેકી. પૌદ્ગલિક નથી. મૃગપતિઃ સિંહ. મૂર્તિ પ્રતિમા મુખ્યત્વે દેવ-ગુરુજનોની મૃગશીષઃ એક નક્ષત્ર. પ્રતિમા હોય છે, જેની પૂજા વગેરે મૃતસંજીવનીઃ એક મંત્રવિદ્યા. કરવામાં આવે છે. સંસારી જીવોની | મૃત્યુ: મરણ. દેહનો આત્માથી વિયોગ આકૃતિને બાવલું કહેવામાં આવે | થવો. મૃત્યુલોકઃ મનુષ્યલોક મધ્યમ કે Page #240 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૨૧૯ મોક્ષ તિચ્છલોક. ( તિથ્થુ આડું) મેરુઃ સુમેરુપર્વત. પુરુષ-રાજાનું નામ મૃત્યુંજય યંત્રઃ મંત્રના એવા યંત્રો છે ! પણ હોય છે. જેની મૃત્યુથી બચવા સાધના થાય | મૈત્રી અન્યને મારા દ્વારા દુઃખ ન હો છે યદ્યપિ આયુષ્યકર્મ પ્રમાણે મૃત્યુ તેવી ભાવના તે મૈત્રીભાવના. નીપજે છે. સૂક્ષ્મ કે સ્થૂલ ભેદરૂપ ત્રસ કે મૃષાનંદી રૌદ્રધ્યાન: મૃષા એટલે સ્થાવર જીવો સુખદુઃખાદિ અસત્ય. ધ્યાનના પ્રથમ બે અવસ્થાઓમાં સમતા પામે, કોઈ અશુભધ્યાનમાં રૌદ્રધ્યાન બીજું જીવ વિરાધના ન પામો તેવી ઉત્તમ છે. જેમાં પરિણામ રૌદ્ર, ક્રૂર અને ભાવના મૈત્રીભાવના છે. દરેક જીવ હિંસાદિ ભાવવાળા હોય છે. જેને વૈરભાવ ત્યજી સુખને પ્રાપ્ત હો. કારણે આ ધ્યાનમાં આયુષ્યનો તેવી નિર્વેરબુદ્ધિ. બંધ મહદ્અંશે અધોગતિનો થાય મૈથુન : ચારિત્રમોહનીય પ્રકૃતિમાં વેદછે. કોઈ પણ અસત્ય જેવાં કાર્યોમાં કર્મના ઉદયથી રાગ-કામ આનંદ માનવો તે મૃષાનંદી પરિણામથી યુક્ત સ્ત્રી-પુરુષને રૌદ્રધ્યાન. અન્યોન્ય વિષયભોગની કામના મૃષામનઃ મનમાં અસત્ય વિચાર થવી તથા મન-વચન-કાયાનો કરવા, અસત્ય મનોયોગ. વિષય વ્યાપાર તે મૈથુન છે. આ મૃષાવચન: અસત્ય વચન બોલવાં. મૈથુન કર્મબંધનું કારણ છે. અસત્ય વચનયોગ. મોક્ષ સંસારના રાગાદિ ભાવ કર્મ અને મેઘઃ સૌધર્મ દેવલોકનું ૨૦મું પ્રતર. દ્રવ્યકર્મથી સર્વથા મુક્ત થવું. શુદ્ધ મેઘરથ શાંતિનાથ ભગવાનનો પૂર્વનો રત્નત્રયથી મોક્ષપ્રાપ્તિ મનુષ્યબીજો ભવ. ગતિમાં જ સંભવ છે. મોક્ષે જતાં મેઘા: નરકની ત્રીજી પૃથ્વી. જીવ એક સમયમાં સ્વાભાવિક મેચક: સંસારી આત્મા અનેક ગતિથી લોકાગ્રે સ્થિત થાય છે. અવસ્થાઓરૂપ છે તે મેચક ત્યાં સાદિ અનંત-અનંત કાળ સુધી મેદઃ ઔદારિક શરીરની એ ઘાતુ. સમાધિ-સુખમાં રહે છે. જેમને (ચરબી) જન્મ નથી. જ્ઞાન જ તેમની મેધા પદાર્થને જાણવાની તીક્ષ્ણ બુદ્ધિ. કાયારૂપ છે. મોક્ષ પામતા જીવ અવગ્રહનો એક પ્રકાર. ચરમ શરીરનો ૨/૩ ભાગ લોકાઝે મેય: જે પદાર્થને માપી શકાય. અવગાહન કરી સ્થિત થાય છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ ૨૨૦ આઠ કર્મોનો નાશ થવાથી આઠ ગુણો અનંત સામર્થ્ય યુક્ત પ્રગટ થાય છે. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર (ક્ષાયિકસમ્યકત્વ) અનંતવીર્ય. અરૂપીત્વ (સૂક્ષ્મત્વ) અગુરુલધુ, અવ્યાબાધ સુખ, અનંત સ્થિતિ. આ ઉપરાંત અનંત ગુણો પ્રગટ થાય છે. જેટલા જીવ સિદ્ધ થાય છે તેટલા જીવ નિગોદમાંથી નીકળી વ્યવહારરાશિમાં આવે છે, તેવી જગત સ્થિતિ કેવળગમ્ય છે. નિગોદના જીવો અનંતાનંત છે, અનંત જીવો મોક્ષે જવા છતાં સંસાર અનંત જીવોથી ભરેલો જ રહેવાનો છે. બંધ હેતુઓના મિથ્યાત્વાદિ) અભાવ અને સકામ નિર્જરાથી દ્રવ્ય-ભાવ સર્વ કર્મોનો આત્યંતિક ક્ષય થવો તે મોક્ષ છે. જેમ બેડીથી બાંધેલો પ્રાણી બેડીથી મુક્ત થઈ સ્વતંત્ર બને છે તેમ જીવ સંસારનાં સર્વ કર્મથી મુક્ત થઈ સ્વતંત્ર બને છે, અને સ્વસુખનો અનુભવ કરે જૈન સૈદ્ધાંતિક છે, જે કેવળી ભગવંતને શરીરાવસ્થામાં હોય છે. સ્વરૂપમાં અવસ્થાન તે વાસ્તવિક મોક્ષ છે. દ્રવ્યમોક્ષ: ભાવમોક્ષના નિમિત્તથી જીવ કર્મોના પ્રદેશોથી મૂળમાંથી જુદો થઈ જાય છે. કર્મના એકપણ પરમાણુનો જ્યાં સ્પર્શ નથી તે દ્રવ્યમોક્ષ. સર્વકર્મમળથી મુક્ત અશરીરી આત્મા ઊદ્ગલોકના અંતે સર્વજ્ઞસર્વદર્શી અનંત અતીન્દ્રિય સુખનો અનુભવ કરે છે. તેઓ કૃતકૃત્ય છે. જ્યાં જન્મ-મરણ સંયોગ-વિયોગ, ભય-દુઃખ રોગ-શોકનો આત્યંતિક અભાવ છે તે સિદ્ધગતિ છે. તે સિદ્ધશિલા અથવા ઈષત્રાગભાર આઠમી પૃથ્વી કહેવાય છે. આઠ સમયથી અધિક છ માસમાં ચતુર્ગતિ જીવરાશિમાંથી નીકળીને ૧૦૮ જીવ મોક્ષમાં જાય છે. ત્યારે તેટલા જીવ તે સમયમાંથી નિગોદ ભવમાંથી નીકળી ચતુર્ગતિરૂપ ભવને પામે છે. (વ્યવહારરાશિમાં) અન્ય (દિસં.થી કથન.) કે ક્ષેપકના મૃત શરીરના મસ્તક કે દતપંક્તિને જો કોઈ પક્ષીગણ લઈને પર્વતના શિખર પર મૂકી દે તો જણાય કે તે જીવમુક્ત થયો છે. મોક્ષપ્રાપ્તિનો ઉપાય મોક્ષ બે ભેદ છે. ૧. ભાવમોક્ષ ૨. દ્રવ્યમોક્ષ. ભાવમોક્ષ કર્મોને નિર્મુલ કરવામાં સમર્થ એવા શુદ્ધાત્માની ઉપલબ્ધિરૂપ નિશ્ચય રત્નત્રયાત્મક જીવનો શુદ્ધ પરિણામ ભાવમોક્ષ Page #242 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય સંવરનિર્જરારૂપ શુદ્ધભાવ છે. ક્ષેત્ર, કાળ, ગતિ, અન્ય લિંગ, તીર્થ, ચારિત્ર, ૨૨૧ પ્રત્યેકબોધિત, બુદ્ધબોધિત. જ્ઞાન, અવગાહન, અંતરસંખ્યા અલ્પબહુત્વ જેવા અનેક ભેદ છે. શ્વે. સં. પ્રમાણે પંદર લિંગે પૂર્વાવસ્થાઅનુસાર ભેદ છે. મહાવિદેહ સિવાય કર્મભૂમિમાં સુષમાદુષમાના ત્રીજા આરાના અંતઃભાગમાં તથા દુષમાસુષમાના ચોથા આરામાં મનુષ્ય સિદ્ધ થાય છે. મહાવિદેહક્ષેત્ર ચોથા આરા જેવો છે. ત્યાં તીર્થંક૨ ૫રમાત્માનું સાતત્ય છે, તે ક્ષેત્રમાં ભવ્યાત્મા મનુષ્ય સર્વકાળે મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. મોક્ષપાહૂડ : દિ. આ. કુંદકુંદ રચિત મોક્ષપ્રાપ્તિના ક્રમનો ગાથાબદ્ધ ગ્રંથ. મોક્ષમાર્ગ : સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યચારિત્રરૂપ રત્નત્રયના શુદ્ધ પરિણામ તે મોક્ષ માર્ગ છે. તેમાંથી કોઈ એક સાધનથી મોક્ષ નથી. કારણ કે તત્ત્વરૂપ પદાર્થને જાણીને તેની શ્રદ્ધા કે રુચિ થવામાત્રથી કે શાસ્ત્રજ્ઞાનથી મોક્ષ નથી પરંતુ તેની સાથે શુદ્ધ ચારિત્ર હોવું જરૂરી છે. વ્યવહારથી સાધના માટે ભેદ બતાવ્યા છે, તે વ્યવહારૂપ છે. મોક્ષમાર્ગ પરંતુ તે એક અખંડ ચેતનના સામાન્ય અને વિશેષ અંશ છે. સામાન્યતઃ સાધક અભ્યાસદશામાં સવિકલ્પ થઈને પછી. નિર્વિકલ્પતાને પ્રાપ્ત કરે છે. સમ્યાન, સમ્યગ્દર્શન, સભ્યશ્ચારિત્ર, સભ્યતપ આ ચારના ઐક્યથી સંયમ હોય છે. જે જીવને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. ાન સ્વયંપ્રકાશક છે. તપ કર્મવિનાશક છે. ચારિત્ર રક્ષક છે. ત્રણેનો સંયોગ મોક્ષપ્રાપ્તિનું કારણ છે. રોગમુક્તિ માટે ઔષધની શ્રદ્ધા, તેનું જ્ઞાન તથા સેવન જરૂરી છે, તેમ સમ્યગ્ શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર ત્રણેની મોક્ષમાર્ગમાં આવશ્યકતા છે. અર્થાત્ જ્ઞાનક્રિયાનો સંયોગ કાર્યકારી છે. મોક્ષમાર્ગ એક સાધનથી નથી. જીવાદિ નવ તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન પૂર્વસંબંધી આગમજ્ઞાન, પદાર્થોનો અધિગમ સમ્માન છે. અને રાગાદિનો પરિહાર સમ્યારિત્ર આ વ્યવહાર-મોક્ષમાર્ગ છે. જે આત્મા સ્વને જાણે છે, જુએ છે. સ્વરૂપાચરણ કરે છે તેવી અભેદ રત્નત્રયની શુદ્ધ પરિણતિ તે નિશ્ચય મોક્ષમાર્ગ છે. સમસ્ત ચગાદિ વિકલ્પોપાધિરહિત Page #243 -------------------------------------------------------------------------- ________________ મોરપીંછી ૨૨૨ પરમાલાદક સુખરૂપ ધ્યાનસ્વરૂપ એ નિશ્ચય મોક્ષમાર્ગ છે. એનાં પર્યાયવાચી અન્ય નામ છે. ૫૨મસમાધિ, પરમતત્ત્વ, પરમાનંદ, પરમજ્ઞાન, પરમવીતરાગતા વગેરે. જેમ કોઈ ધનનો અર્થ પુરુષ રાજાનો પરિચય કરી રાજાને જાણે છે, પછી તેની શ્રદ્ધા કરે છે, પછી તેનું અનુચરણ કરે છે. તેવી રીતે સાધક અનન્યમય આત્માને જાણે છે, શ્રદ્ધે છે, પછી અનુસરણઆચરણ કરે છે. પછી અનુભવ દ્વારા આત્મામાં લય પામે છે. વ્યવહા૨થી ત્રણ ભાવ અલગ છે. નિશ્ચયથી ત્રણેનું ઐક્ય થઈ જે સમભાવ છે તે મોક્ષમાર્ગ છે. વ્યવહારમાર્ગના પ્રવેશરહિત જીવ નિશ્ચયમાર્ગને જાણવામાં સમર્થ થતો નથી. જેમ પ્રભાત થયા વગર સૂર્યનો ઉદય થો નથી. વ્યવહારમાર્ગ નિશ્ચય મોક્ષમાર્ગનું સાધન છે, નિશ્ચયમાર્ગ સાધ્ય છે. આવો બોધ પામવાથી તે પરંપરાયુક્ત મોક્ષની પ્રાપ્તિ થાય છે. મોરપીંછી : દિગંબર સાધુઓ જ્યણા માટે રાખે તે સાધન. મોક્ષમાર્ગ પ્રકાશક : પં. ટોડરમલચિત હિંદીભાષાયુક્ત આધ્યાત્મિક ગ્રંથ. મોક્ષશાસ્ત્ર : જૈન સૈદ્ધાંતિક તત્ત્વાર્થસૂત્ર. શ્રી (ઉમાસ્વામિરચિત) મોહ મૂર્છા, મમત્વ, પરપદાર્થોની : ઇચ્છા. જીવનો ૫૨૫દાર્થ સંબંધી મૂઢભાવ મોહ છે. વ્યસની માણસને જેમ સુખની ભ્રાંતિ પેદા થાય છે તેમ મોહગ્રસિત જીવને પરપદાર્થમાં સુખની ભ્રાંતિ થાય છે. ક્રોધાદિ કષાય. હાસ્યાદિ નોકષાય તથા વેદ-કામના અને મિથ્યાત્વ સર્વે મોહની સેના છે. રાગ દ્વેષ અજ્ઞાન એ મોહના સાથીઓ છે. સ્ત્રીપુત્રાદિનો રાગ તે વ્યામોહ છે. અપ્રશસ્ત છે. યદ્યપિ દેવ-ગુરુ ધર્મ પ્રત્યેનો શુભભાવ-રાગ પ્રશસ્ત છે. મોહનીય : જે જીવને મોહિત કરે છે. અનંત પ્રકારનાં કર્મોમાં આઠ કર્મોની મુખ્યતા છે, તેમાં મુખ્ય મોહનીયકર્મ છે, જે જીવના શ્રદ્ધા અને ચારિત્રગુણનો ઘાત કરે છે. આવરણ કરે છે. તેથી તે સંસારનું મૂળ કારણ છે. મોહનીય કર્મના બે ભેદ છે. ૧. દર્શનમોહ, ૨. ચારિત્રમોહ. દર્શનમોહ : જીવના સમ્યક્ત્વ ગુણનો ઘાત કરે છે. તત્ત્વનું અશ્રદ્ધાન. ચારિત્રમોહ : સમતા-વીતરાગ ગુણરૂપ ચારિત્રનો ઘાત કરે છે, Page #244 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૨૨૩ મોહનીય આ બંનેના ઉદયથી જીવ રાગ દ્વેષને આધીન થઈ પરિભ્રમણ કરે ! છે. દર્શનમોહની ત્રણ પ્રકૃતિ છે. ૧ મિથ્યાત્વ મોહનીયઃ જેના ઉદયથી જીવ સર્વજ્ઞ પ્રણીત માર્ગથી વિમુખ થાય છે. વિપરીત માન્યતા કરે છે. હિતાહિતનો વિચાર કરવામાં અસમર્થ હોય છે. ૨ મિશ્ર મોહનીયઃ જે કર્મના ઉદયથી જિનવર કથિતતત્ત્વોમાં - આગમમાં શ્રદ્ધા તથા તેના પ્રતિપક્ષ કુદેવ કુશાસ્ત્રાદિમાં શ્રદ્ધા યુગપતું હોય છે. સમ્યગુ મિથ્યાપ્રકૃતિ કહેવાય છે. ૩ સમ્યકત્વ મોહનીય : ક્ષયોપશમ સમ્યકત્વ. જે કર્મપ્રકૃતિના ઉદયથી આપ્તવચનમાં-જિનવર કથિત પદાર્થોમાં શ્રદ્ધા છે પરંતુ તેમાં કંઈક અસ્થિરતા-શિથિલતા છે. વળી સત્તામાંથી આ પ્રકૃતિઓનો ક્ષય થયો નથી તેનો ઉદય થવાની શક્યતાવાળી પ્રકૃતિ છે. દર્શન મોહનીય પ્રકૃતિના બંધનું કારણ કેવળી, શ્રુત, સંઘ, ધર્મ, દેવાદિનો અવર્ણવાદ, અનાદર છે. સત્ય મોક્ષમાર્ગને અસત્ય અને અસત્ય મોક્ષમાર્ગની સત્ય પ્રરૂપણા કરવી તે છે. ચારિત્રમોહનીય: અસંયમભાવ ! મિથ્યાત્વ, અવિરતિ, કષાયની પાપરૂપ ક્રિયાઓ કરવી તે તથા ઘાતી કર્મોની સર્વ પ્રકૃતિ પાપરૂપ છે. તે ચારિત્રને આવરણ કરે છે. તે પાપક્રિયાઓના તથા રાગાદિના અભાવને તથા સક્રિયાના આચરણને ચારિત્ર કહે છે, જે ગ્રાહ્ય છે. ચારિત્રમોહનયના બે ભેદ છે. ૧. કષાયમોહનીય, ૨. નોકષાય-મોહનીય. કષાયમોહનીયના ૧૬ ભેદ છે. ૧. અનંતાનુબંધી, ૨. અપ્રત્યાખ્યાના-વરણ, ૩. પ્રત્યાખાના-વરણ ૪. સંજ્વલન, એ ચારના ક્રોધ, માન, માયા, લોભ = ૧૬ નોકષાયમોહનીય નવ પ્રકારના છે. હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ નપુંસકવેદ. કષાય કે નોકષાય વેદનીય કર્મના ઉદયથી જીવ તે તે પ્રકૃતિના કર્મનું વેદન કરે છે. જેટલો કષાયનો અભાવ તેટલું ચારિત્ર છે, જેટલો કષાયનો ઉદય તેટલી ચારિત્રની અશુદ્ધિ છે. આત્માને ચારિત્રથી યુત કરવાનું કાર્ય ચારિત્રમોહનીયનું છે. નિશ્ચયથી શુદ્ધાત્માનુભવથી શ્રુત કરવાનું ચારિત્રમોહનીયનું કાર્ય Page #245 -------------------------------------------------------------------------- ________________ મૌખર્ય ૨૨૪ જૈન સૈદ્ધાંતિક નથી. સ્વયં કષાય કરવા-કરાવવો, | કલ્યાણકો થયા છે તે દિવસ મૌન તપસ્વીજનોનો અવર્ણવાદ કરવો. | એકાદશી કહેવાય છે. સંક્લેશયુક્ત વ્રતનું ધારણ કરવું તે | પ્લાન: કરમાઈ ગયેલું. કષાયમોહનીયના આશ્રવનું કારણ | પ્લેચ્છ: છ ખંડમાં દક્ષિણવાળો મધ્ય ખંડ આર્યખંડ છે. શેષ પાંચ ખંડ મૌખર્ષ: દુરાગ્રહથી સારરહિત પ્લેચ્છ ખંડ છે. જ્યાં તીર્થકર, અનાવશ્યક વચનો બોલવાં. પંચમહાવ્રતધારી ગુરુજનોનો યોગ વાચાળતા. નથી. ધર્મસંસ્કાર નથી તે ભૂમિ મૌનઃ બાહ્ય વચનની પ્રવૃત્તિના ત્યાગ મ્યુચ્છ છે. તે ભૂમિમાં જન્મ લેનાર સાથે અંતરંગની કલ્પનાયુક્ત જો ધર્મસંસ્કારયુક્ત નથી તો તે મનની પ્રવૃત્તિનો ત્યાગ એ સંપૂર્ણ મ્યુચ્છ છે. મૌન છે. આત્મા જ્ઞાનસ્વરૂપ હોવાથી પદાર્થોને જાણવાનું તેનું કાર્ય છે, તેમાં વચનનું શું કામ ? | યક્ષઃ જેનામાં લોભની માત્રા વધુ હોય છતાં પણ હિતકારી વચનો | છે. જેને ભાંડાગારમાં નીમવામાં બોલવાં. સાધુજનો ઉપદેશકાર્ય આવે છે. વ્યંતર દેવનો પિશાચકરે. ગુરુઆજ્ઞા કે જિનભક્તિ માટે જાતિનો એક ભેદ છે. છ દિશાના પૂછવું વગેરે મૌનના વતીને રક્ષક દેવ, તથા તીર્થકરોના પક્ષો જાગૃતિપૂર્વક કરવાનું છે. મૌન હોય છે. અલ્પકાલીન કે જીવનપર્યતનું | યજ્ઞ: (યાગ) ઘણું દાન કરવું, પૂજા ધારણ કર્યા પછી તેનું નિરાકુળપણે કરવી. જેના વડે જીવ ઈન્દ્ર જેવી પાલન કરવું. અતિચારનો દોષ ન પદવી પ્રાપ્ત કરે છે. કરવો. ખાસ કરીને આવશ્યક- ક્રોધાગ્નિને ક્ષમા દ્વારા, કામાગ્નિને ક્રિયામાં, પાપકાર્યની ક્રિયામાં, વૈરાગ્ય દ્વારા, ઉદરાગ્નિને અનશન ભોજન સમયે મૌન રાખવું. તેના દ્વારા આહુતિ આપે છે તે યતિ, વડે પુણ્યની વૃદ્ધિ થાય છે. મનનો મુનિ, અનગારરૂપી શ્રેષ્ઠ દ્વિજ સંયમ થાય છે. વચનસિદ્ધિ જેવી વનમાં નિવાસ કરીને આત્મયજ્ઞ લબ્ધિ પ્રાપ્ત થાય છે. સવિશેષ દ્વારા મુક્તિ પામે છે. અત્યંત ઉત્તમ શ્વેતાંબર સંપ્રદાયમાં માગસર સુદ ક્રિયા કરવાવાળો તપસ્વી ગૃહસ્થ અગ્યારસ કે જે દિવસે કુલ ૧૫૦ પોતાના વડીલોને વેદમંત્ર દ્વારા Page #246 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૨૨૫ યમરાજા અષ્ટ દ્રવ્યની આહુતિ આપે છે તે | છે. આ ચાર ગુણસ્થાનમાં લૌકિક છે. આમ દેવયજ્ઞવિધિ | યથાખ્યાત ચારિત્ર હોય છે. પરંપરાથી ચાલી આવે છે. | યથાજાત : દિ. સં. વ્યવહારથી યતિઃ શ્રમણ, સંયત, ઋષિ મુનિ, સાધુ, નગ્નપણાને - દિગંબર અવસ્થાને અણગાર, ભદત, દાંત, શબ્દો યથાજાત રૂપધર કહે છે. તે મુનિ એકાર્યવાચી છે. જે ઇન્દ્રિયોના જ્ય સમસ્ત પરિગ્રહરહિત હોય છે. દ્વારા પોતાના શુદ્ધાત્મસ્વરૂપમાં નિશ્ચયથી આત્માના સ્વરૂપને પ્રયત્નશીલ છે. પંચમહાવ્રત ધારી યથાર્થપણે પ્રાપ્ત કરવું. છે. ક્ષમાદિ દસ યતિધર્મ છે. યથાતથાનુપૂર્વી: આનુપૂર્વી. નવકારયતિવરવૃષભઃ યતિમાં જે વરશ્રેષ્ઠ છે. | મંત્રની આનુપૂર્વી આવે છે. તે તીર્થકર, ગણધરદેવ છે. | યથાપ્રવૃત્તકરણઃ પર્વત પાસે વહેતી યત્કિંચિતઃ કંઈક, થોડું, અલ્પ. નદીના વહેણમાં તણાતા પથ્થરના ત્યાચારઃ યતિઆચાર, યતિઓના ગોળ થવાના ન્યાયે નદી ઘોળ આચાર-વિચારને યત્યાચાર કહે પાષાણ) અનાયાસે આત્માને છે. મૂલાચાર, ભગવતી આરાધના સહજ વૈરાગ્યાદિ ભાવ ઊપજે, જેવા ગ્રંથો તે આચારના નિરૂપક જેના કારણે આયુ સિવાય સાતે કર્મોની સ્થિતિ અલ્પ થાય. યથાખ્યાતચારિત્ર: સમસ્ત મોહનીય- | યથાપ્રવૃત્ત સંક્રમ પૂર્વે બાંધેલાં કર્મોનાં કર્મના ઉપશમ કે ક્ષયથી આત્મ- દલિકોનું બંધાતાં કર્મોમાં નાખવું. સ્વભાવરૂપ અવસ્થાને યથાખ્યાત- | તે રૂપે પરિણમન થવું. ચારિત્ર કહે છે. કષાયોના સર્વથા | યથાર્થ જે પદાર્થ જેવા સ્વભાવે સ્થિત અભાવથી આત્માની શુદ્ધિ | છે તે પ્રમાણે માનવો. વિશેષને યથાખ્યાત ચારિત્ર કહે | યદચ્છીપલબ્ધિઃ ઈચ્છાનુસાર શાસ્ત્રોછે. તેના અધિકારી ઉપશાંત કષાય | ના અર્થો લગાડવા. વીતરાગ છદ્મસ્થ ૧૧ ગુણસ્થાને | યદષ્ટ: આલોચનાનો એક દોષ છે. જ્યાંથી જીવ પાછો પડે છે. | યમ : ભોગ ઉપભોગનાં સાધનોનો ક્ષીણ કષાય વીતરાગ છધસ્થ | આજીવન ત્યાગ કરવો તેને યમ ગુણસ્થાન ૧૨મું છે. ત્યાર પછી કહે છે ભોગ ઉપભોગ પરિમાણ સયોગી કેવળી ૧૩મું ગુણસ્થાન. વ્રત અથવા પાંચમું અણુવત) અયોગી કેવળી ૧૪મું ગુણસ્થાન | યમરાજાઃ મૃત્યુકાળ, મૃત્યુસંબંધી છે. - Page #247 -------------------------------------------------------------------------- ________________ યવ ભાવો જે બને છે તેને વિશેષપણે જાણનાર દેવ. યવ : ક્ષેત્રનું એક પ્રમાણવિશેષ. યવન : ભરતક્ષેત્રેના આર્યખંડનો એક દેશ. યુનાનનું જૂનું નામ. યવમધ્ય : કર્મપ્રવૃત્તિઓની એક જાતની આહુતિ યશકીર્તિ ઃ પુણ્ય વડે પ્રસિદ્ધિ પામવી તે યશકીર્તિ નામકર્મની પ્રકૃતિ છે. તેનાથી વિરુદ્ધ અયશકીર્તિ નામકર્મ છે. યશોવિજ્યજી : શ્વે. સં.ના પ્રસિદ્ધ ઉપાધ્યાય હતા. શ્રી હિરવિજયસૂરની પરંપરામાં હતા. અધ્યાત્મસાર, અધ્યાત્મોપનિષદ, આધ્યાત્મિકમતખંડન, નયરહસ્ય, નયપ્રદીપ, નયોપદેશ, જૈનતર્કપરિભાષા, જ્ઞાનબિંદુ, શાસ્ત્રવાર્તા સમુચ્ચય ટીકા, દેવધર્મ પરીક્ષા, યતિલક્ષણ, સમુચ્ચય ગુરુતત્ત્વવિનિશ્ચય, અષ્ટસહસ્રી વિવરણ, સ્યાદ્વાદમંજરી, જયવિલાસ, દિગ્પટચૌરાસી (દ. સં.ની માન્યતાઓ ૫૨ આક્ષેપ) ઇત્યાદિ અનેક ગ્રંથોની રચના કરી હતી. દિ. માન્ય નિશ્ચયનયનું ખંડન કર્યું હતું. સમયસારના ઉપયોગી તત્ત્વનું લેખનમાં અનુસરણ કર્યું હતું. લગભગ ૩૨૫ વર્ષ પૂર્વ થયા હા. ૨૨૬ જૈન સૈદ્ધાંતિક યંત્ર: વિશિષ્ટ પ્રકારના અક્ષર, શબ્દ, મંત્ર, કે કોઠો બનાવીને ખાસ આકૃતિઓ દોરવામાં આવે છે. મંત્રશાસ્ત્ર અનુસાર તેમાં અલૌકિક શક્તિ માનવામાં આવે છે. તેથી તેની પૂજાવિધિ કરવામાં આવે છે. આવાં યંત્રો અનેક પ્રકારનાં છે. જેમ કે ણમોકાર યંત્ર, ઋષિમંડળયંત્ર, શાંતિયંત્ર, સિદ્ધચક્રયંત્ર, સર્વતોભદ્રયંત્ર વગેરે. યંત્રપીડનકર્મ : સાવધ પ્રવૃત્તિ દ્વારા પીડા ઉપજાવવી. પુંજન કરવું : જ્યાં જ્યાં જે જરૂરી હોય તે જોડવું. યાકિની મહત્તા : શ્રી હરિભદ્રસૂરિને બોધ કરનારાં મહાન સાધ્વીજી યાકિની’. યાજ્ઞિકમત ઃ સંસારી જીવની કદી મુક્તિ થતી નથી તેવી માન્યતા ધરાવે છે. યાચના પરિષહ : સાધુસાધ્વીજનો આવશ્યકતા ભિક્ષા-ગોચરીની માટે પ્રવૃત્તિ કરે પણ શુદ્ધ આહાર ન મળે તે યાચનાપરિષહ છે. એ પરિષહને તેઓ સમતાથી સહી લે છે, તે યાચનાપરિષહય છે. યાનઃ ઘણા ભાર સહિત સમુદ્રમાં આકાશમાં ગમન કરવાને સમર્થ જાજ. — યાવત્કથિત : સામાયિક ચારિત્રનો બીજો ભેદ છે જે બાવીસ તીર્થંકર Page #248 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૨૨૭ યુતિ પ્રભુના શાસનમાં તથા હોવાથી મરીને દેવલોકમાં જન્મે. મહાવિદેહક્ષેત્રમાં સદા હોય છે. આ અકર્મભૂમિ છે. ત્યાં તીર્થકરાદિ દીક્ષા ગ્રહણ કરતાં જે જીવનપર્યત ન હોય. અપાય તે વ્રત. યુગાદિપુરુષ: યુગની આદિમાં હોય યાવાનુદેશઃ ઉદિષ્ટિ આહારનો એક | તેવા મહામાનવો જેવા કે કુલકરોને દોષ. યુગાદિપુરુષ કહેવાય છે. તેમની યુક: ક્ષેત્રનું પ્રમાણ. સંખ્યા ૧૪ની હતી. યુક્તઃ સમાધિવાચી શબ્દ છે. યુક્ત, | યુગ્મ (સમ) જે રાશિ ચારથી – થઈ સમાહિત, તથા તદાત્મક એકાર્થ- શકે તે કૃતયુગ્મ. જે રાશિ ચારથી વાચી છે. – થઈ શકે પછી બે રૂપે શેષ રહે યુક્તિઃ તર્ક અથવા વસ્તુને | તે બાદર યુ.... સમજાવવાનો એક પ્રકાર. ] યુગ્મ: અથવા બે સમાન વસ્તુને યુગ્મ યુક્તિચિંતામણિતત્ત્વઃ દિ. આ. | કહે જેમકે ચરણયુગ્મ - સોમદેવકૃત ન્યાય વિષયક ગ્રંથ. | યુતસિદ્ધઃ દંડ અને દંડીની ભ્રાંતિ. યુફત્યનુશાસન: દિ. આ. સમન્તભદ્ર- પ્રદેશથી ભિન લક્ષણ હોય તે. રચિત સંસ્કૃત છંદબદ્ધ ગ્રંથ. યુતિઃ સમીપતા, સંયોગ, તેના ચાર યુગ: બે કલ્પોનો એક યુગ. પ્રકાર છે. યુગ : સામાન્ય અર્થ ઘણું ભારે અને ૧ જીવવુતિઃ કુળ, ગ્રામ, નગર, ઘણું મોટું, જે ઘોડા કે ખચ્ચર દ્વારા ગુફા, અટવીમાં જીવોનું મિલન. ખેંચવામાં આવે છે તે. પુદ્ગલ યુતિ: વાયુના નિમિત્તે યુગકંધરઃ કાયોત્સર્ગનો એક પાંદડાંઓના હાલવાની ક્રિયાની અતિચાર. જેમ એક સ્થાન પર પુદ્ગલોનું યુગપતુઃ અનેક વસ્તુઓનું એકસાથે મળવું. જ્ઞાન થવું તે જીવપુદ્ગલયુતિઃ જીવપુદ્ગલો યુગલિકભૂમિઃ જે ભૂમિમાં નરમાદા- ઉભયનું મળવું. સ્ત્રી-પુરુષનું જોડકું જન્મ, પરણે, ૨ ક્ષેત્રયુતિઃ જીવાદિ દ્રવ્યોનું સાથે મરે. કલ્પવૃક્ષના આધારે નારાકાદિ ક્ષેત્રમાં મળવું ક્ષેત્રયુતિ. જીવન નભે. પરિગ્રહ ન હોવાથી ૩ કાળયુતિઃ દ્રવ્યોનું દિન, માસ સરળ સ્વભાવનાં હોય. અને વર્ષ આદિ કાળની સાથે સમ્યકત્વાદિ પામે નહિ, સરળ મળવું. Page #249 -------------------------------------------------------------------------- ________________ યુનાન ૨ ૨૮ જૈન સૈદ્ધાંતિક ૪ ભાવયુતિઃ જીવદ્રવ્યોનું ક્રોધાદિ | જીવનો ઉપયોગ તે વાસ્તવમાં કષાયોની સાથે મળવું. પરિણામ યોગ છે. બંધ છે. સમીપતા કે સંયોગ યુતિ | યોગદર્શનઃ જે દર્શનમાં અનેક પ્રકારના યોગની પ્રસિદ્ધિ છે. યોગનું યુનાનઃ વર્તમાન ગ્રીસ પ્રયોજન મુખ્યત્વે ઇન્દ્રિયનિગ્રહ યુવતી: યુવાન સ્ત્રી ચક્રવર્તીનાં ચૌદ છે. ત્યાં યોગનો અર્થ સમાધિ છે. રત્નમાં એક સ્ત્રીરત્ન (સ્ત્રી). પાંતજલયોગ રાજયોગ છે, યોગ: કર્મોના સંયોગથી જીવના પ્રાણાયામ આદિથી પરમાત્માનો પ્રદેશોનું પરિસ્પદ કે સંકોચ- સાક્ષાત્કાર કરવો તે હઠયોગ છે. વિસ્તાર થવું તે યોગ છે. અથવા એમ બે પ્રકાર છે. વળી જ્ઞાનયોગ, મન, વચન, કાયાની પ્રવૃત્તિના કર્મયોગ અને ભક્તિયોગ એમ પ્રત્યે જીવનો ઉપયોગ, વીર્યશક્તિ ત્રણ પ્રકાર યોગના છે. યદ્યપિ કે પ્રયત્નવિશેષ તે યોગ. તે એક યોગના અન્ય ભેદો છે. હોવા છતાં મન, વચન, કાયાના પાતંજલ યોગના આઠ પ્રકાર છે. નિમિત્તથી ત્રણ કહેવાય છે. તેના ૧. યમ : અહિંસા, સત્ય, અસ્તેય, પંદર ભેદ પણ છે. તેની પ્રવૃત્તિ બ્રહ્મચર્ય અને અપરિગ્રહરૂપ મન, ક્રમિક છે, યુગપતું નથી. વૃત્તિ એક વચન, કાયાનો સંયમ તે યમ ૨. સાથે ભલે જણાતી હોય. નિયમઃ શૌચ, સંતોષ, તપ, વીયતરાયના ક્ષયોપશમથી પ્રાપ્ત સ્વધ્યાય, ઈશ્વપ્રણિધાન (ભક્તિ) વીર્યલબ્ધિ (શક્તિ) યોગનું કારણ પાંચ છે. ૩. આસન: સિદ્ધિ ૪. છે. એવા સામર્થ્યવાળા આત્મના પ્રાણાયામ: શ્વાસોચ્છવાસની મન, વચન, કાયવર્ગણા નિમિત્તિક ગતિનો સંયમ કે નિરોધ. ૫. આત્મ પ્રદેશોનું પરિસ્પદ (હલન- પ્રત્યાહારઃ ઇન્દ્રિયોનું અંતર્મુખ ચલન) યોગ છે. તેમાં પરિણામને થવું. ૬. ધારણાઃ વિકલ્પપૂર્વક જે કારણે શુભ અશુભ બે ભેદ છે. કાલ્પનિક ધ્યેય નિર્ણિત કર્યું હોય સંસારી જીવના સમસ્ત પ્રદેશોમાં તેમાં ચિત્ત સ્થિર કરવું. ૭. ધ્યાન: રહેલી કર્મોને ગ્રહણ કરવાની ધ્યાન, ધ્યાતા, ધ્યેયસહિત ચિત્તની શક્તિ તે ભાવયોગ છે. તેમાં એકાગ્રતા. ૮. સમાધિ: ધ્યાન, જીવના પ્રદેશોનું પરિસ્પંદ થવું તે ધ્યાતા, ધ્યેયરહિત ઐક્ય - દ્રવ્યયોગ છે. ક્રિયાની ઉત્પત્તિમાં | ચિત્તસમાધિ. Page #250 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય યોગદૃષ્ટિ સમુચ્ચય છે. આ. પૂ. હરિભદ્રસૂરિ કૃત યોગની આઠ દૃષ્ટિઓની વિશદતાવાળો ગ્રંથ છે, ગુજરાતી ભાષાંતર છે. તેઓનો યોગબિંદુ યોગવિંશિકા યોગશતક વગેરે યોગના સ્વરૂપને જણાવતા ગ્રંથો છે. યોગનિરોધ : મન, વચન, કાયાના યોગોનો નાશ થવો તે કેવળજ્ઞાની ભગવંતો તે૨મા ગુણઠાણાના અંતે કર્મબંધના કારણરૂપ સૂક્ષ્મ અને બાદર ત્રણે યોગોને રોકે, નિરોધ કરે. યોગનિરોધ ક્રમ ઃ બાદર (સ્કૂલ) વચનયોગ તથા બાદ૨ મનોયોગનો બાદર કાયયોગમાં સ્થિર થઈને નિરોધ કરે. બાદર કાયયોગથી રોકે છે. તે પ્રમાણે સૂક્ષ્મ વચનયોગ તથા સૂક્ષ્મ મનોયોગને સૂક્ષ્મ કાયયોગમાં સ્થિર થઈને નિરોધ કરે છે તે કાયયોગ દ્વારા કેવળી ભગવાન સ્થિર રહે છે. ઉત્કૃષ્ટ શુક્લલેશ્યા દ્વારા સૂક્ષ્મ કાયયોગથી સાતાવેદનીય કર્મના બંધને કરવાવાળા કેવળી સૂક્ષ્મક્રિય નામના ત્રીજા શુક્લધ્યાનનો આશ્રય કરે છે. ત્યારે સૂક્ષ્મક્રિય શુક્લધ્યાન પ્રાપ્ત થાય છે. તે દ્વારા સૂક્ષ્મકાયયોગનો નિરોધ કરે છે. ત્યારે આત્મપ્રદેશો નિશ્ચલ બને છે. યોગમાં તત્ત્વવિચાર ત્યાર પછી અંતર્મુહૂર્ત કાળ સુધી અયોગીને યોગનો આત્યંતિક અભાવ થાય છે, સંપૂર્ણ આશ્રવનો નિરોધ થાય છે. ત્યારે સર્વ કર્મોથી મુક્ત થઈને આત્મા એક સમયમાં સિદ્ધિને પ્રાપ્ત કરે છે. મુક્ત થાય છે. યોગ શબ્દના ઘણા અર્થ છે. જોડવું, યોગ થવો, આત્માને મોક્ષના ભાવ સાથે જોડે તે કર્મક્ષયનું કારણ છે. યોગમાર્ગ : આચાર્ય સોમદેવ દ્વારા રચિત ધ્યાન વિષયનો સંસ્કૃત છંદબદ્ધ ગ્રંથ. ૨૨૯ : યોગમાં તત્ત્વવિચા૨ ઃ ચિત્ત એક તત્ત્વ છે. તેની પાંચ અવસ્થા છે. ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર, નિરુદ્ધ, ૧. ચિત્તનું સંસારી વિષયમાં ભટકવું તે ક્ષિપ્ત, ૨. નિદ્રાઆળસમાં રત રહેવું તે મૂઢ. ૩. આશા નિરાશામાં ઝૂલ્યા કરવું વિક્ષિપ્ત. ૪. એક વિષયમાં ચિત્તનું એકાગ્ર થવું. પ. સર્વ વૃત્તિઓનું રોકાઈ જવું તે નિરુદ્ધ પ્રથમ ત્રણ યોગ માટે ત્યાજ્ય છે. અંતિમ બે અવસ્થાઓ યોગ માટે ઉપયોગી છે. જૈનદર્શનમાં શ્વેતાંબર દિગંબર બંને સમ્પ્રદાયમાં આચાર્યોએ વિભિન્ન શબ્દો દ્વારા યોગ, ધ્યાન, Page #251 -------------------------------------------------------------------------- ________________ યોગમુદ્રા ૨૩૦ જૈન સૈદ્ધાંતિક સમાધિનું વર્ણન કર્યું છે. તેને | યોગીશ્વરઃ યોગીઓમાં સર્વોત્તમ મોક્ષમાર્ગનું મુખ્ય અંગ માન્યું છે. | તીર્થકર ભગવાન. યોગ પ્રરૂપિત અનેક ગ્રંથોની | યોગ્યતા: પાત્રતા. પોતાના વિષયભૂત રચના કરવામાં આવી છે. જ્ઞાનાવરણીય તથા વીર્યાન્તરાયના યોગમુદ્રા: સાધનામાં એક પ્રકારની ક્ષયોપશમની વિશેષતા છે. મુદ્રા છે. યોજનઃ ક્ષેત્રનું પ્રમાણવિશેષ. ચાર યોગવક્રતા : મન, વચન, કાયાના ગાઉનો એક યોજન. દ્વિીપ, સમુદ્ર, યોગની વિપરીતતા, કુટિલતા. નદીના માપ માટે ૩૨૦૦ યોગવતનઃ ભગવતીજી, ઉત્તરાધ્યયન, માઈલનો યોજન અને શરીરાદિનું કલ્પસૂત્રાદિ અપૂર્વ મહાગ્રંથોના માપ જાણવું હોય તો ૮ માઈલનું અધ્યયન માટે ઇન્દ્રિયોનું દમન યોજનપ્રમાણ. કરી તપશ્ચર્યાપૂર્વક કરાતી ધર્મક્રિયા. યોજનભૂમિ: એક યોજન પ્રમાણે ચારે યોગશાસ્ત્ર છે. આ. હેમચંદ્રસૂરિકત દિશાની ભૂમિ કે જ્યાં શ્રી તીર્થકર આધ્યાત્મિક ગ્રંથ. ભગવાનની વાણી સર્વ જીવોને યોગસારઃ દિ.આ. યોગેન્દુદેવરચિત સપ્રમાણ સંભળાય. આધ્યાત્મિક ગ્રંથ. જે. સં. માં. | યોનિઃ જીવોને જન્માંતરે ઉત્પન્ન થવાનું યોગસાર ગ્રંથ છે, પણ તેમાં સ્થાન. જેમાં જીવ ઔદરિકાદિ કર્તાનો ઉલ્લેખ નથી. નોકમવર્ગણારૂપ પુગલોની સાથે યોગાભ્યાસ: યોગનાં શાસ્ત્રોનો સંબંધને પ્રાપ્ત થાય. તેવા જીવોને અભ્યાસ કરી યોગો પર સંયમ ઉત્પન્ન થવાના સ્થાનને યોનિ કહે મેળવવો. છે તેના ચોરાશી લાખ ભેદ છે. યોગી: નિશ્ચયથી જે કાયાના સમસ્ત તેમાં શંખાવર્ત આદિ આકારભેદ વ્યાપારથી રહિત છે. જે મોહ ગર્વ છે. મુખ્યત્વે શીત, ઉષ્ણ, શીતોષ્ણ અને દંભરહિત છે. ઉગ્ર તપસ્વી છે ઉભય એવા ભેદ પણ છે. વળી તે યોગી છે. શુદ્ધાત્મ ભાવનામાં સચિત્ત અચિત્ત, મિશ્ર ભેદો છે. પ્રયત્નશીલ, સૂક્ષ્મ સવિકલ્પ સંવૃત (ઢંકાયેલું) વિવૃત ખુલ્લું. તેવા અવસ્થામાં સ્થિત તે પુરુષ ભેદ છે. પ્રારબ્ધયોગી કહેવાય છે. સચિત્ત યોનિ : ચિત્તના વિશેષ નિર્વિકલ્પ અવસ્થામાં સ્થિર પરિણામ. વળી જ્યાં કેવળ નિષ્પન્નયોગી છે. જીવોત્પત્તિનું સ્થાન છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય દેવ-નાકના અચિત્તયોનિ : ઉપપાત જન્મની યોનિ, માતાના ઉદરમાં શુક્રશોણિતયુક્ત અચિત યોનિ છે તેની સાથે માતાના ચૈતન્ય પ્રદેશોનું મિશ્રણ તે મિશ્રયોનિ છે. રક્તકંબલા : સુમેરુ પર્વતની એક શિલા છે. તેના પર ઐરાવતક્ષેત્રના તીર્થંકરોનો જન્માભિષેક કરવામાં આવે છે. રક્તવર્ણ ૨૩૧ રક્તવર્ણ : લાલરંગ, નામકર્મની પ્રકૃતિ છે. રક્તશિલા ઃ સુમેરુ પર્વતની એક શિલા છે. જેના ૫૨ પૂર્વવિદેહના તીર્થંકરોના જન્મકલ્યાણક / અભિષેક કરવામાં આવે છે. રક્તાકુંડ : ઐરાવતક્ષેત્રનો એક કુંડ છે. જેમાંથી રક્તા નદી નીકળે છે. રક્ષાબંધનવ્રત : જૈ. દિ. સં. શ્રાવણ સુદ ૧૫ના દિવસે વિષ્ણુકુમાર મુનિએ અકમ્પનાદિ ૭૦૦ મુનિઓ ૫૨ બલિરાજા દ્વારા થયેલા ઉપસર્ગને પોતાની લબ્ધિ દ્વારા દૂર કર્યો હતો, તેથી તે દિવસ રક્ષાબંધન કહેવાય છે. તે દિવસે ઉપવાસ કરીને “હીં. વિષ્ણુકુમાર મુનયે નમઃ મંત્રની માળાનો ત્રિકાળ જાપ કરે. રઘુ : રઘુવંશ) ઇક્ષ્વાકું વંશના ચિંત અયોધ્યાનગરીના રાજા, જેના વડે રઘુવંશની ઉત્પત્તિ થઈ. ૨૪: ધૂળ-માટીની રજકણો. ૫૨માર્થદૃષ્ટિએ જ્ઞાનાવરણ, દર્શનાવરણ કર્મરજ છે. તે ત્રણે કાળને વિષયભૂત અનંત અર્થપર્યાય તથા વ્યંજનપર્યાય સ્વરૂપ વસ્તુઓના વિષયને અંતરંગ બોધ કરવાવાળી શક્તિ તથા અનુભવને પ્રતિબંધક હોવાથી ૨જ કહેવાય છે. જેમ ભસ્મ કે ધૂળ વડે મુખાકૃતિ ઢંકાય છે તેમ ફર્મ વડે આત્મશક્તિ આચ્છાદિત થાય છે. રજત માનુષોત્ત૨ પર્વતનો, રુચક પર્વતનો, તથા માલ્યવાન પર્વતનો એક કૂટ. રજોહરણઃ રજને દૂર કરવાનું સાધન, જૈન શ્વેતાંબર સાધુસાધ્વીજનોને જીવોની જયણા પાળવા માટે રખાતું સાધન. રજ્જૂ : ઔદારિક શરીરમાં માંસ રજ્જુનું પ્રમાણ. ક્ષેત્રનું એક પ્રમાણ વિશેષ. રતિ જે પ્રકૃતિના ઉદયથી પ્રેમ ઉત્સાહ, ઉત્સુકતા થાય છે. અરિત તેનાથી વિપરીત છે. જે પ્રકૃતિના ઉદયથી જીવ વિષયોમાં આસક્ત થઈને તેમાં રમણ કરે છે. જે કર્મસ્કંધોના ઉદયથી જીવને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં રાગચ Page #253 -------------------------------------------------------------------------- ________________ રતિ ઉત્પાદક વચન ૨૩૨ જૈન સૈદ્ધાંતિક ઉત્પન્ન થાય છે તે રતિ છે. અને | અભેદ રત્નત્રય છે, તે નિશ્ચિય અરુચિ ઉત્પન્ન થાય તે અરતિ મોક્ષમાર્ગ છે. બંને દૃષ્ટિ કહેવાય છે. મોક્ષમાર્ગને માટે પ્રયોજનભૂત છે. રતિ ઉત્પાદક વચન: જે વચન | રત્નત્રયકથાઃ દિ. આ. પવનદી કૃત બોલવાથી અન્યને રતિ-સ્નેહ-રાગ સંસ્કૃત ગ્રંથ ઊપજે. રત્નત્રય ચક્રવંત્ર - રત્નત્રય યંત્ર: રતિકર : નંદીશ્વર દ્વીપની પૂર્વાદિ ચારે ! વિધાનયંત્ર આરાધના માટેનું યંત્ર દિશાઓમાં ચારચાર વાવડીઓ | છે. છે, તે દરેકના બહારના ખૂણા પર | રત્નત્રય વિધાનઃ પં. આશાધરની લાલ પર્વત છે. તેથી તેનું નામ સંસ્કૃત ટીકા છે. રતિકર છે. તેવા ૩૨ રતિકર છે. | રત્નપ્રભા અધોલોકની પ્રથમ ભૂમિ છે. તે દરેકના શિખર પર એક એક જેમાં મનુષ્ય, દેવ, તિર્યંચ અને જિનમંદિર છે. નારકોનું સ્થાન છે. તે રત્નની પ્રભા રતિપ્રિયઃ કિન્નર નામના વ્યંતર જેવી છે. તેના ત્રણ ભાગ છે. ૧ જાતિનો એક ભેદ ખ૨ ભાગ, ૨ પંક ભાગ ૩. રત્ન: ચક્રવર્તીની નવનિધિમાંની એક અબ્બહુલ્લ ભાગ. ખર, પંકભાગનિધિ, મણિ વગેરે રત્નો. માં ભવનવાસીઓનો નિવાસ છે. રત્નકરેડ શ્રાવકાચાર : ઈ.સ. ૨. દિ. સવિશેષ પ્રથમ નરક છે. આ. સમતભદ્ર દ્વારા રચિત સંસ્કૃત | રત્નાકર સમુદ્ર. તેના તળિયે રત્નોનો છંદબદ્ધ ગ્રંથ. શ્રાવકાચાર વિષયક ભંડાર મનાય છે. રત્નાકર એટલે પ્રથમ ગ્રંથ છે. તેના પર વિસ્તૃત સ્યાદ્વાદ શૈલીનો દરિયો. ટીકા છે. રત્નોચયઃ સુમેરુનું અપરનામ. રુચક રત્નત્રયઃ સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન, પર્વતનો એક કૂટ. સમ્યગુચારિત્ર આ ત્રણ ગુણોને રથઃ બે પૈડાંવાળું ઘોડાથી ખેંચાતું રત્નત્રય કહે છે. સાત (નવ) સાધન. જે યુદ્ધમાં અધિરથિ કે તત્ત્વની, સત્ દેવ, ગુરુ, ધર્મની મહારથિને ચઢવા યોગ્ય હોય છે. શ્રદ્ધા આગમ તથા જીવજીવાદિ રથકારઃ સારથિ. રથ ચલાવનાર ભેદનુંજ્ઞાન તે વ્યવહાર રત્નત્રય રચ્યાપુરુષઃ શેરીઓમાં રખડતો પુરુષ છે. આત્મસ્વરૂપની શ્રદ્ધા તેનું કે બાળક. સંવેદન જ્ઞાન, નિર્વિકલ્પ સમાધિ | રયણસાર : દિ. આ. શ્રી કુન્દકુન્દરચિત Page #254 -------------------------------------------------------------------------- ________________ રાગ શબ્દપરિચય ૨૩૩ આચરણ વિષયક પ્રાકૃત ગાથાબદ્ધ | ખાવાપીવાની અતિ લોલુપતા. ગ્રંથ. રસઘાતઃ પૂર્વે બાંધેલાં કર્મોના રસનો રસઃ સ્વાદને રસ કહેવામાં આવે છે. (તીવ્રતાનો) દર અંતર્મુહૂર્તે અનંત જે જીભ વડે ચાખી શકાય છે. અનંત ભાગ કરીને હણવો. મંદરસ નામકર્મમાં જે કર્મના ઉદયથી કરવો. અપૂર્વ કરણમાં આ દશા જીવના શરીરમાં પ્રતિનિયત હોય છે. તીખાશ આદિ રસ ઉત્પન્ન થાય | રસબંધ : કર્મોની તીવ્ર – મંદતારૂપે ફળ છે તે કર્મસ્કંધને રસ કહે છે. તેના આપવાની શક્તિવિશેષ. તેના પાંચ ભેદ છે. તીખો, કડવો, ચાર, ત્રણ, બે, એકઠાણિયા રસ કષાયેલો (તૂરો, ખાટો, મધુર, આ હોય છે. મૂળ ભેદના અન્ય અનેક ભેદો છે. | રસવર્ધક રચના: જે શાસ્ત્રોની રચના ઘી દૂધ આદિ ગોરસ છે, સાકર { એવી હોય કે વાંચતાં વાંચતાં રસ ગોળ આદિ ઈશુરસ છે. દ્રાક્ષ, કેરી { વધે. ફળરસ છે. તેલ, સીંગ આદિ ! રહસ્ય: કોઈ વસ્તુનો છૂપો કે અગત્યધાન્યરસ છે. ઇન્દ્રિયોની અપેક્ષાએ નો ભેદ. રસની મુખ્યતા છે તેથી જીભને રહસ્યાભ્યાખ્યાન: સ્ત્રી-પુરુષ દ્વારા રસના કહે છે. એકાંતમાં કરેલા આચરણને રસ પરિત્યાગ બાહ્ય તપ કહ્યું છે, ! અન્યત્ર પ્રગટ કરી દેવું તે દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ રહોભ્યાખ્યાન છે. (ગળપણ) આ રસના પદાર્થો એક | રાઈ પ્રતિક્રમણ : રાત્રિમાં લાગેલા સાથે, કે એક એક દિવસે એક એક . દોષોની ક્ષમા રૂપ પ્રભાતે કરાતું રસનો ત્યાગ કરવો. તે ઉપરાંત પ્રતિક્રમણ. અમુક ફળ, મીઠું, વગેરેનો ત્યાગ રાક્ષસ: વ્યંતર દેવોનો એક ભેદ છે. તે રસત્યાગ છે. જેના વડે રાક્ષસ દ્વીપમાં રહેવાવાળા ઇન્દ્રિયોનો જય-સંયમ થાય છે. વિદ્યાધરોનો વંશ રાક્ષસવંશ રસનાનો જય થતાં અન્ય કહેવાય છે. રાક્ષસને ભીષણરૂપની ઇન્દ્રિયોનો સંયમ થાય છે. ક્રિયાઓ કરવી પ્રિય છે. રસત્યાગ કરીને આસક્તિ ઉત્પન | રાગ : ઇષ્ટ પદાર્થોમાં પ્રીતિ-રીતિ તે રાગ કરવી તે તપને અતિચાર લાગે છે. છે. તેનો દ્વેષ સાથે અવિના-ભાવી રસગારવ ઋદ્ધિ: ગારવ = આસક્તિ, સંબંધ છે. રાગ ઈનિષ્ટ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ રાજ જૈન સૈદ્ધાંતિક પરિણામનું કારણ હોવાથી ત્યાજ્ય જીવ તૃપ્ત થતો નથી. આશા તૃષ્ણા છે. સમ્યગૃષ્ટિ આત્મા નીચેના વિષ સમાન માનીને તેનો ત્યાગ ગુણસ્થાનમાં રાગયુક્ત હોય છે. કરવો. રાગાદિ આત્માનો સ્વભાવ છતાં રાગમાં સુખભાવ ન હોવાથી ન હોવાથી ત્યાજ્ય છે. જ્ઞાન, બંધ નથી. યદ્યપિ જેટલે અંશે દર્શનાદિ ક્ષમાદિ જીવના ગુણશુભાશુભ ભાવ છે તેટલો બંધ છે. સ્વભાવ છે. જેમ જેમ આત્મસ્વરૂપ અપ્રમત્ત ગુણસ્થાન સુધી રાગ વિકસિત થાય તેમ તેમ વ્યક્ત છે. પછી દસ સુધી સૂક્ષ્મ પંચેન્દ્રિયના વિષયની પ્રીતિ ઘટે છે. છે. બુદ્ધિગમ્ય નથી. માયા, લોભ, યદિ મન મોહના ઉદયથી ત્રણ-વેદ, હાસ્ય, રતિ, એ રાગના રાગાદિકથી પીડિત થાય તો પણ ભેદ છે. ક્રોધાદિ કષાયનું ઉપાદાન મુનિએ મનને આત્મસ્વરૂપમાં ચારિત્રમોહ છે. તે કર્મના ઉદયથી જોડીને રાગનો ક્ષય કરવો. જે તેના વિપાકનું કારણ ઈનિષ્ટ પરમાત્મસ્વરૂપને જાણે છે તે પદાર્થોમાં શુદ્ધાત્માથી વિપરીત મોહમાં લિપ્ત થતો નથી. પ્રીતિ-અપ્રીતિ રૂપ, હર્ષ-વિષાદરૂપ સ્વરૂપ રમણતા થવાથી મોક્ષની પરિણામ રાગ છે. વાસ્તવમાં અભિલાષા પણ કરતો નથી. પદાર્થો ઇષ્ટનિષ્ટ નથી પરંતુ પોતાને મોક્ષસ્વરૂપનું સંવેદન છે. મોહવશ ઈષ્ટનિષ્ટ પરિણામ થાય વ્યવહાર દૃષ્ટિએ રાગદ્વેષનું બાહ્ય છે. પ્રશસ્ત પદાર્થોનો રાગ કારણ પરિગ્રહ છે, તેનો અલ્પ યા પ્રાથમિક અવસ્થામાં હોય છે. તે સર્વથા ત્યાગ કરવો. તેનાથી શુભરાગ છે, પરંતુ અપ્રશસ્ત અસંગ સાધુસાધ્વીજનો રાગદ્વેષ રાગની અપેક્ષાએ તે પ્રશસ્ત છે. પર વિજય મેળવે છે. પરંતુ જેનામાં ચિરકાલ સુધી મને સુખદાયક લેશમાત્ર પણ રાગાદિ વર્તે છે તે વિષય અધિક પ્રમાણમાં મળે તેવી આગમધર હોવા છતાં આત્મઇચ્છા કરવી, એવી આશા-રાગ સ્વરૂપને જાણતો નથી. પ્રત્યેક પ્રાણીમાં હોય છે. અને એ રાજઃ અસંખ્યાત યોજન એટલે એક સુખદાયક પદાર્થ મારાથી કદી પણ રાજ- રજ્જુ, તિલોક-મધ્યલોક અલગ ન થાય તેવી તીવ્ર ૧ રાજ પ્રમાણ છે. અભિલાષા તે તૃષ્ણા છે. અગ્નિ | રાજલોક: ચૌદરાજની ઊંચાઈવાળો ઇંધણોથી તૃપ્ત થતો નથી તેમ | ધમસ્તિકાયાદિ દ્રવ્યોવાળો નીચે Page #256 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૨૩૫ ૭ રાજ આદિ પહોળાઈવાળો લોક | રાજવાર્તિક: દિ. આ. અકલંકભટ્ટરચિત સર્વાર્થસિદ્ધિ પર વિસ્તૃત સંસ્કૃત વૃત્તિ છે. રાજસદાનઃ જે દાન આપે તેમાં સાત્ત્વિકતા હોય પણ ફળની આકાંક્ષાવાળો હોય. રાજા : ઉત્તમ કુલમાં ઉત્પન્ન થયેલા, પ્રજાનું પાલન કરનાર, દુખેથી રક્ષણ કરનાર, મુગુટ ધારણ કરવાવાળા, પ્રજાને માટે કલ્પવૃક્ષ, સમાન. રાજ્યપિડઃ રાજાના રસોડાનો આહાર, સાધુ સાધ્વીજનોને ખપતો નથી. ચત્રિભોજનઃ રાત્રે, સૂર્યાસ્ત પછી ભોજન-આહાર કરવો તે. જૈન દર્શનમાં રાત્રિભોજન ત્યાગનું ઘણું મહત્ત્વ છે. તેમાં સૂક્ષ્મ-ત્રસ જીવોની હિંસાનો મહાદોષ લાગે છે. વીજળી દીવા, અન્ય દીવા, કે અન્ય પ્રકાશ હોય તો પણ તે સૂક્ષ્મજીવો ભોજન, અગ્નિમાં કે આહારાદિ વસ્તુમાં પડે તેને આપણે જોઈ શકતા કે બચાવી શકતા નથી. અણુવ્રતધારી કે પાક્ષિક ઉત્તમ શ્રાવકે સૂર્યોદય પછી ૪૮ મિનિટ થાય ત્યારે અને સૂર્યાસ્ત પહેલાં ૪૮ મિનિટ થયા પહેલાં ભોજન આહાર કરી લેવો જોઈએ. યદ્યપિ શ્રાવકપણું મળ્યું છે રાત્રિભોજન તે સર્વને માટે રાત્રિભોજન ત્યાગ ઉત્તમ છે. વિશેષપણે જો વાદળાથી ઘણું અંધારું થાય ત્યારે પણ ત્યાગ કરવો જોઈએ. અણુવતી આ નિયમ ન પાળે કે ઔષધાદિ સાંજ થયા પછી લે તો તેમાં અતિચાર લાગે છે. અર્થાતુ મન વચન કાયાથી રાત્રિભોજન ત્યાગ કરે છે તે જીવદયા/અહિંસાને ઉત્તમ પ્રકારે પાળી શકે છે. અન્યથા હિંસા થાય છે. રસ ગારવવાળો જીવ રાત્રિ-ભોજન ત્યાગ કરી શકતો નથી. આવો અવિવેક એ ભાવહિંસા છે. વળી રાત્રિભોજનમાં અગ્નિ તથા દીવાના પ્રકાશની જરૂર પડે છે. જેમાં અગ્નિકાયના જીવોની હિંસા રહેલી છે. વળી રાત્રે બનાવેલા ભોજનને દિવસે જમવાથી પણ દોષ-અતિચાર લાગે છે. અનિવાર્ય સંયોગોમાં જળ ઔષધ જેવા પદાર્થો લે તેનો પણ શ્રાવકને રંજ હોવો જોઈએ. શ્રાવક ૧૧ પ્રતિમા ધારણ કરી આત્મવિકાસ કરે છે. જેમ જેમ પ્રતિમા ગ્રહણ કરે તેમ તેમ આવા નિયમ અવશ્ય પાળે છે. જોકે નિયમથી અણુવ્રત કે છઠ્ઠી પ્રતિમા સમયે રાત્રિભોજન ત્યાગની વિશેષતા છે. છતાં દરેક અવસ્થામાં આ નિયમ હિતાવહ Page #257 -------------------------------------------------------------------------- ________________ રાધ ૨૩૬ જૈન સૈદ્ધાંતિક છે. જેથી સાંજ પછીની પ્રતિક્રમણ | રિષ્ટાઃ સાત નારકમાંથી પાંચમી જેવી આરાધના ઉત્તમ રીતે થાય નારકી. રુચકઃ સૌધર્મ સ્વર્ગનું ૧૫મું પટલ - રાધ : સંસિદ્ધિ, આરાધના, પ્રસન્નતા, ઈન્દ્રક. પૂર્ણતા સાધિત, વગેરે એકાર્યવાચી રુચકપ્રદેશઃ લોકાકાશના અતિમધ્ય શબ્દ છે. પરદ્રવ્યની મૂછ કે ભાગે સમભૂતલાના ૮ આકાશ ત્યાગથી શુદ્ધાત્માની સિદ્ધિ તે રાધ પ્રદેશો, અથવા આત્માના અસંખ્યાત પ્રદેશો પૈકી અતિશય રામકથા: દિ. આ. કીર્તિધર રચિત જૈન મધ્યભાગ વર્તી ૮ નિરાવરણ રામાયણ છે. જે. આ. રામસૂરીશ્વર આત્મપ્રદેશો. તથા ભદ્રગુપ્તસૂરીશ્વર રચિત જૈન રુચકગિરિઃ જ્યાં દિગકુમારી દેવીઓનો રામાયણ છે. નિવાસ છે. રામગિરિ કથંચિત નેમચરિતની | રુચિઃ દૃષ્ટિ; શ્રદ્ધા; તત્ત્વાર્થની યથાર્થ અપેક્ષાએ ગિરનાર પર્વત છે શ્રદ્ધા. દિ. સં.) રુજાઃ વાત, પિત્ત, કફની વિષમતાથી રામપુત્રઃ દિસં.) ભગવાન વીરના ઉત્પન્ન શરીર સંબંધી પીડા; રોગ. તીર્થમાં અંતકૃત કેવળી થયા | રુદ્રઃ એક ગ્રહ, અસુરકુમાર, અધર્મ હતા. યુક્ત વ્યાપારમાં રૌદ્રકર્મ કરવારાશિઃ મૂળ રાશિમાં જે રાશિને ઘટાવી વાળો. અન્યને પીડા આપનાર કૂર. શકાય. ધારણ કરેલા સંયમથી ભ્રષ્ટ હોય. રાશિ અભ્યાસ: કોઈ પણ વિવક્ષિત રુધિરઃ ઔદારિક શરીરમાં લોહીનું સંખ્યાને તે જ સંખ્યા તેટલીવાર પ્રમાણ. ૨, સૌધર્મ દેવલોકનું દસમું લખી પરસ્પર ગુણાકાર કરવાથી પટલ ઇન્દ્રક. જે રકમ આવે છે. જેમકે ૪ x ૪ રૂપઃ ચક્ષુ દ્વારા ગ્રાહ્ય વસ્તુની આકૃતિ, x ૪ ૪ ૪ = ૨૫૬. કાળો આદિ પાંચ વર્ણ રાસભઃ ગધેડો અથવા ગધેડા જેવી | રૂપગતાચૂલિકા દ્વાદશાંગ શ્રુતજ્ઞાનમાં ચાલ (અશુભ વિહાયોગતિ). બારમાં અંગના ઉત્તમ ભેદમાંથી રિક્લઃ ક્ષેત્રનું પ્રમાણ વિશેષ. એક ભેદ. રિકસંભવા: આકાશોપપન દેવનો ! રૂપનિમઃ એક ગ્રહ. એક ભેદ. રૂપપાલી : કિન્નર નામના વ્યંતરદેવનો Page #258 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૨૩૭ રોગપરિષહ એક ભેદ. રૂપમાષ ફળ: તોલનું પ્રમાણ | રૂપાનુપાતઃ રૂપનું દેખાડવું. મને કોઈ વિશેષ. જલદી જુએ એમ માની પોતાના રૂપરેખા: સામાન્ય બહારની માહિતી. શરીરને દેખાડવાની ચેષ્ટા કરે. રૂપસ્થ : ધ્યાન છે. તીર્થંકર પરમાત્મા દસમા વ્રતનો એક અતિચાર. સમવસરણમાં પ્રાતિહાર્ય યુક્ત રૂપીઃ મૂર્ત - પૌગલિક પદાર્થો. જેમાં દેવોથી પૂજાતા વગેરે પ્રકારની | સ્પશદિ લક્ષણો હોય. પ્રતિમાને ભાવથી ધારણ કરી રેચક પ્રાણાયામઃ રોકેલા પ્રાણવાયુને ધ્યાન કરવું તે. અથવા અહિત બહાર કાઢવો. તીર્થંકર પ્રતિમાનાં અંગો આદિનું ! રેવતી : એક નક્ષત્ર છે. ભગવાન ધ્યાન કરવું. તથા તેમાં અનંતજ્ઞાન, મહાવીરના સમયમાં ઉત્તમ દર્શન, દાન, લાભ, ભોગ-ઉપભોગ શ્રાવિકા હતા. વીર્ય, ક્ષાયિક સમ્યકત્વ, ચારિત્ર- રેશમઃ એક પ્રકારનું વસ્ત્ર. યુક્ત તથા જેમણે ઘાતી કર્મોને રૈવતક: સૌરાષ્ટ્રમાં આવેલા ગિરનાર નષ્ટ કર્યા છે તેવા સર્વજ્ઞનું ધ્યાન પર્વતનું તીર્થ. કરવાથી જીવ સ્વસ્વરૂપને પ્રાપ્ત રોગઃ કુષ્ઠાદિ અનેક પ્રકારના રોગ. કરે છે. યદ્યપિ અહંત ધ્યાન રોગ : (શારીરિક પીડા) ઔદારિક પિંડસ્થ પદસ્થ રૂપસ્થ ત્રણે શરીરમાં અનેક રોગો થવાની ધ્યાનમાં સમાન છે. શક્યતા છે. શરીરના ૩ કરોડ રૂપાતીત: અશરીરી, સર્વ કર્મક્ષય થતાં રોગ છે, તે દરેકમાં પા રોગ જે સિદ્ધ થયા છે તેમના શુદ્ધાત્માનું ભરેલા છે. તે સર્વે રોગો અશુચિધ્યાન તે રૂપાતીત ધ્યાન છે. રૂપસ્થ મય છે. અભક્ષ્યાદિ, દૂષિત ધ્યાનમાં સ્થિર, તથા જેની આહાર-પાણીના સેવનથી વાતાદિ ચિત્તવૃત્તિઓ નષ્ટ થઈ છે, તે સિદ્ધ વિકાર થવાથી રોગ ઉત્પન્ન થાય પરમાત્માનું ધ્યાન કરી શકે છે. છે. રોગ પીડાકારી છે. તેવા સાધુજનો સિદ્ધ પરમાત્માનું અશાતાવેદનીયનું પરિણામ છે. ધ્યાન કરી અનુક્રમે પોતાના રોગપરિષહ શરીર રોગ અને અશુચિ શુદ્ધાત્માને ધ્યાવે છે કે હું સ્વયં પદાર્થોથી ભરેલું છે, તેમ વિચારી સિદ્ધ સ્વરૂપ છું. એમ સ્વરૂપનું ગુણરૂપી રત્નોના સંરક્ષણ માટે ધ્યાન કરીને સ્વસ્વરૂપને પ્રાપ્ત કરે શુદ્ધ આહારદિનો સ્વીકાર કરે છે. Page #259 -------------------------------------------------------------------------- ________________ રોમરાજી ૨૩૮ તપાદિ વડે શરીરથી નિઃસ્પૃહ રહીને સાધુજનો રોગ પરિષહને સમતાથી સહન કરે છે. રોમરાજીઃ શરીરમાં રહેલાં રુવાંટાંની પંક્તિ, સમૂહ. રોષઃ ક્રોધને વશ થતા તીવ્ર પરિણામ. આક્રોશ. રોહિણી: ભગવાન અજિતનાથની શાસક યક્ષિણી. એક વિદ્યા. એક નક્ષત્ર. રોહિણીવતઃ દર માસે રોહિણીની તિથિને દિવસે સામાન્યતઃ સ્ત્રીઓ સૌભાગ્ય માટે આ વ્રત કરે છે તે ૭ વર્ષ ને ૭ માસ કરવાનું હોય જૈન સૈદ્ધાંતિક પરિણામ રૌદ્ર કહેવાય છે. તેવાં કાર્યોની વિચારણા તે રૌદ્રધ્યાન છે. તેના ચાર પ્રકાર હિંસાનંદ, મૃષાનંદ, તેયાનંદ તથા સંરક્ષણાનંદ. ૧. હિંસાનંદી રૌદ્રધ્યાનઃ ક્રૂરતાપૂર્વક હિંસા કરવી, તલવાર જેવાં શસ્ત્ર ધારણ કરવા. હિંસાની કથા કરવી. સ્વભાવથી હિંસક હોવું. તેમાં આનંદ માનવો. ૨. મૃષાનંદી રૌદ્રધ્યાનઃ કઠોર વચન, અસત્ય વચન, અન્યને દુઃખદાયી થાય તેવાં કટાક્ષ વચન બોલીને આનંદ માનવો.. ૩. તેયાનંદી : પરધનનું હરણ કરવું. ક્યાંથી વધુ ધન મેળવું તેના વિચારમાં આનંદ માનવો. ૪. સંરક્ષણાનંદી : ઘણો પરિગ્રહ વધારવો, ગમે તેવાં પાપો કરવાં તેમાં આનંદ પામવો. રૌદ્રધ્યાનનું પરિણામ અધોગતિ છે. રૌદ્રધ્યાન પાંચમાં ગુણસ્થાનક સુધી હોય છે. પરંતુ પરિણામમાં કષાયની મંદતા હોવાથી વળી સમ્યકત્વ હોવાથી તે જીવોના કૂર પરિણામ તીવ્ર હોતા નથી તેથી તે જીવો નરકગતિ પામતા નથી. સાધુજનોને આવા કૂર પરિણામ થતા નથી તેથી છઠ્ઠા ગુણસ્થાનથી રૌદ્રધ્યાનની સંભાવના નથી. રૌદ્રઃ ભયંકર. કૂરપરિણામ. રૌદ્રધ્યાન : જેનદર્શનમાં અનેક પ્રકારનાં ધ્યાન છે. તેમાં ચાર ધ્યાન મુખ્ય છે. તેમાં બે શુભ છે બે અશુભ છે, ધર્મધ્યાન તથા શુકલ ધ્યાન શુભ છે. આર્તધ્યાન-રૌદ્રધ્યાન અશુભ છે. રૌદ્રધ્યાન: હિંસાદિ પાપ કરીને રાજી થવું, તે રૌદ્રધ્યાન અત્યંત અહિતકારી છે. અન્ય જીવોને મારીને કે પીડા આપીને, અસત્ય વચન બોલીને, અન્યના ધનાદિ હરીને તથા પરિગ્રહનો સંગ્રહ કિરીને આનંદ માનવો, તે રૌદ્રધ્યાન છે. રુદ્રનો અર્થ ક્રૂરતા છે, તેવા Page #260 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૨૩૯ લબ્ધિ લઘુ નાનું. શીધ. અન્તર્મુહૂર્તકાળ. લઘુઅક્ષર: જોડાક્ષરરહિત જે વ્યંજનો લક્ષણ : જેના દ્વારા પદાર્થનું લક્ષ્ય કરી સ્વર સાથે હોય. શકાય છે. અથવા પરસ્પર મળેલી લઘુ આગારઃ કાયોત્સર્ગમાં જે સ્થાને વસ્તુઓથી જેના દ્વારા પદાર્થનું હોઈએ તે સ્થાન તજ્યા વગર લેવી અલગ જણાવું. જેમકે ફળની પડતી નાની છૂટછાટ, અન્નત્થ મીઠાશ. અગ્નિની ઉષ્ણતા. સૂત્રમાં છીંક આદિ કહ્યા છે તે. લક્ષણના બે ભેદ છે. આત્મભૂત, બાર આગાર છે. અનાત્મભૂત. આત્મભૂત જેમકે લઘુ દીક્ષા: પ્રથમ અને ચરમ અગ્નિની ઉષ્ણતા જે અગ્નિને તીર્થકરના શાસનમાં ભરત તથા જળાદિ પદાર્થોથી જુદો પાડે છે, ઐરાવત ક્ષેત્રમાં પ્રથમ અપાતી અને તે સ્વભાવભૂત છે. અનાત્મ દીક્ષા, અથવા ઈત્વર કથિત ભૂત જેમ પુરુષના હાથમાં લાકડી. સામાયિક ચારિત્ર. જે પુરુષથી જુદી છે. સ્વભાવભૂત લઘુનીતિ: પેશાબ - મૂત્ર (સાધુનથી. વિશ્વના દરેક પદાર્થો સાધ્વીજનો માટે વપરાતો ખાસ સ્વલક્ષણથી જણાય છે. જેમ શબ્દ) પુદ્ગલનું લક્ષણ સ્પર્શ, રસ, ગંધ, લઘુ વિગઈ: મધ, મદિરા આદિ મહા વર્ણાદિ. આત્માનું લક્ષણ જ્ઞાન, વિગઈ વિકારવાળા પદાર્થોની દર્શન, ચારિત્ર શક્તિ આદિ છે. અપેક્ષાએ ઓછી હિંસા કે વિકારઅશુદ્ધાત્મા રાગાદિવાળો છે. વાળા પદાર્થો ઘી, તેલ, દૂધ દહીં શુદ્ધાત્મા સર્વ કર્મરહિત છે. ગોળ અને તૂરો - તળેલો પદાર્થ. લક્ષણહીનઃ શાસ્ત્રમાં કહેલા લક્ષણ ભારે પદાર્થો હોવાથી વિગઈ રહિત. વર્તનરહિત કહેવાય છે, જે ભક્ષ્ય છે. લક્ષપર્વ: એક ઔષધ છે. લઘુ સ્થિતિ: કર્મોની પ્રતિ સમયે લક્ષ્મણપુરી: વર્તમાન લખનૌ. બંધાતી જઘન્ય સ્થિતિ, (નાની) લક્ષ્ય: સંકલ્પપૂર્વકના મનને લક્ષ્ય કહે લતામંડપઃ ઉદ્યાનમાં વૃક્ષોની છે. પ્રાપ્ત કરવા લાયક મન. વેલડીઓથી બનેલો મંડપ. લઘિમા વિક્રિયા ત્રદ્ધિ: જેમકે શરીરને લતાલતાંગ: કાળનું પ્રમાણ વિશેષ. નાનું બનાવી શકાય તે વૈક્રિય લબ્ધ: Ouotient (પ્રાપ્ત). લબ્ધિ . લબ્ધલક્ષ્યઃ જેણે પોતાનું લક્ષ્ય સાધ્ય Page #261 -------------------------------------------------------------------------- ________________ લબ્ધિ પ્રાપ્ય કર્યું છે તે. લબ્ધિ ઃ શાન આદિ વિશેષ શક્તિને લબ્ધિ કહે કે ક્ષયોયશમ શક્તિ કહે છે. અર્થાત્ જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમ વિશેષને લબ્ધિ કહે છે. જેના કારણે આત્મા દ્રવ્યેન્દ્રિયની રચના કરવામાં ઉત્સુક થાય છે. અર્થાત્ જીવના મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલી વિશુદ્ધિ દ્વારા પદાર્થના બોધને ગ્રહણ કરવાવાળી શક્તિ. ગુણપ્રાપ્તિના અર્થમાં તપ વિશેષથી પ્રાપ્ત થયેલી ઋદ્ધિશક્તિ. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સભ્યશ્ચારિત્રમાં જીવના ઉપયોગનું જોડાવું. મુક્તિ થતાં સુધી ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ માટે અણિમા વગેરે વૈક્રિયશક્તિને લબ્ધિ કહે છે. લબ્ધિઓની પરંપરા તથા તેનો ઉપાય જે આગમમાં કહ્યો હોય તે આગમ લબ્ધિ. દાનાદિ લબ્ધિ વીર્યંતરાયના ક્ષયોપશમથી કે ક્ષયથી જે પાંચ લબ્ધિઓ પ્રગટ થાય તે પાંચ પ્રકારની ક્ષયોપશમ કે ક્ષાયિક લબ્ધિ કહેવાય છે. ક્ષયોપશમથી અલ્પાદિક (એક દેશીય) લબ્ધિ પ્રગટ થાય છે. લબ્ધિ અપર્યાપ્ત : જન્માંતરે જતાં નવીન દેહની રચના કરતાં જે ૨૪૦ જૈન સૈદ્ધાંતિક પોતાને યોગ્ય પર્યાપ્તિ પૂરી કરવા માટે સમર્થ ન થાય. પર્યાપ્તિ પૂર્ણ કરતાં પહેલાં મરણ પામે કુલ છ પર્યાપ્તિમાંથી ત્રણ પર્યાપ્તિ કરે પણ ચોથી પર્યાપ્તિ કરતાં પહેલાં મરણ પામે. લબ્ધિ ઇન્દ્રિય : આત્મામાં પ્રગટ થયેલ જ્ઞાનશક્તિ ઇંદ્રિય સહાયક છે. લબ્ધિ પર્યાપ્ત: જે પોતાને યોગ્ય પર્યાપ્તિ પૂરી કરે પછી જ મૃત્યુ પામે તે લબ્ધિપર્યાપ્ત. લબ્ધિ પ્રત્યયિક : જે વૈક્રિય શરીરની પ્રાપ્તિમાં લબ્ધિ જ કારણ છે, પરંતુ ભવ કારણ નથી તે. તેમાં મનુષ્યો અને તિર્યંચોનું અવધિજ્ઞાન તથા વૈક્રિય શરીર, જે લબ્ધિ તપ દ્વારા પ્રાપ્ત થાય છે તે. લબ્ધિસાર : દિ. આ. નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી દ્વારા રચિત પ્રાકૃત ગાથાબદ્ધ ગ્રંથ. લભ્ય ઃ પ્રાપ્ત થઈ શકે તેવું સુલભ. લલિતાંગદેવ : ઈશાન સ્વર્ગના દેવ. ભગવાન ઋષભદેવનો આઠમો ભવ. લલ્લક : છઠ્ઠી નરકનું ત્રીજું પટલ. લવણતાપિ : આકાશોપપન્ન દેવ. લવણ સમુદ્ર ઃ મધ્યલોકનો પ્રથમ સમુદ્ર જેનું જળ ખારું છે. જંબુદ્વીપને વલયાકારે વીંટળાયેલો સાગર. હાલ સિલોન, શ્રીલંકા લંકા : Page #262 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૨૪૧ લેશ્યા રામાયણના સમયની રાવણની ભાવલિંગ: અત્યંતરશુદ્ધિ સહિત સોનાની નગરી છે. ભાવલિંગથી દ્રવ્યલિંગ અને લાક્ષા : વાણિજ્ય કર્મ, સાવદ્ય વ્યાપાર- દ્રવ્યલિંગથી ભાવલિંગ હોય છે. નો એક પ્રકાર. તેથી બંનેને પ્રમાણ કહ્યા છે. લાઘવ : હળવાપણુ, સ્વભાવમાં નમ્રતા એકાંત મતથી બંને લિંગનો તપ વડે દેહમાં હળવાપણું થતાં વિચ્છેદ થાય છે. મોક્ષમાર્ગમાં સ્વાધ્યાય સાધના સરળ રીતે થઈ ભાવલિંગની પ્રધાનતા છે. શકે. લીખ: ક્ષેત્રનું પ્રમાણ વિશેષ. લાઘવતા હલકાઈ. લઘુતાગ્રંથી. માન- | લીલા વિસ્તાર ટીકાઃ જે. આ. હરિભદ્રહાનિ થવી. સૂરિ દ્વારા રચિત ગ્રંથ. લલિત લાન્તકદેવ: વૈમાનિક દેવલોકનો છઠ્ઠો | વિસ્તર. લોક. લંકામતઃ સ્થાનકવાસી મતનું અપરલાભ : કંઈક મળવું. પ્રાપ્ત થયું. નામ. લગભગ સાડાચારસો વર્ષ લાભાંતરાયકર્મ: કંઈ લાભ થવાનો પૂર્વે થયો. હોય તેમાં અંતરાય થાય. | લેપઃ તેલમર્દન કરવું. ઔષધિ દાનેશ્વરીને ત્યાં યાચક દીનતાથી | લગાવવી. માગણી કરે છતાં કંઈ મળે જ નહિ. | લેવડ: હાથમાં ચોટે તેવો પદાર્થ. (દહીં અથવા મળ્યું હોય તો કોઈ લૂંટી | જેવા) લેવાની એક ક્રિયા જાય કે ખોવાઈ જાય. લેશ્યા: આત્માનો કષાયાદિવાળો યોગ લાયકાત: પાત્રતા, યોગ્યતા પરિણામ તથા સંસારી જીવને લાંગલિકા ગતિ : વિગ્રહગતિ (વાંકી). કષાયથી અનુરંજિત મન, વચન, લાંતવ: લાંતવ દેવોનું સ્થાન. કાયાની પ્રવૃત્તિના ભાવ લેશ્યા છે. લિપ્તઃ આહારનો એક દોષ. તેના છ પ્રકાર છે. તેમાં ત્રણ શુભ લિંગઃ સામાન્યપણે જાતિ, જે ચિહ્ન છે ત્રણ અશુભ છે. વડે સ્ત્રી-પુરુષ આકૃતિ ઓળખાય, શુભલેશ્યા- તેજોવેશ્યા, પાલેશ્યા, તે સ્ત્રીલિંગ, પુરુષલિંગ, નપુંસક- શુક્લ લેયા. અશુભલેશ્યાલિંગ. કૃષ્ણલયા, નીલ-લેશ્યા, સાધુજનો માટે બે લિંગ છે. કાપોતલેશ્યા, તેના નામ પ્રમાણે ૧. દ્રવ્યલિંગ, ૨. ભાવલિંગ. તેના વર્ણ છે તે દ્રવ્યલેશ્યા છે. દ્રવ્યલિંગ: બાહ્ય વેશને કહે છે. ! આવા શુભ કે અશુભ ભાવરૂપ Page #263 -------------------------------------------------------------------------- ________________ લેશ્યાતીત ૨૪૨ લેપ દ્વારા આત્માના પરિણામ લેપાય છે. આત્માના પ્રદેશો અને કર્મનો સંયોગ કરવામાં લેશ્યા મુખ્ય છે. અર્થાત્ મિથ્યાત્વ, અવિરતિ, કષાય યોગ લેશ્યાના હેતુ છે. લેશ્યાતીત : ઉપરોક્ત લેશ્યાના સંબંધ રહિત મુક્ત જી. ચૌદમા ગુણસ્થાનકવાળા, તથા સિદ્ધ પરમાત્મા. લોક : જૈનઅભિમત પ્રમાણે આ અનંત આકાશની મધ્યનો અનાદિ તથા અકૃત્રિમ ભાગ જેમાં જીવ-અજીવ (પુદ્ગલ) આદિ છ દ્રવ્યનો સમુદાય રહેલો છે તે લોક છે. અનંત આકાશની અપેક્ષાએ મનુષ્યાકાર આકાશનો આ ભાગ લોક કહેવાય છે. તેની ચારે બાજુ ત્રણ પ્રકારનું વાયુમંડળ છે. લોકની ઉપરથી નીચે સુધીના મધ્યમાં એક રાજુ પ્રમાણ ફક્ત ત્રસનાડી છે. જેમાં સ્થાવર અને ત્રસ બંને જીવો રહેલા છે. તેની બહાર ત્રસજીવો ન હોવાથી ત્રસનાડી કહેવાય છે. જેમાં ત્રણ વિભાગ છે. અધોલોક, મધ્યલોક, ઊર્ધ્વલોક, લોકાગ્રે સિદ્ધલોક છે. અધોલોકમાં નરક છે, મધ્યલોકમાં મનુષ્ય તથા તિર્યંચ છે. ઊર્ધ્વલોકમાં દેવો છે. સિદ્ધલોકમાં મુક્તજીવો છે. જૈન સૈદ્ધાંતિક જન્મમરણરૂપ આ સંસાર લોક કહેવાય છે. મધ્યલોક - અઢીદ્વીપમાં જંબુદ્વીપ, ધાતકીખંડ અર્ધપુષ્કર દ્વીપ છે. જેમાં મનુષ્યોનો નિવાસ છે. શેષ દ્વીપોમાં તિર્યંચ અને ભૂતપ્રેત આદિ અંત૨ દેવો છે. લોકનું ક્ષેત્ર ચૌદ રાજુ છે. સાત રાજુ પ્રમાણ અધોલોક, એક રાજુ પ્રમાણ મધ્યલોક, દેવલોક પાંચ રાજુ. લોકાગ્ર એક રાજુ છે. આ લોકમાં ત્રસનાડી સિવાય સર્વત્ર સૂક્ષ્મજીવો સઘનપણે રહેલા છે. તેજસ્કાયિક જીવો કેવળ કર્મભૂમિમાં છે. અધોલોકમાં તથા ભવનવાસીઓના વિમાનમાં પાંચે સ્થાવરકાયના જીવો રહેલા છે. આકાશના જેટલા ભાગમાં જીવ-અજીવ આદિ છ દ્રવ્ય છે તે લોક છે. અને તેની ચારે બાજુ શેષ અનંત આકાશ છે. તે અલોકાકાશ છે, તેમાં ગતિ સહાયક ધર્માસ્તિકાય અને સ્થિતિ સહાયક અધર્માસ્તિકાય ન હોવાથી મુક્તાત્માઓ પણ લોકાગે સ્થિત થાય છે. તેની ઉપર ગતિ કરી શકતા નથી. અધોલોકનો આકાર વેત્રાસનના જેવો છે. મધ્યલોકનો આકાર ઊભા મૃદંગના ઉપરના ભાગ (ઝાલ૨) જેવો છે. ઊર્ધ્વલોકનો Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ શબ્દપરિચય લોલક આકાર ઊભા મૃદંગ જેવો છે. | લોકાલોક પ્રકાશીઃ કેવળજ્ઞાન જેમાં અન્ય દર્શનકારોમાં લોક પરિચય | લોક-અલોક બંને પ્રકાશિત થાય કંઈક મળતો આવે છે. પરંતુ વર્તમાન વિજ્ઞાન સાથે કંઈ મેળ | લોકેષણાઃ લોકમાં પ્રસિદ્ધિ મળે તેવી જોવામાં આવતો નથી. તૃષ્ણા, ચેષ્ટા. લોકનાલી : ચૌદરાજલોકના મધ્યમાં | લોકોત્તરધર્મ: સંસારના સુખથી આવેલી ત્રસનાડી. જેમાં ત્રસ અને | વિમુખ. આત્મસુખની અપેક્ષાસ્થાવર બંને પ્રકારના જીવો હોય વાળો પરમાર્થ માર્ગ. છે. લોચઃ સાધુસાધ્વીજનો કેશલોચ કરે તે લોકપાલ દેવઃ ચારે દિશાના પાલક હાથ વડે વાળ ખેંચી મુંડન કરે. દેવો, સોમ, યમ, વરુણ, કુબેર. | લોગવિરુદ્ધચ્ચાઓ: લોકાચારનીલોક વિરુદ્ધત્યાગઃ લોકાચારની વિરુદ્ધ સજ્જનતાની વિરુદ્ધ જે આચરણ વર્તનનો ત્યાગ કરવો, જેમકે થાય . લોકસંસ્થાનના નિયમ વ્યસન, પરસ્ત્રીગમન, અનીતિ વિરુદ્ધ વિચારણા. વગેરે. લોભ આસક્તિ, ગૃદ્ધિ, સ્પૃહા, ધનાદિ લોકવિભાગઃ લોક સ્વરૂપ વર્ણનનો વસ્તુની અતિશય ઝંખના. યોગ્ય ગ્રંથ. (દિ. સં.) સ્થાન પર દાન ન કરવું તે. લોકવ્યાપી જે દ્રવ્યો સમસ્ત ચૌદરાજ- નિશ્ચયથી સમસ્ત પરિગ્રહનો લોકમાં વ્યાપીને રહે છે. લોકાકાશ- ત્યાગ કરવાને બદલે અન્ય વ્યાપ્ત. પદાર્થોનો સ્વીકાર કરવો. લોકસંજ્ઞા : લોકમાં સારું દેખાય તેમ તરતમતાની દૃષ્ટિએ લોભ એ ચાર કરવું. લોકોમાં જે ધર્માચરણ પ્રકારનો છે. લોભ મુખ્ય ચાર ચાલતું હોય તે રૂઢિ પ્રમાણે કરવું. કષાયનો ચોથો ભેદ છે. સર્વ લોકવ્યવહારને અનુસરનારી જે દોષનો બાપ કહેવાય છે. લોભ છૂટે બુદ્ધિ જેમકે પથ્થર એટલા દેવ. અન્ય કષાયો શાંત થાય છે. લોકાગ્ર: ચૌદરાજલોકનો અગ્રભાગ. | લોમાહારઃ શરીરના રુવાંટાંથી લેવાતો જ્યાં અનંત સિદ્ધ પરમાત્માઓનો આહાર-વાયુ શરીર ઉપર વાસ છે. લગાડાતા ઔષધ વિગેરે. લોકાન્તિકદેવોઃ પાંચમા દેવલોકની | લોલઃ બીજી નરકનું નવમું પટલ. બાજુમાં વસનારા દેવો. લોલક: (લોલવન્સ) બીજી નરકનું Page #265 -------------------------------------------------------------------------- ________________ લોહાવિત ૨૪૪ જૈન સૈદ્ધાંતિક દસમું પટલ. રહસ્યને જાણે છે, લોકવ્યવહાર લોહાગ્નિવતુ: લોઢું અને અગ્નિ જાણે છે, સંયમી છે, શ્રોતાના એકમેક છે તેમ જીવ અને કર્મ પણ મનને જાણે છે, તેમના પ્રશ્નોનું એકમેક છે. જે જુદા પડી શકે છે. સમાધાન કરે છે, મિતભાષી છે. લોંચઃ મૂંડન. કેશનો લોચ કરવો. સાધુ મોક્ષમાર્ગના ઉપદેશની પ્રધાનતા સાધ્વીજનો હાથ વડે વાળને ખેંચી છે. સ્વયે જ્ઞાની છે. વક્તાની પ્રામાણિકતા તેના વચનથી સમજી લૌકિકધર્મ: લોક વ્યવહારરૂપ ધર્મ | શકાય છે. સંસારસુખની અભિલાષાએ થતો | વક્ષારઃ પૂર્વવિદેહના ૩ર ક્ષેત્રોમાં ધર્મ, વિભાજિત કરવાવાળા ૧૬ પર્વત. વચનઃ શબ્દ દ્વારા બોલાય છે. (વાણી). વચનક્ષમાઃ અન્ય પ્રત્યે બોલવામાં વક્ર જડ પરિણામવાળા જીવો. જે કુતર્ક ક્ષમા રાખવી, એ તીર્થકરની આજ્ઞા કરે પણ બોધ ન પામે. વક્રગતિઃ ભવાંતરે જતાં વળાંકવાળી | વચનગુતિઃ સાધુ-સાધ્વીજનોની ત્રણ ગતિ ગુપ્તિમાં વચનગુપ્તિ દ્વારા મૌનનો વક્રાંત: પહેલાં નરકનું ૧૧મું પટલ. સંકેત છે. વક્તા: જેનામાં વજ્રત્વ પર્યાય વચનબળ: જીવના દસ પ્રાણોમાં એક (શક્તિ) પ્રગટ થઈ છે તે. ઇન્દ્રિય વચનબળ છે. જે દ્વારા પાણીનો અપેક્ષાએ બે ઇન્દ્રિયથી પંચેન્દ્રિય- ઉચ્ચાર થાય છે. જીવમાં વક્તાપણાની શક્તિ છે. વચનયોગ: શરીરનામકર્મના ઉદયથી છતાં મનુષ્યમાં સ્પષ્ટ વક્તાપણા- પ્રાપ્ત થયેલી વચનવર્ગણાનું ની શક્તિ છે. તે અનેક વિષયો આલંબન લઈ વીર્યાતરાય, મતિ દ્વારા વ્યક્ત થાય છે. અક્ષરાદિ આવરણનો ક્ષયોપશમ ૧. પરમાર્થમાર્ગમાં સર્વોત્કૃષ્ટ થવાથી અંતરંગની વચનલબ્ધિના વક્તા ત્રિકાળજ્ઞાની તીર્થકર છે. કારણે વચનરૂપ અવસ્થાની ૨. સામાન્ય કેવળી, ૩. શ્રુતકેવળી. અભિમુખ થયેલા આત્માના ત્યાર પછી દેશકાળને અનુસરીને પ્રદેશનું પરિસ્પદ થવું તે વચનમુનિ મહાત્માઓ સામાન્ય વક્તા યોગ છે. અર્થાત્ વચનની ઉપત્તિને છે. જે પ્રાણ છે, સમસ્ત શાસ્ત્રોના કારણે જે પ્રયત્ન કરવામાં આવે તે Page #266 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય વચનયોગ છે. ભાષાવર્ગણા સંબંધી પુદ્દગલ સ્કંધોના અવલંબનથી જીવના પ્રદેશોમાં જે સંકોચ વિસ્તાર થાય છે તે વચનયોગ છે. તેના ચાર પ્રકાર છે. વચનયોગ : ભાષા છોડવા માટે આત્મપ્રદેશોમાં થતી બોલવાની સત્યવચન. ૨. ૨૪૫ સ્ફુરણા ૧. અસત્યવચન. ૩. સત્યાસત્ય ઉભયવચન ૪. સત્ય નહિ અને અસત્ય પણ નહિ તે. સવિશેષ વચન વર્ગણાના નિમિત્તથી જે યોગ થાય તે સત્યવચનયોગ, તેનાથી વિપરીત યોગ મૃષા વચનયોગ છે. બંનેના યોગને ઉભય વચનયોગ કહે છે. અસંશી જીવોની અનક્ષરરૂપ ભાષા અને સંશી જીવોની આમંત્રણી આદિ ભાષા છે તે અમૃષા - અસત્ય છે. વચનના શુભ અને અશુભ બે પ્રકાર છે. વિકથા માત્ર અશુભ વચનયોગ છે. કઠોર, અપ્રિય, સંસાર ઉત્પાદક, કષાયોજનિત શબ્દ અશુભવચન યોગ છે. સંસારને સમાપ્ત કરવાવાળો ઉપદેશ સ્વ૫ર હિતકારી, મિતભાષા શુભવચનયોગ છે. વચનશુદ્ધિ : સાધુ-સાધ્વીજનોની પાંચ સમિતિમાં ભાષાસમિતિ છે. વચનાતિચાર : વચનગુપ્તિ કે મૌન વાંજર પાળવાના નિયમમાં અસત્ય કે ભગવાનની ૩૫ સાવધ વચન બોલવાથી અતિચાર લાગે તે. વચનાતિશય : ગુણોયુક્ત અનુપમ દિવ્યવાણી જે સામાન્ય માનવમાં ન હોઈ શકે તે. વજઋષભનારાચ ઃ શરીર નામકર્મની સંહનન - સંઘયણની મજબૂતાઈ સૂચવતી પ્રકૃતિ છે. છ પ્રકારના સંહનનમાં આ પ્રથમ અને યથાનામ પ્રમાણે અત્યંત મજબૂત બાંધાનું શરીર હોય છે. જે હાડકામાં મર્કટબંધ (પાટો) અને ખીલી મારી હોય તેટલું અતિશય મજબૂત સંઘયણ. વજઘોષ ઃ ત્રેવીશમા તીર્થંકર પાર્શ્વનાથના બીજા ભવમાં હાથીપણે ઉત્પન્ન થયા ત્યારે તે હાથીનું નામ. તે હાથી મુનિદર્શનથી પ્રતિબોધ પામ્યો હતો. વજબંઘ : પ્રથમ તીર્થંકર ઋષભદેવનો સાતમો ભવ. વજત૨ : મધ્યલોકનો અંતિમ અષ્ટમ સાગર. વજનાભિ : પ્રથમ તીર્થંકર ઋષભદેવ નો ત્રીજો ભવ. વજ્રપંજર : રક્ષા કરનારા ઘણા મંત્રો પૈકી આ એક રક્ષાકારી મંત્ર છે. આ સર્વવિધિઓ નિમિત્ત સંબંધ Page #267 -------------------------------------------------------------------------- ________________ વજમૂક ૨૪૬ જૈન સૈદ્ધાંતિક ધરાવે છે. ઇન્દ્રિય તથા શ્વાસોચ્છવાસને વજમૂકઃ સુમેરુ પર્વતનું અપરનામ. પ્રાણથી અલગ કરી શસ્ત્ર દ્વારા વજવાન: ગંધર્વજાતિના વ્યંતર દેવોનો મરણ નિપજાવવું. નિશ્ચયથી એક ભેદ, મિથ્યાત્વાદિ વડે આત્મપરિણામ - વજશૃંખલા: ભગવાન અભિનંદન ગુણોનો ઘાત કરવો. નાથની શાસક યક્ષિણી, એક દેવી, વધપરિષહ: સાધુ-સાધ્વીજનોને અન્ય એક વિદ્યાનું નામ. દ્વારા શરીરને તાડન પીડનની વજાંકુશા : ભગવાન સુમતિનાથની પીડા ઉપજવા છતાં મનમાં ક્લેશ શાસક યક્ષિણી, એક દેવી, એક કરતા નથી કે સંરક્ષણ કરતા નથી. વિદ્યા. પોતાના ભૂતકાળના દુષ્કર્મનું ફળ વગ્રામ : વર્તમાન વડોદરાનું પ્રાચીન છે, શરીર નાશવંત છે, તેમ વિચાર નામ હોવું જોઈએ. પ્રાચીન નામ કરી પોતાના સમ્યગુ-દર્શનાદિમાં વટપદ હતું. દઢ રહે છે, તથા કોઈ ચંદનનો લેપ વડીદીક્ષા: અવસર્પિણી કાળના પ્રથમ ! કરે તો ખુશી ન થતાં કોઈ પીડા અને ચરમ તિર્થંકરના સમયમાં | ઉપજાવે તો દુઃખી ન થતાં ઉભય પ્રથમ દીક્ષિત થયેલા ને યોગ્યતા પરિસ્થિતિમાં સમભાવમાં રહે છે થતાં પુનઃ પંચમહાવ્રતોનું તે વધપરિષહ જય છે. ઉચ્ચારણ કરાવે. વનક: ચોથી નરકનું ત્રીજું પટલ. વણથલી: વામનસ્થલીનું અપભ્રંશ વનસ્પતિ: અનેક પ્રકારના વેલા, વૃક્ષ, નામ, જૂનાગઢનું એક ગામ. ફળ, ફૂલ, શાક, શાખા વગેરે. જૈન વણિકકર્મ : સાવદ્ય પાપ વ્યાપારની દર્શનમાં વનસ્પતિ એકેન્દ્રિય પ્રવૃત્તિ. જીવનું શરીર મનાય છે. ચોરાશી વત્સ: ભરતક્ષેત્રના મધ્ય આર્યખંડનો લાખ યોનિમાં દશ લાખ પ્રત્યેક એક દેશ. વનસ્પતિ અને ચૌદ લાખ સાધારણ વત્સાઃ પૂર્વવિદેહનું એક ક્ષેત્ર વનસ્પતિના ઉત્પન્ન થવાનાં સ્થાન (વત્સાવતી) વિદતોવ્યાઘાત : પોતાના જ વચનનો ૧. પ્રત્યેક વનસ્પતિકાય – જે ફળ વ્યાઘાત થાય, તેવાં વચન. ફૂલ ઈત્યાદિમાં એક જીવ છે તે વદન : મુખ. પ્રત્યેક છે. પ્રત્યેક શરીર બાદરવધ: કોઈ પ્રાણીનો ઘાત કરવો. આયુ, | સ્થૂલ હોય છે. (જે જોઈ શકાય) Page #268 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય એક વનસ્પતિ જીવવાળી અપ્રતિષ્ઠિત છે. અસંખ્યાત સાધારણ શરીરવાળી વનસ્પતિ સપ્રતિષ્ઠિત છે. તેમાં પ્રત્યેક અલગ શરીરધારી જીવ પોતાના સુખદુઃખ એકલો ભોગવે છે. તૃણ, વેલા, નાના મોટા વૃક્ષ કંદમૂલ પાંચે પ્રત્યેક વનસ્પતિ છે. પરંતુ તે જ્યારે નિગોદ શરીરને આશ્રિત હોય તો પ્રતિષ્ઠિત પ્રત્યેક કહેવાય છે. પરંતુ જ્યારે તે પરિપક્વ થાય કે નિગોદથી રહિત થાય તો અપ્રતિષ્ઠિ કહેવાય છે. તે અન્યના ઉપભોગમાં આવે છે. જે કર્મના ઉદયથી એક શ૨ી૨માં એક જીવ જીવિત રહે છે તે પ્રત્યેક શરીર નામકર્મ છે. પ્રતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિને ઉપચારથી સૂક્ષ્મ કે બાદર નિગોદ કહેવાય છે. આધારમાં આધેયનો ઉપચાર ક૨વામાં આવે છે. (જેમકે નિગોદ આશ્રિત) સપ્રતિષ્ઠિત પ્રત્યેક ઃ જે પ્રત્યેક વનસ્પતિના આશ્રયે અનેક સાધારણ વનસ્પતિના શરીર હોય તે. અપ્રતિષ્ઠિત પ્રત્યેક જે પ્રત્યેક વનસ્પતિના આશ્રયે કોઈ પણ સાધારણ વનસ્પતિ ન હોય તે. પૃથ્વી, પાણી, તેજ, વાયુ, કેવળી ૨૪૭ વનસ્પતિ ભગવાન, આહારક શરી૨, દેવ, નારકી એ આઠે સિવાય સંસારી જીવોના શરીરમાં સાધારણ વનસ્પતિકાય નિગોદનો આશ્રય છે. અસંખ્યાત સાધારણ શરીર હોય છે. તેમાં વળી અનંતાનંત નિગોદ રહે છે. ૨. સાધારણ વનસ્પતિકાય : અનંત જીવોનું એક શરીર છે, તેમાં અનંતા જીવોના જન્મ, મરણ, શ્વાસોચ્છ્વાસ એક સાથે સમાનરૂપથી થાય છે. તેથી તે શરીરને નિગોદ કહે છે. ઉપચારથી તેમાં વસવાવાળા જીવને પણ નિગોદ કહે છે. તેના બે ભેદ છે. ૧ નિત્ય નિગોદ જે અનાદિકાળથી આજ સુધી નિગોદમાંથી બહાર નીકળ્યા નથી. અને નીકળવાના નથી. તથા નિગોદથી બહાર નીકળી ત્રસ સ્થાવર આદિમાં ભમીને પુનઃ પુનઃ નિગોદને પ્રાપ્ત થવાવાળા જીવો. ૨ ઇતનિગોદ (અનિત્ય) સાધારણ વનસ્પતિના જીવો સ્કૂલ અને સૂક્ષ્મ બંને પ્રકારના હોય છે. સૂક્ષ્મ સાધારણ નિગોદના શરી૨ કે જીવ લોકમાં સર્વત્ર ઠસોઠસ ભરેલા છે. પરંતુ તે એવા સૂક્ષ્મ છે કે છદ્મસ્થના જ્ઞાનનો વિષય થતા નથી. Page #269 -------------------------------------------------------------------------- ________________ વનાવાસ્યા નિગોદ : નિ’એટલે અનંતપણું, જેનું નિશ્ચિત છે તે જીવોને ‘ગો’. દ' એટલે દે છે. એવું જેનું શરીર નિગોદ છે તે જીવને નિગોદ કહેવામાં આવે છે. સંતરા, કેરી, સફરજન, ચીકુ જેવાં ફળો અપ્રતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિ છે. પાંદડાં, ફળ, ફૂલ અત્યંત કુમળી અવસ્થામાં સપ્રતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિ હોય છે. પરંતુ પાકી જવાથી કે વિકસિત થવાથી અપ્રતિષ્ઠિત થાય છે. અનંત જીવોનું સમાન શરીર હોવાથી તે અનંતકાય છે. તે સર્વે અભક્ષ્ય માનવાં. જેનું મૂળ બીજ છે તે આદુ, લીલી હળદર, કંદમૂળ-મૂળબીજ છે. જે કંદથી ઉત્પન્ન થાય તે બટાટા સૂરણાદિ કંદમૂળ છે. સાધારણ નામકર્મના ઉદયથી જીવ નિગોદ શરીરી હોય છે. સૂક્ષ્મબાદર બંને જીવો પર્યાપ્ત અને અપર્યાપ્તા હોય છે. વનાવાસ્યા : ભરતક્ષેત્રનું એક નગ૨. વનીપક : આહાર સંબંધી એક દોષ. વન્ધ્યબીજ: જે બીજમાં ફળ ન બેસે, ૨૪૮ ઉગાડવા છતાં અંકુર ન ફૂટે. વન્ધ્યા સ્ત્રી ઃ જે સ્ત્રીને પુરુષનો યોગ થવા છતાં પુત્રપ્રાપ્તિ ન થાય તે. વપુઃ શરી૨. રૂપ, વિનાશી પદાર્થ. વમન થવું : કરેલું ભોજન મુખથી વિકૃત જૈન સૈદ્ધાંતિક : થઈને ઉદાનવાયુના ધક્કાથી બહાર આવે, ઊલટી થવી, ચોવિહારના પચ્ચક્ખાણ પછી વમન થાય તે અતિચાર છે. વય : ઉમ૨. જે બાળ યુવાન વૃદ્ધાવસ્થાને સૂચવે છે. આયુષ્યકર્મને આધારિત છે. વાસ્તવમાં શુદ્ધાત્મના સંવેદનને વિનાશ કરવાવાળી બાળ, યુવાન, વૃદ્ધત્વ અવસ્થાના કારણે ગણાતો જીવનનો કાળ સમયમર્યાદા. વયોવૃદ્ધ ઉમરમાં વૃદ્ધ અનુભવી પુરુષો. વરતનુઃ ઉત્તમ શરીરનું રૂપ. વરચિ : નવમા નંદ રાજાનો પુરોહિત - તે શાલમંત્રીનો દ્વેષી - જેના કારણે શકટાલનું મૃત્યુ થયું હતું. વરવીર ઃ ભરત ચક્રવર્તીના નાના ભાઈ. દીક્ષા ગ્રહણ કરી મોક્ષે ગયા. વરસીદાન : તીર્થંકર ભગવાન સંસારનો ત્યાગ કરતાં પહેલાં એક વરસ સુધી સતત વસ્ત્ર, ધન, ઝવેરાતનું દાન આપે તે. વરાટક : ક્રોડી. કોડી વરાહમિહિર ઃ રાજા વિક્રમાદિત્યના નવરત્નમાંથી એક પ્રસિદ્ધ કવિ, શ્રુતકેવળી ભદ્રબાહુના નાના ભાઈ હતા. વરુણ : લોકપાલ દેવોનો એક ભેદ. મલ્લિનાથ ભગવાનનો શાસક Page #270 -------------------------------------------------------------------------- ________________ દેવ. શબ્દપરિચય ૨૪૯ વર્ણ દેવ. વરુણ કાયિક આકાશોપપન્ન ! અવિભાગ પરિચ્છેદથી અધિક અનુભાગનું નામ પ્રથમ સ્પર્ધકની વર્ગ: અભ્યાસ માટે વર્ગ શબ્દ વપરાય આદિ વર્ગણા છે. તેનાથી નિરંતર છે. સિદ્ધાંતથી સમાન અવિભાગ એક એક અવિભાગ પરિચ્છેદની પ્રતિચ્છેદોના ધારક પ્રત્યેક કર્મ અધિકતાના કમથી વર્ગણાઓ પરમાણુને વર્ગ કહે જીવના એક થઈને પ્રથમ સ્પર્ધકની અંતિમ પ્રદેશના અવિભાગ પ્રતિચ્છેદને વર્ગણા બને છે. વર્ગ કહે છે. અવિભાગ પ્રતિચ્છેદ : ક્ષેત્રવર્ગણા: એક આકાશ પ્રદેશ જેનો બીજો ભાગ થઈ શકે નહિ પ્રમાણ અવગાહનાથી માંડીને તે અવિભાગી અંશ જે કર્મોના પ્રદેશોત્તર આદિના ક્રમથી કંઈક અનુભાગરૂપ ફળવાળી શક્તિ છે. અલ્પ ઘનલોકના સર્વક્ષેત્ર વર્ગણા કોઈપણ રાશિને બે વાર પરસ્પર ગુણવાથી વર્ગ બને છે. કાળવર્ગણા : કર્મ દ્રવ્યની અપેક્ષાવર્ગણાઃ સમાન ગુણવાળા પરમાણુના એ એક સમયથી અધિક એક પિંડને વર્ગણા કહે છે. જે મુખ્યતઃ આવલિથી માંડીને ઉત્કૃષ્ટ કર્મપાંચ પ્રધાન જાતિવાળા સૂક્ષ્મ સ્થિતિ સુધી કાળ વર્ગણા છે. સ્કંધોના રૂપમાં લોકના સર્વ પ્રદેશો ભાવવર્ગણા: ઔદાયિકાદિ પાંચે પર સ્થિત રહે છે. જીવના સર્વ ભાવોના સર્વભેદ નોઆગમ પ્રકારના શરીરો તથા લોકના સર્વ પ્રેરણારૂપ ભાવ વર્ગણા. સ્થૂલ ભૌતિક પદાર્થોનું ઉપાદાન આઠવર્ગણા: દાયિક, વૈક્રિય, કારણ હોય છે. મૂર્તિક અમૂર્તિક આહારક, તેજસ, કાર્મણ પાંચ મળીને ૨૩ ભેદ થાય છે. જે શરીરની પાંચ વર્ગણા. ભાષા, મન જાતિની વર્ગણા હોય તે જ જાતિના અને શ્વાસોચ્છુવાસની ત્રણ. પદાર્થનું નિર્માણ થાય છે. પરંતુ ભૌતિક જગતના જડ ચેતન પરમાણુઓમાં હાનિ વૃદ્ધિ થવાથી પદાર્થોનાં સંયોગ વિયોગમાં આ વર્ગણા સ્વયં પોતાની જાતિ બદલી વર્ગણાઓનું સ્થાન અદ્દભુત છે. લે છે. અને વિશેષતામાં ભળી વિશ્વ વ્યાપક છે. જીવમાત્રમાં તે તે પરિણત થાય છે. જાતિ પ્રમાણે વર્ગણા હોય છે. વર્ગોના સમૂહને વર્ગણા કહેવાય | વર્ગમૂળઃ Square root. છે. વર્ગણાન્તરથી એક એક | વર્ણ: રંગ વિશેષ - જે ચક્ષુ દ્વારા જોઈ Page #271 -------------------------------------------------------------------------- ________________ વર્ણવ્યવસ્થા ૨૫૦ જૈન સૈદ્ધાંતિક શકાય છે તે. જેનું વર્ણન થઈ શકે ! વર્ધમાનઃ જેની દરેક પ્રકારના જ્ઞાનમાં તે. તથા બ્રાહ્મણ આદિ ચાર વર્ણ વૃદ્ધિ છે તે વર્ધમાન. વર્ધમાન – - જાતિ છે. ભગવાન મહાવીરનું જન્મસમયનું કર્મ સિદ્ધાંતથી નામકર્મના ઉદયથી નામ. વર્તમાન ચોવીસીના અંતિમ વર્ણનો વિભાગ થાય છે. અર્થાત્ તીર્થકર. શરીરમાં વર્ણની ઉત્પત્તિ થાય છે. | વર્ધમાન ચરિત્ર: કવિ અસંગ રચિત તેના પાંચ ભેદ છે કૃષ્ણ (કાળો) મહાકાવ્ય (હિંદી) નીલ (વાદળી) લોહિત (લાલ) | વર્ધમાનતપ: જે તપ ઉત્તરો ઉત્તર હારિદ્ર પીળો) શુક્લ (સફેદ) આ વધતું જાય. સવિશેષ એક પાંચ વર્ણ - રંગમાં અન્ય રંગોનો આયંબીલ પછી ઉપવાસ. બે સમાવેશ મિશ્રણથી થાય છે. આયંબીલ પછી ઉપવાસ. એમ વર્ણવ્યવસ્થા ગોત્રથી ઊંચ તથા નીચ ૩-૪-૫ સુધી કરીને છેલ્લે ૧૦૦ ગોત્ર. જાતિથી બ્રાહ્મણ, ક્ષત્રિય, આયંબીલ પછી ઉપવાસ. દરેક વૈશ્ય, શૂદ્ર, ચક્રવર્તીની સેનામાં આ શ્રેણી પછી ઉપવાસ આવે. ૫૦૫૦ ચાર વર્ણનો નિર્દેશ છે. નામકર્મના આયંબીલ અને ૧૦૦ ઉપવાસ ઉદયથી ઉત્પન્ન થયેલી જાતિ એક થાય. પ્રથમ પાંચ સળંગ અને પછી મનુષ્ય છે, પરંતુ આજીવિકા છૂટા થઈ શકે. આદિના ભેદથી ચાર પ્રકાર થયા વર્ષ: કાલનું એક પ્રમાણ. સંવત્સર. છે. યદ્યપિ વ્રતોના સંસ્કારને ધારણ બાર માસ પ્રમાણ વર્ષ કહેવાય છે. કરે તે બ્રાહ્મણ. શસ્ત્ર ધારણ કરે | વર્ષધર: એક પર્વત છે. સીમાપર્વત. તે ક્ષત્રિય. ન્યાયપૂર્વક ધન કમાય | વલયઃ ગોળાકાર, ચૂડી આકાર. તે વૈશ્ય. અને હલકી વૃત્તિનો વલીકઃ ભગવાન મહાવીરના તીર્થના આશ્રય લે તે મનુષ્ય શૂદ્ર કહેવાય એક અંતકૃત કેવળી. છે. મુક્તિ માર્ગમાં જાતિ વેશનો વલ્કલ: પાંદડાથી બનાવેલાં વસ્ત્રો. ભેદ નથી. કારણ જાતિ વેશ | વલ્થ: સૌધર્મ સ્વર્ગનું ચોથું પટલ. દેહાશ્રિત છે. દેહ જ આત્માનો વલ્લભિકાઃ દરેક ઈન્દ્રની વલ્લભિકા સંસાર છે. તેથી આ માર્ગમાં દેવી હોય. જાતિની વિશેષત નથી ગુણથી જે | વલ્લિભૂમિ: સમવસરણની ત્રીજી ઉત્તમ છે તે મુક્તિમાર્ગને પામે છે. ભૂમિ. વલઃ છઠ્ઠી નરકનું બીજું પટલ. | વશિત્વ વિક્રિયા ૩દ્ધિઃ અન્યને વશમાં Page #272 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૨૫૧ વસ્ત્ર કરી શકાય તેવી લબ્ધિ-ઋદ્ધિ. | રચિત પ્રાકૃત ગાથાબદ્ધ ગ્રંથ. વસતિકાઃ દિ.સં.ના સાધુજનોને વસુપાલ: વસ્તુપાલઃ જેણે આબુ પર્વત સ્થિરતાનું સ્થાન, કે જે મનુષ્યોથી પર ઐતિહાસિક - આશ્ચર્યકારી કે તિર્યચોથી કે જંતુઓથી બાધા જિન મંદિરોનું નિર્માણ કર્યું હતું. રહિત હોય, ધ્યાન-સ્વાધ્યાયની સમય ઈ.સ.૧૧૬ ૭. દિસં. પ્રમાણે સિદ્ધિને માટે એકાંત ગુફા, કે શૂન્ય મગધના પ્રસિદ્ધ રાજા હતા. પ્રકાશયુક્ત સ્થાન, વધુ હિતકારી વસ્તુઃ ચીજ, પદાર્થ, જેમાં પરિણમન છે. ગામથી બહાર છતાં જ્યાં થતું રહે તે વસ્તુનું લક્ષણ છે. જે શ્રોતાઓનો જનસમૂહ-સંઘ આવી અનેકાંતસ્વરૂપ છે. તે નિયમથી શકે, મનની એકાગ્રતા નષ્ટ ન કાર્યકારી છે. અર્થાત્ જેમાં ગુણથાય, ધ્યાનાદિ નિર્વિબે થઈ શકે પર્યાયનો વાસ છે. વસ્તુ સામાન્યતેવું સ્થાન. જે ક્ષેત્રમાં વિષય વિશેષાત્મક છે. વસ્તુ શ્રુતજ્ઞાનનો કષાયની ઉત્પત્તિ થાય, આદરનો એક ભેદ છે. સત્તા, સત્વ, સત્, અભાવ હોય, સ્ત્રી આદિ સામાન્ય, દ્રવ્ય, અન્વય, અર્થ, એ બહુજનનો સંપર્ક હોય, કલેશ, સર્વે એકાર્યવાચી શબ્દ છે. ભય ઉપજાવે કે ઉપસર્ગ થાય તેવા | વસ્તૃત્વ : જે શક્તિના કારણથી દ્રવ્યમાં સ્થાનનો મુનિ ત્યાગ કરે. યદ્યપિ અર્થક્રિયા હોય, જેમ ઘડાની વિતરાગ મુનિને સર્વ સ્થાન સમ અર્થક્રિયા જળધારણ. વસ્તુના છે. વિકલ્પ નથી. પંચમકાળમાં ભાવને વસ્તુત્વ કહે છે. ઉપર સંઘની બહાર રહેવાનો નિષેધ છે. મુજબ તેના પ્રકારો છે. પોતાના ૪૬ દોષ વર્જિત સ્થાન- સ્વરૂપને ગ્રહણ કરે, અન્યના વસતિકાના છે. સ્વરૂપનો ત્યાગ, તે વસ્તુના વસંતઃ સુમેરુ પર્વતનું અપરનામ. એક વસ્તુત્વનું વ્યવસ્થાપન છે. ઋતુનું નામ છે. વસ્તુ સમાસ : શ્રુતજ્ઞાનનો એક ભેદ. વસા: ઔદારિક શરીરમાં વસા ધાતુનું વસ્ત્રઃ દેહની રક્ષા, લજ્જા, શોભા માટે પ્રમાણ પહેરવામાં આવતાં વિવિધ કપડાં, વસુઃ લોકાંતિક દેવોનો એક ભેદ છે. કોમેટા જેવા જંતુના રેશમથી વસુધાઃ અનેક દ્રવ્યોને ધારણ કરે છે ઉત્પન્ન થતાં વસ્ત્રો અંડજવસ્ત્ર, તેથી પૃથ્વી વસુધા કહેવાય છે. કપાસમાંથી ઉત્પન્ન થતાં વોંડજ વસુનંદિશ્રાવકાચારઃ દિ. આ. વસુનંદિ વસ્ત્ર, બકરાં ઘેટાં, ઊંટના Page #273 -------------------------------------------------------------------------- ________________ વસ્ત્રાંગ ઊનમાંથી ઉત્પન્ન થતાં રોપજ વસ્ત્ર, વૃક્ષ-વેલ આદિની છાલમાંથી ઊપજતાં વસ્ત્રો વલ્કલ વસ્ત્ર, મૃગ, વાઘ, હાથી વગેરેના ચામડામાંથી ઉત્પન્ન થતાં ચર્મ વસ્ત્ર. વોંડજ અને વલ્કલ વસ્ત્ર, પ્રમાણમાં નિર્દોષ છે. વસ્ત્રાંગ : વસ્ત્ર પ્રદાન કરવાવાળું કલ્પવૃક્ષ. વહોરાવવું ઃ સાધુ સાધ્વીજનોને આદર પૂર્વક નિર્દોષ ભિક્ષા આપવી. વલિ : અગ્નિ, ઇંધણ, લોકાંતિક દેવોનો એક ભેદ છે. વંશાનાકી : સાત નારકીઓમાં બીજી નાક. વાઉકાય : વાયુકાયજીવો, પવનના જીવો. જેનું શરીર પવન છે. વાક્ : વાણી, વચન. વાલઃ છલ પ્રપંચયુક્ત વાણી. વાક્યડવ : બોલવાની ૨૫૨ કુશળતા. સતત બોલ્યા જ કરવું. વાવિલાસ : વાણીનો નિરર્થક શબ્દપ્રયોગ, જેનો કંઈ હેતુ ન હોય. વાક્ય : પદોના, શબ્દોના સમૂહને વાક્ય કહે છે. વાક્યશુદ્ધિ : વચન-ભાષા સમિતિ, સમ્યક્ પ્રકારે વાણીવ્યવહાર. વાચક : બાર અંગના જ્ઞાતા વાચક વાચસ્પતિ. વાચના : સત્શાસ્ત્ર, આધ્યાત્મિક જૈન સૈદ્ધાંતિક ગ્રંથના સૂત્રો અર્થોનું પાત્ર જીવોને પ્રદાન કરવું, અર્થાત શિષ્યોને ગ્રંથોનું જ્ઞાન આપવું. તેના ચાર ભેદ છે (૧) ના: અન્યદર્શનોનો પૂર્વપક્ષ કરીને તેનું નિરાકરણ કરી પોતાના પક્ષને સ્થાપિત કરવાવાળી વ્યાખ્યા (૨) ભદ્રા ઃ યુક્તિઓ દ્વારા સમાધાન કરીને પૂર્વાપર વિરોધનો પરિહાર કરીને સિદ્ધાંતમાં સ્થિત સમસ્ત પદાર્થોની વ્યાખ્યા. (૩) જ્યા : પૂર્વાપ૨ વિરોધના પરિહાર વગર સિદ્ધાંતના અર્થોનું કથન ક૨વું. (૪) કોઈ વાર ખંડનપૂણ વૃત્તિથી વ્યાખ્યા કરવી તે સૌમ્ય વાંચના. વાચ્યવાચકભાવ : શબ્દ એ વાચક છે. તેનો અર્થ તે વાચા છે. તે બંનેનો જે સંબંધ તે વાચ્યવાચકભાવ. વાચ્યાર્થ: જે શબ્દથી જે કહેવા જેવું હોય તે જેમ કે ગંગા એટલે ગંગાનદી. વાણિજ્ય : સાવધ વ્યાપાર તેના પાંચ પ્રકાર છે. વાણી : ભાષાનું વ્યક્ત થવું. પ્રલાપ, વચન, પયંતિ આદિ વાણીના પ્રકાર. - વાતકુમાર ઃ ભવનવાસી દેવોનો એક ભેદ. વાતવલય ઃ વાયુમંડળ. જે સમગ્ર લોકકાશમાં વ્યાપ્ત છે. Page #274 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય વાત્સલ્ય : નિર્દોષ પ્રેમ-સ્નેહ. સંસારમાં માતાના પ્રેમને વાત્સલ્ય કહે છે. સમ્યગ્દષ્ટ આત્માનો સર્વ પ્રતિ સમાન ભાવ વાત્સલ્ય કહેવાય છે. જે આઠગુણમાં પ્રસિદ્ધ છે. સૂર્ય જેમ જળનું શોષણ કરે છે, તેમ પ્રેમ-રહિત માનવની ધર્મભાવના શોષાઈ જાય છે. વાત્સાયન અક્ષપાદ ગૌતમબુદ્ધના ન્યાયસૂત્રના સર્વ પ્રધાન ભાષ્ય કાર. વાદ : હારજીતના અભિપ્રાયથી કરેલી કોઈ વિષય સંબંધી ચર્ચા. યદ્યપિ વીતરાગ માર્ગમાં તે અનિષ્ટ છે. છતાં પણ વ્યવહાર ધર્મની પ્રભાવના માટે તેનો પ્રયોગ વિદ્વાનો કરે છે. વાદમહાર્ણવ : શ્વે. આ. અભયદેવ કૃત સંસ્કૃત ન્યાય વિષયક ગ્રંથ વાદિચંદ્ર : નન્દિસંઘના આ. વાદિચંદ્ર. રચિત પાર્શ્વપુરાણ, શ્રીપાલ આખ્યાન, જ્ઞાન સૂર્યોદય નાટક આદિ રચનાઓ છે. વાદિરાજ દિ. આ. સમન્તભદ્રનું : ૨૫૩ અપરનામ. વાનપ્રસ્થ ઃ ગૃહસ્થપણાનો ત્યાગ કરીને જે વનવાસી રહે છે તે. વાનરવંશ : સુગ્રીવ હનુમાન આદિનો વંશ. વામન સંસ્થાન : ઉપરનાં અંગો પ્રમાણ વાચંગના સર હોય અન્ય અંગો પ્રમાણસર ન હોય. નામકર્મની પ્રકૃતિના ઉદયથી છ સંસ્થાનમાંથી (આકૃતિ) પાંચમું સંસ્થાન નામા : ભગવાન પાર્શ્વનાથનાં માતા. અપરનામ બ્રાહ્મી, વર્મિલા, વમાં. વાયા : (વારણા) અહિત કાર્યમાં વર્તતા શિષ્યને ગુરુજી રોકે તેવી સમાચારી. પશ્ચિમોત્તર ખૂણાવાળી વિદિશા. વાયુ : અનેક પ્રકારના હોય છે. સચિત અચિત વાયુ. વાયુકાયિક એકેન્દ્રિય જીવ છે. અપેક્ષાએ સ્થાવર નામકર્મયુક્ત છે. વહેતો રહેવાથી ગતિશીલ છે. સામાન્ય પવન : ભમતો, ઊંચે જતો પવન, ૨જ સહિત ગુંજતો પવન, પૃથ્વીમાં રહીને ચક્કર ઘૂમરીવાળો પવન, ફૂંકાતો પવન, ઘનવાત-તનવાત, (જાડો-પાતળો) જળવૃત્તિ સહિત ફૂંકાતો બળવાન વાયુ ઝંઝાવાત કહેવાય છે. વર્તુળાકારે ઘૂમે તે માંડલિક વાયુ કહેવાય છે. વાયુભૂતિ ઃ ભગવાન મહાવીરના ત્રીજા ગણધર હતા. વારાંગનાઃ અન્ય અન્ય પુરુષો સાથે સંબંધ ધરાવતી સ્ત્રી. જેનો કોઈ એક પતિ ન હોય. વાયવ્ય : Page #275 -------------------------------------------------------------------------- ________________ વારિષેણ વાષેિણ : એક વિશિષ્ટ મુનિ થઈ ગયા. વારુણી : મદિરા. પશ્ચિમદિશા. સવિશેષ ધ્યાનનો એક પ્રકાર છે. હેમચંદ્રાચાર્ય રચિત યોગશાસ્ત્રમાં તેનું વર્ણન છે. વારુણીવર : મધ્યલોકનો ચોથો દ્વીપ - સાગર વાર્તા : વિશુદ્ધ ઉચ્ચારપૂર્વક વ્યક્તિવિશેષનું વર્ણન અથવા ધર્મવાર્તા. વાલુકાપ્રભા : સાત નારકીમાંની ત્રીજી નારકી. વાસક્ષેપ : મંત્રીને કરેલો ચંદનનો ભૂકો. ગુરુજનો શુભાશિષરૂપે સાધકને મસ્તકે મૂકે. વાસના ઃ શરીરદિને શુદ્ધ, સ્થિર અને આત્મીય માનવારૂપ અજ્ઞાન છે. તેનાથી પુનઃ પુનઃ પ્રવૃત્તિરૂપ અભ્યાસથી ઉત્પન્ન સંસ્કાર તે વાસના છે. દેહનત વિષયો કે ઇન્દ્રિયાભિમુખ વૃત્તિઓના સંસ્કાર તે વાસના છે. વાસુદેવ જૈનદર્શનમાં તીર્થંકરના સમયમાં નવ વાસુદેવ, નવ પ્રતિવાસુદેવ હોય છે. બંને ભોગાકાંક્ષી અને હિંસકવૃત્તિને કારણે મરીને નરકે જાય છે. વાસુપૂજ્ય : વર્તમાન ચોવીસીના બારમા તીર્થંકર. : વાસ્તુ : ઘ૨, નવા ઘરમાં પ્રવેશ કરવા માટે વાસ્તુપૂજન કરવામાં આવે છે. જૈન સૈદ્ધાંતિક વાહિની : વસ્તુને લઈ જવાનું સાધન (શબવાહિની) વગેરે. વિકટ : મુશ્કેલ, તકલીફવાળું, એક ગ્રહનું નામ છે. વિકથા : ધર્મકથા કે આત્મહિતરહિત ૨૫૪ કથન કરવું તે. રાજયકથા, દેશકથા, ભોજન કથા, સ્ત્રી-પુરુષ કથા ચાર પ્રકારે છે. વિકલ : દોષયુક્ત. : વિકલન : વહેંચણી ક૨વી. Distribution (વિતરણ) વિકલાદેશ ઃ વિકલ + આદેશ = વસ્તુના અસ્તિત્વ આદિ અનેક ધર્મ, કાળાદિની અપેક્ષાએ ભિન્ન ભિન્ન રજૂઆત થાય, ત્યારે એક શબ્દમાં અનેક અર્થોના પ્રતિપાદનની શક્તિ ન હોવાથી ક્રમિક પ્રતિપાદન થાય તે. અથવા અંશની કલ્પના કરવી તે નયને આધીન છે. વિકલાંગ : ખોડખાંપણવાળું શરીર. વિકલેન્દ્રિય : બે ઇન્દ્રિયથી માંડીને ત્રણ અને ચાર ઇન્દ્રિય સુધીના જીવો માટે એક શબ્દ તે વિકલેન્દ્રિય, એકેન્દ્રિય અને પંચેન્દ્રિય સિવાયના. વિકલ્પ : મન-ચિત્તમાં ઊઠતા તરંગો, વિચારો. તે બે પ્રકારે છે. ૧. જ્ઞાનાત્મક ૨. અજ્ઞાનાત્મક (રાગાત્મક), રાગાદિના સંપૂર્ણ અભાવને કારણે પ્રગટ થતું Page #276 -------------------------------------------------------------------------- ________________ વિગ્રહ શબ્દપરિચય ૨૫૫ કેવળજ્ઞાન, સ્વસંવેદન જ્ઞાન, | મનમાં વિકાર પેદા થાય છે તે શુક્લધ્યાન નિર્વિકલ્પ છે. દર્શન | વિકૃતિ છે. નિર્વિકલ્પ છે. સમ્યગૂજ્ઞાન | વિક્રમ સંવતઃ વિક્રમાદિત્ય મગધ વિશેષતાને ગ્રહણ કરતું હોવાથી | દેશના રાજા હતા તેના નામ પરથી સવિકલ્પ છે. છતાં ઇન્દ્રિય તથા | વિક્રમ સંવત પ્રચલિત થયો. મનથી ઉત્પન્ન વિકલ્પ રહિત | વિક્રાંત: પ્રથમ નરકનું તેરમું પટલ. હોવાથી નિર્વિકલ્પ છે. શુક્લ | વિક્રિયા: વિકૃતિ) વૈક્રિયક શરીર દ્વારા ધ્યાનમાં બુદ્ધિપૂર્વક વિકલ્પ ન ! અન્ય પદાર્થોને વિકની ક્રિયા. હોવાથી તે દશા નિર્વિકલ્પ છે. | વિક્ષેપ: અન્યની વાતચીતમાં વચમાં વિકલ્પઃ રાગદ્વેષને કારણે સુખ- બોલીને અંતરાય કરવો. વિઘ્ન દુ:ખ, હર્ષ-શોક, કરવાં, પુત્રાદિ કરવું. પરિવારમાં મારાપણાનો ભાવ, | વિક્ષેપણી કથા: જે વ્યાખ્યાનમાં સંસારવ્યવહારના ભાવ કરવા તે વાર્તાલાપમાં અન્ય કથનનું કોઈ સર્વ વિકલ્પ છે. જ્ઞાનદશામાં પ્રકારે કેવળ ખંડન જ કરવું. જેમ પ્રતિભાસિત બાહ્ય પદાર્થોનું કે સંસાર માત્ર દુઃખથી જ ભરેલો પ્રતિબિંબિત થવું તે જ્ઞાનના છે. તેમાં ક્યાંય સુખ નથી. વિકલ્પો છે. વિકલ્પ શબ્દનો અર્થ સંસારમાં પુણ્યનિત સુખને પણ ઉપયોગ સહિત અવસ્થા છે. દુઃખ કહેવું. યોગોની પ્રવૃત્તિના પરિવર્તનને | વિખવાદ કરવો: ઝઘડો કરવો, પરસ્પર વિકલ્પ કહે છે. શેયાકારરૂપ | ક્લેશ કરી મનદુ:ખ કરવું. જ્ઞાનની પર્યાય તે વિકલ્પ છે. | વિગઈ. શરીરમાં વિકાર કરે, તેવી વિકાર : આત્માના અશુદ્ધભાવો, | માંસાદિ મહાવિગઈ, ઘી આદિ લઘુ ઇન્દ્રિય વિષયજનિત વાસના, વિગઈ છે. દેહાદિના રોગો, ચિત્તની મલિનતા, | વિગ્રહ: વ્યાઘાત, નુકસાન કરવું, દુઃખ વિકાર છે. પહોંચાડવું, કુટિલતા. કર્મ સિદ્ધાંત વિકાલ: વિકસ, એક પ્રકારનો ગ્રહ છે. ! પ્રમાણે ઔદારિક આદિ નામકર્મના વિકૃતિઃ વિકાર) વિકાર વિશેષ પ્રકારે ઉદયથી તે તે શરીરને યોગ્ય મનની વાસના સાથે સંબંધ ધરાવે પુદ્ગલોને ગ્રહણ કરવા તે વિગ્રહ છે. વિકૃતિ ભોજનાદિ સાથે સંબંધ છે. સંસારી જીવ દ્વારા શરીર ધરાવે છે. જે ભોજનાદિ દ્વારા | ગ્રહણ કરાય છે તેથી શરીર વિગ્રહ Page #277 -------------------------------------------------------------------------- ________________ નથી. વિગ્રહગતિ ૨૫૬ જૈન સૈદ્ધાંતિક કહેવાય છે. મળતું નથી. જે પ્રદેશો જ્યાં સ્થિત વિગ્રહગતિઃ એક શરીરને છોડીને છે, ત્યાંથી ઉપર - નીચે, તિથ્થુ બીજા શરીરને પ્રાપ્ત કરવા માટે (આડું) ક્રમથી વિદ્યમાન આકાશ ભવાંતરે જીવનું જે ગમન થવું તેને પ્રદેશોની પંક્તિને શ્રેણી કહે છે. એ વિગ્રહગતિ કહે છે. તેના બે પ્રકાર શ્રેણી દ્વારા જીવોની ભવાંતરે ગતિ છે. ૧. ઋજુ - (ઇષ) સરલ અર્થાત્ થાય છે. શ્રેણીનું ઉલ્લંઘન થતું ધનુષમાંથી છૂટેલા તીરની સમાન વળાંક રહિત, તે ગતિનો સમય વિબઃ સંકટ, આપત્તિ, અંતરાય, એક છે. સંસારી જીવોને આધિ, વ્યાધિ વક્રગતિ હાથમાંથી તિરછા ફેંકેલા ઉપાધિરૂપ અનેક વિબો હોય છે. તીરની જેમ વળાંક વાળી ગતિ તે પરમાર્થ માર્ગમાં દાન, લાભ, પાણિમુક્તા ગતિ તે બે સમયવાળી ભોગ, ઉપભોગ, વીર્યનો નાશ છે. બે વળાંક વાળી ત્રણ થવો તે વિઘ્ન છે. સમયવાળી ગતિને લાંગલિકા ગતિ વિધ્વજય-વિબહરઃ વિનોને કહે છે. ત્રણ વળાંકવાળી ગતિ જીતવા, વિબોને હરનારા ચાર સમયવાળી તે ગોમૂત્રિકા મહાપ્રભાવ-શાળી મંત્રાક્ષર. ગતિ છે. આમ વક્રગતિના ત્રણ ઉવસગ્ગહર જેવું સ્તોત્ર. ભેદ છે. વિગ્રહગતિમાં કામણ | વિચય: પદાર્થનો વિવેક, વિચારણા યોગ હોય છે, ગતિ શ્રેણી અનુસાર | | મીમાંસા પરીક્ષા કરવી. ધ્યાનના હોય છે. ઋજુ ગતિમાં આનુપૂર્વીનો પ્રકારમાં આજ્ઞા વિચય વગેરે. ઉદય નથી, કાર્પણ યોગ નથી | વિચાર : અર્થ, વ્યંજન, યોગની હોતો. ઔદારિક મિશ્ર કે વૈક્રિયક સંક્રાંતિને વિચાર કહે છે સવિશેષ મિશ્ર કાયયોગ હોય છે. વિગ્રહ મનોવર્ગણા દ્વારા ગ્રહણ કરેલા ગતિમાં જીવોના પ્રદેશોનો સંકોચ પુગલોનું વિચારરૂપ સંક્રમણ કોઈ થાય છે. સંસારી જીવની વિષયના જ્ઞાનનું થવું, પુનઃ પુનઃ વિગ્રહગતિ બંને પ્રકારની હોય છે. ચિંતન કરવું તે વિચાર. મુક્ત જીવોની ગતિ કેવળ ઋજુ | વિચિકિત્સા : જુગુપ્સા, ધૃણા, તિરસ્કાર ગતિ હોય છે. વિગ્રહગતિમાં ! થવો. વધુમાં વધુ ત્રણ સમય હોય છે. | વિચિત્ર: અયોગ્ય વર્તન કે પ્રકૃતિ. કારણ તેનાથી વધુ ઉત્પાદ ક્ષેત્ર | વિચિત્રા શ્રેયાકો સુમેરુપર્વતનું બીજું Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭. થવું. શબ્દપરિચય વિદ્યાધર નામ. તેનો લોટ, તેનું મિશ્રણ થવું તે. વિચ્છેદ થવો: વિનાશ થવો. સમાપ્ત જેમાં સૂક્ષ્મ જીવોની ઉત્પત્તિ થાય છે, તેથી અભક્ષ્ય છે. વિજાતિઃ સજાતિથી વિપરીત. વિદારણ પ્રાણીઓના અંગ વિચ્છેદનો વિજાતીય : પર દ્રવ્ય. વ્યાપાર છે. વિજાતીય સ્વભાવ : પર દ્રવ્યના ! વિદારક્રિયા: વસ્તુ-લાકડા જેવા સ્વભાવમાં મળી જવું. પદાર્થને ફાડવાની સાવદ્ય ક્રિયા. વિજિગીષ કથાઃ શાસ્ત્રાર્થ અને | વિદિશા દિશાની સાથે સંબંધ ધરાવતી સ્વપક્ષના સ્થાપન માટે વાદ કરવો. ખૂણાવાળી દિશા. વિજ્ઞપ્તિઃ વિનંતિ. અવાય જ્ઞાનનો વિદેહ: શરીરરહિત સિદ્ધ ભગવાન પર્યાયવાચી શબ્દ. વિગતદેહ. વળી દેહ હોવા છતાં વિજ્ઞાનઃ જાણવા યોગ્ય પદાર્થને જેની દશા દેહાતીત છે, તે અરિહંત વિશેષપણે જાણવું, (જ્ઞાન) છે. તેમની ઉપસ્થિતિ જ્યાં કાયમ ધર્મવિજ્ઞાન આત્મહિતકારી છે. બની રહે છે તે દેશ વિદેહ કહેવાય ભૌતિક વિજ્ઞાન ભોગજનિત છે. છે. જ્યાં તીર્થંકરાદિ શલાકા પુરુષ, વિતતુ: એક પ્રકારનો પ્રાયોગિક શબ્દ. | ઋદ્ધિ ધારી સાધુ-સાધ્વીજનોની વિતથ: અસત્ય. જે શ્રુતજ્ઞાનમાં | સદા ઉપસ્થિતિ હોય છે. અસત્ય નથી હોતું તે અવિતથ - વિદ્યા વિદ્યાનો અર્થ યથાવસ્થિત તથ્ય છે. વસ્તુના સ્વરૂપનું અવલોકન વિતર્કઃ વિશેષ રૂપથી ઉહા, તર્કણા કરવાની શક્તિ. આ ઉપરાંત મંત્ર, કરવી. શ્રુતજ્ઞાનનો એક પ્રકાર છે. | તંત્ર, જ્યોતિષ વિદ્યા હોય છે. નિજશુદ્ધ આત્માના અનુભવરૂ૫ | | વિદ્યા ચારણ મુનિ: જ્ઞાનના બળે ભાવકૃત અથવા નિજ શુદ્ધાત્માને આકાશગામી ગતિવાળા કહેવાવાળો જે અંતરંગ જલ્પ- | વિદ્યાધર: વૈતાઢચ પર્વત પર નિવાસ સૂક્ષ્મ શબ્દ તે વિતર્ક છે. કરવાવાળા મનુષ્ય પણ વિદ્યાધર વિતંડા. પોતાના પક્ષની સ્થાપના કર્યા હોય છે. તેઓમાં વિદ્યા વિષયક વગર પરપક્ષનું ખંડન કરવું, તે વિજ્ઞાન હોય છે. વિદ્યાનુપ્રવાદનો અર્થાત્ તત્ત્વ કે અતત્ત્વનો વિચાર અભ્યાસ હોય તે, વિદ્યાધર, તેઓ કર્યા વગર કેવળ ખંડન કરવું તે. સમકિત પ્રાપ્ત કરી પ્રવજ્યા લઈ વિદલ: કાચું દહીં અને કઠોળ, ઘળ, મુક્તિ પામી શકે છે. વિદ્યાધરના Page #279 -------------------------------------------------------------------------- ________________ પર્વ. વિદ્યાનુવાદ ૨૫૮ જૈન સૈદ્ધાંતિક નગરોમાં સર્વદા ચોથા કાળ જેવું | ભવના-ગુણના કારણે અટક્યો હોય છે. હોય તેવા કર્મોને સજાતીય કર્મોમાં વિદ્યાનુવાદઃ અંગ શ્રુત જ્ઞાનનું નવમું પલટાવવા તે. જેમ કે ચોથે ગુણઠાણે અનંતાનુબંધી કષાયનું વિદ્યા પ્રવાદ પૂર્વઃ ચૌદપૂર્વમાં એક જેમાં ! સંક્રમણ કરે. મંત્ર, તંત્રો અનેક વિદ્યાઓનું વિધ્વસઃ વિનાશ, સમાપ્તિ. લબ્ધિઓનું વર્ણન છે. વિધ્વંસ પરિણામ: હિંસાયુક્ત વિધુત્યુમાર: ભવનવાસી દેવોનો એક પરિણામ. ભેદ. વિનય: આત્મિકગુણ છે સામાન્યતઃ વિદ્યોપજીવન: જ્ઞાન-વિદ્યા દ્વારા સંસારમાં પણ વિનયનું પ્રયોજન આજીવિકા ચલાવવી, (તે દોષ છે). ઉત્તમ મનાય છે. મોક્ષમાર્ગમાં વિધ: અંશ, પર્યાય, ભાગ, હાર, વિધ, | વિનયની પ્રધાનતા છે. તેના બે પ્રકાર, ભેદ, છેદ, ભંગ, પર્યાય- પ્રકાર છે, ૧ નિશ્ચય વિનય વાચી છે. ૨. વ્યવહાર વિનય. વિધાતા: ભાગ્ય, પ્રારબ્ધ, કર્મ, ૧. નિશ્ચયથી રત્નત્રયરૂપ ગુણનો પર્યાયવાચી શબ્દ છે. વિનય, સ્વકીય શુદ્ધિ. વિધાનઃ પ્રકાર, વિધિની ક્રિયાનો વ્યવહારથી: રત્નત્રયધારી સાધુ પર્યાયવાચી શબ્દ કથનનો પ્રકાર. સાધ્વીજનો, જ્ઞાનીજનોનો, વિધિનિરપેક્ષ : જે જીવો અવિધિ સેવે છે, પૂજનીયનો વિનય જરૂરી છે. જ્ઞાન વિધિની જરૂર નથી તેવું માને છે, પ્રાપ્તિમાં ગુરુ વિનય પ્રધાન છે. આવું વિચારવું તે વિરાધના છે. ચતુર્વિધ સંઘનો વિનય કરવો, વાઘ, પ્રધાન : શાસ્ત્રાનુસારી વિધિને ગૃહસ્થ જીવનમાં વડીલજનોનો, માન્ય કરી તે પ્રમાણે કાર્ય કરે. જ્ઞાન-ગુણ વૃદ્ધજનોનો આદર વિધિ સાપેક્ષ : જે આત્માઓ અજાણતાં કરવો. કષાયોને નાશ કરવાનો અજ્ઞાનવશ અવિધિ સેવે છે પણ પ્રયત્ન, કર્મમલને દૂર કરવાનો તેની જાણ થતાં તેમને દુઃખ થાય પ્રયત્ન કરવો અશુભ ક્રિયાઓથી છે અને વિધિમાં શુદ્ધિ કરે છે. દૂર રહેવું, સમ્યગ્દર્શનાદિ બાર વિધેયાત્મક : હકારાત્મક વલણ. પ્રકારના તપ વ્રતાદિમાં જે વિશુદ્ધ વિધ્યાત સંક્રમ : કર્મોની જે જે ઉત્તર પરિણામ થવા તે, ઇન્દ્રિયોનો કૃતિઓનો બંધ જે જે સ્થાને સંયમ કરવો, આ સર્વ પ્રકારમાં Page #280 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૨૫૯ વિભાવ. શક્તિને છુપાવ્યા વગર પ્રયત્ન | વિપરીત ભાવ. કરતાં રહેવું તે ભૂમિકા અનુસાર | વિપળઃ કાળનું એક પ્રમાણ. વિનય છે. મોક્ષમાર્ગમાં વિનયના | વિપાક: પાકવું. સવિશેષ કર્મઉદયને કે પાંચ ભેદ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, ઉદીરણાને વિપાક કહે છે. પૂર્વોક્ત તપ અને ઉપચાર વિ કષાયોને કારણે તીવ્રમંદરૂપ જ્ઞાન વિનય: કાળાદિ પ્રકારથી ભાવાશ્રવના ભેદથી કર્મનું ઉદયમાં આઠ ભેદ છે. દર્શનવિનય : આવવું તે વિપાક છે. નિઃશંકિત આદિ આઠ ભેદ છે. વિપાકક્ષમા કર્મોનું ફળ કેવું ભયંકર છે ચારિત્ર વિનય: પાંચ સમિતિ તેમ વિચારી અન્યના અપરાધ આદિ આઠ ભેદ છે. તપ વિનયઃ | પ્રત્યે ક્ષમા રાખવી. સંયમ, પરિષહજય, આવશ્યક વિપાક વિચયઃ ધર્મધ્યાનનો બીજો ક્રિયાઓ કરવી, ઉપચાર વિનય પ્રકાર છે. કર્મના ઉદયથી જીવ કેવું અન્ય તપસ્વજનો કે ચારિત્રધારી- દુઃખ પામે છે તેનો વિચય - ઓનો વિનય ઉપચાર કરવો. વિચારણા - ચિંતન કરીને કર્મની પાંચ પ્રકારના વિનયમાં મન વચન નિર્જરા કરવી. કાયાના ત્રણ યોગોથી વિનય | વિપાકસૂત્રઃ દ્વાદશાંગ ગ્રુતનું ૧૧ મું કરવો. વિનયરહિત મનુષ્ય મોક્ષને અંગ. પ્રાપ્ત કરતો નથી. વિનવગુણ | વિપુલમતિઃ મન:પર્યવજ્ઞાનનો બીજો સર્વાધિક ગુણ છે. મોક્ષનું દ્વાર છે. ભેદ. વિનય વડે વિદ્યા-જ્ઞાનની પ્રાપ્તિ | વિપ્રતિપત્તિઃ વિપરીત નિશ્ચય દૃષ્ટિ થાય છે. નમન કરવા યોગ્યને ! વિસ્તુતઃ જળમાં જેમ ચંદ્રના પ્રતિબિંબનમવું. નમનને યોગ્ય ન હોય તેને 1 નું હલનચલન. તેમ મનની તરંગ ન નમવું. વિનય અભ્યતર તપનો | પ્રકાર છે. વિનયપણાની પ્રાપ્તિ તે | વિભક્તિઃ વિભાગ કરવો તે વિભક્તિ, વિનય સંપન્નતા છે. ભેદ, પૃથકતા. વિનિયોગ કરવો : પ્રાપ્ત શક્તિનો | વિભંગણાનઃ મિથ્યા અવધિજ્ઞાન. વિનયપૂર્વક ઉપયોગ કરવો. વિભંગાઃ પૂર્વ વિદેહની ૧૨ નદીઓ. વિપર્યાસઃ વિપરીત વર્તન, બુદ્ધિ, | વિભાવઃ કર્મોના ઉદયથી જીવમાં થતાં અધ્યવસાય, મિથ્યાત્વ મોહનીયના રાગાદિ વિકારીભાવો, નિમિત્તની ઉદયથી જિનેશ્વરની વાણીમાં | અપેક્ષાથી આ ભાવો કર્મોના છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ વિભાષા જૈન સૈદ્ધાંતિક જીવની અપેક્ષાએ જીવના છે. આત્માનો જે અનુભવ કરે છે તે સંયોગી હોવાને કારણે એકના છે જીતમોહ છે. જ્ઞાની અને તેમ ન કહેવાય. શુદ્ધનયની [. અજ્ઞાનીની અપેક્ષાએ બંને નયનું અપેક્ષાએ આત્મપ્રદેશો ઉપર કથન છે. કર્મોની સત્તા નથી. પરંતુ સ્વભાવ- વિભાષા: વિવિધ પ્રકારે ભાષણ - કથન થી અન્યથા પરિણામ કરવા તે કરવું તે, પ્રરૂપણા, નિરૂપણ, વિભાવ છે. આત્માના ગુણોનું વ્યાખ્યાન. કર્મરૂપ પુદ્ગલોના ગુણો સાથે વિભુત્વ શક્તિઃ સર્વ ભાવોમાં વ્યાપક એકમેક થવું તે વૈભાવિક ભાવ છે. એવી ભાવરૂપ શક્તિ, જેમકે રાગાદિ શબ્દાદિ વિષયોમાં નથી તે જ્ઞાનરૂપી એક ભાવ સર્વ ભાવોમાં તો નિમિત્ત માત્ર છે. આત્મા જે વ્યાપ્ત છે. સર્વને જાણે છે. શુભાશુભ ભાવને કરે છે તે વિભ્રમઃ અજ્ઞાનતા, અજાણપણું, ભાવનો તે વાસ્તવમાં કર્તા છે. તે શંકાયુક્ત દષ્ટિ, મિથ્યાજ્ઞાન દ્વારા ભાવ તેનું કર્મ બને છે, તેથી તે ભ્રમ પેદા થાય છે. જેમ અંધકારમાં આત્મા કર્મનો ભોક્તા બને છે. દોરડીમાં સર્પનો લામ પેદા થાય નિરપરાધ આત્મા શુદ્ધાત્માનું છે. તેમ અજ્ઞાનરૂપી અંધકારમાં સેવન કરે છે. સાપરાધ આત્મા આત્મામાં દેહભાવ, પરપદાર્થમાં નિયમથી અશુદ્ધ આત્માનું સેવન સુખબુદ્ધિનો ભ્રમ પેદા થાય છે. કરે છે. આત્મામાં જે રાગદ્વેષ પેદા | વિભ્રાંત: ભ્રાંતિ, ભ્રમ. પ્રથમ નરકનું થાય છે તેમાં પર દ્રવ્યો નિમિત્ત છે આઠમું પટલ પણ દોષિત નથી. પોતાનું અજ્ઞાન વિમર્શ વિચાર વિનિમય, આત્મા નિત્ય એ દોષ છે. અશુદ્ધ નિશ્ચયનય મતે છે કે અનિત્ય છે તેવો વિનિમય. તે અનાદિ રાગાદિ પરિણામ | વિમલનાથઃ વર્તમાન ચોવીશીના તેરમા જીવનો સ્વભાવ છે. કર્મકૃત આ તીર્થકર. સ્વભાવ વિભાવ કહેવાય છે. વિમાન : આકાશગમન કરતું જહાજ, રાગાદિ ઉત્પત્તિમાં પદ્રવ્યને જ યાન. વર્તમાન સદીમાં માનવ દ્વારા કેવળ નિમિત્ત માનવું તે અજ્ઞાન છે, શોધાયેલું વૈજ્ઞાનિક ક્ષેત્રનું આશ્ચર્યતે પોતાનો જ અપરાધ છે. કારી વાહન. આજે તેમાં ઘણી ભેદજ્ઞાનના બળ દ્વારા રાગાદિથી પ્રગતિ થઈ રહી છે. છતાં તે દૂર થઈ, મોહને ત્યજી પોતાના ભૌતિક હોવાથી વિનશ્વર છે. Page #282 -------------------------------------------------------------------------- ________________ દેવો. શબ્દપરિચય ૨૬ ૧ વિરોધ વિશેષતઃ દેવલોકમાં વૈમાનિક | પ્રાપ્તિ પછી પુનઃ પ્રાપ્તિ ન થાય દેવોના સ્થાન-આવાસ વિમાન છે. ત્યાં સુધીનો કાળ. બે જીવોના તે સ્વાભાવિક હોવાથી નિત્ય છે. મોક્ષ થવાની વચ્ચેનો કાળ. તેવો વિમાનવાસીદેવઃ વિમાનમાં વસનારા છ માસ વધુમાં વધુ કાળ હોય. વિરાગઃ રાગના – ચારિત્રમોહના વિમુખ : કોઈ પદાર્થથી ભેદ કરવો. દૂર ઉદયનો અભાવ. પંચેન્દ્રિયના રહેવું. શેય વિષયોમાં વિભિન્ન વિષયોથી વિરક્ત થવું તે. રૂપવાળા જ્ઞાનને વિમુખજ્ઞાન કહે ઇન્દ્રિયોના વિષયોની અભિલાષા નો ત્યાગ કરવો તે વિષય વિરાગ. વિમોહ: અજ્ઞાનનો એક પ્રકાર છે. ! વિરાગ વિચય: ધર્મધ્યાનનો એક ભેદ મુસાફરીએ જતાં માર્ગની શંકા જેનું ચિંતન કરવું. થવી, ભૂલી જવું. વિરાટઃ વિશાળ. વિયોગ છૂટા પડવું. અલગ થવું. વિરાધન: હિંસાદિ પાપકર્મો દ્વારા વિરતઃ સંયમી, પ્રત્યાખ્યાનાવરણના વિરાધના કરનાર, ક્ષયોપશમ નિમિત્તક પરિણામોની | વિરાધના: પાપ લાગવું. જિનાજ્ઞા વિરુદ્ધ વિશુદ્ધિ વિરતિ - સંયત કહેવાય છે. - વર્તવું. હિંસાદિ સેવવા. આશાતના તેના બે ભેદ છે. શ્રાવક-શ્રાવિકા કરવી. દેશવિરતિ છે. સાધુ-સાધ્વીજનો | વિરુદ્ધ રાજ્યાતિક્રમ: રાજ્યના કાયદા સર્વવિરતિ છે. વિરુદ્ધ કાર્ય કરવું. અનીતિ વગેરેનું વિરતાવિરતઃ વ્રતોથી સંપન્ન ગૃહસ્થ. | આચરણ કરવું. સંયતાસંયત દેશવિરત. વિરુદ્ધ હેત્વાભાસઃ જે સિદ્ધાંતનો વિરતિઃ હિંસાદિ અવતથી નિવૃત્ત થવું. સ્વીકાર કરીને પ્રવૃત્ત થાય તે જ વિરતિધરઃ ત્યાગી આત્માઓ સિદ્ધાંતનો વિરોધી થાય. જે હેતુ દેશવિરતિ શ્રાવક - શ્રાવિકા. સાધ્ય પ્રતિ અસંભવ છે તે વિરુદ્ધ સર્વથા વિરતિ લેનારા સાધુસાધ્વીજનો. વિરોધ : અન્યની વાતનો નિષેધ કરવો. વિરમણ વ્રત: અટકવું. છોડી દેવું, જેમ અન્યના વિચારની સામે પડવું. કે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત, વિશેષતઃ એક દ્રવ્યનું સ્વરૂપ સ્થૂલ હિંસાથી અટકવું. લક્ષણ અન્ય દ્રવ્યના સ્વરૂપ વિરહકાળ: આંતરું પડવું. વસ્તુની લક્ષણથી ભિન્ન હોય તેવો વિરોધ Page #283 -------------------------------------------------------------------------- ________________ વિલક્ષણતા ઇષ્ટ છે. સંસારની રચનામાં પરસ્પર દ્વંદ્વ વિરોધરૂપ છે. જેમકે રાગ-દ્વેષ, ક્રોધ-ક્ષમા, સ્ત્રી-પુરુષ, | રતિ-અતિ બંનેના લક્ષણમાં વિરોધ છે. ગુણોનો પરસ્પર પરિહાર કરીને અસ્તિત્વ માનવામાં ન આવે તો દ્રવ્યના સ્વસ્વરૂપને હાનિ થાય. વિલક્ષણતા ઃ ૨૬૨ વિપરીતતા, વસ્તુમાં ઊલટાં ચિહ્નો દેખાવાં. વિલય થવો ઃ નાશ થવો. પૃથ્વીનો નાશ થવો. વિલસિત અસુકુમાર જાતિના એક ભવનવાસી દેવ. વિલાસ ઃ ભોગની ક્રીડા સૂચવતો શબ્દ. નેત્રકટાક્ષ, શરીરચેષ્ટા વગેરે. વિવક્ષા : વક્તાની ઇચ્છા કે વિચારધારા તે વિવક્ષા છે. વિવક્ષાથી વાક્યપ્રયોગની પદ્ધતિ હોય છે. વિશેષતઃ નયને વિવક્ષા કહે છે. વિવક્ષિત ધર્મ : વસ્તુમાં અનંતધર્મો છે, તેમાં જે ધર્મની પ્રધાનતા કરવામાં આવે તે જેમ કે ભ્રમર કાળો છે. વિવર : લવણ સમુદ્રના પાતાળમાં તળિયે સ્થિત મોટા મોટા ખંડ. વિવર્ત : છિદ્ર. પરિણમનને વિવર્ત કહે છે. પળે પળે બદલાતા પરિણામની વિચિત્રતા. વિવાદ : પોતાના અભિપ્રાય, સિદ્ધાંત, કે મતના પ્રતિપાદન અને અન્યના જૈન સૈદ્ધાંતિક મતનો પરિહાર કરવા કથન કરવું. વાદ કરવો તે. વિવાહ : સ્ત્રી-પુરુષનો, યુવક-યુવતીનો ગૃહસ્થધર્મમાં જોડાવા માટેનો પ્રસંગ જેમાં સ્વૈચ્છિક જીવનની મર્યાદા થાય છે. પરસ્ત્રી-પુરુષ ત્યાગનો અભિપ્રાય રહે છે. સાંસારિક રૂઢિ છે. વિવિક્ત શય્યાસન : (વસવાટ) સાધુસાધ્વીજનો માટે એકાંતમાં નિવાસ, જંતુ આદિ ઉપદ્રવરહિત, સ્થાન, જ્યાં નિર્બાધ્ય બ્રહ્મચર્યપાલન થાય. ધ્યાન, સ્વાધ્યાય વગેરેની અનુકૂળતા ટકે. છતાં કંઈ ઉપદ્રવ થાય તો સમતા રાખે. જેના વડે રાદ્વેષના ભાવ થાય તેવા સ્થાન, આસન, શય્યાનો ત્યાગ કરે, ઇન્દ્રિયોના વિષયથી વિરક્ત, આત્મસ્વરૂપમાં સ્થિરતા તે વિવિક્ત શય્યાસન છે. વિવેક: સંસારી જીવો માટે ગુરુજનો જ્ઞાનીજનો અને વડીલોનો આદર તે વિવેક, હિતાહિતનો વિચાર ક૨વો તે, દેશકાળને અનુરૂપ યોગ્ય વર્તન તે વિવેક, વિશેષતઃ જે જે પદાર્થોના નિમિત્તથી અશુભ ભાવ થાય તેનાથી દૂર રહેવું. અતિચાર - દોષ લાગે તેવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ - અને ભાવથી મનને અલગ કરવું. ક્રોધાદિ કષાયોને શાંત કરવા તે, Page #284 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૨૬૩ વિશેષ અર્થાત્ આત્મસ્વરૂપની પ્રાપ્તિમાં | છે. કષાયોની તીવ્રતા સંક્લેશ છે. બાધા ન પહોંચે તેવું વર્તન, મંદતા વિશુદ્ધિસ્થાન છે. તેમાં આચાર, આહારાદિમાં જાગૃતિ તે હાનિવૃદ્ધિનો ક્રમ હોય છે. દર્શન વિવેક છે. ઉપયોગ નિરાકાર હોવાથી તે વિવેચનઃ કોઈ પદાર્થ, કે સિદ્ધાંતને સમયમાં અતિશય સંક્લેશ કે વિશાળપણે વિચારવું કે રજૂ કરવું વિશુદ્ધિનો અભાવ છે. તે વિવેચન છે. જ્ઞાનઉપયોગ સાકાર હોવાથી તે વિશદઃ વિશાળ – ઉદાર ભાવના. સમયે અતિશય સંક્લેશ કે વિશુદ્ધિ વિશાખાઃ એક નક્ષત્ર છે. હોય છે. વિશુદ્ધિ એ લબ્ધિનો એક વિશારદ પંડિત, વિદ્વાન, કળાના પ્રકાર છે. કર્મોના ક્ષયોપશમથી જાણકાર. થતા શુભ પરિણામ છે. વિશુદ્ધિ વિશિષ્ટઃ વિશેષ પ્રકારનું, ઉત્તમ. એટલે કેવળ પવિત્રતા નહિ.) વિશિષ્ટ પ્રતિભાસંપન્નઃ સામાન્ય વિશેષ: અન્ય પદાર્થો કરતાં કંઈક માનવ કરતાં વિશેષ પ્રતિભાવંત. વિશેષતા હોય છે. વસ્તુના સમાન વિશિષ્ટાદ્વૈત વેદાંતદર્શનની એક ભાવને સામાન્ય કહેવાય અને શાખા. તેનાથી અન્ય વિસમાન કે વિશુદ્ધઃ વિશેષ પ્રકારની શુદ્ધિ. કર્મ અસાધારણ ભાવને વિશેષ કહે છે. | સિદ્ધાંતની દૃષ્ટિએ આત્મામાં જે સમાન જણાતા પદાર્થમાં પણ નિર્મળતા થાય તે વિશુદ્ધિ છે. ભિન્નતા જણાવે તે વિશેષ, જેમકે ક્રોધાદિ પરિણામને સંક્લેશ કહે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય છે. સાતાવેદનીય બંધના કારણ- અરૂપી અજીવતત્ત્વો છે. પરંતુ એક ભૂત પરિણામ વિશુદ્ધ છે. અસાતા ગતિસહાયકથી અને બીજું વેદનીય બંધમાં કારણભૂત સ્થિતિસહાયકથી અરસપરસ ભેદ સંક્લેશ પરિણામ કહેવાય છે. વળી બતાવે છે. બંનેનાં આ લક્ષણો આદેય આદિ શુભનામની વિશેષ કહેવાય. અર્થાત્ સજાતીય પ્રકૃતિના બંધને કારણભૂત કષાય- કે વિજાતીય પદાર્થોથી દ્રવ્યાદિના સ્થાનોને વિશુદ્ધસ્થાન કહે છે, તેથી ભેદથી જે પોતાને અનન્ય જણાવે વિપરીત અશુભ પ્રકૃતિઓના તે વિશેષતા છે. વસ્તુના ઘણા બંધના કારણભૂત કષાયોના લક્ષણો જણાય તે જ્ઞાન વિશેષ છે. ઉદયસ્થાનોને સંક્લેશસ્થાન કહે | વિશેષ ગુણઃ અન્ય દ્રવ્યમાં ન હોય Page #285 -------------------------------------------------------------------------- ________________ વિશેષત તેવો દ્રવ્યનો વિશેષ ગુણ. વિશેષતઃ ખાસ કરીને, મુખ્યત્વે વિશેષાવશ્યક : (મહાભાષ્ય) શ્વે.આ./ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણરચિત સામાયિક આદિ આવશ્યક પર પાકૃતગાથા બદ્ધ મહાગ્રંથ. વિશેષોપયોગ : વસ્તુમાં રહેલા વિશેષ ધર્મને જાણવાવાળો ઉપયોગ જે જ્ઞાનોપયોગ કે સાકાર ઉપયોગ કહેવાય. વિશ્લેષણ : વસ્તુના ભેદનું વિવિધરૂપે વિચારણા, નિરીક્ષણ કરવું. Analysis. વિશ્વ : પૂરા સંસારને દુનિયાને વિશ્વ કહે છે. લોકાંતિક દેવનો પ્રકાર છે. વિશ્વનંદિ : ભગવાન મહાવીરનો ૧૫મો પૂર્વભવ. વિશ્વસેન ઃ ભગવાન પાર્શ્વનાથના પિતા વિશ્વાસ : શ્રદ્ધા, ખાતરી, સજ્જનતાનું એક લક્ષણ. વિષ : ઝેર, જેને ખાવાથી પ્રાયે આ ભવથી મૃત્યુ નીપજે છે. જે સ્થૂલ પદાર્થ છે. વિષયોની લાલસાને વિષ જેવી ગણી છે. જે ભવોભવ રખડાવે છે. જે સૂક્ષ્મ ભાવ છે. વિષ વાણિજ્ય કર્મ - એવો સાવદ્ય પાપ વ્યાપાર. વિષમ દૃષ્ટાંત : જે દૃષ્ટાંતના બોધને અનુસરતું ન હોય. વિષમાવગાહી સિદ્ધ : જે સિદ્ધ ૨૬૪ જૈન સૈદ્ધાંતિક પરમાત્મા અન્યોન્ય એક બેત્રણ આદિ આકાશ પ્રદેશોથી જુદી અવગાહના ધરાવે છે, સરખે સરખા આકાશમાં નહિ તે. વિષય : વસ્તુના ગુણને બતાવે. તેને ગ્રહણ કરનાર પાંચ ઇંદ્રિયો છે. તેના આઠ સ્પર્શ, પાંચ રસ, બે ગંધ, પાંચ વર્ણ ત્રણ શબ્દ એમ કુલ ૨૩ વિષયો છે. જેમાં મનની વિશેષતા છે. વિષય પ્રતિભાસ (જ્ઞાન) : જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી વિષય બરાબર જાણે અન્યને સમજાવી શકે, પરંતુ દર્શન-મોહનીયનો તથા ચારિત્ર-મોહનીયનો ક્ષયોપશમ ન હોવાથી તત્ત્વચિ ન થાય કે આચરણ ન થાય. વિષયસંરક્ષણ ધ્યાન : ઇચ્છિત વિષયોની પ્રાપ્તિ થયા પછી અજ્ઞાનવશ જીવ તેમાં સુખના અને તે પુનઃ મળે તેવી રીતે તેની રક્ષાના ભાવ નિરંતર કરે છે. તેને રૌદ્રધ્યાન કહે છે. જે અધોગતિનું કારણ છે. વિષયાભિલાષ : પાંચે ઇન્દ્રિયોના વિષયનો અભિલાષ, સુખ ભોગવવાની વિષય વાસના, ઇચ્છા. વિષંગ : મમત્વનો ભાવ, સ્ત્રી આદિ મારાં છે તેવો સંબંધ. Page #286 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય વિષ્ણુ : ઔદારિક શરીરનો અશુચિયુક્ત પદાર્થ. મળમૂત્ર. વિષ્ણુ : પૂર્ણ નિર્મળ કેવળજ્ઞાન દ્વારા લોકાલોકમાં વ્યાપ્ત થાય છે. તેથી તે શુદ્ધાત્મા પરમાત્મા વિષ્ણુ કહેવાય છે. વિસર્દેશ: વિજાતીય. અસમાન. વિસંયોજના : મોહનીય કર્મના અનંતાનુબંધી ૪ કર્મોનો નાશ કર્યો છે, પરંતુ તેના બીજભૂત મિથ્યાત્વ મોહનીય કર્માદિ ત્રણ દર્શન મોહનીયનો નાશ કર્યો નથી જેથી પુનઃ અનંતાનુબંધી બંધાવાનો સંભવ છે તેવો ક્ષય. અનંતાનુબંધી ચતુષ્કના પુદ્ગલ સ્કંધોને પ૨ પ્રકૃતિરૂપે પરિણમાવવું તે. અર્થાત્ શેષ બાર અને નવ નોકષાયોરૂપે પરિણમવું. તે અનંતાનુબંધ રસને છોડીને ૫૨ રૂપે પરિણત થયેલી અન્ય કર્મોની પુનઃ ઉત્પત્તિ થતી નથી. પોતાના સ્વરૂપને છોડીને અન્ય પ્રકૃતિરૂપે રહેવું તે અનંતાનુબંધીનો ઉપશમ છે, અને ઉદયમાં ન આવી શકે તે દર્શન મોહનીયની ત્રણ પ્રકૃતિઓનો ઉપશમ છે. આ વિસંયોજના સમ્યગ્દષ્ટિ જીવ અથવા મિથ્યા - સમ્યષ્ટિ જીવ કરે છે. કેમકે તીવ્ર સંક્લેશ રૂપ પરિણામ હોતા નથી. ૨૬૫ વિહાર વિસંવાદ : વાદ, પરસ્પર વિરુદ્ધ વાત ઊભી થવી. વિસંવાદી લખાણ કે વચન : પૂર્વા૫૨ વિરુદ્ધ લખાણ કે વચન. વિસ્તાર : ફેલાવો. વિસસોપચય : વિજ્ર ઉપચય, વિસ્રસા અર્થાત્ આત્મપરિણામથી નિરપેક્ષ પોતાના સ્વભાવથી જ મળે તે પરમાણુ એ વિસ ઉપચય છે. કર્મ કે નોકર્મ રૂપથી પરિણમ્યા વગર તેની સાથે સ્નિગ્ધ કે રુક્ષ ગુણ દ્વારા એક સ્કંધરૂપ થઈને રહેવું તે વિસ ઉપચય. વિહાયોગતિ : નામકર્મની પ્રકૃતિ છે. જે શુભ યા અશુભ ગતિ-ચાલ છે. જે કર્મના ઉદયથી જીવની ભૂમિમાં કે આકાશમાં ગતિ થાય છે. તેના શુભ-સરળ ચાલ અને અશુભવિહાયો ગતિ વાંકીચૂકી ચાલ તેવા બે ભેદ છે. વિહાર : સાધુ-સાધ્વીજનોનું એક સ્થાનથી અન્ય સ્થાને પગપાળાં જવું. એક સ્થાન પર રહેવાથી દ્રવ્યાદિમાં સ્નેહ થવાથી સંયમજીવનમાં બાધા ઊપજે છે. વળી સાધુસાધ્વીજનોને એકલવિહારીનો નિષેધ છે. પરંતુ ગણમાં રહેવાનું યોગ્ય છે. જેથી પ્રમાદ, સ્વચ્છંદ, શિથિલતાનો કે કુટિલતાનો દોષ નિવારી શકાય. ગુરુઆજ્ઞા-નિશ્રામાં Page #287 -------------------------------------------------------------------------- ________________ વિહુયરયમલા ૨૬૬ જૈન સૈદ્ધાંતિક સ્વાધ્યાય અભ્યાસ ઉત્તમપણે થઈ |. આત્માથી રાગ-દ્વેષ અજ્ઞાન દૂર શકે. માટે શ્રમણ સંઘની સાથે થયાં છે. સંપૂર્ણ નિર્દોષ અવસ્થા રહેવું કે વિહાર કરવો તેવી વીતરાગતા છે. જિનાજ્ઞા છે. વળી એક સ્થાનમાં વીતરાગ છઘસ્થ: બારમા ગુણસ્થાનચાતુર્માસમાં સ્થિરતા હોય છે. તે નો અંતિમ સમય, તે આત્મા હવે સિવાયના કાળમાં વિહારનું તેરમાં ગુણસ્થાને પ્રવેશ કરી પૂર્ણ પ્રયોજન કહ્યું છે. સવિશેષ આઠ વીતરાગ થશે. જ્યાં ઘાતી કર્મનો માસના આઠ કલ્પ કહ્યા છે. નાશ થશે. અથવા અનિયત કાળ હોય છે. વીતરાગ સ્તોત્ર : જે. આ. શ્રી ચાતુર્માસમાં વર્ષાને કારણે હેમચંદ્રાચાર્ય રચિત સંસ્કૃત જીવોત્પત્તિ થતી હોય છે તેથી તે છંદબદ્ધ ગ્રંથ. કાળ સ્થિરતાનો છે. અન્ય કાળે | વીતશોક: શોકરહિત. એક ગ્રહનું નામ જીવોને બાધારહિત, જળ કીચડ | રહિત ભૂમિનો દોષ ન આવે તેમ | વીરઃ પરાક્રમી. વીરતા પ્રગટ કરે. વિહાર કહ્યો છે. સવિશેષ ધર્મકાર્ય કર્મશત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે. માટે કે આહારાદિ માટેની અનુકૂળ તે. વીર વર્ધમાન ભગવાન વીરભૂમિમાં વિચરવું. મહાવીર, અતિવીર નામથી યુક્ત વિહુયરયમલા: જે પરમાત્માએ રજ છે. વર્તમાન ચોવીસીના અંતિમ અને મેલ ધોઈ નાખ્યા છે તે. | તીર્થકર છે. વિંધ્યાચલઃ ભરતક્ષેત્રના આર્યખંડનો | વીર નિર્વાણ સંવતઃ ભગવાન એક પર્વત. મહાવીરના નિર્વાણના દિવસથી વીતભય: ભયરહિત. શરૂ થયેલો સંવત.. વીતરાગઃ જેનો રાગ આત્યંતિકપણે | વીરાસનઃ એક આસન છે. નષ્ટ થયો છે તે. મોહનીય કર્મનો | વીર્ય : શક્તિ. ઔદારિક શરીરની સાત નાશ કર્યો છે, નિર્વિકાર આત્મ- ધાતુમાંથી એક ધાતુ જે શક્તિ સ્વરૂપને પામ્યા છે, તે શ્રમણ યુક્ત છે. નિર્વિકાર આત્માનો જે શુદ્ધોપયોગી વીતરાગ છે. સમતા, પુરુષાર્થ. કૃતકૃત્ય સ્વરૂપ બુદ્ધિ. માધ્યસ્થ, શુદ્ધભાવ વીતરાગતા આત્મસામર્થ્ય. વીર્યાન્તરાયકર્મના ચારિત્રધર્મની આરાધના એ સર્વ સર્વથા ક્ષયથી ક્ષાયિક – અનંત પર્યાયવાચી શબ્દ છે. જેના વીર્ય પ્રગટ થાય છે. કેવળજ્ઞાનના Page #288 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય પદાર્થોને વિષયમાં અનંત જાણવાની જે શક્તિ છે તે અનંત વીર્ય છે. છદ્મસ્થ જીવોને વીર્યંતરાયનો ક્ષયોયશમ હોય છે. જેથી અલ્પ જાણે, અલ્પ સુખ હોય. ૫રમાર્થ માર્ગમાં પુરુષાર્થ કરવો તે વીર્યંતરાયનો સાચો ક્ષયોપશમ છે. સિધ્ધોમાં અનંતવીર્ય છે. તેથી તેમના દાનાદિ ક્ષાયિક છે. વીર્ય પ્રવાદ: શ્રુતજ્ઞાનનું ત્રીજું પૂર્વ. વીર્યાચાર : પંચાચા૨નો પાંચમો પ્રકા૨ છે, જે ચારે આચારની પાલના કરવામાં સમર્થ છે. શક્તિ છુપાવ્યા વગર ધર્મકાર્યમાં પુરુષાર્થ કરવો. વીર્યંતરાય : અંતરાયકર્મના ઉદયથી સાંસારિક સુખભોગ જીવને પ્રાપ્ત ન થાય. દાનાદિ સત્કર્મની રુચિ ન થાય. ૫રમાર્થ માર્ગમાં ઉદ્યમ ન થાય. વૃક્ષ ઝાડ, વનસ્પતિજન્ય સામાન્ય વૃક્ષ, અને કલ્પવૃક્ષ ઇચ્છિત વસ્તુ આપે તે. અશોકવૃક્ષ જે સમવસરણમાં ભગવાન તીર્થંકરના મસ્તક ઉપર વિશાળ વૃક્ષ હોય છે. વૃત્ત: બનેલું, થયેલું ચરિત્ર વૃત્તાંત, કથા. વૃત્તિ: ભાવ - પરિણામ, વર્તન. વૃત્તિપરિસંખ્યાન ઃ ગૃહસ્થનોવૃત્તિસંક્ષેપ. સવિશેષ સાધુસાધ્વીજનો વેદ એ ભિક્ષાવૃત્તિ માટે અમુક ઘર, અમુક વસ્તુનો સંક્ષેપ કરવો. વૃત્તિમાન વૃત્તિ સહિત. જેમકે દ્રવ્ય સ્વયં ગુણોના લક્ષણ-વૃત્તિ સહિત હોવાથી વૃત્તિમાન કહેવાય. વૃત્તિ સંક્ષેપ ઃ ઇચ્છાઓને કાબૂમાં લેવી છ બાહ્યતપનો એક પ્રકાર. ભોજનમાં અમુક પદાર્થો જ ગ્રહણ કરવાનો નિયમ. ૨૬૭ વૃદ્ધ : વય વધવા વાળું ઘડપણ શીલાદિ ગુણોથી વૃદ્ધ. વૃદ્ધાનુગામી : વડીલો, વૃદ્ધોજનોને અનુસરવું. તેમનો ઉપકાર માનવો. વૃદ્ધાવસ્થા : ઘડપણ, જરાવસ્થા. વૃદ્ધિ : પૂર્વ વસ્તુમાં કે ભાવમાં અધિકતા થવી. વૃષભ : વૃષભો પ્રધાન :’વૃષભ પ્રધાન, પ્રથમ, ઉત્તમ, આદિનાથ ભગવાન પ્રથમ થયા. વૃંદાવલી : આવલીનો સમય. વેસૂર્ય મધ્યલોકનો અંતિમ સપ્તમ સાગર. વેત્તા : જીવને વેત્તા કહેવામાં આવે છે. જાણકાર, જ્ઞાનરૂપ. તેત્રાસન : મેંઢની સમાન અધોલોકનો આકાર. ઘાસની ખુરશી. વેદ : (લિંગ) તેના બે ભેદ છે. ભાવવેદ, દ્રવ્યવેદ. વ્યક્તિમાં જણાતું સ્ત્રીત્વ. પુરુષત્વ, નપુંસકત્વનો ભાવ, ભોગેચ્છા ભાવવેદ કહેવાય છે. ૨. Page #289 -------------------------------------------------------------------------- ________________ વેદક તે તે શરીરનું તે જાતિ ચિહ્ન તે દ્રવ્યવેદ છે, તે જન્મપર્યંત રહે છે. પરંતુ ભાવવેદમાં કષાય-વાસના વિશેષ હોવાથી ક્ષણમાત્રમાં બદલાઈ જાય છે. દિ. સં. પ્રમાણે દ્રવ્યવેદથી માત્ર પુરુષની મુક્તિ સંભવ છે. પરંતુ ભાવવેદથી ત્રણેનો મોક્ષ સંભવ છે. શ્વે. સં. પ્રમાણે દ્રવ્યથી પણ ત્રણવેદથી મુક્તિ છે. માત્ર નિમિત્ત કારણ છે. આ વેદ એટલે દ્રવ્યલિંગ. આત્માના ચૈતન્યરૂપ પર્યાયમાં મૈથુનરૂપ ચિત્તવિક્ષેપનું ઉત્પન્ન થવું તે વેદ છે. નામકર્મના ઉદયથી થાય તે દ્રવ્ય લિંગ. અને તે પ્રમાણે આત્મપરિણામ થવા તે ભાવલિંગ છે. તેમાં સ્ત્રી-પુરુષને અન્યોન્ય ચારિત્રમોહનીયના નોકષાયના વિકલ્પરૂપ અભિલાષા થાય છે. નપુંસકમાં બંને પ્રકારની અભિલાષા થાય છે. જેને ત્રણે પ્રકારના વેદોથી ઉત્પન્ન થતો અંતર્દાહ દૂર થયો છે તે વેદરહિત છે. નકગતિ, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, સમૂર્ચ્છનમનુષ્ય, તથા તિર્યંચોમાં કેવળ નપુસંકતેદ હોય છે. ભોગભૂમિના (અકર્મ) મનુષ્ય તથા તિર્યંચ અને સર્વ પ્રકારના દેવોમાં સ્ત્રી-પુરુષ, વેદ હોય છે. કર્મભૂમિ ૨૬૮ જૈન સૈદ્ધાંતિક જ મનુષ્ય તથા પંચેન્દ્રિય તિર્યંચમાં ત્રણે વેદ હોય છે. તીર્થંકર નામ કર્મ પ્રકૃતિનો બંધ યદ્યપિ ત્રણે વેદોમાં થાય છે પરંતુ તેનો ઉદય દિ.સં. પ્રમાણે પુરુષવેદમાં થાય છે. તે માને છે કે સમ્યગ્દષ્ટ જીવને સ્ત્રીવેદનો કર્મ બંધ થતો નથી. તેમ તેને સ્ત્રી પર્યાયનો ઉદય થતો નથી વૈદક : ઉદયનો ભોક્તા. ઉદયકર્મનો અનુભવ. વેદક સમ્યગ્દર્શન ઃ કૃતકૃત્ય સમ્યગ્ દર્શન પહેલાં થતું સમ્યગ્દર્શન. વેદન : જ્ઞાન, અનુભવ. વેદના : વર્તમાન કે ભવિષ્યમાં થતો સુખ અને દુઃખનો અનુભવ. વિશેષ દુ:ખની પીડાને વેદના કહેવામાં આવે છે. તે વેદના આર્તધ્યાન છે. ચેતના, ઉપલબ્ધિ, વેદના એકાર્યવાચી છે. આઠ કર્મોનો અનુભવ વેદના છે. કારણ કે કર્મોનો અનુભવ થાય છે, વેદના સમુદ્દાત : શરીરમાં અસાતા વેદનીયના ઉદયથી પીડા થાય ત્યારે સર્વ આત્મપ્રદેશો સ્થિર કરી, સમભાવ રાખી, પીડા સહન કરી અસાતાના દલીકોને જલ્દી નાશ કરવો તે. તીવ્ર પીડાના અનુભવથી અતિવેદનાવશ જીવપ્રદેશોનું વિખંભ તથા ઉત્સેધની અપેક્ષાએ ત્રણગુણા ફેલાઈ જવું તે, શરીરમાં Page #290 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૨૬૯ વૈક્રિય સમુઘાત રહીને આત્મ પ્રદેશોનું શરીરથી ! ઉદયથી થાય છે, યદ્યપિ સાતાબહાર નીકળી જવું. આયુષ્યકર્મ | જનિત સાંસારિક સુખ પણ શેષ હોય તો પ્રદેશો શરીરમાં દુઃખજનિત છે. સ્વાભાવિક સુખ સ્થાન લઈ લે. જીવમાત્ર માટે આ સ્વસ્વરૂપની શુદ્ધતામાં છે. નિયમ નથી તેમાં તરતમતા છે. વેદાંતઃ વેદોના અંતિમ ભાગમાં વેદનીય : આઠ કર્મમાં ત્રીજો પ્રકાર છે. ! જણાતા ઉત્તર મીમાંસા - અઘાતી કર્મની પ્રકૃતિ છે. જેના બ્રહ્મમીમાંસા વેદાંત છે એ દ્વારા કર્મોનો અનુભવ થાય છે. અદ્વૈતવાદી છે. તેમાં સાધુ બ્રાહ્મણ બાહ્ય સામગ્રીના સંયોગ કે વિયોગ હોય છે. જેનદર્શન અનેકાંતવાદી દ્વારા જીવના બાહ્ય સુખદુઃખનું હોવાથી એક જ નયનો પક્ષ નથી, કારણ વેદનીય કર્મ છે. સુખને પરંતુ વિપક્ષી અન્ય નયોને ગ્રહણ કારણભૂત સાતવેદનીય છે. અને કરે છે. પરંતુ વેદાંત એકાંતવાદી દુઃખને કારણભૂત અસતાવેદનીય હોવાથી સ્વૈતનો સર્વથા નિરાસ કરે છે. બાહ્ય પદાર્થોની ઈનિષ્ટ છે, આવો ભેદ છે. વેદાંત આત્માને કલ્પના મોહજનિત છે. તેથી કર્મનો કૂટસ્થ નિત્ય માને છે. જૈનદર્શન ઉદય પણ મોહનીયનો સહવર્તી દ્રવ્યથી નિત્ય અને પલટાતી છે. સુખદુઃખના વેદનથી સાતા પર્યાયથી અનિત્ય માને છે. અને અસતાવેદનીય કહેવાય છે. | વેદિકા : પર્વત, નદી. દ્વીપ વગેરેને ચારે દેવાદિક ગતિ તથા અન્ય પ્રકારના | બાજુની દીવાલ તે વેદિકા. શારીરિક માનસિક સુખનો ઉદય | વેદ્ય : વેદવાયોગ્ય. સાતવેદનીય છે. નરકાદિ તથા પૈવકતા : તેજ દૃષ્ટિ, રાધાપૂતળીને જન્મ-મરણ રોગ આદિ જેવાં છે વીંધીને વિજયી થનાર. શારીરિક માનસિક દુઃખ અસાતા | વૈકાલિક: વિશેષરૂપકાળ. જે કાળમાં જે વેદનીય છે. ઘટના બને તે જેમકે દશવૈકાલિક સાતા વેદનીય કર્મના આશ્રવના જેમાં દશ કાલિક પ્રરૂપણા છે. તેમાં કારણમાં અનુકંપા, વ્રત, દાન, મુનિઓના આચાર-આહારની શીલ, સરાગ સંયમ, ક્ષમાદિ ગુણો, શુદ્ધતા દર્શાવી છે. વૈયાવૃત્ત વગેરે છે. તેથી વિપરીત વૈક્રિય સમુઘાતઃ વૈક્રિય શરીર કારણો અસાતાવેદનીયકર્મના બનાવતા આત્મપ્રદેશોને સ્થિર આશ્રવ છે. દુઃખ અસાતાના કરી અન્ય શરીરની રચના કરી Page #291 -------------------------------------------------------------------------- ________________ વૈક્રિયિક શરીર તેમાં આત્મપ્રદેશોને સ્થિર કરી તે શરીર ભોગવવા દ્વારા વૈક્રિય શરી૨ નામકર્મનો નાશ કરવો. વિવિધ ઋદ્ધિઓના માહાત્મ્યથી સંખ્યાત અસંખ્યાત યોજન શરીરને વ્યાપક કરી જીવપ્રદેશોના અવસ્થાનને વૈક્રિયિક સમુદ્દાત | કહે છે. વૈક્રિય શરીરના ઉદયવાળા દેવો નાકો પોતાના સ્વાભાવિક આકારને છોડીને અન્ય આકારો બનાવે તે. દેવો મૂળ શરીરે ધરતી પર આવતા નથી. વૈક્રિયિક શરીર ઃ (વૈક્રિયશરી૨) એક શરીર હોવા છતાં બીજાં નાનાં મોટાં અનેક શરી૨ બનાવવાની જે શક્તિ - લબ્ધિ તેના બે ભેદ છે. ૧ ભવપ્રત્યય જે દેવો અને નારકોને જન્મથી હોય છે. યોગીજનોને તપની વૃદ્ધિ વડે પ્રગટ થાય છે. તેમનું શરીર ઔદારિક છે, તે આત્મ પ્રદેશોનું તે પ્રકારનું કંપન વૈક્રિય. કાયયોગ છે. તે વિવિધ ઋદ્ધિઓથી યુક્ત હોય છે. પોતાના શરીરને સિંહ આદિ જેવું બનાવવું તે એકત્વ વિક્રિયા છે. અને બહારમાં મકાન મંડપ જેવી રચના કરવી તે પૃથકત્વ-ભિન્ન વિક્રિયા છે. પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય, પર્યાપ્ત તેજ અને વાયુના જીવોને વૈક્રિય શરીર હોય છે. દેવ ૨૭૦ જૈન સૈદ્ધાંતિક નારક સિવાય તે સૌને લબ્ધિ યુક્ત હોય છે. તેજ તથા વાયુના પ્રચંડ રૂપને વૈક્રિય શરીર કહે છે. વાયુનો ઝંઝાવાત અગ્નિનો દાવાનળ તે વૈક્રિયતા છે. વૈતરણી : નરકની એક નદી. વૈતૃષ્ણા ઉપેક્ષા. નૈતૃષ્ણય : સમતા- સંતોષ. વૈનયકી બુદ્ધિ : ગુરુજનોના વિનય કરવાથી ઉત્પન્ન થતી બુદ્ધિ. વૈમાનિક દેવ : ઉચ્ચ કોટિના દેવો, બાર દેવલોક (દિ. સં. પ્રમાણે ૧૬) તથા નવ પ્રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનના દેવો. વૈયધિક૨ણ્ય વિરુદ્ધ અધિકરણમાં (વસ્તુ) રહેનાર, ભિન્ન જગાએ રહેના૨ જેમ જળ અને અગ્નિ બંનેનાં લક્ષણ ભિન્ન છે, એકસાથે રહેતાં નથી. બીજી રીતે એક વસ્તુમાં બે વિરોધી તત્ત્વ રહે છે. જેમ કે નિત્ય-અનિત્ય. અનેકાંતવાદમાં સાપેક્ષપણે બે વિરોધી વસ્તુ રહી છે, તેથી તૈયાયિકો તેના ૫ર વૈયધિકરણ્યદોષ દર્શાવે છે. વૈયાવૃત્ત–વૈયાવચ્ચ : ગુરુજનો, તપસ્વીઓ, ગ્લાન, ઉપકારીઓ, ગુણીજનો વડીલજનોની સેવા, સા૨વા૨, ભક્તિ કરવી તે. તન, મન, ધન, ભાવથી તેમને પ્રસન્નતા અને શાતા પહોંચે તે પ્રમાણે સેવા Page #292 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૨૦૧ કરવી. સવિશેષ સાધુસાધ્વીજનોને શારીરિક પીડા સમયે, કોઈ ઉપદ્રવ સમયે, વળી આહાર ઔષધ, શુદ્ધજળ, સ્થાન વગેરે જરૂરિયાત પૂરી કરવી. જેના વડે સ્વકલ્યાણ થાય છે. ઉત્કૃષ્ટ ભાવનાયુક્ત વૈયાવૃત્તથી તીર્થંકર નામકર્મ પણ બંધાવાની સંભાવના થાય છે. વૈયાવૃત્ત ન કરનારનો ગુણવિકાસ થતો નથી. અધર્માચરણ થાય છે. સાધુસાધ્વીજનો પરિગ્રહરહિત છે, ગૃહસ્થો પરિગ્રહી છે. વૈયાવૃત્ત પરંપરાએ મોક્ષનું કારણ હોવાથી તેમને તે મુખ્યતાએ છે. સાધુસાધ્વીજનો ઉપકારી અને પવિત્ર હોવાથી તેમની વૈયાવૃત્ત વધુ લાભકારી છે. અન્યની પાત્રતા પ્રમાણે વૈયાવૃત્ત કરવી તે ગૃહસ્થનો ધર્મ છે. વૈ૨: અન્યોન્ય સંઘર્ષ દ્વારા શત્રુતા રાખવી. વૈરાગ્ય : વિરાગ - વિરક્તિ, વિષયોથી વિરક્તિ, સંસારનાં સુખ ભોગ દેહ, પરિવાર પ્રત્યે અનાસક્ત ભાવ. મધ્યસ્થ, સમતા, ઉપેક્ષા, સામ્ય, નિઃસ્પૃહા, વૈતૃણ્ય, શાંતિ એકાર્યવાચી છે. વૈરાગ્યની પુષ્ટિ માટે અનિત્યાદિ બાર અને મૈત્રી આદિ ચાર એમ સોળ ભાવનાથી ભાવિત થવું. વ્યક્તવ્યતા વૈરાત્રિક : અર્ધીરાત પછી બે ઘડી થાય ત્યાંથી માંડી બે ઘડી રાત બાકી રહે તેટલા કાળને વૈરાત્રિક કહે છે. વૈરાનુબંધ : પૂર્વભવોના પસ્પર વૈમાં જે પ્રકૃતિના ઉદયથી નવો વેરભાવ બંધાય. જેમ અગ્નિશમાં–કમઠ વગેરે. વૈશેષિક : એક મત છે. ઈશ્વરને સૃષ્ટિના સર્જન તથા પ્રલયના કર્તા માને, શિવના ઉપાસક છે. પ્રત્યક્ષ તથા અનુમાન બેનો સ્વીકાર કરે છે. તે મતના સાધુ વૈરાગી કહેવાય છે યદ્યપિ કોઈ સ્ત્રી સહિત હોય છે. નમસ્કાર કરવાવાળાને ૐ નમઃ શિવાય' કહે અને સંન્યાસીઓને નમઃ શિવાય કહે. જટાધારી જેવા સંન્યાસીઓ હોય છે. વૈશ્ય વણિક, જે વ્યાપાર, ખેતી, પશુપાલન આદિથી જીવિકા કરે. ન્યાયસંપન્ન ધનની પ્રાપ્તિ કરે. વૈસ્ત્રસિક ક્રિયા : સ્વાભાવિક ક્રિયા. વૈસ્ત્રસિક કુદરતી. વોસિરામીઃ દુષ્ટ એવાં પાપોથી મારા આત્માને દૂર કરું છું. વ્યક્તવ્ય : પોતાના અભિપ્રાય, માન્યતા કે વિચારને દર્શાવવો. વ્યક્તવ્યતા : જેના દ્વારા અભિપ્રાય આદિ વ્યક્ત થાય તેની પ્રતિભાને વ્યક્તવ્યતા કહે છે. પરમાર્થથી જે શાસ્ત્રોમાં સ્વસમય Page #293 -------------------------------------------------------------------------- ________________ વ્યતિક્રમ નું વર્ણન ક૨વામાં આવે, કે વિશેષરૂપથી જ્ઞાનનું નિરૂપણ કરવામાં આવે તે સ્વસમય વક્તવ્યતા છે. પર સમય મિથ્યાત્વને કહે છે, તેની જ્ઞાન પ્રરૂપણા કરવામાં આવે તે પ્રકરણ કે અનુયોગ તેને પરસમય વ્યક્તવ્ય કહે છે. વળી જ્યાં સ્વસમયની યથાર્થ સ્થાપના અને પર સમયને દોષયુક્ત જણાવે તે તદુભય વક્તવ્ય કહેવાય છે. વ્યતિક્રમ : કોઈ વ્રત, પ્રતિજ્ઞા કે શીલ વ્રતને ધારણ કર્યાં પછી તેનું ઉલ્લંઘન કરવું તે. વ્યતિરેક : ભિન્ન ભિન્ન પદાર્થોમાં રહેલાં વિલક્ષણ પરિણામોને વ્યતિરેક કહે છે. જેમકે પશુ હોવા છતાં ગાય અને ભેંસ બંનેની પ્રકૃતિમાં વિલક્ષણતા છે. વ્યતિરેક પ્રાપ્તિ : જ્યાં જ્યાં સાધ્યનો અભાવ હોય ત્યાં ત્યાં સાધનનો અભાવ હોય, જેમ કે અગ્નિ ન હોય તો ધૂમ પણ ન હોય. વ્યતિરેક વ્યભિચાર : જ્યાં સાધ્ય ન હોય છતાં હેતુ હોય તે. જેમકે અગ્નિ પ્રગટેલો ન હોય છતાં લાકડામાં તેનું હોવું અથવા પ્રગટતો અગ્નિ ન દેખાય પણ ધૂમ હોય. વ્યભિચાર અસને સરૂપે ગ્રહણ ૨૭૨ જૈન સૈદ્ધાંતિક કરવું. લૌકિકમાં પરજન્ય સ્ત્રીપુરુષનો લોક વિરુદ્ધ અનીતિરૂપ સંબંધ. વ્યય : વિનાશ, વસ્તુ-દ્રવ્યમાત્ર ઉત્પાદ, વ્યય, ધ્રોબ યુક્ત છે. તેમાં વ્યય એટલે વસ્તુની પ્રથમ અવસ્થાનો ત્યાગ (વ્યય) થઈ, નવી અવસ્થાનો ઉત્પાદ થવો. અને મૂળ વસ્તુ તેજ સ્વરૂપે ટકે તે. જેમ આત્માની શરીર અવસ્થાઓ બદલાય. વ્યવસાય : પ્રયત્ન કરવો, વ્યાપાર ધંધો ક૨વો, સિદ્ધાંતથી જ્ઞાનને અવસાય કહે છે. તેનો અભાવ તે વ્યવસાય. વ્યવહાર : લેવડ-દેવડ કરવી, આપ-લે કરવી, અન્યોન્ય સંબંધો બાંધવા. વ્યવહારનય : સાત નયમાં એક નય છે જે વસ્તુઓનું વિધિપૂર્વક પૃથક્કરણ કરે. એક ભેદને મુખ્ય કરે, ઉપચારને પણ સ્વીકારે. આરોપિત ભાવને પણ માન્ય રાખે, (બાહ્યભાવ) અભૂતાર્થતા - જેમકે જીવના બે ભેદ ત્રસ અને સ્થાવર. ઉપચાર - સોનું વરસે છે, (સારો વરસાદ થાય તેવું). ઘી જ આયુષ્ય છે. કારણ કે તે શરીરને બળ આપે છે. આરોપ હું કાળો રૂપાળો છું. આત્મા સુખદુઃખાદિનો કર્તા છે. આ નય ભેદ, ઉપચાર અને આરોપને સ્વીકારે છે. જેમકે દુકાનો છે તે સંગ્રહનય છે, Page #294 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૨૭૩ વ્યાજ પણ સાડીની કે ધોતીની દુકાન | વ્યંજનાવગ્રહ: જ્યાં ઇન્દ્રિયો અને તેના એમ સ્પષ્ટતા કરવી તેવો ભેદ - વિષયોનો માત્ર સંયોગ હોય પરંતુ પૃથક્કરણ કરે તે વ્યવહારનય છે. સ્પષ્ટ બોધ ન હોય. જેમ નવા વ્યવહારરાશિઃ જે નિગોદના જીવો એક શકોરામાં નાખેલા જળકણની જેમ વખત નિગોદનો ભવ છોડી વળી અવ્યક્ત હોય. અવ્યક્ત પદાર્થમાં બીજો ભવ પામી પુનઃ નિગોદમાં અવગ્રહ તે વ્યંજનાવગ્રહ. કે અન્યત્ર જન્મ્યા તે જીવો. વંતરઃ દેવોની હલકી પ્રકૃતિવાળી એક વ્યવહાર સત્યઃ આ ઘર-પરિવાર મારાં જાત. જે મનુષ્યલોકથી નીચે શૂન્ય છે, પરંતુ તે પરમાર્થ નિશ્ચયથી સ્થાનમાં વસે છે. દેવ હોવા છતાં અસત્ય છે. કારણ કે આત્માને કોઈ માનવની સ્ત્રીમાં મોહિત થઈ ઘર કે પરિવાર છે નહિ. તે કેવળ વળગે છે. અથવા કોઈ વ્યક્તિને કે જ્ઞાતા દ્રષ્ટા છે. તે વ્યવહાર સત્ય. પશુને રાગથી સહાય કરે અને વ્યવહારાલંબી: કેવળ બહારના દ્વેષથી પીડા આપે જે ભૂત, પ્રેત વ્યવહાર ધર્મને અનુસરે પરંતુ પિશાચ કહેવાય છે. વૈક્રિય શરીરઆત્મલક્ષ્યભૂત કે મોક્ષકારણભૂત ધારી હોય છે. અન્ય વૈભવ પણ નિશ્ચયધર્મનો બોધ ન પામે. હોય છે. ભૂત પિશાચ મૃત કલેવરવ્યંગવચન : બહારમાં મીઠી ભાષા દ્વારા માં ક્રીડા કરવાના સ્વભાવવાળા અંતરમાં ઝેર રાખવું. અથવા હોવાથી તેમાં પ્રવેશ કરે છે. તેથી વચનમાં કટાક્ષ કરવો. મૃત શરીર પર અમુક પ્રકારની વ્યંજનઃ કક્કો, બારાખડીના અક્ષરો, ક્રિયાનું પ્રયોજન બને છે. તેઓ કખગ આદિ અક્ષરો, સ્વર સાથે શુભકાર્યોમાં વિઘ્ન ન કરે તેથી બોલાય છે. શાક જેવી વસ્તુઓ શાંતિપાઠ જેવી વિધિ કરવામાં જેનાથી વિશેષ અંજિત રસવાળી) આવે છે. થાય તે. વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ દ્વાદશાંગનો એક ભેદ વ્યંજનપયયઃ છએ દ્રવ્યોમાં રહેલ છે. દિ. આ. અમિતગતિ રચિત કંઈક દીર્ઘકાળવર્તી સ્થૂલ પર્યાયો, સંસ્કૃત ગ્રંથ છે. આ. બuદેવ કૃત જેમકે મનુષ્યની બાળ, યુવાન, કર્મ વિષયક પ્રાકૃત ગ્રંથ છે. વૃદ્ધત્વ આદિ પર્યાયો. વાઘાત: મરણ. વ્યંજનશુદ્ધિઃ આચાર્યજનોએ રચેલા | વ્યાજ: મૂડીના રોકાણનું વળતર. સૂત્રાદિનું શુદ્ધ ઉચ્ચારણ કરવું. | Interest. Page #295 -------------------------------------------------------------------------- ________________ વ્યાપક ૨૭૪ જૈન સૈદ્ધાંતિક વ્યાપકઃ વ્યાપીને રહેવું. જેમ જીવ ! તે હોતા નથી. શરીર પ્રમાણ વ્યાપીને રહે છે. | વ્યુત્સર્ગ: બહારમાં પૌગલિક પદાર્થો વ્યાપાર ધંધો, વ્યવસાય, અર્થ પ્રાપ્ત નો, પરિગ્રહનો ત્યાગ કરવો. અને કરવાની પ્રવૃત્તિને વ્યાપાર કહે છે. અત્યંતરમાં કષાય આદિ વ્યાપ્ત: ધર્માસ્તિકાય જેવા મહાન વિભાવનો ત્યાગ કરવો. અથવા સ્કંધો/દ્રવ્ય ચૌદરાજલોકમાં સર્વત્ર નિત્ય માટે કે અનિયત કાળ માટે વ્યાપીને રહે. શરીરના ભાવ કે શરીરનો ત્યાગ વ્યાપ્તિઃ જ્યાં જ્યાં હેતુ હોય ત્યાં ત્યાં કરવો. અર્થાત્ શરીરની મમત્વસાધ્યનું અવશ્ય હોવું અવિનાભાવ બુદ્ધિ ત્યજીને ઉપસર્ગાદિને જીતવા સંબંધ. અથવા જ્યાં સાધ્યભાવ તે. વળી અમુક સમય માટે ઉભા હોય ત્યાં હેતુના અભાવનું હોવું તે રહી કાયોત્સર્ગ કરવો તે. બે પ્રકારે, પ્રથમ અન્વય વ્યાપ્તિ, કાયોત્સર્ગનું માહાસ્ય. વ્યુત્સર્ગ બીજી વ્યતિરેક વ્યાપ્તિ. આ પ્રમાણે પ્રાયશ્ચિત્તનું નામ કાયોત્સર્ગ છે. તે સાધ્ય સાધનના નિયમ, તે વ્યાપ્તિ. દરેક પ્રતિક્રમણમાં દોષોના પરસ્પર સહચારી નિયમ. જેમકે નિવારણની સાધના માટે અગ્નિ હોય ત્યાં ધુમાડો હોય. વિધિપૂર્વક કરવામાં આવે છે. વ્યાબાધા : પીડા, દુઃખ. કાયાદિ યોગની સ્થિરતા. મમત્વ વ્યામોહઃ પુત્ર, સ્ત્રી, પરિવાર. પ્રત્યેના ત્યજીને આત્માના નિર્વિકલ્પ રાગને વ્યામોહ કહે છે. સ્વરૂપમાં ધ્યાતાનું રહેવું તે. અમુક વ્યાવૃત્તિઃ સજાતીય કે વિજાતીય કાળ સુધી જિનસ્તુતિ, ચતુર્વિશતિ પદાર્થોથી સર્વથા અલગ રહે તેવી જિનગુણોની ભાવનામાં સ્થિર થવું. પ્રતીતિ. અથવા કહેવાયોગ્ય મનુષ્યને શરીર સંબંધી ઘણી પદાર્થમાં બીજા પદાર્થનો નિષેધ. ક્રિયાઓ કરવાની હોય છે. તેની વ્યાસ: Diameter. ફેલાવો. નિવૃત્તિ કે ગુપ્તિ તે કાયોત્સર્ગ. બુચ્છિત્તિ-વ્યુચ્છેદઃ જે ગુણસ્થાનમાં વિધિપૂર્વકનો કાયોત્સર્ગ કર્મપ્રકૃતિઓનો બંધ ઉદય અથવા નવકારાદિ વડે બેઠા રહીને કે સત્તાની બુચ્છિત્તિ હોય તે ગુણ- ઊભા થઈને થઈ શકે. એકાંતમાં સ્થાન સુધી જ તે પ્રકૃતિઓનો કરવું વધુ લાભદાયી છે. હિંસાદિ બંધઉદય અથવા સત્તા પ્રાપ્ત થાય ક્રિયા કે અન્ય ક્રિયાઓના છે. આગળના કોઈ ગુણસ્થાનમાં પ્રાયશ્ચિત્તરૂપે કાયોત્સર્ગ કરવો Page #296 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૨૭૫ ઉચિત છે. કાળના માધ્યમથી તેમાં ઘણા ભેદ છે. સવિશેષ સામાયિક, તથા પાંચે પ્રતિક્રમણમાં તેની વિશેષતા છે. કાયોત્સર્ગથી થતી શુદ્ધિ દ્વારા કર્મનાશ તથા દુઃખનો નાશ થાય છે. કાયોત્સર્ગમાં કાયાનો ત્યાગ નથી પરંતુ તેના મમત્વનો ત્યાગ છે. જો તેમ ન થાય તો અતિચા૨ લાગે છે. આથી અન્ય દોષ ટાળીને નિરતિચાર કાયોત્સર્ગ કરવો. તે અત્યંત૨ તપમાં છઠ્ઠું અત્યંત મહત્ત્વનું તપ હોવાથી તપના બધા પ્રકારથી થતી યોગ્યતા પછી અંતમાં છે. તેમાં પાંચ અણુવ્રત કે મહાવ્રત પણ સમાઈ જાય છે. વ્યુત્ક્રાંત પ્રથમ નરકનું અગિયારમું પટલ. વ્રત : મુપરતક્રિયાનિવૃત્તિ શુક્લધ્યાનનો : ત્રીજો ભાંગો, શુદ્ધ ધ્યાન. વ્રણમુખ : ઔદારિક શરીરનો પ્રકાર. યાવજીવન હિંસાદિ પાંચે અવ્રત, પાપોથી નિવૃત્તિ તે સાધુતે સાધ્વી જનો માટે મહાવ્રત, સર્વવિરતિ વ્રત છે. શ્રાવક શ્રાવિકા માટે અલ્પ-એક દેશવ્રત તે દેશવરત અણુવ્રત છે. આ વ્રતોનું ભાવના સહિત નિરતિચાર પાલન કરવાથી સાધક માટે સાક્ષાત કે પરંપરાએ મોક્ષની વ્રત પ્રાપ્તિનો હેતુ છે. હિંસાદિથી નિવૃત્ત થવું, પ્રતિજ્ઞા / નિયમ લેવા, પદાર્થોનો અલ્પાધિક ત્યાગ કરવો, પાત્રદાન આદિમાં પ્રવૃત્તિ કરવી, વ્યવહારરૂપ વ્રત છે. કષાયોનો ત્યાગ તે અત્યંતર વ્રત છે. શ્રાવકોના અણુવ્રતસમ્યક્ત્વ સહિત છે. વ્રતધારીએ રાત્રિભોજનનો ત્યાગ કરવો. નિશ્ચયથી વિશુદ્ધ જ્ઞાનદર્શનરૂપ સ્વભાવમાં સ્થિર થઈ શુભાશુભ રાગ આદિ વિકલ્પનો ત્યાગ કરવો તે વ્રત છે. અર્થાત્ આત્મા વડે આત્મામાં પ્રવૃત્તિ કરવી. મોહનીય કર્મના ઉદયના અભાવમાં શુદ્ધોપયોગ તે ચારિત્ર છે, તે ઉત્કૃષ્ટ વ્રત છે. દેશ વ્રત કે મહાવ્રત ગુરુજનો પાસે વિવેક સહિત લેવાના છે. સવિશેષ દેવ, ગુરુ, સંઘની સાક્ષીમાં કરવા જરૂરી છે. દ્રવ્ય ક્ષેત્રાદિને અનુરૂપ વ્રત લેવા. તેને દૃઢપણે પાળવા પ્રયત્ન કરવો. મરણાંત ઉપસર્ગમાં પણ મુનિ પ્રતિજ્ઞાનો ત્યાગ ન કરે. છતાં કોઈ પ્રમાદવશ વ્રતભંગ થાય તો શીઘ્ર પ્રાયશ્ચિત્ત કરે. વ્રતમાં ટકવા માટે દરેક વ્રતની પાંચ પાંચ ભાવનાઓનું ભાવન કરવું. વ્રત સામાન્યપણે પુણ્યનો હેતુ Page #297 -------------------------------------------------------------------------- ________________ વ્રતી સામાન્ય છતાં જેમ ફોતરા સહિત ધાન્ય પણ ફ્ળનો હેતુ થાય છે તેમ નિરતિચાર વ્રત પરંપરાએ મોક્ષનો હેતુ થાય છે. દેશવ્રતમાં મર્યાદિત ત્યાગ હોવા છતાં તે અણુવ્રત મહાવ્રતના સંસ્કાર માટે ઉપયોગી છે. તેથી સામાયિકના વ્રતમાં શ્રાવક સાધુ જેવો કહ્યો છે. વ્રત અનેક પ્રકારનાં છે, પ્રકારની હિંસાદિનો ત્યાગ કરી ક્રમે ક્રમે પ્રતિજ્ઞાઓમાં વૃદ્ધિ કરવી. અને પૂર્ણ વ્રતની યોગ્યતા કરવી. વ્રતી : નિઃશલ્યો વ્રતી, અણગારી સંસારથી નિવૃત્ત છે તે મહાવતી. આગારી ગૃહસ્થ સંયાસંયત તે અણુવતી. વ્રતના બદલામાં કોઈ પણ પ્રકારના ફળની આકાંક્ષારહિત હોય છે. આકાંક્ષા દોષશલ્ય છે. કારણ શલ્ય વ્રતને ઘાતક અને બાધક છે. જેમ શરીરમાં કાંટો ઘૂસવો કષ્ટદાયક છે, તેમ વ્રતમાં શલ્ય કષ્ટજનક છે. વ્રતને નિષ્ફળ કરે છે. શકઃ ૧. વર્તમાન નામ બેક્ટ્રિયા છે. ૨. સંવતના અર્થમાં કહેવાય છે શકટ: જેમાં ભાર ભરીને લઈ જવાય તેવું બે પૈડાવાળું વાહન - ગાડું. શકટમુખી : વિજ્યાર્ધ દક્ષિણ શ્રેણીનું ૨૭૬ જૈન સૈદ્ધાંતિક એક નગર. શકવંશ : મગધદેશની રાજ્ય વંશાવલી અનુસાર એક નાની જાતિ. ૬૦૫માં શકસંવત પ્રચલિત થયો હતો. શક્ય પ્રયત્ન ઃ કાર્યસિદ્ધિ થાય તેવો પ્રયત્ન. શક્ય પ્રાપ્તિ ઃ પ્રમેયોને (જણાવા યોગ્ય પદાર્થ) જાણવાને માટે પ્રમાતાનું પ્રમાણ. (જાણનાર) શક્યારંભ ઃ જે કાર્ય કરવું શક્ય હોય તેનો આરંભ કરવો. શતક ઃ સો ગાથા લગભગના ગ્રંથો શતક કહેવાય. જેમકે સમાધિ શતક - કર્મગ્રંથશતક. શતપર્વ: એક વિદ્યા. શતભિષા : એક નક્ષત્ર. શતમુખ : ભગવાન વાસુપૂજ્યનો શાસક યક્ષ. સો મુખ જેવી શક્તિ. શતાબ્દી મહોત્સવ : સો વર્ષ પૂર્ણ થયાં હોય તેનો મોટો ઉત્સવ. શતાર : કલ્પવાસીદેવોનો એક ભેદ. શત્રુ : વૈરભાવ રાખનાર, અંતરંગ શત્રુ મોહ છે. શત્રુંજય : પાલીતાણા મહાતીર્થ (વિવાર્ધ ઉત્તર શ્રેણીનું એક નગર) શનિ : એક ગ્રહ છે, જે લોકપ્રસિદ્ધ છે. શન્મુખ ઃ ભગવાન વાસુપૂજ્યના શાસકયક્ષ : શતમુખ. શબલ : અસુર ભવનવાસી દેવ. Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ શબ્દપરિચય શયા પરિષહ શબ્દઃ (ાપન) જેના દ્વારા અર્થ કહી ઉપયોગી સાધન છે. પરમાર્થથી શકાય. જે વચનથી બોલી શકાય શ્રુતજ્ઞાનનું પ્રદાન કરે છે. આથી તે તથા જે ધ્વનિરૂપ છે. બાહ્ય અપેક્ષાએ શબ્દ બ્રહ્મ કહેવાય છે. શ્રવણેન્દ્રિય દ્વારા અવલંબિત | શબ્દન: શબ્દની જ મુખ્યતાથી જે ભાવેન્દ્રિય દ્વારા જાણવાલાયક વાત કરે તે, લિંગ, જાતિ, વચન ધ્વનિ, તે શબ્દ. તેના ચાર પ્રકાર વ્યવહારની વિશેષતા પ્રધાન કરે. છે. ૧ તત: વીણાદિકના શબ્દ. ૨ જેમકે દારા, ભાર્યા, કલત્ર સ્ત્રીવિતતઃ ઢોલ આદિના શબ્દ, ૩ વાચક છે. છતાં ત્રણનો ભેદ કરે. સુષિરઃ મંજીરા, તાલ આદિના શબ્દ પ્રમાણ: આગમથી પ્રમાણિત. શબ્દ, ૪ વૈઐસિક : મેઘ આદિના | શબ્દ લિંગજજ્ઞાન : શ્રુતજ્ઞાન. નિમિત્તથી સ્વાભાવિક શબ્દ | શબ્દાનુકૂલિત આલોચના : એક શબ્દ પુદ્ગલ-પોતાના ઉત્પત્તિ પ્રકારની આલોચના છે. પ્રદેશથી નીકળીને લોકની દસે | શબ્દાનુપાત : કોઈ કાર્ય માટે શબ્દને દિશાઓમાં થઈને ઉત્કૃષ્ટપણે ભાર મૂકીને અન્યને કહેવું, દેશાવલોકના અંતભાગ સુધી કેટલાક ગાસિક (દસ સામાયિક) વ્રત શબ્દો પહોંચે છે. તે શબ્દ ગ્રહણ કર્યા પછી નિયમિત પુગલનો ઓછામાં ઓછા બે ભૂમિકાની બહાર ઊભેલા માણસસમયથી લઈને અંતર્મુહૂર્તકાળ ને અંદર બોલાવવા ઈશારો કરવો, હોય છે. ઢોલાદિના અવાજની ખોંખારો ખાવો, તાળી પાડવી એ અપેક્ષાએ શબ્દ ભાષા કહેવાય છે. રીતે શબ્દને ફેંકવો. તે અતિચાર દ્રવ્ય વચન: શબ્દ દ્વારા, જીભ દ્વારા વ્યક્ત થાય તે. શમ: વિષય કષાયોને શાંત કરવા ભાવવચન: મનમાં ઊઠતા ભાવો, શમાવવા સંસારના સંતાપ દુઃખને મનમાં જ બોલ્યા કરવું. નાશ કરવાવાળો ગુણ છે. શબ્દ સ્કંધજન્ય છે. તે આકાશનો સમ્યક્ત્વનું પ્રથમ લક્ષણ છે. ગુણ નથી. શ્રવણ ઇન્દ્રિય પ્રત્યક્ષ શય્યાતરપિંડ: સાધુ-સાધ્વીજનો જે છે. ભાષાજન્ય સ્કંધ ટકરાવાથી ગૃહસ્થને ઘરે રાત્રિવાસ રહ્યા હોય, શબ્દ ઉત્પન્ન થાય છે. શબ્દ-ભાષા સંથારો કર્યો હોય તેના બીજા પ્રાણીઓની એક શક્તિ છે. | દિવસે તે ઘરે ભિક્ષાનો ત્યાગ કરે. સંસારના વ્યવહારમાં અતિ | શય્યા પરિષહ: સાધુજનોને Page #299 -------------------------------------------------------------------------- ________________ શરણ ૨૭૮ સ્વાધ્યાયાદિના શ્રમ પછી અલ્પ આરામ માટે શયન કરતા જે કંઈ પ્રતિકૂળતા આવે તે સહન કરે. શરણઃ આશ્રય ૧. લૌકિક શરણ = રાજા, પિતા, પરિવાર, ધન, નગર, વગેરેનો આશ્રય લેવો. ૨. લોકોત્તર શરણ = પંચપરમેષ્ઠી, ગુરુજનો તથા ધર્મનું શરણ. શરાબઃ દારૂ, નશાયુક્ત પીણું. શરાવણુંઃ માટીનું કોડિયું કે પાત્ર. શરીર : સંસારી જીવને નામકર્મના ઉદયથી પ્રાપ્ત થતું શરીર જે ગલન, પડન, સડનને યોગ્ય છે. જીવનું તે તે શરીર અવગાહન ક્ષેત્ર છે. લક્ષણથી દેહ આત્માથી ભિન્ન છે. અને એક ક્ષેત્રે હોવાથી, સુખ આદિના અનુભવનું કારણ હોવાથી અભિન્ન છે. શરીરમાં આત્મબુદ્ધિ સંસારબંધનું કારણ છે. શરીર રૂપી સાધન આત્મ સાધના માટે ઉપકારક છે. અન્યથા શરીરનું મમત્વ તપ સાધનાદિને પણ વ્યર્થ કરે છે. શરીરની રક્ષા નહિ પણ ધર્મમાર્ગનું સાધન ગણી તપાદિ વડે શરીર ભાવનો ત્યાગ કરવો. અન્યથા શરીર દુ:ખદાયી છે. શરીર અનંતાઅનંત પરમાણુનો પૂંજ છે તેના પાંચ ભેદ છે. ૧. ઔદારિક શરીરઃ ઔદારિક શરીર નામ કર્મના ઉદયથી પ્રાપ્ત જૈન સૈદ્ધાંતિક થતું શરીર, અભ્યાધિક સપ્ત ધાતુવાળું અને સ્થૂલ છે. મનુષ્ય અને તિર્યંચને હોય છે. ૨. વૈક્રિય શરીર ઃ તે તે નામકર્મના ઉદયથી પ્રાપ્ત થતું શરીર. જન્મથી જ દેવ અને નારકને સપ્તધાતુરહિત હોય છે. મનુષ્ય તિર્યંચને લબ્ધિથી પ્રાપ્ત થાય છે. ઔદારિક શરીર કરતાં સૂક્ષ્મ છે. ૩. આહારક શરીરઃ તે તે નામકર્મના ઉદયથી ચૌદપૂર્વી સંયતિ મુનિને લબ્ધિથી પ્રાપ્ત થતું શરીર. મહાવિદેહમાં તીર્થકરના દર્શનાર્થે કે શંકા સમાધાન માટે પોતાના શરીરમાંથી આહારક પુદ્ગલોનું તેજસ્વી એક હાથ પ્રમાણ પૂતળું બનાવે અને કાર્ય સમાપ્ત થતાં તે પાછું શરીરમાં સમાઈ જાય છે. આહારક શરીર માટે લબ્ધિનો ઉપયોગ તે મુનિ માટે પ્રમાદ મનાય છે. વૈક્રિય શરીર કરતાં આ શરીર સૂક્ષ્મ છે. ૪. તૈજસ શરીરઃ તે તે નામકર્મના ઉદયથી સંસારી જીવ માત્રને હોય છે. આહારક કરતાં સૂક્ષ્મ છે. ભવાંતરે પણ સાથે જાય છે. શરીરની ઉષ્મા કાંતિ વગેરેનું કારણ છે. ૫. કાર્પણ શરીર: તે તે નામકર્મના ઉદયથી પ્રાપ્ત સમસ્ત સંસારી Page #300 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય જીવને હોય છે, તૈસ શરીરથી સૂક્ષ્મ છે. ભવાંતરે કાર્યણશરીર જીવને અન્યગતિમાં લઈ જાય છે. તૈજસ તથા કાર્યણ શરીર પ્રતિઘાત રહિત છે. ભવાંતરે જતાં તે બન્ને શરીરો આત્મપ્રદેશોની સાથે જાય છે. શરી૨ : નાશવંત છે. શીર્યતે યત્ તત્ શરીર. શરીર ચિંતા : શરી૨માં થયેલા રોગોની ચિંતા થવી, રોગ આર્તધ્યાન છે. શરીરસ્થ શરીરમાં રહેનાર, શરીર = ધારી. શરીરપર્યાપ્તિ : જીવ પુગલના અવલંબનથી જે શક્તિ વડે રસરૂપ થયેલા આહારને રુધિર, માંસ, મેદ, અસ્થિ, મજ્જા વીર્ય એમ અલ્પાધિક સાત ધાતુપણે પરિણમાવી શરીર રચે તે શરીર પર્યાપ્તિ. જે જે શરીર હોય તે પ્રકારે શરીર પર્યાપ્તિ હોય. શર્કાપ્રભા : નરકની ત્રીજી પૃથ્વી, શર્કરા-પથ્થરયુક્ત હોય છે. શલાકાપુરુષ : તીર્થંકર ચક્રવર્તી આદિ અત્યંત પુણ્યશાળી પ્રસિદ્ધ પુરુષોને શલાકાપુરુષ કહે છે. તે સર્વે વજ્રરૂષભનારાનારાચ સંઘયણવાળા હોય છે. અતિ રૂપવાન, બળવાન અને સંપૂર્ણ સુલક્ષણવાળા હોય છે. તીર્થંકર ૨૭૯ શાકાહારી તથા તીર્થંકરનું, તે પ્રમાણે અન્ય શલાકાપુરુષોનું પરસ્પર મિલન થતું નથી. તીર્થંકરના સમયમાં ચક્રવર્તી આદિ થાય છે. તીર્થંકર ૨૪, ચક્રવર્તી ૧૨, વાસુદેવ ૯, પ્રતિવાસુદેવ ૯, બળદેવ ૯ = ૬૩. શલાકાપુરુષ. ત્રિષષ્ઠિ ચરિત્ર જેમાં છે, તે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની કૃતિ છે. કુલ શલ્ય : પીડાયુક્ત વસ્તુ. જેમ શરીરમાં કાંટો ઘૂસી જાય અને દુઃખ થાય પીડા આપે તેમ દોષો મન સંબંધી બાધાનું કારણ હોવાથી તે કર્મોદય જનિત દોષને શલ્ય કહેવામાં આવે છે. તેના ત્રણ ભેદ છે. ૧. માયાશલ્ય : જેના કારણે જીવમાં કપટ પેદા થાય છે. ૨. મિથ્યાત્વશલ્ય ઃ જેના કારણે જીવના સમ્યક્ત્વ ગુણમાં દોષ પેદા થાય છે. ૩ નિદાન શલ્ય : ધર્મના ફળરૂપે ભોગની આકાંક્ષા થાય છે. આ ત્રણે શલ્ય સહિત પરિણામ અધોગતિનું કારણ છે. વ્રતી શલ્યરહિત હોય છે. શંકાકુશંકા પરમાત્માના વચનમાં સમાધાનની વૃત્તિ રહિત કેવળ અશ્રદ્ધાના અભાવે શંકા કરવી. શાકાહારી : અનાજ, ફળ, વનસ્પતિ જેવા પદાર્થનો આહાર કરનાર. : Page #301 -------------------------------------------------------------------------- ________________ શાપ શાપ ઃ અન્યને અનિષ્ટ વચન કહેવાં અથવા કોઈ લબ્ધિ દ્વારા અન્યને પીડા થાય તેવું કરવું તે શાપ છે. શાલિભદ્ર ઃ ભગવાન મહાવીરના એક શિષ્ય જે અનુત્તરોપપાદક થયા. શાલિસિક્થમત્સ્ય : સંમૂર્ચ્છન મત્સ્ય સદા માછલું. શાલ્મલીવૃક્ષ : દેવકુરુમાં સ્થિત અનાદિ વૃક્ષ છે. તે પૃથ્વીકાયનો ભેદ છે. નરકમાં એ જાતનું વૃક્ષ હોય છે, જેના પાન કરવત જેવા હોય છે. શાશ્વત સુખ ઃ અવિનશ્વર, રહેનારું, અવિનાશી સુખ. શાસન : જેના દ્વારા સમસ્ત અનંતાઅનંત ધર્મ વિશિષ્ટ જીવાજીવાદિક પદાર્થ જાણી શકાય તે આજ્ઞારૂપ આગમ-શાસન છે. મુખ્યત્વે આત્માને જાણવો તે આગમશાસન છે. તથા જિનાજ્ઞા, તીર્થંકરની તીર્થ સ્થાપના, શાસન કહેવાય છે. ૨૮૦ શાસન રક્ષક ઃ શાસનની રક્ષા કરનારા અધિષ્ઠાયક દેવો તથા દેવીઓ. શાસ્ત્ર: ગુરુ પરંપરાથી જગતના જડ ચેતન સ્વરૂપના સિદ્ધાંતનું યથાર્થ પ્રતિપાદન જેમાં હોય તે શાસ્ત્ર. યદ્યપિ શાસ્ત્રના ઘણા ભેદ છે. આત્મસ્વરૂપ પ્રતિપાદક સત્શાસ્ત્ર છે. જે મુમુક્ષુજનોને સ્વાધ્યાય માટે આત્મબોધ માટે ઉપયોગી છે. જૈન સૈદ્ધાંતિક શાસ્ત્રો ભણવાં અને ભણાવવાં તે શાસ્ત્રજ્ઞાન અને શાસ્ત્રદાન છે. શાસ્ત્ર કથિત (વિહિત) ભાવ : શાસ્ત્રમાં કહેલા તત્ત્વના ભાવો. શાસ્ત્ર નિષિદ્ધભાવ : શાસ્ત્રમાં નિષેધ કરેલા ન કરવા યોગ્ય ભાવો. શાસ્ત્ર વાર્તા સમુચ્યય ઃ શ્વે. ઉ. યશોવિજયજી રચિત સંસ્કૃત ભાષામાં ન્યાય વિષયક ગ્રંથ. શાસ્ત્રસાર સમુચ્ચય ઃ દિ. આ. યોગીન્દ્ર રચિત સંસ્કૃત સૂત્ર પ્રમાણ સિદ્ધાંત ગ્રંથ. શાંતિનાથ : વર્તમાન ચોવીસીના સોળમા તીર્થંકર. શાંતિસાગર : દિગંબર આચાર્ય હતા. શિકાર ઃ આખેટ, નિર્દોષ પ્રાણીઓનો શસ્ત્રાદિ દ્વારા ઘાત કરવો. શિક્ષા : શાસ્ત્રાધ્યયન - શાસ્ત્રાભ્યાસ કરવો જેનાથી પાપની નિર્જરા થાય છે. વ્યવહાર શિક્ષણની ગૌણતા જાણવી. શિક્ષા દંડના અર્થમાં વપરાય છે. શિક્ષાવ્રત : શ્રાવકનાં બાર વ્રતમાં પ્રથમના આઠ વ્રતની શુદ્ધિ માટેના ચાર શિક્ષાવ્રત છે. સામાયિક, દેશાવગાસિક, પૌષધોપવાસ અતિથિ સંવિભાગવત. દેશવિરતિ શ્રાવકનો આ આચાર છે. શિથિલ ઃ નબળું, શિથિલાચાર = નબળા આચાર જે જીવનને શોભાપાત્ર ન : Page #302 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૨૮૧ શુક્લધ્યાન હોય. શીતળ જળ • હવાને સમતાથી શિબિકાઃ પાલખી જે મનુષ્યોના દ્વારા | સહી લે છે. એવા પરિષહનો ઉપાડવામાં આવે છે. પરમાત્માના પરિહાર કરે છે. દીક્ષા કલ્યાણકમાં પ્રભુની શિબિકા | શીતલનાથ : વર્તમાન ચોવીસીના દેવો રચે છે, ઉપાડે છે. દસમાં તીર્થકર. શિલાઃ નરકની ત્રીજી પૃથ્વી. મોટા | શીતલેશ્યા: બળતી વસ્તુને ઠારવાની પથ્થર. એક લબ્ધિ. શિલારોપણ વિધિઃ જિનાલય, જૈન | શીતળ: ઠંડોસ્પર્શ. ઉપાશ્રય આદિ ધર્મસ્થાનોને | શીલ: વ્રતોની રક્ષાને શીલ કહે છે. બંધાવવા માટે પાયો ખોદીને તેમાં પાંચ અણુવ્રતાદિનો સમાવેશ શુભમુહૂર્તે શિલા મૂકવાની જે વિધિ છે. વ્રતોની રક્ષા માટે કષાય - થાય છે. તેને શિલા સ્થાપના કે નોકષાયનો મુમુક્ષુ ત્યાગ કરે છે. શિલાન્યાસ વિધિ પણ કહે છે. નિરતિચાર પાલનનો પ્રયત્ન કરે શિલ્પકર્મ: પથ્થરાદિમાં આકૃતિ કરવી. છે. જેને કારણે તીર્થંકર નામ જોકે આ કર્મ સાવદ્ય મનાય છે. કર્મની પાત્રતા થાય છે. શિલ્પ એક કળા છે. શીલ પાઇ : દિ, આ શ્રી કુંદકુંદરચિત શિલ્પસંહિતાઃ દિ. આ. રચિત એક | જ્ઞાન-ચારિત્રના સમન્વયાત્મક ૪૦ રચના છે. ગાથા યુક્ત ગ્રંથ. (અષ્ટપાહૂડ) શિવ : પરમ સમાધિરૂપ નિર્વાણને શિવ ! શીલવત: પાંચ વર્ષનું વ્રત છે. જેમાં કહે છે. પરમાનંદરૂપ સુખને, અભિનંદન સ્વામિના મંત્રનો જાપ જ્ઞાનરૂપ મુક્તિ પદને શિવ કહે છે. જેણે અનંત ચતુષ્ટય ધારણ થયા છે શીલાંકઃ જે. આ. રચિત નવાંગ વૃત્તિ. છે, તે સ્વયં શિવ તત્ત્વ છે. શુક: એક ગ્રહ છે. શિવમતઃ વૈશિષિક મત. શુક્લધ્યાન: ધ્યાન કરનાર સાધુજનોશિવાદેવી: ભગવાન નેમિનાથની ના રાગાદિભાવ સમાપ્ત થતાં જે માતા. નિર્વિકલ્પ દશા પ્રગટ થાય છે તે શીતઃ ત્રીજી નરકનું બીજું પ્રતર. રૂપાતીત ધ્યાન છે. સાક્ષાત મોક્ષનું શીતગૃહભરતક્ષેત્રના મલયગિરિની કારણ છે. ઇન્દ્રિયાતીત ધ્યાન છે. નજીકનો એક પર્વત. ચિત્તની અપૂર્વ અંતર્મુખતા છે. શીતપરિષહઃ સાધુજનો હિમવર્ષા કે | અતિનિર્મળ તથા નિષ્કપ અવસ્થા Page #303 -------------------------------------------------------------------------- ________________ શુક્લધ્યાન છે. આત્મા નિજાત્મમાં લીન છે. સ્વસંવેદન જ્ઞાન શુક્લધ્યાન છે. તે પછી અત્યંતર અવસ્થામાં નિશ્ચિત, બાહ્ય શરીરાદિ પદાર્થોથી તદ્દન ભિન્ન-શૂન્ય, અત્યંત નિર્મલ આત્મા કેવળી થાય છે. સર્વ અવલંબન રહિત દશા હોવાથી શૂન્ય કહેવાય છે. અવલંબન યુક્ત દશા ચિંતન કે ભાવના છે. શ્રેણીમાં ૮મા ગુણસ્થાને ધર્મધ્યાન સાથે અપેક્ષાએ શુક્લધ્યાનનો પ્રારંભ થાય છે. પ્રથમ બે ભાંગા ૧૩મા ગુણસ્થાને હોય છે. શુક્લધ્યાનના ચાર ભેદ છે. ૧. પૃથકત્વ વિતર્ક સવિચારધ્યાન : આ ધ્યાનમાં અનેક દ્રવ્યોના વિષયોનો વિચાર ચિંતન હોય છે. તે સમયે ઉપશાંતમોહ મુનિ મન વચન કાયાના યોગનું પણ પરિવર્તન કરે છે. અર્થને વાચક શબ્દ તથા અન્યોન્ય યોગોનું સંક્રમણ થાય છે. સંક્રમણમાં વિચારનો સાવ હોવાથી આ ધ્યાન સવિચાર કહેવાય છે. અનેક દ્રવ્યોના જ્ઞાન ક૨વાવાળા શબ્દશ્રુત વાક્ય દ્વારા આ ધ્યાન ઉત્પન થાય છે. પૃથકત્વ અલગ, વિતર્ક શ્રુતજ્ઞાન, સવિચા૨-વિચાર સંક્રમણ, યદ્યપિ ધ્યાન કરવાવાળા - ૨૮૨ જૈન સૈદ્ધાંતિક મુનિને જેટલા અંશમાં સ્વરૂપમાં સ્થિરતા નથી રહેતી તેટલા અંશોમાં અબુદ્ધિવશ વિકલ્પ ઉત્પન્ન થાય છે. તેથી એક અર્થમાંથી બીજા અર્થમાં, ત્રણે યોગમાંથી કોઈ પણ એક યોગમાં જે પરિણમન થાય છે તેને વિચાર કહે છે. તેનો અંતર્મુહૂર્ત કાળ છે. તે સમયે જીવને કેવળજ્ઞાન કે મુક્તિ થતી નથી. ઉપશાંત કષાય-વાળા મુનિ આ ધ્યાનના સ્વામી છે. તે ચૌદપૂર્વધારી શાતા છે. શ્રુતજ્ઞાનની સંપૂર્ણ પ્રાપ્તિ કરી છે તેને બે ધ્યાનનો આરંભ થાય છે. ૨. એકત્વ વિતર્ક અવિચાર : આ ધ્યાનમાં એક જ યોગનો આશ્રય લઈ એક જ દ્રવ્યનું ધ્યાતા ચિંતન કરતા હોય છે. તેથી તે એકત્વ વિતર્ક ધ્યાન કહે છે. અનેક અર્થ અને યોગ સંક્રાતિરહિત છે. કર્મોની સ્થિતિનો ઘટાડો કે નાશ કરીને શ્રુતજ્ઞાનના ઉપયોગથી યુક્ત હોય છે. નિશ્ચલ મનવાળા ક્ષીણ કષાયવાળા મુનિ નિર્લેપ છે. કોઈ એક અર્થ કે યોગના અવલંબનથી અર્થાત્ એક દ્રવ્ય, ગુણ, કે પર્યાયમાં નિશ્ચલ ભાવથી સ્થિત ચિત્તવાળો મુનિ અસંખ્યાત ગુણશ્રેણી:કર્મની Page #304 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૨૮૩ નિર્જરા કરતો, કર્મનો ઘાત કરતો અંતર્મુહૂર્ત કાલ રહે છે. ક્ષીણ કષાયના અંતિમ સમયે ચાર ઘાતી કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન યુક્ત અનંત ચતુષ્ટયને પામે છે. આ ધ્યાન કેવળજ્ઞાનની ઉત્પત્તિનું કારણ છે. આ ધ્યાનથી જીવ પાછો વળતો નથી. ઉપશાંત કષાય જીવના ભવક્ષય કે કાલક્ષયના નિમિત્તથી પુનઃ કથંચિત કષાયોને પ્રાપ્ત થાય છે. ત્યારે આ ધ્યાન પ્રતિપાત થાય છે. જીવ પાછો પડે શુક્લધ્યાન ૪ સમુચ્છિન્નક્રિય અનિવૃત્તિઃ અંતિમ ઉત્તમ શુક્લધ્યાન વિતર્કરહિત/વિચારરહિત, અનિવૃત્તિ, ક્રિયારહિત છે. ઔદારિક, તેજસ તથા કાર્પણ શરીરની અત્યંત નિવૃત્તિ, શરીરનામકર્મના બંધનો નાશ કરવા અયોગીકેવળી ભગવાન સમુચ્છિન્ન ક્રિયાનિવૃત્તિ નામનું ચોથું શુક્લધ્યાન ધરાવે છે. તેમાં પ્રાણાપાન કે સંચારરૂપ ક્રિયાનો તથા સર્વપ્રકારના યોગ દ્વારા થનારી આત્મ પ્રદેશ પરિસ્પંદરૂપ ક્રિયાનો છેદ થવાથી તે અંતિમ શુક્લ ધ્યાન છે. અર્થાત્ યોગ અને સર્વક્રિયા (છેદ) ઉચ્છિન્ન થાય છે, તે અપ્રતિપાતી ૩. સૂક્ષ્મક્રિય અપ્રતિપાતીનું સ્વરૂપ : વિતર્ક અને વિચાર રહિત સૂક્ષ્મ ક્રિયા કરવાવાળા આત્માને હોય છે. સૈકાળિક વિષય અને પદાર્થોનું યુગપતુ જ્ઞાન કરવાવાળા, સૂક્ષ્મ કાયયોગમાં રહેલા કેવળી આ ધ્યાનના ધારક છે. અહીં સૂક્ષ્મ કાયયોગનો વિરોધ કરે છે. આયુકર્મના અંતર્મુહૂર્ત શેષકાળમાં સર્વ વચનયોગ, મનોયોગ તથા બાદર કાયયોગનો ત્યાગ કરીને ફક્ત સૂક્ષ્મ કાયયોગનું (શ્વાસક્રિયા) અવલંબન લઈને આ ધ્યાન કરે છે. ક્રિયા અર્થ યોગ છે. તે સૂક્ષ્મ હોવાથી સૂક્ષ્મક્રિય અપ્રતિપાતી કહેવાય છે. આ ધ્યાનના સ્વામી સયોગી કેવળી છે. પ્રાણાપાન નિરોધઃ નાકથી નીકળેલો શ્વાસ નિર્વિકલ્પ સમાધિમાં મળી જાય તે સમયે કર્મ સર્વથા નષ્ટ થાય છે. અને મન અત્યંત સ્થિર થઈ જાય છે. અમન થાય છે. તે સમુચ્છિન્ન ક્રિયાનિવૃત્તિ. આ ધ્યાનના સ્વામી સયોગી કેવળી છે. જે શૈલેશી અવસ્થાને પ્રાપ્ત કરી સર્વકર્મથી રહિત અયોગી અવસ્થા પ્રાપ્ત કરી સિદ્ધ થાય છે. એક સમયમાં મુક્ત થાય છે. આ કાળે ભરતક્ષેત્રથી પૂર્ણ મોક્ષ નથી. અપેક્ષાએ જાતિ વેશના ભેદ Page #305 -------------------------------------------------------------------------- ________________ શુક્લલેશ્યા ૨૮૪ જૈન સૈદ્ધાંતિક વગર વીતરાગ માર્ગે ભવ્યાત્મા | યુક્ત આત્મા શુદ્ધ કહેવાય છે. મોક્ષ પામે છે. તત્ત્વનું મૂળસ્વરૂપે અનુભવમાં શુક્લલેશ્યાઃ અતિ ઉજ્જવળ પરિણામ. આવવું તે શુદ્ધ છે. જેમકે આત્મા કોઈને પીડા આપ્યા વગર કાર્ય જ્ઞાનસ્વરૂપ છે. તે સામાન્ય ભેદ કરવાની વૃત્તિ. છે. રાગાદિ યુક્ત છે તે વર્તમાનમાં શુચિઃ શુદ્ધિ = પવિત્ર = અધ્યાત્મ વિશેષભેદરૂપ હોવાથી અશુદ્ધ છે. માર્ગમાં લોકોત્તર શુચિ છે. | કર્મમલરહિત ચેતના શુદ્ધ છે. કર્મમલનો નાશ કરી આત્મામાં | શુદ્ધ ગોચરી : ૪૨ આહારના દોષ સ્થિર થવું. તેના સમ્યગુદર્શનાદિ | વગરની સાધુની ભિક્ષા. સાધન છે. જ્યાં પવિત્ર ! શુદ્ધ દશા: સર્વથા મોહવગરની મહાત્માઓનો સંપર્ક થાય તેવી | આત્માની અવસ્થા, શુદ્ધાત્મા. ભૂમિ. આત્માની રાગાદિ રહિત | શુદ્ધનિશ્ચયનય કેવળ વસ્તુના મૂળ પવિત્ર અવસ્થા લોકોત્તર શુચિ છે. સ્વરૂપને જ દર્શાવે છે. જેમકે લૌકિકઃ શુચિ = શરીર, વસ્ત્ર, આત્મા આ નિશ્ચયનયથી દરેક વ્યવહારસ્થાનની પવિત્રતા, વળી અવસ્થામાં શુદ્ધ છે. વ્યવહાર કાળ, અગ્નિ, ભસ્મ, માટી, ગોબર, -અપેક્ષાએ અન્ય ભેદ મનાય છે. પાણી, સામાન્ય જ્ઞાન, નિર્દોષતા, | શુદ્ધમતિઃ ભૂતકાલીન બાવીસમાં ઉગરહિત ભાવ વગેરે લૌકિક તીર્થકર. (શુદ્ધ બુદ્ધિ) દિ.સં.) - શૂચિનાં કારણો છે. જેમકે સાબુની શુદ્ધાત્મદર્શન, શુદ્ધાત્મસ્વરૂપ, શુદ્ધાત્મજગાએ માટી વડે વાસણ કે હાથ જ્ઞાન: નિર્વિકલ્પ સમાધિના અન્ય સાફ કરી જળથી વિશેષપણે સાફ નામ છે. કરવામાં આવે છે. શુદ્ધાત્મદેવઃ ભૂતકાલીન પાંચમાં શુદ્ધઃ પવિત્ર. શુદ્ધભાવ-ઉપયોગ, તીર્થકર દિ.સં.). પરિણમન, તત્ત્વ, પરમાર્થ, સ્વભાવ શુદ્ધિઃ પવિત્રતા ધારણ કરવી. સાધુવચન તથા તેના અર્થનું ધ્યેય શુદ્ધ સાધ્વીજનો માટે પ્રાયશ્ચિતના અને એકાર્યવાચી છે. દોષોથી રહિત સંયમ રક્ષાના ઘણા ભેદ છે. સિદ્ધાંત એ શુદ્ધ છે. આત્મા સાધના માર્ગમાં શુદ્ધિ અતિ સમસ્ત અન્ય દ્રવ્યોના રાગાદિ મહત્ત્વનું અંગ છે. કોઈ પણ દોષ ભાવથી રહિત થતા શુદ્ધ કહેવાય થાય ત્યારે પ્રાયશ્ચિત વડે ચિત્ત છે. નિરૂપાધિક રૂપ અનંતગુણ શુદ્ધિ અવશ્ય કરવી. સંયમ Page #306 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૨૮૫ શુભયોગ ભાવની રક્ષા માટે અનેક પ્રકારની | કેવળ નિર્વિકલ્પ ઉપયોગ. જે શુદ્ધિ બતાવી છે. કાયશુદ્ધિ, અનંત ગુણક્ષેણી નિર્જરાનું કારણ (કાયક્લેશરૂપ) વિનય શુદ્ધિ, વચન છે. મોક્ષ પ્રાપ્તિનો મૂળ હેતુ છે. શુદ્ધિ, ઇર્યાપથ શુદ્ધિ, સામાન્યપણે ચોથા ગુણસ્થાનકે (ગમનાગમન) ભિક્ષા શુદ્ધિ, તેનો અંશ માત્ર હોય છે. સાતમે પ્રતિષ્ઠાપન, ઉપકરણ. મળ કંઈક વિશેષતા છે. ગુણશ્રેણીમાં ઉત્સર્ગ, શયન શુદ્ધિ પ્રમાર્જના). મુખ્યતા છે. સયોગી - અયોગી સવિશેષ દર્શન જ્ઞાન, ચારિત્ર, કેવળીનો શુદ્ધોપયોગ છે. વિનયાદિ શુદ્ધિ અત્યંતાવશ્યક છે. સિદ્ધાવસ્થામાં પરમ શુદ્ધોપયોગ વળી સ્વાધ્યાય કરવા કરાવવામાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવશુદ્ધિ શુભ : પાપરહિત – મનનો શુભભાવ. જરૂરી છે. મદ, મત્સર, કષાય શુભનામ કર્મના ઉદયથી ચાર રહિત ભાવ શુદ્ધિ છે. અઘાતી કર્મોમાં શુભનો ઉદય હોય દ્રવ્યશુદ્ધિઃ જ્વર, કુષ્ઠરોગ, છે. જેમાં ચક્રવર્તીથી માંડીને અનેક શિરોરોગ, દુઃસ્વખ, રુધિર, વિષ્ટા, પ્રકારની નામકર્મની પ્રકૃતિઓ મૂત્ર, અતિસાર તથા પિત્ત-પરુનું શુભપણે વર્તે છે. ત્યારે જીવ દૈહિક હોવું. તેવા રોગાદિ યોગમાં સુખનો અનુભવ કરે છે. અશુભ પૂજનાદિ અશાતનામાં ઉપયોગ કર્મની નિવૃત્તિ અને શુભકર્મમાં પ્રવૃત્તિ તે પ્રાથમિક ચારિત્રની ક્ષેત્રશુદ્ધિઃ પવિત્ર સ્થાનોની નજીક ભૂમિકા છે, તે વાસ્તવિકપણે મન : મળમૂત્ર હાડકાં, વાળ, નખ ચામડાં શુદ્ધિ છે. શુભ એ પુણ્ય પ્રકૃતિ છે, જેવા પદાર્થો રાખવા નહિ. અશુભ પાપપ્રકૃતિ છે. બંને આશ્રય કાળશુદ્ધિ: વીજળી, (આકાશની) ઈન્દ્રધનુષ, સૂર્યચંદ્રગ્રહણ, અકાલ | શુભભાવ: પ્રશસ્ત (મંદ) કષાયોવાળો વૃષ્ટિ, મેઘગર્જના, દાવાનળ, જિન- માનસિક પરિણામ, દેવાદિ પ્રત્યેના મહિમારહિત કાળ અકાળ છે. | રાગવાળો ભાવ, સુકૃત્ય-દાનાદિના અશુદ્ધિ છે. ભાવ, ધાર્મિક અનુષ્ઠાનના ભાવ. ભાવશુદ્ધિ-આર્ત રૌદ્ર ધ્યાન રહિત | શુભયોગ મન, વચન, કાયાના યોગનું ભાવશુદ્ધિ છે. શુભ પ્રવર્તન. સાવદ્ય વ્યાપારથી શુદ્ધોપયોગઃ શુભભાવથી પણ રહિત | મુક્ત રહી શુભપણે વર્તવું તે. રાખવો તે. Page #307 -------------------------------------------------------------------------- ________________ શુભોપયોગ ૨૮૬ જૈન સૈદ્ધાંતિક શુભોપયોગ: અનિત્યાદિ ભાવના. મેરુપર્વત જેવી નિષ્કપ અવસ્થા તત્ત્વચિંતન, સ્વાધ્યાયાદિમાં પ્રાપ્ત કરી અયોગી ગુણસ્થાનકને ઉપયોગનું શુભપણે રહેવું. પ્રાપ્ત કરે તે સમયની અવસ્થા. શુભ્રઃ શ્વેત - સફેદ. શોકઃ અનિષ્ટના ઉદયમાં ચિત્તની શુશ્રષા: ધર્મ સાંભળવાની અતિશય વ્યાકુળતા. ઉપકાર કર્યો હોય તેવા ઉત્કંઠા. જનો પાસેથી પ્રતિકૂળતા થતાં શુષ્કઃ લૂખું. રસહીન, વિવેક વગરના ચિત્તનું વ્યાકુળ થવું તે શોક છે. જ્ઞાનને શુષ્કજ્ઞાન કહે છે. મોહનીયકર્મની પ્રકૃતિ છે. અરતિ શૂદ્રઃ હલકું = જેમકે ફળનાં ફોતરાં, - અપ્રીતિ થવાથી શોક થાય છે. તુચ્છભાવ, હલકા પદાર્થો, જેમાં દ્વેષ પણ હોય છે. વર્ણવ્યવસ્થા પ્રમાણે હલકા કૃત્ય શોકાતુર: શોકથી પીડાયેલો. કરવાવાળી શૂદ્રજાતિ. શોચઃ દસ યતિ ધર્મનું એક લક્ષણ છે, શૂન્ય - ખાલીપણુંઃ ચિત્તની અન- સંતુષ્ટ રહી અતિ પ્રાપજનક અધ્યાસ દશા, સર્વ વિભાવરહિત લોભનો ત્યાગ કરવો. સાધુ-સાધક જીવની દશા કથંચિત શૂન્ય દશા ઇચ્છાઓને રોકીને વૈરાગ્યના ભાવોથી યુક્ત આચરણ કરે છે તે શૂન્યવાદઃ અનેકાંત દૃષ્ટિરહિત, એકાંત શોચધર્મ છે. ધનાદિ વસ્તુઓના મિથ્યાવાદ આકાશકુસુમવત્ શૂન્ય મમત્વનો ત્યાગ કરવો. ભોગ, ઉપભોગ, ઇન્દ્રિયોના વિષયોની, શૂરઃ નેમિનાથ ભગવાનના પિતામહ જીવવાના (આરોગ્ય) લોભની જેમણે શૌર્યપુરી વસાવી હતી. નિવૃત્તિ. ભોજનાદિ પદાર્થોની શેષ કર્મો: બાકીનાં કાર્યો/કર્મો. લોલુપતાનો ત્યાગ કરીને શેષ ધર્મો : જે ધર્મની વાત ચાલતી હોય આત્મસંતોષ વડે લોભ-તૃષ્ણાનો તે સિવાયના ધર્મો. ત્યાગ કરે છે તે શોચધર્મી છે. શૈક્ષ: શિક્ષિત કે શીલયુક્ત સાધુ. પરસ્ત્રી કે પરધનની અભિલાષા શૈલા : નરકની ત્રીજી ભૂમિ. રહિત, પરહિતચિંતાવાળો શૈલેશઃ શૈલ – સુમેરુપર્વતનું બીજું આંતરિક કલહને જીતનારો નામ. શોચધર્મ છે. ધનાદિની પ્રાપ્તિ શૈલેશીકરણ: નિર્વાણ પામતાં પહેલાં પુણ્યને આધીન છે, લોભ કરવાથી સયોગી કેવળી યોગનિરોધ કરી તે પ્રાપ્ત થતી નથી. પરંતુ લોભ છે. Page #308 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૨૮૭ શ્રાવક આલોક પરલોક બંનેમાં દુઃખદાયી દર્શનને પ્રેરિત છે. માટે શ્રદ્ધા છે. માટે લોભરૂપ મહાકષાય પર કરવામાં ઉદ્યમી થવું. વિજય પ્રાપ્ત કરવો તે શૌચ કે મિથ્યા દૃષ્ટિ ક્ષયોપશમધારી ભલે શૌચધર્મ છે. (શૌચ - પવિત્ર). સૂક્ષ્મ કે દૂરસ્થ પદાર્થો જણાવે તો શૌમ : પવિત્રતા. (શૌચ) પણ તે સર્વજ્ઞ કથિત જેવા પૂર્ણ ન શ્રદ્ધ: વિશ્વાસ, આસ્થા. હોય તેથી બહુશ્રુત - સમ્યગદષ્ટિ શ્રદ્ધાનઃ દૃષ્ટિ, શ્રદ્ધા, રુચિ, પ્રત્યય, એ તેમના દ્વારા મોહિત થતા નથી, એકાર્યવાચી છે. પરમાર્થથી અલ્પજ્ઞાની પણ શ્રદ્ધાવાન મોહિત આત્માનું યથાર્થ સ્વરૂપ જાણવું તે, થતા નથી. સદ્ગુરુની નિશ્રાના પ્રતીતિ જેનું લક્ષણ છે તે શ્રદ્ધા. અભાવે સમ્યગદષ્ટિ પણ કોઈ વાર સર્વજ્ઞ કથિત તત્ત્વોની-દ્રવ્યોની અસતુનો સ્વીકાર કરી લે છે. પરંતુ યથાર્થ શ્રદ્ધા, રુચિ, નિશ્ચય, તે સર્વજ્ઞની આજ્ઞામાં પ્રવર્તતો હોય સમ્યગદર્શનરૂપ શ્રદ્ધાન છે. જેવી તો તે યથાર્થ શ્રદ્ધાન કરે છે. શ્રદ્ધા છે, તેવું આચરણ તે ચારિત્ર સમ્યગુ ઉપદેશ મળવા છતાં પણ છે. કદાચ આત્મા ધ્યાન, જો જીવ સત્નો સ્વીકાર ન કરે તો સ્વાધ્યાય, પ્રતિક્રમણ કરવા તે મિથ્યાદૃષ્ટિ છે. કારણ કે તે અશક્ત હોય તો પણ શ્રદ્ધાને એકાંતપક્ષી હોય છે. સમ્યગ્દષ્ટિ ટકાવી રાખવી જેથી સમ્યકત્વ ટકે. વસ્તુના અનેકાંત સ્વરૂપને સ્વીકારે જે ભાવિમાં ચારિત્રને ખેંચી લાવશે. છે. પરંતુ સમ્યગુ શ્રદ્ધાવાન હોય કદાચ તત્ત્વોનું જ્ઞાન ન હોય પરંતુ જેને જિનવચન પર શ્રદ્ધા છે, તેમાં શ્રમણઃ અણગાર - સાધુ-સાધ્વી, યતિ, રૂચિ છે, તે શ્રદ્ધાવાન છે, તત્ત્વાદિ મુનિ. સંસારથી વિરક્ત હોય, તેમાં પર ભલે અંધ શ્રદ્ધાનરૂપ આજ્ઞામાં | સમ્યગૂ-મિથ્યા બે ભેદ છે. છે તે સમ્યક્ત્વ છે. જેમકે પરમાણુ સમ્યગુશ્રમણ વિરાગી છે. મિથ્યા આદિ સૂક્ષ્મપદાર્થ, રામ રાવણાદિ શ્રમણ સંસારનો સરાગી છે. (એક સુદીર્ઘ કાલવર્તી, દીર્ધ આયુષ્યાદિ, ગ્રહનું નામ શ્રમણ છે. દૂરવર્તી મેરૂ આદિ. સદૈવ શ્રવણેન્દ્રિય: ક્ષોત્ર - કાન, શબ્દ જિનવાણી દ્વારા જાણી શકાય છે, [ સાંભળનારી ઇન્દ્રિય. અન્યથા નહિ, તેવી શ્રદ્ધા અંધ || શ્રાવક ઉત્તમ પુણ્ય દ્વારા જે શ્રદ્ધા પણ યુક્તિ યુક્ત છે. સમ્યગુર | શ્રાવકકુળમાં જન્મ્યો છે તે શ્રાવક Page #309 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક ૨૮૮ કહેવાય છે, છતાં પુણ્યને બદલે | ગુણની વિશેષતા એ સાચો શ્રાવક સામાન્ય શ્રાવક: શ્રાવકાચાર પાળતો, દ્રતાદિનું પાલન કરતો, આવશ્યક ક્રિયાનો કરનારો પંચ પરમેષ્ઠીના દર્શન પૂજનનો ભક્ત. દાનાદિ ધર્મવાળો, મૂળ - ઉત્તરગુણને જાણનારો, પાળનારો, ગુરુના ઉપદેશ અને આજ્ઞા માનવાવાળો, પંચવ્રતને પાળનારો, અઢાર પાપોથી ડરનારો, ત્રણજીવોની રક્ષાવાળો, પરહિત ચિંતાવાળો હોય છે. યદ્યપિ અપવાદ ત્યજીને શ્રાવક સર્વવિરતિ ધારણ કર્યા પછી મોક્ષમાર્ગને પાત્ર બને છે. અલ્પભવમાં મુક્તિ પામે છે. દેશવિરતિ શ્રાવક ઉત્તમ છે. જેમ આત્માના ત્રણ ભેદ છે તેમ દિ, સં પ્રમાણે શ્રાવકના અપેક્ષાએ ત્રણ ભેદ છે. ૧. પાક્ષિક શ્રાવક ૨, નૈષ્ઠિક શ્રાવક ૩. સાધક પાક્ષિક શ્રાવક: ગૃહસ્થને કુટુંબાદિ પરિવારના નિર્વાહને કારણે હિંસા તથા આરંભાદિ કાર્યો હોય છે પરંતુ તેનું નિવારણ કરવા તે ઉત્સુક છે અને અહિંસાના ભાવ રાખવાવાળો છે. દેવ ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તતો વ્યસન અને જૈન સૈદ્ધાંતિક માંસાહાર જેવા અભક્ષ્ય આહારના ત્યાગવાળો. દેવપૂજા, ગુરુવંદનનો ઉપાસક, શક્તિ ગોપવ્યા વગર દાનાદિ કરવાવાળો, પરિગ્રહના ત્યાગનો અભ્યાસી, પાપનું પ્રાયશ્ચિત કરવાવાળો, મૈત્રી આદિ ભાવનાઓની વૃદ્ધિ કરવાવાળો છે, તે અવિરતિ છે. તેના પ્રતાદિ અતિચાર યુક્ત છે તો પણ પાક્ષિક શ્રાવક જરૂર છે. નૈષ્ઠિક શ્રાવક: ભોગથી, ભોગનાં સાધનોનો ત્યાગી સમ્યકૃત્વ સહિત દેશવિરતિની ધારક છે. ઉત્તમ લેયાયુક્ત છે. પ્રતિમાઓને ધારણ કરે છે. વિષયાદિમાં અતિચાર ન લાગે તેવી તેમની જાગૃતિ છે. અણુવ્રતધારી છે. આ ઉપરાંત જિનાજ્ઞા અને ગુરુની નિશ્રાવાળો શ્રાવક ઉત્તમ આચાર, શીલયુક્ત તપ વ્રતને આદરનારો સમ્યગુવંત આત્મા સમીપ મુક્તિ ગામી હોય સાધક શ્રાવક: મુનિ સમાન ધ્યાનમાં લીન સિદ્ધ ભંગવંતોમાં જેનું ચિત્ત લીન છે. શારીરિક ક્રિયાનો ત્યાગ કર્યો છે. તે સમાધિમરણ કરવાવાળો સાધક શ્રાવક છે, શ્રાવકાચારની આચાર સંહિતાના અનેક ગ્રંથો ઉપલબ્ધ છે. Page #310 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૨૮૯ શ્રુતજ્ઞાન શ્રી : માનવાચક અક્ષર છે. તે અન્ય | પ્રમાણે તેઓ જાણે છે, કહે છે. સર્વ અર્થમાં લક્ષ્મી થાય છે. પૂજ્યતાને શ્રુતજ્ઞાનના જ્ઞાતા છે. દ્વાદશાંગને સૂચવવા “શ્રી” લખાય છે. ધારણ કરનાર હોય. તે દ્વારા તેઓ શ્રીતિઃ સમ્યગુદર્શનાદિ શુદ્ધ ગુણોની શુદ્ધાત્માને સન્મુખ થઈને જાણે છે. વૃદ્ધિરૂપ ઉત્તરોઉત્તર ઉત્તમ અને લોકમાં પ્રકાશ કરે છે. અવસ્થાને પ્રાપ્ત કરવી તે ભાવ- શ્રુતજ્ઞાન : ઇન્દ્રિયો દ્વારા જે તે પદાર્થોને શ્રીતિ છે. કોઈ ઉચ્ચ સ્થાનમાં ગ્રહણ કરીને તેનાથી સંબંધિત સ્થિત પદાર્થ લેવા ચાહે તો અન્ય પદાર્થોને જાણવું તે. વળી અવલંબન સહિત પંક્તિક્રમથી જેના દ્વારા પદાર્થનું શ્રવણ થાય છે ચડવું તે ભાવથીતિ છે. તે શબ્દ શ્રુતજ્ઞાન છે. તે પરોક્ષપણે શ્રીપાલ: મુનિ સુવ્રત સ્વામીના સર્વ વસ્તુઓને અનેકાંતરૂપે દર્શાવે વખતમાં શ્રીપાળ અને તેની પત્ની છે. જે સંશય વિપર્યયરહિત હોય મયણાએ શ્રી નવપદની ઉત્તમ આરાધના કરી અનેક સમૃદ્ધિ શ્રુતજ્ઞાનાવરણ કર્મના પ્રાપ્ત કરી હતી. અંતે સંસારનો ક્ષયોપશમને કારણે મૂર્ત-અમૂર્ત ત્યાગ કર્યો હતો. સમીપમુક્તિ- અનેક પદાર્થોના સ્વરૂપનો નિશ્ચય ગામીપણું પ્રાપ્ત કર્યું હતું. નવમાં કરવાવાળા અસ્પષ્ટ-પરોક્ષ જ્ઞાન જન્મમાં મુક્તિ પામશે. શ્રુતજ્ઞાન છે. તે મતિજ્ઞાનપૂર્વકનું શ્રીપાળ – મયણા રાસનો ગ્રંથ છે. મતિ કૃત બંને જ્ઞાન જોડિયાં ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ છે. જે છે. અન્યોન્ય ગ્રહણ કરવાવાળાં વિનયવિજય આચાર્યજીએ લખ્યો છે. છતાં શ્રુતજ્ઞાન શબ્દાત્મક છે. હતો. પાછળનો ભાગ પૂ. પરંતુ તેમાં જીભ, કાન વગેરેનો યશોવિજયજીએ પૂરો કર્યો હતો. સહયોગ હોવાથી મતિપૂર્વકનું શ્રીમંડપભૂમિઃ સમવસરણની આઠમી શ્રુતજ્ઞાન હોય છે તે સર્વ પદાર્થ ભૂમિ વિષયક પરોક્ષ જ્ઞાન છે. તેના શ્રીશલઃ હનુમાનનું બીજું નામ, અંગબાહ્ય તથા અંગપ્રવિષ્ટ આદિ શ્રુતકેવલીઃ ચૌદ પૂર્વના જાણકાર, ઘણા ભેદ છે. આત્મ સિદ્ધિ કે સમિતિગુપ્તિના ધારક સંયતિમુનિ કેવળજ્ઞાનમાં મતિ શ્રુતજ્ઞાન ચૌદપૂર્વધારી હોઈ પરમાત્માએ નિશ્ચિત કારણ છે. પરંતુ અવધિ - જગતનું સ્વરૂપ જેવું કહ્યું તેવું તે મન:પર્યવજ્ઞાન કે કેવળજ્ઞાનનું Page #311 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાનાવરણ ૨૯૦ કારણ નથી. મતિજ્ઞાનનું અત્યંત નિર્મળ થવું, સ્વાધીન થવું તે કેવળજ્ઞાન છે. દ્વાદશાંગ તથા અન્ય આગમાદિ જ્ઞાન દ્રવ્ય કૃત છે અને તે દ્વારા ઉત્પન્ન થતું અનુભવજ્ઞાન તે ભાવકૃત છે. અક્ષર, વર્ણ, પદ, વાક્ય વગેરે રૂપથી-શબ્દથી ઉત્પન્ન થતું અક્ષરાત્મક શ્રુતજ્ઞાન પ્રધાન છે. કારણ કે ભાષાયુક્ત વ્યવહાર, શાસ્ત્રાભ્યાસ સર્વ વ્યવહાર અક્ષરાત્મક શ્રુતજ્ઞાન છે. કેવળ લિંગથી ઇન્દ્રિયથી થતું શ્રુતજ્ઞાન બે ઇન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય તિર્યંચને હોય છે. પરંતુ તેનાથી વ્યવહારની વિશેષ પ્રવૃત્તિ થતી નથી. યદ્યપિ જીવમાત્રને આ બંને જ્ઞાન અભ્યાધિક હોય છે. શ્રુતજ્ઞાનાવરણ: જે ભાષા-વચનનો યોગ તથા શાસ્ત્રાદિનું જ્ઞાન તેનું આવરણ. શૃંખલિતઃ કાયોત્સર્ગનો વ્યુત્સર્ગ એક અતિચાર. શ્રેણી: પંક્તિ - શ્રેણી શબ્દ અનેક પ્રકારે પ્રયોગમાં આવે છે. સામાન્ય અર્થમાં સોપાન, પંક્તિ, પગથિયાં વગેરે અર્થ થાય છે. જેમકે આકાશશ્રેણી લોકના મધ્યમાંથી ઉપર નીચે, તિરછે. કર્મની સ્થિત આકાફ: પ્રદેશોની પંક્તિને શ્રેણી જૈન સૈદ્ધાંતિક કહે છે. દેવલોકમાં વિમાનની શ્રેણી હોય છે. નરકમાં દિશાઓના શ્રેણીબદ્ધ બિલ હોય છે. આધ્યાત્મ ક્ષેત્રમાં શ્રેણી આત્મિક ઉત્થાનની છે તેના બે પ્રકાર છે ૧. ઉપશમ તથા ૨. ક્ષપક શ્રેણી. ૧. ઉપશમ શ્રેણી : મોહનીયકર્મનો ઉપશમ કરીને આત્માનો વિકાસ તેનો ગુણસ્થાન ક્રમ ૮થી ૧૧ છે. દર્શનમોહનીય ક્ષય કરેલો ન હોવાથી તે ઉપશમ શ્રેણીએ ચઢે છે. ક્ષપક શ્રેણી ચઢી શકતો નથી. કષાયોની ઉદીરણા થવાથી અગિયારમેથી તે પાછો પડે છે. કથંચિત આયુકર્મનો ક્ષય થવાથી મૃત્યુ થાય તો દેવલોકમાં ઉત્પન થાય છે. ઔપશમિક ચારિત્ર મોક્ષનું કારણ બનતું નથી કારણ કે અંતર્મુહુર્ત કાળમાં જીવ નીચે આવે છે. કારણ કે મોહનો ઉદય નિશ્ચયથી થાય છે. તે નીચેના ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. જો પરિણામ વિશુદ્ધિ થાય તો પુનઃ ઉપરના ગુણસ્થાનકે ચઢે છે. નીચેના ગુણસ્થાને પડવામાં ક્યાં તો આયુક્ષય કે કાળક્ષય કારણ છે. યદ્યપિ તેની સંખ્યા સંખ્યાત છે. ૨. ક્ષપક શ્રેણી : જેણે અસંયતાદિ ગુણસ્થાનમાં કોઈ એક પ્રકૃતિનો ક્ષય કર્યો છે. અને જેણે આગામી Page #312 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ભવના આયુકર્મનો બંધ કર્યો નથી. તે ક્ષપક શ્રેણી માંડે છે. તે સમ્યક્ત્વની અપેક્ષાએ ક્ષાયિકભાવ છે. જેણે દર્શનમોહભાવનો ક્ષય કર્યો છે તે ક્ષપક શ્રેણી માંડે છે. ઉપશમ શ્રેણી કરતાં ક્ષપક શ્રેણીની સંખ્યા બે ગણી છે. આ શ્રેણીનો ધારક અંતર્મુહૂર્તમાં કેવળી થાય છે. શ્રેયસ્કર : હિતકર, લોકાંતિક, દેવોનો એક ભેદ છે. શ્રેયાંસનાથ : વર્તમાન ચોવીસીના અગિયારમા તીર્થંકર. શ્રોતા : પ્રવચન, વ્યાખ્યાન, ઉપદેશનું શ્રવણ કરે તે. આત્મકલ્યાણની જિજ્ઞાસાવાળો વીતરાગની વાણીનું શ્રવણ ક૨ના૨ સાચો શ્રોતા છે. તેના અનેક ભેદ છે. (૧) ઉત્તમ શ્રોતા વસ્તુના સંપૂર્ણ સ્વરૂપને જાણનારો (૨) એકદેશ જાણનારો (૩) વસ્તુના સ્વરૂપથી અજ્ઞાન. શ્રોતાના આઠ ગુણ છે. સુશ્રુત, શ્રવણ, ગ્રહણ, ધારણ, સ્મૃતિ, ઉહા, અપોહ, નિર્ણય. જ્ઞાનીનો ઉપદેશ હિતકારક જાણે, પાપભીરુ હોય, સાચાસુખનો અભિલાષી, ઉપદેશની યથાર્થતા જાણનાર, દુરાગ્રહ રહિત અહિંસામય ધર્મને વિનયસંપન્ન, ૨૯૧ ધારણ કરનાર. શ્રોત્ર : કાન. શ્રવણેન્દ્રિય. શ્લાઘા : પોતાની પ્રશંસા, એક પ્રકારનો દોષ છે. ક્લિષ્ટ : ચોંટેલું - વ્યાપ્ત આલિંગન યુક્ત. શ્લેષ : આલિંગન કરવું. ભેટવું. શ્લેષ્મ : નાક, કાનનો મેલ, થૂંક. શ્વેતાંબર : શ્વેત વસ્ત્રધારી જૈન સાધુસાધ્વીજનો જેમાં મૂર્તિપૂજક અને સ્થાનકવાસી બંનેનો સમાવેશ છે. ષટકર્મ : દિ.સં. જિનપૂજા, ગુરુઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ, દાન શ્રાવકે આ છ કર્તવ્યો નિત્ય કરવા જોઈએ. ષટકાય : કાયારૂપી જીવના છ ભેદ. પૃથ્વીકાય, અપકાય(જળ) તેઉકાય (અગ્નિ) વાઉકાય, (પવન) વનસ્પતિકાય, ત્રસકાય (જે હાલતા ચાલતા હોય. પ્રથમના પાંચ સ્થાવર છે. ષટખંડઃ ભરતાદિ ૧૭૦ ભૂમિઓનાં ક્ષેત્રોમાં પ્રત્યેકમાં બે બે નદી તથા એક.એક વિયાર્ધ પર્વત છે. તેને કારણે આ ક્ષેત્રો છ ખંડમાં વિભાજિત થયાં છે. તેના પર ચક્રવર્તીનું શાસન ચાલે છે. તેમાંથી એક આર્યખંડ અને બીજા પાંચ મ્લેચ્છ ખંડ છે. પટખંડ - Page #313 -------------------------------------------------------------------------- ________________ ટખંડાગમ ષટખંડાગમ દ્વાદશાંગના શ્રુતસ્કંધમાંથી કર્મ સિદ્ધાંત વિષયક મહાન ગ્રંથ છે. જે છ ભાગમાં છે. પ્રથમ ભાગ દિ. આ. પુષ્પદંત અને બીજા પાંચ આ. ભૂતબલિની કૃતિ છે. ષટગુણ હાનિવૃદ્ધિ ઃ ષટ (ષડ) છ પ્રકારે હાનિ વૃદ્ધિ, અધ્યવસાયનાં સ્થાનોમાં થતી હાનિ વૃદ્ધિ. ૧. અનંત ભાગ અધિક ૨. અસંખ્યાત ભાગ અધિક, ૩. સંખ્યાત ભાગ અધિક ૪. સંખ્યાત ગુણ અધિક પ. અસંખ્યાત ગુણ અધિક ૬. અનંતગુણ અધિક. આમ ત્રણ પ્રકાર (ભાગ)હાનિ થાય. ત્રણ પ્રકારે ગુણ (વૃદ્ધિ) થાય. દરેક દ્રવ્ય હાનિવૃદ્ધિરૂપ ઉત્પાદ વ્યય સ્વભાવવાળાં છે. પડદર્શન : ઃ ભારતભૂમિમાં જુદા જુદા મત પ્રવર્તક છ દર્શન છે. ૧ જૈન બૌદ્ધ, ચાર્વાક, ન્યાય, વૈશેષિક, સાંખ્યયોગ, મીમાંસક. પડદર્શન સમુચ્યયઃ . આ. હરિભદ્રસૂરિરચિત સંસ્કૃત સૂત્રબદ્ધ ગ્રંથ છે. પડજઃ સાત સ્વરમાંથી એક સ્વર. ડભક્ત : બે ઉપવાસઃ છ ટંક આહારનો ત્યાગ. ૨૯૨ પડ સ્થાનક ઃ (ષટ) છ સ્થાન. જે જૈનદર્શનમાં મહત્ત્વનાં છે. ૧ જીવ છે, ૨. જીવ નિત્ય છે. ૩. જીવ વિભાવદશામાં કર્મનો કર્તા છે. સ્વભાવથી જૈન સૈદ્ધાંતિક સ્વરૂપનો કર્તા છે. ૪. જીવ વિભાવથી કર્મનો ભોક્તા છે. સ્વભાવથી સ્વરૂપનો ભોક્તા છે. ૫. જીવનો મોક્ષ છે. (સર્વ કર્મથી મુક્ત.) ૬. મોક્ષનો ઉપાય છે. તે ભક્તિ, સંયમ, તપ સમ્યગ્દર્શન, જ્ઞાન તથા ચારિત્ર ઇત્યાદિ. ગ્લેંડ : નપુંસક (ન સ્ત્રી ચિહ્નમાં હોય કે ન પુરુષ ચિહ્નમાં હોય). ષોડશકારણ ભાવના: ૧૬ ભાવનાઓ. અનિત્યાદિ ૧૨ તથા ૪ મૈત્રી આદિ ચાર ભાવનાઓ. સકલચારિત્ર ઃ મુનિઓનું ચારિત્ર. સર્વ સંગપરિત્યાગ ચારિત્ર. સકલાદેશઃ સર્વ નયોને સાથે રાખીને વસ્તુનું સ્વરૂપ સમજાવવું. પ્રમાણથી જણાતું વસ્તુનું સ્વરૂપ સકલ પારમાર્થિક પ્રત્યક્ષ કેવળજ્ઞાનને કહે છે. સકષાયી જીવ: કષાયવાળો જીવ. પ્રથમ ગુણસ્થાનકથી દસ ગુણસ્થાનકના પ્રારંભ સુધી જીવો કાયયુક્ત હોય છે. તેમાં હાનિવૃદ્ધિ હોય છે. સમૃદ્ધધક ઃ જે આત્માઓને સિત્તેર કોડાકોડી સાગરોપમની મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ હવે ફક્ત એક વાર બંધાય તેવી યોગ્યતા. Page #314 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય સઘન ઃ પોલાણ વગરનું નક્કર, નગદ. સચિત્ત : જીવ સહિતના પદાર્થોને સચિત્ત કહે છે. અગ્નિ ૫૨ પકાવવાથી, કાપવાથી, મીઠાવડે ચોળવાથી, વનસ્પતિ, જળ, પૃથ્વીના પદાર્થો અચિત્ત બને છે. આ ઉપરાંત કંદ, મૂળ, બીજ, વળી અગ્નિથી અચિત્ત ન થાય તેવા પદાર્થો અભક્ષ્ય છે. સચિત્ત, તથા અભક્ષ્ય પદાર્થો સાધુ સાધ્વીજનોએ સર્વથા ત્યાગ કરવો. ગૃહસ્થ વ્રતધારી હો તેણે પણ ત્યાગ કરવો. અન્ય સર્વે આરાધકોએ વિવેક રાખવો. સુકાઈ ગયેલી, પકવેલી, તાપમાં તપાવેલી, મીઠા કે ખટાશથી મિશ્રિત કરેલી, યંત્રમાં પીસેલી, શસ્ત્રથી છિન્ન કરેલી વસ્તુઓ પ્રાસુક કે અચિત H• સચિત્ત પરિહારી : સચિત જીવ સહિત વસ્તુનો પરિહારી, ત્યાગી. ગૃહસ્થ ધર્મમય જીવનમાં આ દોષને પરિહરે છે. પ્રતિમાધારી ઉત્તરોઉત્તર સર્વથા સચિત્ત વસ્તુનો ત્યાગ કરે છે. સચેલક સાધુ : દિ.સં.માં કૌપીન જેવું વસ ધારણ કરનાર. શ્વે. સં.માં વસ્ત્રધારી સાધુજનો. સાય : સ્વાધ્યાય. પ્રતિક્રમણમાં વૈરાગ્યપ્રેરક કાવ્ય ગવાય છે તે. ૨૯૩ સત્તાગત કર્મ સત્ : ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય યુક્ત ત્રણેની યુગપદ પ્રવૃત્તિ તે સત્. સત્ વસ્તુના અસ્તિત્વનું સૂચક છે. સત્નો અર્થ સત્ત્વ છે. સત્તા, સત્ત્વ, દ્રવ્ય, અન્વય, વસ્તુ અર્થ, વિધિ, એ સર્વ એકાÉવાચી છે. સત્ શબ્દ આદર તથા પ્રશંસાવાચક છે. જેમકે સત્પુરુષ, સદેવ, સદ્ગુરુ, સદ્ધર્મ, તત્ત્વનું લક્ષણ સત્ છે. તેનો નાશ નથી. સત્કાર પુરસ્કાર પરિષહ : કોઈ સત્કાર કરે કે ન કરે પણ તેનો જેને વિકલ્પ થતો નથી તે સત્કાર પુરસ્કાર પરિષહ જ્ય છે. સક્રિયા : અહિંસાદિ ક્રિયા સક્રિયા છે. શુદ્ધાત્મામાં સ્થિતિ સક્રિયા. સત્ પ્રતિપક્ષી : સત્ સદા પોતાનો પક્ષ કરવાની અપેક્ષા રાખે છે. સત્પુરુષ : કિંપુરુષ જાતિનો વ્યંતર દેવ છે. મુખ્યત્વે મહાત્માઓને જ્ઞાન પ્રગટ થાય તે જ્ઞાની સત્પુરુષ છે. સત્તા : હોવું. વિદ્યમાનતા, અસ્તિત્વ. આત્મા સાથે ધર્મની અને કર્મની સત્તા હોય છે. સંસારમાં વિશેષ વ્યક્તિઓનું આધિપત્ય, તે સત્તા છે. સત્તાગત કર્યું : બાંધ્યા પછી ઉદયમાં ન આવેલાં તેવાં સત્તામાં રહેલાં કર્મો, અબાધાકાળવાળાં કર્મો સત્તાગત કર્મ છે. Page #315 -------------------------------------------------------------------------- ________________ સત્તાગતપર્યાય ૨૯૪ જૈન સૈદ્ધાંતિક સત્તાગતપર્યાયઃ જે પર્યાયો થઈ ચૂક્યા | છે. પરાક્રમ, બળ, શક્તિ, સત્ત્વ. છે. જે ભાવિમાં થવાના છે. તે સર્વ | સત્ત્વશાળી: શક્તિવાળો પરાક્રમી. દ્રવ્યોમાં તિરોભાવે - સત્તારૂપે સત્ત્વહીનઃ શક્તિ-બળ રહિત. રહેલા છે તે. સદ્દઅવસ્થારૂપ ઉપશમ: વર્તમાન સત્ય: જેવું હોય તેવું કહેવું, બતાવવું સમયને છોડીને આગામી કાળમાં તે સામાન્ય લક્ષણ છે. પરંતુ ઉદય આવવાવાળાં કર્મોનું સત્તામાં અધ્યાત્મ માર્ગમાં હિત તથા મિત રહેવું તે. વચન સત્ય કહેવાય છે. કદાચ સગતિઃ ઉત્તમગતિ, સાંસારિક તેમાં અસત્યનો અંશ હોય પણ તે સુખની અપેક્ષાએ દેવ અને મનુષ્ય વચન કલ્યાણરૂપ હોય છે. ધર્મની | ગતિ. વૃદ્ધિને માટે આત્મહિતકર વચન | સદ્દભૂત વ્યવહારનયઃ એક અખંડ કહેવાં તે સત્ય છે. વ્યવહારમાં દ્રવ્યને ભેદરૂપ (જુદા) વિષય પણ અસત્ય ન બોલવું, અણુવ્રત, કરવાવાળા જ્ઞાનને, સદ્દભૂત મહાવ્રતમાં બીજું વ્રત સત્ય છે. વ્યવહારનય કહે. જેમકે જીવના યતિધર્મનું એક લક્ષણ સત્ય છે. મતિજ્ઞાનાદિક ગુણના ભેદ. સત્ય વચન બોલવામાં બાધા સદશઃ જીવનનું જ્ઞાનરૂપ પરિણમન પહોંચે તો મૌન રહેવું. સત્યવ્રતમાં પ્રતિસમય જ્ઞાનરૂપ જ રહે છે. ક્રોધ, ભય, લોભ, હાસ્યનો ત્યાગ સમાન, સરખું, જેમકે જીવના છે. સૂત્રોનુસાર બોલવું અર્થાત્ જ્ઞાનસ્વરૂપ પરિણામ તે પરિણમન કટુવાણી બોલવી નહિ. સત્ય કરતા હોવા છતાં જ્ઞાનસ્વરૂપે જ અહિંસાનું અંગ છે. પ્રતિસમય રહે છે. સત્યપ્રવાદઃ દ્રવ્યશ્રુતનું છઠું પર્વ. અજ્ઞાનાવસ્થામાં પણ જ્ઞાન જાતિનું સત્ત્વઃ સત્તા, સતુ, સામાન્ય દ્રવ્ય, ઉલ્લંઘન થતું નથી. તેવું સમાન અન્વય, વસ્તુ, અર્થ, વિધિ એમ તત્ત્વ છે. અનેકવિધ સ્વરૂપે વપરાય છે. સદાચારઃ ઉત્તમ આચારવાળો. સામાન્ય રીતે જીવો માટે પણ સત્ત્વ અધ્યાત્મ માર્ગમાં જ્ઞાનાચાર આદિ વપરાય છે. જેમકે “સત્વેષ મૈત્રી પાંચ આચાર છે. તેના પાલન કર્મના પરિપાકથી જીવ અનેક કરવાવાળો. યોનિમાં જન્મમરણ કરે છે તે | સદાવિરાધક: હંમેશાં પાપમય સંજ્ઞાને પ્રાપ્ત જીવન સત્ત્વ કહેવાય આચરણ કરે છે. વિરાધના Page #316 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૨૯૫ પ્રતિષ્ઠિત પ્રત્યેક કરવાવાળો. ધુમાડાનો સપક્ષ લીલા ઇંધનથી સનિકર્ષઃ પરિણામ. ઇન્દ્રિય અને મળેલું અગ્નિવાળું રસોઈઘર. પદાર્થનું જોડાવું. જેમ ધ્રાણેન્દ્રિય | સપર્યવસિતકૃત : જે શ્રુતજ્ઞાનનો અંત અને સુગંધના પરમાણું. દ્રવ્યાદિના આવે તે અંતવાળું શ્રત. જેમકે ઉત્કૃષ્ટ - અનુત્કૃષ્ટ જેવા ભેદની જે દ્રવ્યથી એક વ્યક્તિનું જ્ઞાન લુપ્ત પરીક્ષા થઈને નિર્ણય થાય તે. થાય. ક્ષેત્રથી ભરત ઐરાવતમાં સાનિપાતિક ભાવ: એક જ અમુક આરા-કાળમાં નાશ થાય. વસ્તુના પરિણમનના ઘણા પ્રકારો જે કાળથી જે શ્રુતજ્ઞાનનો અંત એકત્રિત થાય છે. જેમકે એક જ આવે. જે ભાવથી જીવોના સમ્યગૂગુણસ્થાનમાં કે જીવસમાસમાં જે જ્ઞાનનો અંત આવે તે. ઘણા ભાવ એકત્રિત થાય તે સાય: યાગ, યજ્ઞ, ક્રતુ. પૂજા. ઇજ્યા. ભાવો. જેમકે સમ્યગદષ્ટિમાં મખ. મહ, પૂજનવિધિનાં નામો છે. ક્ષાયિકભાવ, ઉપશાંતભાવ, | સપ્તઋષિઃ સાતભાઈઓએ સાથે પંચેન્દ્રિયયુક્ત મનુષ્યપણું વગેરે. દીક્ષા લીધી હતી તેઓ સપ્ત ઋષિ સન્મતિઃ ભગવાન મહાવીરનું બીજું કહેવાતા. નામ (દિ.સં.) સપ્તતિકાઃ છઠ્ઠો કર્મગ્રંથ, જે. આ. સન્મતિસૂત્રઃ હૈ. આ. સિદ્ધસેન દેવચંદ્ર રચિત સિત્તેર ગાથાનો દિવાકર કૃત તત્ત્વ વિષયક સંસ્કૃત ગ્રંથ. પંચ સંગ્રહમાં આવતો એક ગાથાબદ્ધ ગ્રંથ. આ ગ્રંથ દિ. જે. ભાગ. જેમાં બંધાદિના ભાંગાનું બને આમ્નાયને માન્ય છે. તેના વર્ણન છે. પર છે. આ અભય દેવસૂરિએ સપ્તભંગી: જેમાં સાત ભાંગાઓનું ટીકા લખી છે. વર્ણન છે. એક વસ્તુના પ્રમાણમાં સનાતન : અનાદિ, નિત્ય આદિ અવિરુદ્ધ વિધિ-પ્રતિબંધ ધર્મોની વગરનું. કલ્પના તે સપ્તભંગી. અથવા સન્માર્ગ: જિનેશ્વર પરમાત્માએ બોધજનક સાત ભેદ, સંસારથી મુક્ત થવાનો બતાવેલો | સપ્ત વ્યસન : જુગાર, શિકાર, માંસ, માર્ગ, મુખ્યત્વે મોક્ષમાર્ગ, તે મદિરા, પરસ્ત્રીગમન, ચોરી માર્ગને અનુસરતો માર્ગ | વેશ્યાગમન. સપક્ષ: જ્યાં સાધ્યના સદૂભાવને | સપ્રતિષ્ઠિત પ્રત્યેક : જે પ્રત્યેક રહેવાનો નિશ્ચય હોય જેમકે | વનસ્પતિના આશ્રયે અનેક Page #317 -------------------------------------------------------------------------- ________________ સમ સાધારણ વનસ્પતિનાં શરીર હોય તે. સમ : સમાનભાવ - એકીભાવ, મૈત્રી ભાવ. મધુરભાવ. (સમ્યક્ત્વ સમ્યગ્દર્શન) સર્વજ્ઞ પરમાત્માના ધર્મની યથાર્થ ચિ. સન્દેવ, સદ્ગુરુ, સધર્મની પ્રત્યે દૃઢ પ્રીતિ-રુચિ. જિનેશ્વર પ્રણીત તત્ત્વની યથાર્થ શ્રદ્ધા. સમકિત - સમચતુઃસ્ત્ર સંસ્થાન ચારે બાજુથી સપ્રમાણ શરીરની આકૃતિ. જમણા ઢીંચણથી ડાબો ખભો, ડાબા ખભાથી જમણો ઢીંચણ. કપાલના મધ્યભાગથી પલોંઠીનો મધ્યભાગ, પલોંઠીનું અંતર આ ચાર જગાનાં માપ સમાનપણે હોય. સમતોલવૃત્તિ જેના મનના પરિણામ સમાન છે. એક પક્ષ કે માન્યતામાં એકાંત ખેંચાણ કે આગ્રહરહિત. સમદત્તિ : દાનનો એક પ્રકાર. સમાનભાવે દાનની વિધિ. સમન્વય કરવો પરસ્પર વિરોધી જણાતા ધર્મો કે લક્ષણોમાં અપેક્ષાએ સમાધાન સમજાવવું, કરવું. બરાબર રચના કરવી જેમકે આત્મા દ્રવ્યે નિત્ય છે અને જન્મમરણ હોવાથી અનિત્ય છે. (અવસ્થાથી) પર્યાયથી અનિત્ય છે. સમભાવમુદ્રા : જેના મુખ ૫૨ રાગ : ૨૯૬ જૈન સૈદ્ધાંતિક દ્વેષના ભાવ ઊપસતા જણાતા નથી. સમભિરુઢનય : સાત નયમાં છઠ્ઠો નય છે. જે શબ્દના ધાતુ પ્રત્યયથી જેવો અર્થ થતો હોય, તે જ પ્રમાણે શબ્દ પ્રયોગ કરવો, જેમકે મનુષ્યોનું પાલન કરે તે નૃપ અને પૃથ્વીનું પાલન કરે તે ભૂપ. લિંગાદિકના ભેદ હોવા છતાં પણ શબ્દના ભેદથી પદાર્થના ભેદને ગ્રહણ કરે. સમભૂતલા પૃથ્વી: લોકનો અતિશય મધ્યભાગ, જે ભૂમિની ઉપર નીચે સાત સાત રાજ થાય. અને પૂર્વાદિ ચારે દિશામાં અર્ધો અર્ધો રાજ થાય, તેવી સર્વ બાજુથી મધ્યના ૮ આકાશ પ્રદેશવાળી ભૂમિ. સમય કાળનો અતિ સૂક્ષ્મ પ્રકાર. કાળ, વખત, શાસ્ત્ર, આગમ, સ્વાત્મા, પર્યાયવાચી શબ્દ છે. સંપૂર્ણ દ્રવ્યોની જઘન્ય પર્યાય સ્થિતિ એક સમય માત્ર હોય છે. તે સમય પુદ્ગલ પરમાણુની નજીકમાં સ્થિત આકાશપ્રદેશના અતિક્રમણ પ્રમાણ જે અવિભાજય કાળ છે તે સમય છે. જીવ દ્રવ્ય એક સમયમાં પરિણમન કરે છે અને પરિણમનને જાણે છે તે સમય છે. બહિરાત્મા તથા અંતરાત્મા પરસમય છે, પ૨માત્મા સ્વસમય છે. જે પુદ્ગલ કર્મના Page #318 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય પ્રદેશોમાં સ્થિત છે તે ૫૨સમય છે. જે ભવ્ય જીવ સમ્યજ્ઞાનાદિમાં સ્થિત છે તે સ્વસમય છે. વિભાવમાં લીન પ૨સમય છે. સ્વભાવમાં લીન સ્વસમય છે. સમયક્ષેત્ર : અઢી દ્વીપ, જ્યાં મનુષ્ય, તિર્યંચનું જન્મમરણ છે, તેવું ક્ષેત્ર. ચંદ્ર-સૂર્યની ગતિ આશ્રયી રાત્રિદિવસનો કાળ જ્યાં છે તે. સમયજ્ઞ : શાસ્ત્રોને જાણનાર જ્ઞાની પુરુષો, શ્રુત કેવળી આદિ. સમયપ્રબદ્ધ ઃ એક સમયમાં જેટલા કર્મપરમાણુ અને નોકર્મપરમાણુ બંધાય તે. સમયવિત્પુરુષ : શાસ્ત્રો-પૂર્વોનું જ્ઞાન ધરાવનાર જ્ઞાનીપુરુષો, શ્રુતકેવળી, આદિ. સમયસારનાટક : પં. બનારસીદાસકૃત આધ્યાત્મિક રચના છે. સમરાંગણ : યુદ્ધ ભૂમિ કે લડાઈનું ક્ષેત્ર. સમર્પણભાવ : જ્યાં ઉપકાર કે પ્રીતિ છે તેને આધીન રહેવું. દેવગુરુ પ્રત્યેનો સમર્પણભાવ પરંપરાએ મોક્ષનો હેતુ છે. લૌકિક સંબંધોનો સમર્પણ ભાવ અપેક્ષાવાળો છે, તે રાગાદિનો હેતુ હોવાથી બંધનકારી છે. સમવસરણ : અર્હત ભગવાનના ઉપદેશ માટેનું સ્થાન તિર્યંચ મનુષ્ય તથા દેવ તેમની અમૃતવાણીનું શ્રવણ કરીને તૃપ્ત સમશ્રેણી થાય છે. આ સમવસરણ દેવ રચિત હોય છે. તેની સાત ભૂમિ અતિ રમણીય હોય છે. દરેક જીવ સમાન ભાવથી બેસે છે તેથી ગણધરોએ તેને સમવસરણ કહ્યું છે. જ્યાં બા૨ પર્ષદા હોય છે. સમવાયઃ સિદ્ધ પદાર્થોનું એકપણે મળવું તે. સમવાય કારણો પાંચ છે. કર્મ, કાળ, સ્વભાવ, પુરુષાર્થ, નિયતિ, કોઈ પદાર્થની સિદ્ધિ માટે ગૌણ મુખ્યતાએ આ પાંચ કારણ હોય છે. ૨૯૭ સમવાયાંગ સૂત્રઃ શ્વે. આ. સિદ્ધસેન દિવાકર સૂરિ રચિત સૈદ્ધાંતિક ગ્રંથ છે. પંડિતવર્ય સુખલાલજીએ તેનું ભાષાંતર કર્યું છે. સમવાયીકારણ જે કારણ : પોતે કાર્યસ્વરૂપે બને. જેમકે ઘડાનું સમવાયીકારણ માટી. મોક્ષનું સમવાયીકા૨ણ શુદ્ધોપયોગ. સમવૃત્તિ : સહવૃત્તિ. દ્રવ્ય અને ગુણ સહવર્તી છે. ગુણ ગુણીનો એકરૂપથી અનાદિ તાદાત્મ્ય સંબંધ. સમવેત સહિત યુક્ત. જેમકે ધર્મભાવથી યુક્ત. સમશ્રેણી : ભાવમોક્ષ પામેલો સમય આવતાં જ્યારે નિર્વાણ પામી મોક્ષે જાય છે, ત્યારે આજુબાજુના વધારાના એક પણ પ્રદેશને Page #319 -------------------------------------------------------------------------- ________________ સમયસાર ૨૯૮ જૈન સૈદ્ધાંતિક સ્પર્યા વગર જેટલા આકાશ- જે.સં. યશોવિજયજી ઉપાધ્યાયે પ્રદેશોમાં પોતાની અવગાહના છે, ટીકા લખી છે તે સમાધિશતક. તેટલા આકાશ પ્રદેશોને સ્પર્શતો ! સમાધિમરણઃ સમ્યગદર્શનાદિ ગુણો સ્પર્શતો સમાન પંક્તિથી ઉપર સહિત મરણ થવું. સંલેખના જેને જાય તે. પંડિતમરણ કહેવામાં આવે છે. સમયસાર: દિ. આ. કુંદકુંદ રચિત સમારંભ: સાવદ્યકર્મ - પાપ યુક્ત મહાન અધ્યાત્મિક ગ્રંથ છે. સાધન સામગ્રી ભેગી કરવી. અને તાત્ત્વિક દૃષ્ટિથી ભરપૂર છે. તે પ્રમાણે પ્રવૃત્તિ કે પાપો કરવા સામાન્ય, પરિણામી, જીવસ્વભાવ, તત્પર રહેવું. પરમસ્વભાવ, ધ્યેય-ગ્રાહ્ય, પરમ સમાલોચના કરેલા દોષોની - પાપોની તથા તત્ત્વ એ તેનાં અપનામ છે. ગુરુજનોની આજ્ઞા પ્રમાણે સમજસમાચાર : અધ્યાત્મ માર્ગમાં સમતા- પૂર્વક આલોચના કરવી. શિક્ષા ભાવ - સમ - આચાર તે. લેવી. પ્રાયશ્ચિત્ત કરવો. ખેદ થવો. અહિંસાદિ આચાર. લૌકિક કંઈ | સમાવગાહી: સરખેસરખા ક્ષેત્રમાં પણ વિગતના ખબર મળવા. અવગાહીને જગા કરીને) રહેનાર સમાધિ: વીતરાગ ભાવથી આત્મામાં સિદ્ધ પરમાત્માનો આત્મા જેટલા રહેવું. સર્વ વિકારોનો નાશ થવો તે આકાશક્ષેત્રને અવગાહીને રહેલ પરમ સમાધિ. શુભ કે શુદ્ધ હોય, બરોબર તેટલા જ આકાશઉપયોગમાં એકાગ્ર થવું, પંચપર- ક્ષેત્રમાં અવગાહીને બીજા અનંત મેષ્ઠીના સ્મરણમાં લીન થવું, ધ્યેય સિદ્ધાત્માઓ રહે. તથા ધ્યતાનો સમરસી ભાવ, સમિતિઃ સાધકે આત્મહિતને લક્ષ્ય ઉત્તમ પરિણામોમાં ચિત્તને સ્થિર સમ્યગૂ પ્રવૃત્તિ કરવી. દરેક કરવું, સ્વરૂપમાં ચિત્તનો નિરોધ પ્રકારના કાર્યમાં યતના - જયણા કરવો. સમ્યગુદર્શનાદિ ગુણો રાખવી. સાધુસાધ્વીજનો માટે સહિત ભવાંતરે જવું. વિકટ પ્રમાદરહિત ઇર્યાસમિતિની પરિસ્થિતિ, ઉપસર્નાદિમાં અત્યંત વિશેષતા છે. નિશ્ચયથી આત્મા સમતાભાવે રહેવું તે મુનિઓની પ્રત્યે સમ્યગૂગતિ- પરિણતિ. સમાધિ છે. સમસ્ત રાગાદિના ત્યાગ દ્વારા સમાધિતંત્ર: દિ. આ. પૂજ્યપાદ રચિત આત્મામાં લીન રહેવું, ચિંતન આધ્યાત્મિક ગ્રંથ છે જેના ઉપર કરવું. વ્યવહારથી મુનિજનોની Page #320 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૨૯૯ સમ્યગુદર્શન પાંચ સમિતિ છે. ઇર્ષા, ભાષા, | સ્વરૂપાચરણ તે સમ્યગુ ચારિત્ર એષણા, આદાનભંડમત્ત. નિપેક્ષણા, પારિષ્ઠાપનિકા સમિતિ. સમ્યગુજ્ઞાન : સમ્યકત્વ સહિતનું જ્ઞાન, સમુચિત સાથે મળેલું. ઘણી સંખ્યાથી જેમાં મોહનીયનો ક્ષય, ઉપશમાદિ - રાશિરૂપ બનેલું. છે તે સમ્યગૃજ્ઞાન વિકલ્પાત્મક છે. સમુચિત શક્તિ : નજીકના કોઈ ઉપલબ્ધિ, શ્રદ્ધા, અનુભવ તે કારણમાં રહેલી કાર્ય શક્તિ જેમકે જ્ઞાનરૂપ છે. જ્ઞાની બાહ્ય અપેક્ષાએ સાધનાકાળથી પ્રગટ થતી સમકિત ભોગી કે રાગી દેખાવા છતાં તે જેવી અવસ્થા. અંતરમાં વિરાગના ભાવ-વાળો છે સમુઘાત: સત્તામાં રહેલાં કર્મોનો યદ્યપિ અન્ય કષાયોના ઉદયે મહાપુરુષાર્થ વડે તાત્કાલિક ક્રોધાદિ કરતો જણાય છે, છતાં વિનાશ કરવો. તેના મુખ્ય સાત તેની વિવેક દષ્ટિ તેનો પક્ષપાત ભેદ છે. મૂળ શરીરનો ત્યાગ કર્યા કરતી નથી, પણ ઉદ્વેગ સહિત વગર તૈજસ તથા કાર્મણ શરીરની જાગ્રત હોય છે. તેથી તે સાથે જીવ પ્રદેશોનું શરીરની સાથે કષાયયુક્ત હોવા છતાં અપેક્ષાએ બહાર નીકળવું તે વેદના કષાય, નિરાસવ કહેવાય છે કારણ કે વૈક્રિયિક, મારણાન્તિક, તૈજસ, તીવ્રપણે કર્મબંધ કરતો નથી. આહારક તથા કેવલિ સમુદ્દઘાત. પરંતુ અષ્ટ કર્મોને નાશ કરવામાં સમાસ : ઘણા ભેદનો કે પદનો ઉદ્યમી છે. તેથી શીધ્ર કર્મોથી છૂટે સમાવેશ થતો હોય તે. છે. છતાં કર્મવિપાકથી જે કંઈ બને સમ્યકત્વઃ સાચી દષ્ટિ - વસ્તુના છે તેનો જ્ઞાતા હોય છે. તેથી સ્વરૂપને યથાર્થપણે શ્રદ્ધવું. યથાર્થ તેમનો ભાવ જ્ઞાનમય હોય છે. તત્વાર્થ શ્રદ્ધાનને સમ્યક્ત્વ કહે છે. સોનું કાદવમાં હોવા છતાં શુદ્ધ રહે તે જે ગુણની નિર્મળ દશા પ્રગટ છે. તેમ સમ્યગુદૃષ્ટિ આત્મા થવાથી પોતાના શુદ્ધાત્માનો અપેક્ષાએ ભૂમિકા પ્રમાણે શુદ્ધ રહે પ્રતિભાસ, યથાર્થ પ્રતીતિ થાય તે. સમ્યગુચારિત્ર: વીતરાગ જિનેશ્વરની | સમ્યગદર્શનઃ મિથ્યાભાવ રહિત, આજ્ઞાનુસાર સંયમાદિનું દૃઢપણે જિનવર કથિત તત્ત્વો-પદાર્થોનું પાલન. હેયાદિભાવોનો વિવેક. શ્રદ્ધાન, સ્વાત્માનો નિશ્ચયપૂર્વક આત્મભાવની સ્થિરતા કે રમણતા, સ્વ-પર ભેદ તથા કર્તવ્ય છે. Page #321 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન ૩૦૦ અકર્તવ્યનો વિવેક. અનાદિ મિથ્યા ઉપશમ દૃષ્ટિને સર્વ પ્રથમ સમ્યક્ત્વ હોય છે. તે અંતર્મુહૂર્તકાલીન હોવાથી જીવ ત્યાંથી પડીને પુનઃ મિથ્યાત્વને કે ક્ષયોપશમને પામે છે. તે સમયે યોગ્યતા પ્રમાણે ગુણસ્થાનમાં દ્વિતીયોશમ કે ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. જે અત્યંત અચલ છે. તે તીર્થંકરના કેવળીના પાદમૂલમાં મનુષ્યના જીવને પ્રારંભ થાય છે. યપિ મરણ થાય તો ચારે ગતિમાં પૂર્ણ થાય છે. સમ્યગ્દર્શન પૂર્વના આરાધક જીવને સ્વભાવિક પ્રગટ થાય છે. કોઈ જીવને ઉપદેશાદિ જાતિસ્મરણજ્ઞાન જિનબિંબદર્શનના નિમિત્તથી થાય છે. સ્વાભાવિક સ.દ. થતાં પહેલાં પૂર્વભવમાં નિમિત્તોની અપેક્ષા હોય છે. વ્યવહાર અપેક્ષાએ સમ્યગ્દર્શન દસ પ્રકારે છે. આજ્ઞારૂપ, માર્ગ, ઉપદેશ, સૂત્ર, બીજ, સંક્ષેપ, વિસ્તાર, અર્થ, અવગાઢ, પરમાવગાઢ, રુચિના ભેદથી છે. લૌકિક જીવોનો બહિર્વિષયરૂપ હોય છે. સમ્યગ્દૃષ્ટિનો દર્શનોપયોગ, ક્ષય ઉપશમ કે ક્ષયોપશમ પરિણામથી ત્રણ પ્રકારે છે, તેમાં પ્રથમના બે નિર્મલ દર્શન-ઉપયોગ જૈન સૈદ્ધાંતિક શુદ્ધ છે. ત્રીજું, સમલ હોવાથી અતિચા૨ની સંભાવના છે. દર્શન શબ્દથી નિજ શુદ્ધાત્મ શ્રદ્ધાનરૂપ સ.દ. ગ્રહણ કરવું. સ.દ.થી આત્મા સત્તામાત્ર વસ્તુને જુએ છે સ.જ્ઞાન વડે, દ્રવ્ય તથા પર્યાયને જાણે છે. ત્રણેમાં યથાર્થ શ્રદ્ધાનમાં કોઈ ભેદ નથી. (શુભ) રાગના સદ્દભાવમાં સરાગ તથા અભાવની અપેક્ષાએ વીતરાગ એવા બે ભેદ છે. સાગ શમ, સંવેગ નિર્વેદ આસ્થા અને અનુકંપા દ્વારા અનુમાન ગમ્ય છે. વીતરાગ સ.દ. કેવળ અનુભવ ગમ્ય છે. છતાં સ.દ. નિઃશંકિત, નિકાંક્ષિત, નિર્વિતિગિચ્છા અમૂઢ દૃષ્ટિ, ઉપગૃહન સ્થિતિકરણ, વાત્સલ્ય, પ્રભાવના ગુણો સહિત હોય છે. સવિશેષ નિર્વિકલ્પ હોવાથી અંત૨માં શ્રદ્ધા કે લબ્ધિરૂપ અવસ્થિત માત્ર રહે છે. તેથી સૂક્ષ્મ વિચાર વગર સમજાય નહિ. મોક્ષમાર્ગમાં સ.દ.નું સર્વોચ્ચ સ્થાન છે. મોક્ષનું દ્વાર છે. કારણ કે તેની પ્રાપ્તિરહિત જ્ઞાન, ચારિત્ર તપ આદિ વ્યર્થ, અકામ નિર્જરારૂપ છે. સ.દ.નાં લક્ષણોમાં સ્વાત્મ સંવેદનની પ્રધાનતા છે. સ.દ. પ્રાપ્તિની યોગ્યતા ચારે ગતિમાં સંશી જીવને હોય છે. સદેવ, ગુરુ અને ધર્મની અચલ શ્રદ્ધા તે સ.દ. Page #322 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૩૦૧ સયોગીકેવળી છે. સદની પ્રાપ્તિ પછી જીવનો બદ્ધાયુષ્યને છોડીને અન્ય સ.દ. વધુમાં વધુ અર્ધપુદ્ગલ પરાવર્તન જીવ તિર્યંચ કે નરકગતિમાં જતો કાળમાત્ર સંસાર શેષ રહે છે. નથી. તે કર્મનો કત કે ભોક્તા દર્શનમોહનો ક્ષય થવાથી તે જીવ નથી પણ કર્મને જાણે છે. તેથી તદ્દભવ કે ત્રણ ચાર ભવથી વધુ મુક્ત છે. તેના અવિરતિ, સંસારમાં નથી રહેતો. દેશવિરતિ, તથા સર્વવિરતિ એવા નિશ્ચયથી: વિશુદ્ધ જ્ઞાન, દર્શન, ભેદ છે. સ્વભાવનું નિરાત્મામાં સંવેદન | સમ્યફ પ્રકૃતિઃ જે કર્મના ઉદયથી સ.દ. છે. શુદ્ધાત્મા જ ઉપાદેય છે સમ્યકત્વ પર્યાયના મૂળનો ઘાત તે શ્રદ્ધા સાદા છે. તો ન થાય પરંતુ ચલ મલાદિક સમ્યગૃષ્ટિઃ જેને સમ્યકત્વ પ્રાપ્ત થયું દોષ ઊપજે તે. છે તે આત્મા. કર્મ-પ્રકૃતિની ! સમ્યકમિથ્યાત્વઃ જે કર્મના ઉદયથી વિચિત્રતાને કારણે તેનું ચિંતન મળેલા મિશ્રપરિણામ જે સમ્યક સાંસારિક જીવો કરતા અલગ હોય પણ નથી અને મિથ્યા પણ નથી છે તે સામાન્ય માનવ સમજી શકતો નથી. આસવ ભાવનાના સયોગીદશા: યોગવાળી આત્માની અભિપ્રાયના અભાવને કારણે તે દશા સામાન્યપણે ૧થી ૧૩ ગુણનિરાસવ હોય છે. છતાં પૂર્વના સ્થાન સુધી છે. તેમાં યોગની ઉદયે પ્રતિ સમય ભૂમિકા પ્રમાણે ચેષ્ટાઓ હોય છે તે. યદ્યપિ આ કર્મબંધ થાય છે તે ક્ષયોપશમાં દશામાં પણ કેવળી પરમાત્માપણે જ્ઞાનનું પરિણમન છે. સમ્યગુદૃષ્ટિ કેવળ જ્ઞાતા-દષ્ટા રૂપ હોય છે. આત્મા સમ્યકત્વની હાજરીમાં સયોગીકેવળી: તેરમા ગુણસ્થાનવર્તી વિષયાદિકનો ઉપભોગ કરવા મહાત્માઓ. જેઓ દેહધારી મનછતાં તે નિર્જરાનું કારણ બને છે. વચન-કાયાના યોગ સહિત છે. કર્મવિપાક યુક્ત ક્રિયા જ્ઞાનીને તેમને ઇર્યાપથ આસવ છે. એટલે બંધનું કારણ બનતી નથી. આસવ છે, પણ બંધ કેવલ શાતા સામાન્ય ભૂમિકામાં કોઈ સ.દ.ને વેદનીયનો છે. જેમનાં ચાર કર્મ ચેતના કે કર્મફળ ચેતના હોય ઘાતકર્મો નાશ પામ્યાં છે. પરંતુ છે તોપણ તે જીવ જ્ઞાનમયી શરીર અને યોગ સહિત હોવાથી હોવાથી જ્ઞાનચેતના કહેવાય છે સયોગી કેવળી કહેવાય છે. તેમાં Page #323 -------------------------------------------------------------------------- ________________ સરહપા અરિહંત તીર્થંકર કેવળી, સામાન્ય કેવળી એવા ભેદ છે. અરિહંત કેવળી આઠ પ્રાતિહાર્યો સહિત તથા બાર ગુણો યુક્ત છે. સામાન્ય કેવળીને ચાર ઘાતી કર્મો નાશ પામ્યા છે. અરિહંત પરમાત્મા મુખ્યપણે ઉપદેષ્ઠ છે. સામાન્ય કેવળી ખાસ સંયોગોમાં ઉપદેશ આપે છે. ૮૪ સરહપા : બૌદ્ધ દર્શનના સિદ્ધોમાંથી એક સિદ્ધનું નામ. સરાગ સંયમ : દેશ ચારિત્ર છે. ચારિત્ર છે પણ હજી દેવાદિ પ્રત્યે શુભાગ છે. ૩૦૨ સર્વગત : કેવળજ્ઞાન દ્વારા સર્વ લોકાલોકને જાણતા હોવાથી કેવળી (જીવ) સર્વગત કહેવાય છે. સર્વજ્ઞ : કેવળજ્ઞાની વીતરાગ પરમાત્મા તીર્થંકર. ૧. સર્વઘાતી પ્રકૃતિઃ આત્માના શ્રદ્ધા, ચારિત્ર, સુખ વગેરે અનુજીવી ગુણોનો સર્વથા ઘાત કરનારાં કર્મો, સર્વઘાતી પ્રકૃતિ કેવળજ્ઞાનાવરણ, ૨. કેવળદર્શનાવરણ ૩. નિદ્રા ૪. નિદ્રાનિદ્રા ૫. પ્રચલા ૬. પ્રચલાપ્રચલા, અને ૭. ત્યાન વૃદ્ધિ. ક્રોધાદિ વિગેર મોહનીયની અનંતાનુબંધી ૪, અપ્રત્યાખ્યાની ૪, પ્રત્યાખ્યાની ૪, - જૈન સૈદ્ધાંતિક મિથ્યાત્વ ૧, મિશ્ર ૧, કુલ ૨૧ સર્વઘાતી સ્પર્ધક : આત્માના જ્ઞાનાદિ ગુણને પૂર્ણપણે આવરણ કરનારી કાર્રણ વર્ગણા. સર્વતોભદ્ર : શ્રાવકની એક પ્રતિમાનો પ્રકાર. સર્વથાઃ જે વસ્તુ સર્વને લાગુ પડે. સર્વત્ર વ્યાપ્ત. કાયમ માટેની. સર્વદશિત્વઃ સમસ્ત વિશ્વના સામાન્ય ભાવોને સત્તામાત્રને જોવારૂપ પરિણમિત ભાવરૂપ શક્તિ. વિશેષ ભાવોને જાણવારૂપ પરિમિત ભાવ તે સર્વજ્ઞત્વ છે. સર્વલોક વ્યાપી : ચૌદરાલોક પ્રમાણ વિશ્વ) સમસ્ત લોકમાં વ્યાપીને રહે તેવા ધર્માસ્તિકાય આદિ પદાર્થો. સર્વવિરતિધર ઃ હિંસાદિ પાંચ અવ્રતનો, સ્થૂલપણે કે સૂક્ષ્મપણે સર્વથા ત્યાગ, સંસારના સર્વસંગ પરિત્યાગી સાધુ સાધ્વીજનો. પંચમહાવ્રતી. સર્વસંવર ભાવ : દ્રવ્ય કે ભાવરૂપ સર્વ કર્મોનું આવવાનું સર્વથા રોકાઈ જવું, અર્થાત્ મિથ્યાત્વ આદિ કર્મબંધનો સર્વથા ક્ષય તે ચૌદમું ગુણસ્થાનક. સર્વાર્થસિદ્ધિ વિમાન : દેવલોકમાં પાંચ અનુત્તર વિમાન છે, જેમાં કેવળ એકાવતારી જીવો છે, જેમને સર્વ Page #324 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય અર્થોની - પ્રયોજનોની સિદ્ધિ પ્રાપ્ત થઈ છે તેવી સંજ્ઞા. સર્વવધિજ્ઞાન : ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનનો એક પ્રકાર. સલ્લેખના : ઉત્તમ પ્રકારના સાધકોનો સ્વૈચ્છિક દેહત્યાગ. અતિ વૃદ્ધદશા, અસાધ્ય રોગગ્રસ્ત અથવા વારી ન શકાય તેવા ઉપસર્ગ કે દુકાળ જેવા સમયે સાધક અપૂર્વ સમતાભાવે, અંતરંગ કષાયોનું સભ્યપ્રકારે શમન કરી, આહારાદિનો ક્રમશઃ સંપૂર્ણ ત્યાગ કરી, ક્રમે કરી બાહ્ય દેહત્યાગ કરે તે સલ્લેખના સમાધિમરણ કે અનશન છે. સમ્યગ્દષ્ટિજનોને તે યથાર્થપણે સંભવ હોવાથી તેમનું સમાધિ કે પંડિતમરણ કહેવાય છે. શરીર પ્રતિ જે સ્વભાવથી ઉપેક્ષિત છે તેવા શ્રાવક, શ્રાવિકા, સાધુ કે સાધ્વીજનો ઉપરોક્ત અવસર સમયે કે આયુ પૂર્ણ થવા કાળે આવી સમતાથી દેહનો ત્યાગ કરે છે એ આત્મહત્યા નથી, પરંતુ સ્વૈચ્છિક દેહત્યાગનું પરાક્રમ છે. સલ્લેખના વિધિમાં ઉપદેશના નિર્વ્યાપકો, પરિચારકો વગેરેની અપેક્ષા હોય છે, જેથી સાધકાત્મા ઉત્તમ ભાવમાં સમાધિ ટકાવી શકે તેવું નિમિત્ત હોય છે. બાહ્ય 303 સહજાનંદી સલ્લેખના તે દેહાદિનો ત્યાગ અને અંતરંગ સલ્લેખના તે અંતરંગ કષાયોનો ત્યાગ છે. સલ્લેખના બળપૂર્વક કરવામાં અન્યના આવતી નથી. પોતાની જ સ્વયં પ્રેરણાથી થાય છે. કષાયથી મુક્તિ દ્વારા પરિણામોની વિશુદ્ધિ સલ્લેખના છે. સલ્લેખના સમયે કષાયયુક્ત પરિણામોને કારણે સંસાર ભ્રમણ થાય છે. ધર્મરૂપી અમૃતપાન સહિત સલ્લેખનાધારી (સાધુજનો) સમસ્ત પ્રકારનાં દુઃખોથી મુક્ત થઈ દુસ્તર એવા મોક્ષને પ્રાપ્ત કરે છે. અને ગૃહસ્થ દેવલોકને પ્રાપ્ત કરી અનુક્રમે મનુષ્યપણામાં ચારિત્રધર્મને પામી મુક્ત થાય છે. સવિચાર : શુક્લધ્યાનનો બીજો પ્રકાર, જેમાં પૂર્વગત શ્રુતનું સૂક્ષ્મ ચિંતન છે. જે એક પદાર્થમાંથી કે એક યોગમાંથી, પર્યાયમાંથી બીજા પદાર્થ, યોગ કે પર્યાયમાં પરિવર્તન પામવાવાળું છે. સામાન્ય અર્થ વિચારસહિત. સવિપાક : કર્મનો ઉદય, ફળ યુક્ત કર્મ. સહકારી દરેક દ્રવ્યનો પરસ્પરમાં ઉપકાર તે સહકારી નિમિત્ત છે. સહજ : સહસિદ્ધ, જે કાર્ય વિના પ્રયત્ને સહજ પણે સિદ્ધ થાય. સહજાનંદી : કર્મરહિત આત્માની સહજ Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ સહનાની જૈન સૈદ્ધાંતિક આનંદમય અવસ્થા. રૂપે સંક્રમણ ન થાય. દર્શન સહનાની: ગણિતના કોઈ પ્રકારની છે. મોહનીયનું ચારિત્ર મોહનીયમાં કલ્પિત ક્રિયાનું એક ચિન. સંક્રમણ ન થાય. પરંતુ ક્રોધ સહભાવ : ગુણ દ્રવ્યનો સહજ સ્વભાવ. કષાયનું નોકષાયમાં અન્યોન્ય અવિનાભાવ સંબંધ. સહભૂ. સંક્રમણ થાય. (ઓળંગવું) સહવૃત્તિઃ સમવૃત્તિ, ગુણ તથા ગુણીનું | સંક્રમણકરણ: જે શક્તિ વિશેષથી સાથે હોવું. તાદામ્ય સંબંધ. વિવક્ષિત કર્મને સજાતીય કર્મમાં સહસા : ઉતાવળે થતું કાર્ય. નાંખે તેવો પરિણામ. સાતાસહસાતિચારઃ ઉતાવળે - અજાગૃતિ | વેદનીયને બંધાતા અસાતા પૂર્વક થતી ક્રિયામાં લાગતો વેદનીયમાં નાંખવું. પરિણમવું). અતિચાર. સંક્રાંતિઃ અન્યોન્ય બદલાવું. સહસ્ત્રનામ સ્તવ: દિ. પં. આશાઘર સંક્ષિપ્ત પરિણામ: ફ્લેશજનિત રચિત સંસ્કૃત ગાથા બદ્ધ ગ્રંથમાં પરિણામ. ભગવાનનાં ૧૦૦૮ નામો દ્વારા સંક્તિષ્ટાસુરઃ અત્યંત કષાયોથી સ્તવન કરવામાં આવ્યું છે. ભરેલા પરમાધામી દેવો. સહસાર : આઠમો દેવલોક. સંકુચિત દશા : અનઉદાર મનવાળી સહાયકઃ સહાય-મદદ કરે તેવું. દિશા. સહ્ય : સહન થાય તેવું. સંકેત પચ્ચકખાણઃ કોઈ નિશાની સંકરદોષઃ સંપૂર્ણ સ્વભાવની યુગપ ધારીને પચ્ચકખાણ કરવું જેમકે પ્રાપ્તિ જેમકે નાસ્તિનો સ્વીકાર મૂઠી વાળીને કે ગાંઠ વાળીને. અને અમુકનો અસ્વીકાર મિશ્રણ. | સંકેતસ્થાનઃ પરસ્પર મળવા કોઈ સંકલનઃ જુદું જુદું હોય તેને ભેગું કરવું. નિશાનીવાળું સ્થાન. સંક્રમણ પરિવર્તન, જીવના સંકોચ રાખવોઃ વાતની રજૂઆત કરવા પરિણામોને કારણે કર્મપ્રકૃતિનું શરમ થવી. બદલાઈને અન્ય પ્રકૃતિરૂપ થવું તે. સંક્ષેપઃ ટૂંકાવવું. (સંક્ષિપ્ત). અથવા પૂર્વની બાંધેલી પ્રકૃતિનું સંખ્યાઃ કોઈ વસ્તુના ભેદો, પ્રકારો, અન્યપ્રકૃતિરૂપ થવું. સંક્રમણ મૂળ વગેરેની ગણતરી કરવી. જેની પ્રકૃતિનું થતું નથી, ઉત્તર પ્રકૃતિ- સંખ્યાથી ગણતરી ન થાય તે ઓનું થાય છે. જેમકે આયુષ્યકર્મનું અસંખ્યાત. સંક્રમણ ન થાય. મનુષ્યાય ગમે તે | સંગ્રહઃ ઘણી વસ્તુઓના સમૂહને Page #326 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૩૦૫ સંશી જણાવે જેમકે મીઠાઈનું બજાર. | સંજ્ઞાઃ પ્રાણીમાત્રમાં રહેલી ઘેરી વ્યવહારનય જુદું જણાવે કે અમૂક પ્રેરણા. તે આહાર, ભય, મૈથુન મીઠાઈની દુકાન. અને પરિગ્રહ એમ ચાર પ્રકારની સંઘઃ ઘણા સમૂહનું મળવું. સવિશેષ છે. અસંગ્નિ જીવોમાં બચાવનો સાધુ, સાધ્વી, શ્રાવક અને ભય. શરીરસુખની વાસના, અને શ્રાવિકાના સમૂહને ચતુર્વિધ સંઘ શિરીરનું રક્ષણ, ભય વગેરે સંજ્ઞા કહે છે જેની સ્થાપના તીર્થકર હોય છે. સંજ્ઞા મતિજ્ઞાનના ભેદમાં ભગવાન કરે છે, તે સમ્યગુ જાય છે. ઉત્તમ પ્રકારની સંજ્ઞા પ્રણાલિ છે. ચારમાંથી એક પદાર્થ સમ્યગુજ્ઞાનની હોય છે. સામાન્ય ન હોય તે જૈનશાસનની પ્રણાલી- જીવોમાં આહારાદિ ઈચ્છા માં નથી, પણ મિથ્યા છે. અભિલાષા સંજ્ઞા છે. જેના કારણે સંઘયણઃ હાડકાની મજબૂતાઈનો જીવ પરિભ્રમણ પામે છે. દુઃખ શરીરનો બાંધો. ભોગવે છે. સંજ્ઞા સંસારી જીવસંઘાતઃ ભેગા થવું - પરમાણુઓનું માત્રને હોય છે. સંજ્ઞા ગુણભેગા થવું. સ્થાનકના વિકાસમાં ઘટતી જાય સંઘાતનનામ કર્મઃ જે કર્મના ઉદયથી છે. ક્ષીણ થાય છે. ઔદારિકાદિ શરીરને યોગ્ય | સંજ્ઞીઃ ગર્ભજ મનુષ્યો, તિર્યંચ પુદ્ગલોનો જથ્થો એકઠો કરવો. પંચેન્દ્રિય, દેવ તથા નારકમાં દંતાળી જેમ વિખરાયેલું ઘાસ ભેગું મનના સદ્ભાવમાં આલંબનથી કરે તેમ. ક્રિયા, વાતચીત, વિકલ્પ સહિત, સંચિતકર્મ: પૂર્વે બાંધેલાં કે એકઠા શિક્ષા-બોધ, વિશેષ પ્રકારની કરેલાં કર્મો જે સત્તામાં રહે. સમય ગ્રહણ કરવાની શક્તિ વાળા જીવ આવે ફળ આપે. સંજ્ઞી છે. યદ્યપિ નાના જીવજંતુમાં સંજીવની ઔષધિ) જેના સેવનથી ઝેર ઈષ્ટની પ્રાપ્તિનો પ્રયત્ન કરવાની ઊતરે, મેલી વિદ્યા દ્વારા પશુ બુદ્ધિ અને અનિષ્ટથી દૂર થવાની બનેલો માનવ પુનઃ માનવ થાય. બુદ્ધિ-પ્રેરણા જોવા મળે છે, પરંતુ સંજ્વલન કષાયઃ સર્વવિરતિધર સાધુ- તેમાં ઉપરનાં લક્ષણનો અભાવ છે. સાધ્વીજનોમાં રહેલો અતિશય મંદ વળી હિતાહિતનો, જીવાજીવનો કષાય જે યથાખ્યાત ચારિત્રને વિચાર કરે, પોતાના નામથી કોઈ રોકે. અતિ અલ્પ સમય પૂરતો રહે. બોલાવે તે સાંભળીને આવે, અને Page #327 -------------------------------------------------------------------------- ________________ સંદિગ્ધ ૩૦૬ જૈન સૈદ્ધાંતિક યોગ્ય જવાબ આપે તે સંજ્ઞી, તેથી | ચોવીશીના ત્રીજા તીર્થકર. વિપરીત અસંજ્ઞી કહેવાય. | સંભ્રાંતઃ ભ્રાંતિવાળું પ્રથમ નરકનું છઠું ગુણદોષ, વિચાર વગેરે મનનું પ્રતર. સ્વતંત્ર કાર્ય છે. મિથ્યા દૃષ્ટિ | સંમૂર્ણિમ: માતાપિતાના સંયોગરહિત ગુણસ્થાનકથી માંડીને ક્ષીણ જે જીવો જન્મે છે. ત્રણે લોકમાં કષાય, વીતરાગ છદ્મસ્થ ઉપર, નીચે, તિછમાં દેહનું ચારે ગુણસ્થાનક સુધીના તમામ જીવો બાજુથી મોહિત મૂછિત થવું. મનુષ્યો સંજ્ઞી છે. શબ્દના પુદ્ગલોનું ગ્રહણ કરવું તે સમૂઈન. બોધરહિત પણ જીવ શ્રુતજ્ઞાન | સંમોહ: મોહ સહિત. પામી શકતો નથી તેથી મુક્તિની સંયમઃ પાંચે ઇન્દ્રિયોને તથા મનને સાધના કરી શકતો નથી. અસંશી વશમાં રાખવું. સમ્યગુ પ્રકારે જીવોને મતિશ્રુતજ્ઞાન મનરહિત અહિંસાદિ વ્રતોનું પાલન કરવું. જાતિવિશેષના કારણથી હોય છે. કષાયો પર જીત મેળવવી. જીવના લક્ષણ સ્વરૂપે હોય છે. દેહાધ્યાસનો ત્યાગ કરવો. છકાય સંદિગ્ધ: શંકાવાળું મન, મતિજ્ઞાનના જીવની રક્ષા કરવી. સાધુ સાધ્વીબાર ભેદમાંથી એક ભેદ. જનો મહાસંયમી છે. સંપદા: સૂત્રો બોલતાં અલ્પમાત્ર | સંયમ સ્થાન: ચારિત્રવાળા જીવોનાં અટકવાનું આવે તે સ્થાનો. પરસ્પર અધ્યવસાય સ્થાનોની સામાન્ય અર્થમાં સમૃદ્ધિનાં સાધનો તરતમતા ધન આદિ. સંયોજના કષાયઃ મંદ પડેલા કષાયો સંપરાયઃ સાંસારિક મંદ કષાય. વળી પાછા અનંતા સંસારના સંપ્રદાનઃ એક શક્તિ છે. પોતાના દ્વારા પરિભ્રમણની વૃદ્ધિ કરે તેવા અન્યને આપવામાં આવતો ભાવ. કષાયો. છ કારકમાનું એક કારક. સંરક્ષણાનુબંધી: ધનાદિના રક્ષણની સંપ્રજ્ઞાન : સમાધિદશા. ક્ષપક શ્રેણીમાં નિરંતર મૂછ તે રૌદ્રધ્યાનનો ચોથો આત્માની મોહક્ષયવાળી કેવળ- ભેદ છે. જ્ઞાન નજીકની દશા. સંરંભ: પાપ કરવાની વૃત્તિ. આરંભ સંપ્રત્યય : સમ્યગુ નિમિત્ત, સાચી શ્રદ્ધા. કરવો તે. સંભવ: શક્યતા. સંલાપઃ વારંવાર બોલવું. આલાવે સંભવનાથઃ ભરતક્ષેત્રની વર્તમાન | સંલાવે. Page #328 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૩૦૭ સંવરવિધિ સંસીનતા: શરીરને સંકોચી રાખવું. | સંવરતત્ત્વઃ આવતાં કર્મોને રોકવા. ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી. મનને પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ આદિ વિષયે કષાયથી દૂર રાખવું તે. સંયમ દ્વારા આશ્રવને રોકવો. તે સંલેખના કરવી ઇચ્છાઓને સંકોચવી. સંવર છઠ્ઠ તત્ત્વ છે. જેમ નાવનું દેહનું મમત્વ ત્યાગીને અંત સમયે છિદ્ર પુરાઈ જવાથી જળનો પ્રવેશ સ્વેચ્છાએ દેહને ત્યજી દેવો. નથી તેમ મિથ્યાત્વાદિનો અભાવ રોગાવસ્થા, વૃદ્ધાવસ્થામાં દેહ થવાથી જીવને કર્મોનો સંવર થાય જ્યારે સાધનાને યોગ્ય નથી રહેતો છે. આશ્રવરહિત સહજ સ્વભાવત્યારે ઉત્તમ સાધક દેહનું મમત્વ ના પ્રગટવાથી સર્વ કર્મોને રોકવાને ત્યજી સ્વેચ્છાએ સંલેખના કરી દેહ સમર્થ જે શુદ્ધ પરમતત્ત્વ છે તેના ત્યાગ કરે છે. સમાધિમરણ પામે સ્વભાવથી ઉત્પન્ન જે શુદ્ધ ચેતન છે. (સલ્લેખના) પરિણામ છે. તે નિશ્ચયથી ભાવસંવત્સરઃ કાળનું એક પ્રમાણ (વર્ષ) સંવર છે. નવીન દ્રવ્યકર્મ જેના દ્વારા સંવત શરૂ થાય તે પુદ્ગલોનું રોકાઈ જવું તે દ્રવ્ય વીરસંવત, વિક્રમસંવત, શકસંવત, સંવર છે. ઈસ્વી સંવત, ગુપ્ત સંવત વગેરે. | સંવરવિધિઃ શુદ્ધોપયોગ દ્વારા પુણ્યસંવત્સરિ પ્રતિક્રમણ બાર માસે વર્ષમાં પાપરૂપ શુભાશુભ યોગોના લાગેલા પાપના પ્રાયશ્ચિત્ત માટે રોકાવાથી શુદ્ધ દર્શનજ્ઞાનમાં સ્થિર કરાતું વાર્ષિક પ્રતિક્રમણ છે. થઈ, અન્ય વિકલ્પોથી રહિત, પર્યુષણના અંતિમ દિવસે કરવામાં આત્મા દ્વારા આત્માને ધ્યાવે છે. આવે છે. આત્મસ્વ-સ્વરૂપનો અનુભવ કરે સંવરઃ મિથ્યાત્વાદિથી આશ્રવ થાય છે, છે, તે અલ્પ શ્રમમાં કર્મોથી રહિત તેનાથી વિપરીત સમ્યકત્વ, થઈ આત્માને પ્રાપ્ત કરે છે. તેમાં દેશવિરતિ, સર્વવિરતિ, અનાદિ સંયમાદિનું આચરણ તે વ્યવહાર યોગની નિવૃત્તિ, આ સર્વે નવાં છે. સમ્યગૂ પ્રવૃત્તિ સાથે નિવૃત્તિનો કર્મોને આવતાં રોકે છે. તે દ્રવ્ય અંશ હોય છે. અર્થાત સંવર સાથે સંવર છે, તથા સમિતિ, ગુપ્તિ, નિર્જરા હોય છે. નિવૃત્તિના અંશ ભાવના, ક્ષમાદિધર્મ, પરિષહ જ્ય, માટે વ્રતાદિ સંવર છે. સમ્યગુદૃષ્ટિ ચારિત્રનો શુદ્ધ ભાવ, ભાવસંવર આત્મા સંવરના અધિકારી છે. મિથ્યાષ્ટિને સંવરના ભાવ થતા Page #329 -------------------------------------------------------------------------- ________________ સંવાસાનુમતિ ૩૦૮ જૈન સૈદ્ધાંતિક નથી. સાધુ-સાધ્વીજનો જેમણે | સંવેધભાંગા: બંધ ઉદય અને સત્તાની વ્રતોની મર્યાદા કરી છે તેઓ વિચારણા કરવી કે કેટલી કર્મ સહજપણે સંવર કરે છે. બાર પ્રકૃતિ બંધાય ત્યારે કેટલી ઉદયમાં ભાવનાઓથી ભાવિત થવાથી હોય, કેટલી સત્તામાં હોય. રાગદ્વેષ ક્ષીણ થાય છે. યોગ સંવ્યવહરણઃ આહારનો એક દોષ. નિરોધ થવાથી સંવર સિદ્ધ થાય છે. | સંશય: આ શું હશે ?- ચાંદીની વસ્તુ સંવાસાનુમતિઃ પોતાનાં ધનાદિ, છે કે છીપ છે? દેવાદિ તત્ત્વોમાં પરિવારાદિમાં મમતા હોય તેની દ્વિધા થવી તે સાંશયિક મિથ્યાત્વ વાત ન કરે, સાંભળે નહિ, માત્ર છે. સમ્યગ્દર્શનમાં ક્ષયોપશમની મમતા હોય. ક્ષતિને કારણે સંશય - શંકા પેદા સંવાહ: જ્યાં પગથી માંડીને મસ્તક થાય પરંતુ તત્ત્વો પર દઢ પ્રતીતિ સુધી ધાન્યના ઢગલા થાય તે. હોવાને કારણે તે શંકાને સાંશયિક સંવાહન : બહુ પ્રકારના અરણ્યોથી મિથ્યાત્વ ન કહેવાય. વસ્તુ અનેક યુક્ત મહાપર્વતના શિખરને ધમ છે. તેના અસાધારણ સંવાહન કહે. સ્વરૂપનો નિશ્ચય ન થાય તો શંકા સંવિતિ: જ્ઞાનના અનુભવીને સંવિતિ થાય છે. પરસ્પર વિરોધી પદાર્થોને કહે છે. સાથે જોઈને શું સાચું હશે તેવી સંવૃતઃ ઢંકાયેલું, જે જોવામાં ન આવે. શંકા પેદા થાય. જેમકે આત્મા શુદ્ધ સંવેગ પરિણામ: મોક્ષ પામવાની છે. બીજો કહે છે. આત્મા અશુદ્ધ અતિશય રુચિવાળો તત્ત્વનિષ્ઠ, છે. તેમાં શું સાચું હશે? તેનો પરિણામ. નિર્ણય ન થવો તે. સંવેગઃ સંસારભાવથી નિત્ય ડરતા ] સંસત્ક સાધુઃ કષાયો તથા વિષયોને રહેવું. સમ્યગ્દર્શન, જ્ઞાન તથા વશીભૂત કોઈ ભ્રષ્ટ સાધુ સર્વ ચારિત્રનો સમાદર, લબ્ધિરૂપ દોષોનો ભોગ બનીને અશુભ સાત્ત્વિક ભાવ, પ્રસન્નતા, સંવેગ પરિણામોને પ્રાપ્ત કરે છે. અથવા છે. ધર્મભાવનાનો ઉલ્લાસ સંવેગ મંત્રાદિ વડે આજીવિકા કરે. છે. ધાર્મિક મહાત્માઓનો આદર, | રાજાદિને વશ વર્તે તે. પંચ પરમેષ્ઠીમાં પ્રીતિ સંવેગ છે. ! સંસર્ગઃ કોઈના પરિચયમાં રહેવું તે. સંવેગની કથાઃ જે ક્યા દ્વારા જીવને | વસ્તુમાં ભેદભેદની અપેક્ષા. મોક્ષાભિલાષા પ્રગટે. સંસાર: જન્મમરણવાળું કર્મજનત Page #330 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય સ્થાન. અનાદિ કાળથી પ્રાણી જન્મ મરણ કરીને લોકના પ્રત્યેક પ્રદેશને, પરમાણુઓને, કાળના સમયોને સર્વ પ્રકારના કષાયભાવોને તથા નકાદિ ભવોને અનંત અનંતવાર ગ્રહણ કરે છે. આવા પાંચ પરિવર્તનરૂપ સંસાર છે. કર્મના વિપાકથી જીવને આવું પરિવર્તન નિરંતર થયા કરે છે. મુખ્યત્વે એક શરીરને છોડે છે અને બીજું ગ્રહણ કરે છે. સંસારચક્ર : જન્મમરણનું પરિભ્રમણ થવું. સંસારમાં ભમ્યા કરવું. અથવા નિરંતર જન્મમરણ કરી સંસારમાં ચક્કર માર્યા કરવું. સંસારાનુપ્રેક્ષા : આ સંસાર જન્મમરણરૂપી કેવો દુ:ખદાયી છે તેનાથી કેમ મુક્ત થવું તેનું ચિંતન કરવું. સંસારાભિનંદી સંસારના સુખમાં અતિશય આનંદ માનનાર. સંસિદ્ધિ થવી : સમ્યગ્ પ્રકારે વસ્તુની પ્રાપ્તિ કે સિદ્ધિ થવી. : સંસ્કાર : શુભાશુભ ભાવ વૃત્તિ. સંસ્કારો પૂર્વ ભવના અને આ જન્મમાં નવા ગ્રહણ થાય છે. દરેક જીવમાં સ્વભાવગત સંસ્કાર હોય છે. નિજ આત્મામાં શુધ્ધતા તે આત્મસંસ્કાર છે. - સંસ્તનક : બીજા નરકનું પટલ. સંસ્તર ઃ પૃથ્વી, શિલા. દુઃખ ફળક તથા સંહનન દુઃખ આ સંસાર છે. સમાધિના નિમિત્તમાં તેવી વિચારણાની આવશ્યકતા છે. સંસ્તવઃ ભક્તિ, સ્તુતિ, સદૈવાદિની સ્તુતિ ભક્તિ સંસ્તવ છે. સંસ્તારોપક્રમણ : સંથારો પાથરવો. ભૂમિને જોયા વગ૨, પ્રમાાં વગર સંથારો કરવો તે ૧૧મા વ્રતનો અતિચાર છે. દોષ છે. સંસ્થાન : જે કર્મના ઉદયથી ઔદારિક આદિ પાંચ શરીરોની આકૃતિ બને છે તે સંસ્થાન નામકર્મ છે. ત્રિકોણ, ચતુષ્કોણ, ગોળ વગેરે આકૃતિ હોય છે. ૩૦૯ શરીરની આકૃતિની રચનાના મુખ્યત્વે છ પ્રકાર છે. સમચતુઃસ્ર, ન્યગ્રોધ પરિમંડળ, સાદિ (સ્વાતિ) કુબ્જ, વામન, કુંડક શરીર નામકર્મ. સંસ્થાન વિચય : ચૌદરાજલોક વ્યાપી છ દ્રવ્યોનું સૂક્ષ્મતાથી ચિંતન કરવું. ધર્મધ્યાનનો એક ભેદ છે. સહનન : સંઘયણ : શરીરની હાડકાની મજબૂતાઈનો બાંધો. તે શરીર સંહનન નામકર્મ - તેના છ ભેદ છે. વજ્ર ઋષભ નારાચ, વજનારાય, નારાય, અર્ધનારાચ, કિક, છેવડું, પ્રથમના ત્રણ આરાધનાની દૃષ્ટિએ ઉત્તમ છે. મજબૂત છે. પછીના હલકા અને નબળા છે. Page #331 -------------------------------------------------------------------------- ________________ સંહાર વિસર્ગં સંહાર વિસર્ગઃ આત્માના પ્રદેશોનો દીપકની જ્યોતિની જેમ સંકોચ કે વિસ્તાર થવો. સાકાર : ૩૧૦ આકારવાળું, ચેતનાનું જ્ઞાન, સાકાર વિકલ્પવાળું ઉપયોગ. સાકાર મંત્રભેદ: સ્વાર્થવશ અન્યનો છૂપો અભિપ્રાય, કથન જાણીને દ્વેષવશ પ્રગટ કરી દેવો. મૃષાવાદનો એક પ્રકાર. સાકેત ઃ અયોધ્યાનું અપર નામ. સાગર : સમુદ્ર દરિયો, લોધિ સાગારઃ પરિગ્રહ સહિત ઘરમાં રહેવાવાળો ગૃહસ્થ અથવા બાર પ્રકારના (વ્રત) સંયમાચરણ તે. ગુરુજનો પ્રત્યે વિનય. આદર, દાન, તત્ત્વોનો અભ્યાસ, વ્યસનાદિનો ત્યાગ, અગિયાર પ્રતિમાને ધારણ કરે. સાગાર ધર્મામૃત દિપં. આશાધર રચિત સંસ્કૃત શ્લોક બદ શ્રાવકાચાર વિષયક વિસ્તૃત ગ્રંથ. સાગરોપમ : કાળનું વિશેષ પ્રમાણ. સાગરની ઉપમાવાળો, કેટલુંયે પાણી ઉલેચો છતાં ખાલી ન થાય તેવું. સંખ્યા પ્રમાણે ૧૦ કોડાકોડી પલ્યોપમનો એક સાગરોપમ કાળ થાય. સાઢ પોરિસ ઃ પચ્ચક્ખાણ ઃ સૂર્યોદય પછી લગભગ પાંચ કલાક એટલે જૈન સૈદ્ધાંતિક નવકારશી પછી (૪ કલાક) આઠ ઘડી પછી. આહારાદિનું સેવન કરે. સાતનય વસ્તુને સમજવા પ્રમાણજ્ઞાનનો અંશ. નૈગમ, સંગ્રહ વ્યવહાર, સૂત્ર, શબ્દ, સમભિરૂઢ, એવંભૂત એમ સાત પ્રકાર છે. દરેક નય કોઈ એક પ્રકા૨ને વિશેષ માને. સાતરાજલોક : અસંખ્યાત યોજનનો એક રાજ એમ સાતરાજ પ્રમાણ સમભૂતલાથી ભેરુપર્વતની તળેટી) નીચે અને ઉપર જે લોક છે તે સાત રાજલોક પ્રમાણ છે. રાજ-૨જ્યું. સાત સમુદ્દાત ઃ સત્તામાં રહેલાં કર્મોને પ્રયત્નપૂર્વક શીઘ્રતાએ નાશ કરવો તે સાત ભેદવાળું છે. વેદનાઅત્યંત વેદનાથી આત્મપ્રદેશોનું કંઈ બહાર નીકળવું, કષાય-કષાયો દ્વારા આત્મપ્રદેશોનું કંઈક બહાર નીકળવું. મરણ-મૂળ શરીરને છોડ્યા વગર કંઈક પ્રદેશોનું બાર નીકળવું વૈક્રિય-વૈક્રિય લબ્ધિનો પ્રયોગ. તેજસ તથા આહાર શરીર દ્વારા આત્મપ્રદેશોનું બહાર નીકળવું. કેવળી સમુદ્યુત : આયુષ્ય કર્મ કરતાં અન્ય કર્મ ૫૨માણુ અધિક હોય તો કેવળી સમુદ્દાત વડે આત્મપ્રદેશોને ચૌદરાજલોક પ્રમાણ ફેલાવે, પછી સંહરી લે. Page #332 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય સતાગારવ : સુખની, શરીરના સ્વાસ્થ્યની અતિશય આસક્તિ. સાતાવેદનીય : વેદનીય કર્મની પ્રકૃતિમાં શુભ પ્રકૃતિનો ઉદય જેના વડે શરીરનું સ્વાસ્થ્ય સાતામય રહે. સાત્ત્વિકદાન : દાન આપે પણ માન કે ફળની ઇચ્છારહિત. સાદિઃ જે વસ્તુનો પદાર્થની અવસ્થાનો આરંભ થાય. સાદિ અનંત : જેની આદિ છે પણ અંત નથી જેમકે ક્ષાયિક સમ્યક્ત્વ - કે સિદ્ધદશા સાદિ સંસ્થાન ઃ છ સંસ્થાનમાંથી ત્રીજું સંસ્થાન, નાભિ નીચેના અવયવો પ્રમાણસર હોય, ઉપરના પ્રમાણસર ન હોય. - સાદિ સાંત : જેની આદિ છે અને અંત પણ છે જેમકે જીવની દેવ નારક આદિ અવસ્થાઓ. જીવ તે સ્થાને ઉત્પન્ન થાય અને મરણ પામે. સાદૃશ્ય : પદાર્થથી ભિન્નાભિન્ન રહેલો ધર્મ તે સાદશ્ય. જેમકે આત્મા અને શરીર. લક્ષણથી ભિન્ન છે, ક્ષેત્રથી એક ક્ષેત્રાવગાહ છે. સાધકદશા : આત્મા મોહનીયાદિ ઘાતી કર્મોનો ક્ષય કરવા તરફ વર્તતો હોય તે સમયની અવસ્થા. સાધકપણાનો અર્થ : (દિ. સં.) એલકની પહેલાની ભૂમિકા અર્થાત્ સરળ ચારિત્રપાલન કરે. એકવસ્ત્ર રાખી ૩૧૧. સાધારણ વનસ્પતિકાય ઘરમાં રહે કે ગુરુકુલમાં ૨હે. વૈયાવૃત્ય કરે. એક પાત્રમાં એક વાર બેસીને શ્રાવકના ઘરે ભિક્ષાભોજન કરે. ઉપવાસ પ્રત્યાખ્યાન કરે. શ્રાવક પાસેથી સામગ્રી મળે તો પ્રભુસેવા કરે. ભૂમિકાનુસાર અન્ય ક્ષુલ્લકના ભેદ છે. સાધકાત્મા ઃ આત્માનું હિત કરે તેવી સાધનાવાળો. સાધન ઃ નિમિત્ત, કા૨ણ કાર્યમાં સહાયક. સાધર્મ્સ : સાધ્યમાં જેની વૃત્તિ નિશ્ચલ હોય તે. સાધારણ : અનેક વસ્તુમાં કે વ્યક્તિમાં સમાનતાવાળું લક્ષણ તે. સાધારણ કારણ અનેક કાર્યોનું જે કારણ હોય તે, એક કારણથી ભિન્ન ભિન્ન અનેક કાર્યો થતાં હોય તે કારણને સાધારણ કારણ કહેવાય. સાધારણ દ્રવ્ય : ધાર્મિક સર્વ કાર્યોમાં વાપરવા યોગ્ય એવું સમર્પિત કરેલું દ્રવ્ય. જેમકે સાધારણ દ્રવ્યખાતું. સાધારણ વનસ્પતિકાય : અનંત જીવો વચ્ચે એક જ ભોગ્ય શ૨ી૨ પ્રાપ્ત હોય. એક જ ઔદારિક શરીરમાં અનંતા જીવોનું હોવું. તેમાં સૂક્ષ્મ નિગોદ કે જે ચર્મચક્ષુગ્રાહ્ય નથી. Page #333 -------------------------------------------------------------------------- ________________ સાધુ ૩૧૨ સ્થૂલ નિગોદ તે કંદમૂળ આદિ. સાધુઃ પંચમહાવ્રતધારી નિગ્રંથ મુનિ. જેમાં આત્મ વિશુદ્ધિ પ્રધાન છે. આચાર્ય, ઉપાધ્યાય ને સાધુ ત્રણે સાધુપણું છે. તેમાં સંઘકત અંતર છે અર્થાત્ ભૂમિકા પ્રમાણે ભેદ છે. ગુરુતત્ત્વની મુખ્યતા છે. મોક્ષના માર્ગભૂત શુદ્ધ ચારિત્રના આરાધક તથા આરાધના કરાવવાવાળા સર્વ જીવોમાં સમભાવવાળા છે. જે સંસારથી સર્વ સંગ પરિત્યાગી છે, તે શ્રમણ, સંયત, વીતરાગ, અનગાર, ભદત, દાંત વગેરે કહેવાય છે. જે વૈરાગ્યની પરાકાષ્ઠાવાળા છે તે એકાંતસેવી છે તે બાહ્ય પ્રવૃત્તિથી નિવૃત્ત હોય છે. યદ્યપિ જનઉત્કર્ષની ભાવનાવાળા હોય છે. પરિષહોનો જય કરવાવાળા ઉપસર્ગોને સમતાથી સહેવાવાળા જૈન સૈદ્ધાંતિક તત્ત્વોના જ્ઞાતા, સાગર સમાન ગંભીર, મેરુ જેવા નિષ્કપ, ચંદ્ર સમાન શીતળગુણવાળા, મણિ સમાન તેજસ્વી, ક્ષિતિ સમાન બાધાઓને સહન કરવાવાળા. સર્પ સમાન અનિયતપણે ક્ષેત્રમાં રહેવાવાળા, આકાશની જેમ નિરાલંબ, તથા અપરિગ્રહી, સદાને માટે પરમપદની પ્રાપ્તિની અભિલાષાવાળા, ઉત્તમ સાધુ જનોને વંદન હો. સ્થવિરકલ્પી વળી છત્રીસ ગુણોવાળા સાધુજનો છે. છઠ્ઠા ગુણસ્થાનકે શુભોપયોગ યુક્ત ભક્તિ, શાસ્ત્રાભ્યાસ ઉપદેશાદિ કરે છે. અને સાતમા ગુણસ્થાને શુદ્ધોપયોગયુક્ત હોય છે. જ્યાં નિર્વિકલ્પ દશામાં સર્વ બાહ્ય પ્રવૃત્તિથી નિવૃત્ત હોય છે. સાધુની દશાની તરતમતાથી પાંચ ભેદ છે. પુલાક બકુશ કુશીલ, નિગ્રંથ તથા સ્નાતક. વ્યવહાર દૃષ્ટિએ પંચમહાવ્રત, પંચ સમિતિ, ત્રણ ગુપ્તિના ધારક સાધુ છે. નિશ્ચય દૃષ્ટિએ જે અનંત જ્ઞાનાદિ સ્વરૂપ શુદ્ધાત્મામાં રત છે. તે સાધુ છે. સાધુ સવિશેષ તત્ત્વોના શ્રદ્ધાનરૂપ સમ્યક્ત્વસહિત હોય તે સાચું સાધુપણું છે. સમ્યક્ત્વરહિત સાધુ સમ્યગુદૃષ્ટિવંત શ્રાવકથી હીન છે. ઉત્કૃષ્ટ સાધુ દશા જિનકલ્પી – એકાંતવાસી કર્મ શત્રુ સામે સિંહ સમાન પરાક્રમી. સ્વભાવમાં હાથી સમાન ઉન્નત, બળદની જેમ ભદ્ર પ્રકૃતિવાળા, મૃગની સમાન સરળ, પશુસમાન નિર્દોષ ગોચરી વૃત્તિવાળા, પવન સમાન નિઃસંગ, અપ્રતિબદ્ધ પણે વિહારવાળા, સૂર્ય સમાન જ્ઞાન પ્રકાશવાળા, સકળ Page #334 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૩૧૩ સામાયિક સાધુ સંઘઃ સાધુજનોનો સમૂહ. સામાન્ય: ૧. જે ગુણ સર્વ દ્રવ્યોમાં સાધ્ય: ધ્યેયની સિદ્ધિ. મુખ્ય ધ્યેય સમાન જણાય, જેમ કે અરૂપીપણું મોક્ષપ્રાપ્તિ છે. ધર્માસ્તિકાય વગેરેમાં છે. કાળું, સાધ્ય શુદ્ધિઃ રાગાદિ મોહદશાના પીળું કે ઊંચ-નીચના ભેદરહિત ત્યાગયુક્ત જે દૃષ્ટિ. સંપૂર્ણ બાહ્ય પદાર્થોનો સાધ્ય સાધનદાવ: જે સાધ્યનું જે સામાન્યસત્તા સ્વીકાર કરે છે. સાધન હોય તે સાધ્યમાં જ તે દર્શન ઉપયોગનો વિષય છે. વસ્તુ સાધનને જોડવું - કુંજન કરવું તે. સામાન્ય તથા વિશેષાત્મક છે. સાધ્યસાધનભાવઃ જેવું સાધ્ય છે તેવાં સામાન્ય, વસ્તુના મૂળ સ્વરૂપને સાધન અને તેવો ભાવ. સ્વીકારે છે. વિશેષ, વસ્તુની સર્વ સાધ્વી સંઘઃ સાધ્વીજનોનો સમૂહ. અવસ્થાનો સ્વીકાર કરે છે. સાનઃ અનધ્યવસાયનો છેદ કરે. | સામાયિકઃ સર્વ જીવો પ્રત્યે સમભાવ, અનિશ્ચિત ભાવનો છેદ કરે. સમતા, સામ- આય વૃદ્ધિ) ઈક સાન્નિપાતિક ભાવ : ઘણા ભેદવાળા પ્રત્યય છે. સમતાની વૃદ્ધિ કરે તે. ભાવોનો સમૂહ. જીવન-મરણ, માન અપમાનમાં કે સાનિવેશઃ દેશના સ્વામીને રહેવાનું સુખ-દુ:ખાદિમાં રાગદ્વેષ ન કરવો સ્થાન. તે સમભાવ. સામાયિક ચારિત્રનો સાનુબંધઃ તીવ્ર ગાઢ કર્મબંધ, ભેદ છે. સાધુ સાધ્વીજનોનું સંપૂર્ણ શુભાશુભ હોય. જીવન માટેનું છે. તે ગૃહસ્થનું સાપેક્ષઃ અપેક્ષા સહિત વસ્તુનું કથન, નિયતકાલીન છે. રજૂઆત. સામાયિકનો મૂળ શબ્દ સમય છે. સામંતોપનિ પાતિકી ક્રિયા: આશ્રવની એક સાથે વસ્તુના સ્વરૂપને કાયિકી ૧૪મી ક્રિયા છે. પોતાની જાણવું. સ્વાત્મામાં એકરૂપ થવું. ગણાતી સજીવ-નિર્જીવ વસ્તુ, સાવદ્યપાપરૂપ હિંસાદિથી મુક્ત રિદ્ધિ, સિદ્ધિ વગેરેની લોકો પ્રશંસા થવું, નિવૃત્ત થવું તે સામાયિક, કરે તો રાજી થાય, અપ્રશંસા કરે આત્મભાવમાં સ્થિરભાવ કરવાથી તો દુઃખી થાય છે. જીવોનું સામાયિક સંપૂર્ણ થાય છે. સામાનિક દેવ ઈન્દ્રના પિતા જેવા હોય સામાયિક યુક્ત આત્મા સંયમ, છે. તેઓ ઇન્દ્રની જેમ સત્કાર પામે નિયમ, તપમાં લીન હોય છે. સામાયિક વિધિના સાત અધિકાર છે. Page #335 -------------------------------------------------------------------------- ________________ સામાયિક ચારિત્ર ક્ષેત્ર, કાળ, આસન વિનય, મન, વચન, કાયાની શુદ્ધિ. ગૃહસ્થનું ૪૮ મિનિટનું સામાયિક આવશ્યક છે અને નવમું વ્રત છે. સામાયિક ચારિત્ર : ૩૧૪ સમતાભાવની પ્રાપ્તિવાળું, ઇષ્ટાનિષ્ટમાં હર્ષશોક નથી તેવું ચારિત્ર. પાંચ પ્રકારના ચારિત્રમાં સામાયિક પ્રથમ ચારિત્ર છે. રાગાદિની કે સાવદ્ય પાપ વ્યાપારની નિવૃત્તિરૂપ હોવાથી તે ચારિત્ર છે. સામાયિક પાઠ : દિ. આ. અમિતગતિ રચિત સમતાભાવોત્પાદક સંસ્કૃત શ્લોકમાં પાઠ છે. જેનું ગુજરાતી ભાષાંતર થયું છે. સામીપ્ય : તુલ્ય જાતિના પદાર્થો. ભાવ સમીપતા. સામ્પરાયિક આસવ : જે કર્મપરમાણુ જીવના કષાય ભાવોના નિમિત્તથી આત્મામાં કંઈક વખત માટે સ્થિતિને પ્રાપ્ત થાય તે. સામ્ય ઃ સમભાવ, સામાયિક, સમતા. સાર : જેમાં કંઈ તથ્ય કે મૂલ્ય છે તે. સારસ્વત ઃ લોકાંતિક દેવોનો એક ભેદ. સાર્થક ઃ જેમાંથી હિતાવહ ફળ મળે તે. સાલંબનયોગ : આત્મસાધનામાં ૫૨દ્રવ્યનું બાહ્ય અવલંબન લેવામાં આવે તે. સાવધ કર્મ : જે કાર્યમાં હિંસાદિ પાપવાળાં કાર્યો હોય તે. હિંસાજનક જૈન સૈદ્ધાંતિક મન વચન કાયાના વ્યાપારને સાવદ્ય કહે છે. વાસ્તવમાં સાવધનો અર્થ પ્રાણચ્છેદ થાય છે. વળી જેમાં અસિ. (શસ્ત્ર) મષિ (લેખન) કૃષિ (ખેતી વગેરે)નો તથા વ્યાપારાદિ ક્રિયામાં અલ્પાધિક હિંસાદિ થતાં હોય તે. માટે ગૃહસ્થે અલ્પારંભી રહેવું, આ ઉપરાંત સાવદ્યકર્મના ઘણા પ્રકારો છે. યદ્યપિ દાનાદિ ક્રિયાઓ અપેક્ષાએ સાવદ્ય છે, છતાં પણ તે આરાધના રૂપ હોવાથી ઇષ્ટ છે. સાધુજનો માટે સાવદ્ય કર્મનો સર્વથા નિષેધ છે. સાવધભાવ : પાપયુક્ત મનના વિચારો, દુર્બાન વગેરે. સાવધયોગ : પાપયુક્ત મનવચન કાયાની પ્રવૃત્તિ જેમાં ઉપયોગ જોડાય છે. સાવધાન : જાગ્રત, જે કાર્ય કરવાનું હોય તે એકાગ્રપણે કરે. સાશંસ ઃ ફળની આશા સહિત કાર્યમાં પ્રવૃત્તિ કરવી. સાસાદન સાસ્વાદન : ઉપશમ સમ્યક્ત્વ પામેલો જીવ છ આવલી શેષ રહે ત્યારે અનંતાનુબંધી કષાયના ઉદયથી સમ્યક્ત્વને વમતાં જે કષાયનો વિકારી ભાવ ભળીને મલિન થાય તે બીજું ગુણસ્થાનક. હજી મિથ્યાત્વનો ઉદય L Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ શબ્દપરિચય સુકૃત થયો નથી તેથી તે સાસાદન યોજન લાંબી પહોળી વચ્ચેથી સમ્યકત્વ કહેવાય છે. આઠ યોજન જાડી. ચારે બાજુ અનંતાનુબંધીના ઉદયથી તેનું ઊંડાઈમાં ઘટતી ઘટતી અંતે જ્ઞાન અજ્ઞાન કહેવાય છે. તે અતિશય પાતળી સ્ફટિક રત્નમય નિયમાં પહેલે ગુણસ્થાનકે પડે છે. શિલા, તેનું બીજું નામ ઈષપ્રાગસાહસી : પરાક્રમી, ભવિષ્યમાં કરવાનાં ભારા પૃથ્વી છે. કાર્યોનો વિચાર કર્યા વગર સિદ્ધહેમ શબ્દાનુશાસનઃ હૈ. આ. ઉતાવળે કાર્ય કરી લેનારો. હેમચંદ્રજીરચિત શબ્દકોશ સાંશયિક મિથ્યાત્વ: આત્મા પોતાનાં વ્યાકરણ. કાર્યોનો કર્તા હશે કે પર વસ્તુના સિદ્ધાયતનઃ શાશ્વત મૂર્તિઓ જેમાં છે કાર્યનો કર્તા થતો હશે એવો સંશય તેવાં મંદિરો, કુટો ઉપર નંદનથવો. કેવળી ભગવંતે કહ્યો તે ધર્મ વનાદિમાં, નંદીશ્વરદ્વીપમાં, તથા સાચો કે અન્ય દર્શનો કહે છે તે દેવલોકના વિમાનાદિમાં જે શાશ્વત સાચો એવો સંશય થવો. ચૈત્યો, જિનાલયો છે તે. સિદ્ધઃ સંસારથી, જન્મમરણથી, સર્વ. | સિદ્ધાંતઃ આગમ, પ્રવચન, તે સિદ્ધાંત કર્મથી સર્વથા મુક્ત અશરીરી. છે જે અનાદિથી છે. શાસ્ત્રના સિદ્ધ કેવળી : સિદ્ધપણું પ્રાપ્ત કરવા અર્થને સિદ્ધ કરે તે સિદ્ધાંત તેના છતાં આત્માનો મૂળગુણ કેવળ- ઘણા ભેદ છે. તેના વિષે ઘણા જ્ઞાન સહિત હોય તે. શાસ્ત્રની રચના થઈ છે. સિદ્ધચક્ર યંત્રઃ પંચ પરમેષ્ઠીપદ રૂપ | સિદ્ધિઃ ઈષ્ટ કાર્યની સફળતા. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપલબ્ધિ, આત્માનું કર્મરહિત થવું ઉપાધ્યાય તથા સાધુ અને ધર્મરૂપ દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ એમ નવ સિદ્ધિદાયક: મોક્ષ પ્રાપ્ત કરાવનાર પદોનું બનેલું ચક્ર, તે વિવિધતા નિમિત્તો, જેમકે પરમાત્મા. યુક્ત સિદ્ધચક્ર યંત્ર. સિંધુઃ ભરતક્ષેત્રની પ્રસિદ્ધ નદી. સિદ્ધત્વઃ આત્માની સંપૂર્ણ કર્મોથી | સિંહઃ વન્યપ્રાણી. એક ગ્રહ છે. રહિત જ્ઞાનાદિ આઠ ગુણો યુક્ત | સુકૃતઃ શુભ કર્તવ્યો. શુદ્ધ અવસ્થા, જીવનો પારિણામિક સુકતાનુમોદના સારાં કૃત્યોની પ્રશંસા. ભાવ છે. સુખઃ જેના વડે મનને આનંદ આવે સિદ્ધશિલા : લોકાગ્રે પિસ્તાલીસ લાખ | ઇષ્ટ લાગે છે. તેના બે પ્રકાર છે: Page #337 -------------------------------------------------------------------------- ________________ સુખદાયક - સુખપ્રદ ૩૧૬ જૈન સૈદ્ધાંતિક લૌકિક તથા અલૌકિક. સુખ શક્તિઃ આકુળતા રહિત જેનું લૌકિક: પુણ્યકર્મના ફળથી લક્ષણ છે. ઇન્દ્રિયોના વિષયો મળે તેમાં સુખ | સુખ શેલિયાપણું શરીરને સાચવવા લાગે. બાહ્ય સાધન વડે પ્રીતિ પ્રયત્ન કરવો. તેમાં સુખ માનવું ઊપજે. શરીરમાં સાતાનો ઉદય સુખાનુબંધ: અનુભવમાં આવેલાં સુખ ઉપજાવે. આ લૌકિક સુખ વિવિધ સુખોનું પુનઃ પુનઃ સ્મરણ દુઃખનું કારણ છે. કારણ કે કરવું. પરાધીનતા યુક્ત આક્રમતા છે. સુખાસનઃ અનુકૂળતા સહિત બેઠક - વળી વિષયવાસના આત્માને બેસવું. અનિષ્ટ છે. સંસારના પરિભ્રમણનું સુગતઃ જેનું જ્ઞાન પ્રશંસાપાત્ર છે, જે કારણ છે. અનંત ચતુષ્ટય પ્રાપ્ત કરી મુક્તિ અલૌકિક સુખ : નિરાકુળ દશા પામ્યા છે. યુક્ત છે. સ્વાધીન છે. ઇન્દ્રિયાતીત | સુગાત્રા: વારાંગના પુત્ર. છે. કર્મજન્ય ફ્લેશોથી મુક્ત છે. સુજ્ઞઃ હિતાહિતનો વિચાર કરવાવાળા વિકલ્પ રહિત હોવાથી સમાધિ- સુતજન્મ: પુત્ર જન્મ જન્ય સુખ છે, જેમાં નિરામય સુદિપક્ષઃ અજવાળિયાવાળું આનંદની ઉપલબ્ધિ છે. દુઃખરહિત પખવાડિયું. સુખ તે સાચું સુખ છે. છદ્મસ્થ | સુધા : અમૃત. સમકિતવંત જીવને આંશિક સુધીઃ પંડિત, વિદ્વાન, વિશિષ્ટ બુદ્ધિઅલૌકિક સુખનું વદન હોય છે. વાળો. સિદ્ધોનું સુખ અનંત અવ્યાબાધ સુધીરઃ ઘણી ધીરજવાળો. ઊંડા વિચારવાળો. સુખદાયક - સુખપ્રદઃ સુખ કે આનંદ સુપાર્શ્વનાથઃ વર્તમાન ચોવીસીના ઉપજાવનાર. - સાતમા તીર્થંકરદેવ. સુખબોધ: સરળતાથી સમજાય તેવો સુપ્તઃ નિદ્રાનો એક પ્રકાર. આળસ. બોધ. સુભગઃ નામકર્મની પ્રકૃતિ છે, જેના સુખમકાળઃ સુષમકાળ. જેમાં સુખ - ઉદયથી પ્રીતિકરણપણું થાય છે. સમૃદ્ધિ, બળ વગેરેની વિશેષતા સુભદ્રઃ સજ્જનતાનો ગુણ. હોય. અવસર્પિણી કાળનો બીજો સુભાષિત: ઉચ્ચ સંબોધન - ભાષણ. આરો. સુમતિનાથઃ વર્તમાન ચોવીસીના Page #338 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૩૧૭. સૂક્ષ્મ પાંચમા તીર્થંકર દેવ. સુષમાઃ અવસર્પિણી કાળનો બીજો સુમનસ: ફૂલ, પુષ્પ જેવું કોમળ મન. આરો, જે ત્રણ કોડાકોડી નવરૈવેયકનું પાંચમું સ્તર. સાગરોપમનો છે. સુખ, સમૃદ્ધિ, સુયોગ: ઉત્તમ કલ્યાણકારી યોગ- આયુબળની વૃદ્ધિવાળો વાળો. યુગલિકકાળ. સુરપતિ સેવિત ઇન્દ્રિયો વડે પૂજાયેલા, સુષમા દુષમકાળ: અવસર્પિણીકાળનો સેવાયેલા તેવા અરિહંત દેવ. ત્રીજો આરો જે બે કોડાકોડી સુરપુષ્પવૃષ્ટિઃ અરિહંત ભગવાનના સાગરોપમ છે. જેમાં સુખ અધિક વિહાર, પારણું, સમવસરણ વગેરે અને દુઃખ અલ્પ હોય. સમયે દેવો ફૂલની-પુષ્યની વૃષ્ટિ સુષમા સુષમા: અવસર્પિણી કાળનો કરે તે. પ્રથમ આરો. જે ચાર કોડાકોડી સુરભિગંધઃ સુંદર ગંધ, ઘ્રાણેન્દ્રિયનો સાગરોપમનો છે. જેમાં સુખ એક પ્રકાર. સમૃદ્ધિની વિશેષતા છે. યુગલિક સુરલોકઃ દેવલોક-સ્વર્ગ લોક. કાળ છે. સુરાગિરિઃ સુરાલય સુમેરુપર્વતનું બીજું | સુષિર પ્રાયોગિક શબ્દઃ શબ્દનો એક નામ. પ્રકાર, પવન પૂરવાથી થતો શબ્દ, સુરાસુરસેવિતઃ દેવો તથા દાનવો વડે | વાંસળી ઇત્યાદિ. પૂજાયેલા તીર્થંકર ભગવાન. સુસ્થિતઃ સારી રીતે સ્થિતિ છે જેની. વૈમાનિક અને જ્યોતિષ્કને સુર-દેવ સુસ્વરઃ નામકર્મની શુભ પ્રકૃતિ છે, કહેવાય, ભવનપતિ અને વ્યંતરોને જેના ઉદયથી કંઠમાં મધુરતા અસુર કહેવાય. યદ્યપિ ચારે દેવ નિકાય - પ્રકારો છે. સુહતિઃ એક નગરીનું નામ છે. સુરેન્દ્રઃ દેવોના ઈન્દ્ર. સૂક્ષ્મઃ ચર્મચક્ષુથી અગ્રાહ્ય પદાર્થ તે સુલભતા: જે વસ્તુ સહેલાઈ - ઓછા જીવના પ્રદેશો, પુદ્ગલનું પરમાણુ, પ્રયત્નથી મળે તે. કાળનો એક સમય જે કેવળીગમ્ય સુલોચનાઃ સારા આકારના ચક્ષુવાળી. છે. નિગોદના સૂક્ષ્મ જીવો સુવિધિનાથ: વર્તમાન ચોવીસીના પરસ્પરમાં કે બાદર પદાર્થો સાથે નવમા તીર્થંકર દેવ. કે પૃથ્વી, જળ, આગ કે વાયુથી સુવિશાળઃ સારી રીતે ઘણું વિશાળ. વ્યાઘાત પામતા નથી, શસ્ત્રથી નવરૈવેયકનું ત્રીજું પટલ. છેદાતા નથી, તેવા સૂક્ષ્મ શરીર હોય. Page #339 -------------------------------------------------------------------------- ________________ સૂક્ષ્મ એકેન્દ્રિય ૩૧૮ જૈન સૈદ્ધાંતિક વાળા જીવો છે. તેથી પરમાણુ | છે. પરસ્પર પ્રતિબંધ કરતા નથી. સૂક્ષ્મકાળ પુદ્ગલ પરાવર્તન : સૂક્ષ્મજીવોનાં શરીર આધારની ઉત્સર્પિણી તથા અવસર્પિણીના અપેક્ષા રહિત છે. તેમનું પરિણમન સર્વ સમયોને એક જીવ મૃત્યુ વડે પણ અત્યંત સૂક્ષ્મ છે, સૂક્ષ્મ ક્રમશઃ સ્પર્શી સ્પર્શીને પૂરા કરે નામકર્મનો ઉદય છે. તે કર્મના તેમાં જેટલો કાળ લાગે તેટલો ઉદયથી જીવ પૃથ્વીકાયાદિ પાંચ સમય. અર્થાત્ અનંત ઉત્સર્પિણી પ્રકારે સ્થાવર એકન્દ્રિય જીવોનું ! તથા અનંત અવસર્પિણીનો કાળ શરીર પામે છે. નિગોદ બાદર જાય. નામકર્મવાળા જીવોનું શરીર અલ્પ ! સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી શુક્લધ્યાનઃ હોવા છતાં અન્ય દ્વારા વ્યાઘાત ! પરમ શુદ્ધ શુક્લ ધ્યાનનો ચોથો પામે છે. સૂક્ષ્મ શરીર જેમકે પ્રકાર ત્યાર પછી કેવળી પરમાત્મા જળકણ વસ્ત્રમાં ટકતા નથી, પણ નિર્વાણ પામે છે. એક નાનો રાઈનો દાણો કે જંતુ | સૂક્ષ્મ ક્ષેત્રપુગલ પરાવર્તનઃ ચૌદ વસ્ત્રની આરપાર નીકળતું નથી. રાજલોક પ્રમાણ સંપૂર્ણ વળી તે બાદર શરીર પૃથ્વી | લોકાકાશના પ્રત્યેક પ્રદેશને એક આદિને આધારિત છે. જીવ ક્રમશઃ મૃત્યુ વડે સ્પર્શીને પૂર્ણ મુનિઓનું આહારક શરીર બાદર કરે. જે ક્ષેત્રના પ્રદેશે મરે તેની હોવા છતાં અપેક્ષાએ સૂક્ષ્મ છે, શ્રેણીના પ્રદેશને સ્પર્શે પણ અન્ય લબ્ધિદ્વારા તે પર્વતાદિમાંથી પસાર પ્રદેશે સ્પર્શે તે ન ગણાય. થઈ જાય છે. સૂક્ષ્મ દૃષ્ટિઃ પૂર્વાપર સંકલનાપૂર્વક સૂક્ષ્મ એકેન્દ્રિયઃ પૃથ્વીકાયાદિ પાંચ વિચાર કરીને કામ કરવાવાળી સ્થાવર છે તે દરેક બાદર તથા દૃષ્ટિ . સૂક્ષ્મ છે. સૂક્ષ્મ જીવોના શરીર | સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્તન : ચક્ષુગોચર નથી. તે લોકાકાશમાં ઔદારિક આદિ વર્ગણાઓ રૂપે સર્વત્ર સઘનપણે રહેલા છે. બાદર સંસારમાં રહેલા તમામ જીવો લોકના એક દેશમાં અલ્પ) પુદ્ગલાસ્તિક દ્રવ્ય - પરમાણને રહેલા છે. તે ચક્ષુગોચર છે. ઔદારિકાદિ કોઈ પણ રૂપે ગ્રહણ પાણીના જીવોનું શરીર પાણી છે. કરીને લોકના સર્વ પુદ્ગલોને તે પ્રમાણે અન્ય સ્થાવર જીવોનું ક્રમશઃ જન્મમરણથી સ્પર્શે તે. Page #340 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૩૧૯ સૂત્ર પહૂડ સૂક્ષ્મનિગોદઃ અનંતા જીવોનું એક | સૂતક: મરણ તથા જન્મ સમયે શરીર તે અથવા સાધારણ અશુચિના દોષની વિધિ. તે સમયે વનસ્પતિકાય, તેવાં અનંત જિનપૂજા આદિક્રિયાઓ તથા શરીરોની લુંબ ભેગી થાય તો પણ મુનિને ભિક્ષાદાનનો નિષેધ છે. ચર્મચક્ષુથી ગ્રાહ્ય ન થાય તે. (અમુક કાળ) સામાન્યતઃ ત્રણ સૂક્ષ્મભાવ પુદ્ગલ પરાવર્તન : દિવસના બાળકનું, કે યુદ્ધમાં કર્મપ્રકૃતિના રસ - અનુભવનાં સર્વ મરણને પ્રાપ્ત જીવનું, અગ્નિ આદિ અધ્યવસાય સ્થાનોને એક જીવ દ્વારા કે અનશન વડે મરણ થયું ક્રમશઃ મૃત્યુ વડે સ્પર્શીને પૂર્ણ કરે હોય સાધુ સાધ્વીજનોનો કાળધર્મ થયો હોય, તો તેનું મરણ સૂતક સૂક્ષ્મશરીર: ચર્મચક્ષુથી અગ્રાહ્ય તે લાગતું નથી. સૂક્ષ્મ શરીર. આહારક, તૈજસ, રજસ્વલા (માસિકધર્મ) સ્ત્રીનો કાર્મણ ત્રણ છે. શારીરિક પ્રવૃત્તિનો વિકાર છે. સૂક્ષ્મ સંપૂરાયઃ (સાંપરાય) દસમું ગુણ- સ્ત્રીનો સ્પર્શ, તેના દ્વારા ભોજન સ્થાન છે, તે ચારિત્ર ગુણ છે. જેમાં ગ્રહણ વ્રતીજનો ચાર દિવસ ન સંજ્વલન લોભની પ્રકૃતિ સૂક્ષ્મરૂપે કરે. એ સમયમાં સ્ત્રીના શરીરમાં જ માત્ર હોય છે. તે સિવાય કષાયો અમુક ઝેરી તત્ત્વ પેદા થાય છે. અને તેનો રસ ઉપશાંત કે ક્ષીણ તેથી સાધકની સાધનામાં થયો હોય છે. જે ચારિત્રમાં કષાય અશુદ્ધિના પરમાણુની અસર અતિ સૂક્ષ્મ હોય તે સૂક્ષ્મ સાંપરાય પહોંચે છે. યદ્યપિ સ્ત્રી દેહનો એ ચારિત્ર છે. સૂક્ષ્મ મોહનીય કર્મના કુદરતી ક્રમ છે. છતાં પ્રકૃતિજન્ય બીજનો જેમણે નાશ કર્યો છે. આ વસ્તુનો સ્વીકાર કરી શુચિ ગુણસ્થાનકના સ્વામી મુખ્યત્વે જાળવવી જોઈએ. જેમ સર્પની સાધુ સાધ્વીજનો છે. પ્રકૃતિના ઝેરનો સ્વીકાર કરીએ સૂક્ષ્મસ્કંધઃ સૂક્ષ્મ પરમાણુનો જથ્થો, છીએ. સૂક્ષ્મ હોવાથી ચક્ષુગ્રાહ્ય ન હોય. | સૂત્ર શાસ્ત્ર, આગમ, તેમાં રહેલા પદો સૂચી: વિગત જણાવતો ક્રમ જેમકે | શ્લોક વગેરે. પુસ્તકની વિષય સૂચી. સૂત્રકતાંગ શ્રુતના દષ્ટિ પ્રવાદ અંગનો સૂટ્યગુલ ક્ષેત્ર પ્રમાણનો એક બીજો ભેદ. ભેદ. સૂત્ર પાહૂડઃ દિ. આ. કુંદકુંદ રચિત Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ સૂર્યપત્તન સમ્યગુજ્ઞાન વિષયક પ્રાકૃતગ્રંથ, તેની સંસ્કૃત ટીકા ઉપલબ્ધ છે. સૂર્યપત્તના વર્તમાન સૂરત. સૂર્યપ્રજ્ઞપ્તિઃ અંગશ્રુતનો એક ભેદ. સૂર્યાચરણ સુમેરુ પર્વતનું અપર નામ. સૂર્યાવર્ત. સૂયભઃ લોકાંતિક દેવોનો એક ભેદ. સૃષ્ટિઃ વિશ્વ, દુનિયા, સંસાર. સેન્જાધિર: વસતિકા કે ઉપાશ્રય જેવાં સ્થાનો, વગેરેમાં સાધુ સાધ્વીજનો સ્થિરતા કરે. ગૃહસ્થના નિવાસે સ્થિરતા કરે તો તેઓથી સેક્ઝાધરના હાથનો આહાર પ્રહણ ન થાય. સેમરઃ નરકમાંનું એક વૃક્ષ. સેવા: વડીલો, ગુરુજનો આદિની વૈયાવૃત્ત કરવી. અથવા લૌકિકમાં અનેક પ્રકારે નિસ્પૃહભાવે કાર્ય કરવું. સોપક્રમ: ક્રમ એટલે નિમિત્તવાળું આયુષ્ય કર્મ. સામાન્ય દેહધારીનું નિમિત્ત મળતાં કર્મ ઘટીને નાનું થાય તેવો આયુષ્યનો બંધ હોય, અથવા નાનું ન થાય પણ મૃત્યુ સમયે કોઈક નિમિત્ત હોય. જેમકે રાવણનું આયુષ્ય ઘટે તેવું ન હતું પણ બાણ વડે મરણ પામ્યો. સોહમપતિ : સૌધર્મનામના પ્રથમ દેવલોકના જે ઇન્દ્ર હોય તે. સૌધર્મ: સુધમાં નામની સભાનો જૈન સૈદ્ધાંતિક આચાર તેના ઈન્દ્રને સૌધર્મ કહે છે. સુધર્મા સભાની મધ્યમાં ઇન્દ્રનું સિંહાસન છે, તેની પાસે આઠ પટદેવીઓના સિંહાસન હોય છે. તે ઉપરાંત હજારો દેવોનાં આસન હોય છે. સૌધર્મેન્દ્ર તીર્થકરના જન્મકલ્યાણક સમયે જન્માભિષેક કરે છે. સૌભાગ્યઃ સુખયુક્ત સ્થિતિ, પુણ્યોદયવાળો સમય. સૌભાગ્યવતી સ્ત્રીઃ પતિવાળી, સંસારના સુખવાળી સ્ત્રી. જેના પરિચયથી લોકો આનંદ પામે. સ્કંધઃ બે અથવા બેથી અધિક પુદ્ગલ પરમાણુઓનો જથ્થો. પરમાણુમાં રુક્ષ તથા સ્નિગ્ધ (લુખો - ચીકણો) ગુણ હોવાથી તે પરસ્પર મળે છે અને વીખરે છે. તેના સૂક્ષ્મ તથા શૂલપણે અનેક ભેદો છે. લોકમાં રહેલા દ્વીપ, ચંદ્ર, સૂર્ય આદિ અનેક મહાન સ્કંધો પૃથ્વી પર છે. તે સર્વે પૃથક હોવા છતાં મધ્યવર્તી સ્કંધો દ્વારા પરસ્પરમાં જોડાયેલા છે. સ્પશદિ લક્ષણો પુદગલ સ્કંધોની પર્યાયાવસ્થા છે. અર્થાત્ દરેક જડ પુદ્ગલ પદાર્થો પૂલપણે સ્કંધ છે. કર્માદિ આઠ વર્ગણાઓનો સમૂહ સ્કંધ છે તે સૂક્ષ્મ છે. ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય એ પૃથક પૃથફ એક એક મહાન Page #342 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૩૨૧ સ્કંધો છે. હર સ્તોત્ર, વગેરે. સ્તવન (સ્તવ-પ્રશંસા) સ્તુતિ પ્રભુના | મ્યાનગૃદ્ધિઃ હથિણદ્ધિ) એક પ્રકારની ગુણ ગાવા વિષેનાં પદો. ઘોર નિદ્રા. જે દર્શનાવરણનો પ્રકાર પોતાના દોષ પ્રગટ કરવાવાળાં છે. તેના ઉદયમાં જીવ અન્યનો પદો તે. ઊંઘમાં ઘાત કરીને આવે પાછો સ્તબ્ધઃ ક્ષોભ પામવો, આશ્ચર્ય થયું. નિરાંતે ઊંઘી જાય. તેમના શરીર સ્તિબૂકસંક્રમ: ઉદયવાળી કર્મપ્રકૃતિમાં પણ વજકાપ હોય તે જીવો પ્રાયઃ અનુદયવાળી સત્તામાં રહેલી કર્મ નરકગતિ પામે છે. પ્રકૃતિના દલિકોનો પ્રક્ષેપ કરવો. સ્ત્રીઃ ઘણા પ્રકારો છે. ધર્મપત્ની. (ભેળવવી) દાસીપત્ની, પરસ્ત્રી, ગણિકા સૂપ: અહંત ભગવાનના સમવસરણ- વગેરે. બ્રહ્મચર્યના પાલનાર્થે માં માનસ્તંભ જેવી રચના. પુરુષોને સ્ત્રીસંગનો ત્યાગ મિનારો) બતાવ્યો છે. શાસ્ત્રોમાં ઘણા સ્તન પ્રયોગ : ચોરને ચોરી કરવામાં દર્શનકારોએ સ્ત્રીઓની અત્યંત સહાયક થવું. ચોરને તે કાર્યમાં નિંદા કરી છે. તે કેવળ તેના પ્રેરણા આપવી. શારીરિક રૂપ પર પુરુષને ઉદ્વેગ, સ્તનાપહતઃ ચોરીનો માલ ખરીદવો વૈરાગ્ય પેદા કરવા માટે છે. યદ્યપિ અનુમોદના કરવી મહાન દોષ છે, અનેક સ્ત્રીઓ સતી તરીકે, વતીને અતિચાર લાગે. તીર્થકરની જનેતા તરીકે પૂજ્ય તેનિત : કાયોત્સર્ગનો એક અતિચાર પણ છે. - દોષ. વાસ્તવમાં જેનામાં દુષ્ટ વૃત્તિઓ સ્તેયઃ ચોરી, માલિકને પૂછ્યા વગર છે, તે સ્વયં “સ્ત્રી રૂપે છે. સ્ત્રી વસ્તુ ગ્રહણ કરવી. નરકાદિનું કારણ નથી પણ સ્તેયાનંદ રૌદ્રધ્યાનઃ ચોરી જેવાં કાર્યો વિકારવૃત્તિઓ કારણ છે. સ્ત્રી, કરી તેમાં આનંદ માનવો. મહિલા, નારી, કાંતા, પ્રમદા, પત્ની સ્તોત્ર: સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં વગેરે એકાર્યવાચી છે. દેવ, મનુષ્ય, રચાયેલાં ભગવાનના ગુણોનું તિર્યંચ તથા નારક એમ ચાર ભેદ વર્ણન કરનારાં સૂત્રો-શ્લોકો વગેરે. છે. સ્ત્રીની પ્રકૃતિમાં ભય તથા જેમકે ભક્તામર - કલ્યાણ મંદિર માયાની વિશેષતા છે. પુરુષ વગેરે, વીતરાગસ્તોત્ર, ઉવસગ્ન- નિર્ભયતા અને પરાક્રમને કારણે Page #343 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીકથા ૩૨૨ જૈન સૈદ્ધાંતિક શ્રેષ્ઠ મનાય છે. સ્ત્રી ગુણોથી સતી ! સ્થાનકવાસી: એક મત છે જે ચારસો મનાય છે. પચીસ વર્ષથી પ્રચાર પામ્યો છે. સ્ત્રીકથાઃ સ્ત્રીના ભોગ, શૃંગાર, શ્વેતાંબરધારી સાધુ-સાધ્વીજનો જે પ્રકૃતિ સંબંધી ચર્ચા કરવી તે સ્થાન કે ઉપાશ્રયમાં રહીને ધર્મ વિકથા છે. કરનાર, પ્રત્યક્ષ મૂર્તિને પૂજનીય ન સ્ત્રી પરિષહ સ્ત્રીના હાવભાવ કે માનનાર તથા મંદિરને પૂજનીય શૃંગારાદિથી ચલિત ન થાય તે સ્થાન તરીકે ન માનનાર કે તેમાં સાધુ સ્ત્રી પરિષહજયી છે. ન જનાર કેવળ સ્થાનને માને તે સ્ત્રીવેદઃ જે કર્મના ઉદયથી સ્ત્રીને સ્થાનકવાસી. પુરુષભોગના ભાવો ઉત્પન્ન થાય | સ્થાનયોગ: એક પ્રકારનું આસન છે. આ કર્મ મોહનીય પ્રકૃતિનો | વિશેષ, કાયોત્સર્ગ, પદ્માસન નોકષાય ભાવ છે. વગેરે. સ્થપતિઃ ચક્રવર્તીનાં ચૌદ રત્નોમાંથી સ્થાનાંગઃ દ્વાદશાંગનું ત્રીજું અંગ. એક. સ્થાપના: કોઈ વસ્તુની સ્થાપના, સ્થલગતા ચૂલિકાઃ અંગ શ્રુતજ્ઞાનનો આકૃતિ, જેમકે મંદિરમાં મૂર્તિની એક ભેદ સ્થાપના. નિક્ષેપ તરીકે મુખ્ય સ્થલચર જીવોઃ ભૂમિ પર ચાલનારા વસ્તુની ગેરહાજરીમાં તેની સ્મૃતિ જીવો, પ્રાણી, ગાય, ભેંસ વગેરે. માટે અથવા આકારરહિત વસ્તુમાં વિરકલ્પ: સાધુજનોનો વસ્તીમાં મુખ્ય વસ્તુનો આરોપ કરવો. રહેનારો સમૂહ. જેમકે પ્રભુની પ્રતિમાને પ્રભુ ઈંડિલ ભૂમિ : જ્યાં જીવહિંસા ન થાય માનવા. તેવી નિર્દોષ ભૂમિ. સાધુ સાધ્વી- સ્થાવર: સ્થિર રહેતી વસ્તુ, સ્થાવરજનોને મળ-મૂત્ર વગેરે પરઠવવા તીર્થ, સ્થાવરકાય જીવ. યોગ્ય ભૂમિ. સ્થાવરજીવ: સ્થિર રહેવાવાળા. સુખસ્થાન: કોઈ નિયત જગા. ભાવની દુઃખના પ્રયોજનમાં પોતાની ઈચ્છા ઉત્પત્તિના કારણને સ્થાન કહે છે. મુજબ હાલી ચાલી ન શકે તે જે અવસ્થામાં કર્મ પ્રકૃતિઓ રહે સ્થાવર નામકર્મની પ્રકૃતિનો ઉદય છે તે સ્થાન, સ્થિતિ, અવસ્થાન છે. છે. તેને ફક્ત કાયરૂપ સ્પર્શેન્દ્રિય નિશ્ચયથી સ્થાન સર્વે પુગલ જ છે. જેના વડે તે ખાય-પીએ દ્રવ્યનું પરિણમન છે. જાણે, જુએ, અને શરીરને પોતાનું Page #344 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય માને, યદ્યપિ તેમની ચેતના અતિ અલ્પવિકસિત છે. મૂર્છા પ્રાપ્ત મનુષ્ય જેવી છે. બુદ્ધિપૂર્વક તેમનો વ્યાપાર નથી. તે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના જીવો છે. તેના અસંખ્ય ભેદ છે. જીવો અનંતા અનંત છે. સ્થાવર જીવો અન્ય જીવના સ્પર્શ જ્ઞાનમાં મુખ્યપણે નિમિત્ત છે. તેમનામાં જીવત્વ છે પરંતુ તેઓનો બુદ્ધિપૂર્વક વ્યાપાર હોતો નથી. અગ્નિવાયુ-કાયના જીવો સ્થાવર છે છતાં તેમની હલન ચલન ક્રિયા જોવામાં આવે છે તેથી તેમને ત્રસ પણ કહ્યા છે. પરંતુ તેઓ સ્થાવર નામકર્મના ઉદયવાળા હોવાથી સુખદુઃખના પ્રયોજનથી તેઓનું હલનચલન થતું નથી તેથી ગતિશીલ છતાં સ્થાવર છે. ૩૨૩ સ્થિતિઃ સામાન્ય અર્થ કાળ, સમય, વસ્તુનું રહેવું, અથવા જ્યાં ગતિ નથી તે. સૈદ્ધાંતિક અર્થ કર્મપ્રકૃતિને લાગુ પડે છે. અવસ્થાન કાળને સ્થિતિ કહે છે. બંધકાળથી માંડીને પ્રતિસમય એક એક કરીને કર્મ ઉદયમાં આવીને ખરે છે તે કર્મની સ્થિતિ છે. પ્રતિસમય ખરતા કર્મ દ્રવ્યને નિષેક કહે છે. કષાયની તીવ્રતાને કારણે સંક્લેશ પરિણામોની અધિક અને વિશુદ્ધ સ્પર્ધક પરિણામોની હાન સ્થિતિ બંધાય છે. કર્મરૂપથી પરિણમેલા પુદ્ગલ કર્મ સ્કંધોનું કર્મપણું જીવ સાથે રહેવું તે કાળને સ્થિતિ કહે છે. એક ભવની સ્થિતિ ભવસ્થિતિ છે. કાયાનો પરિત્યાગ થતાં અન્ય ભવ વિષયક સ્થિતિ કાયસ્થિતિ છે. સ્થિતિઘાત : સ્થિતિ કાંડકઘાત. જીવના શુદ્ધ અધ્યવસાયથી કર્મની સ્થિતિનું ઘટવું. : સ્થિર સ્થિર નામકર્મની પ્રકૃતિના ઉદયથી શરીરના અમુક અવયવ સ્થિર રહે છે. સ્થૂણા : ઔદારિક શરીરના સ્થૂણા પ્રમાણ. સ્થૂલ ઃ ઉદાર, દેખાય તેવું, હલકું, જાડું. સ્નિગ્ધ ઃ ચીકણું, શરીરના આઠ સ્પર્શમાં એક સ્પર્શ. સ્પર્દક : વર્ગણાઓના સમૂહને સ્પર્ધક કહે છે. સ્પર્ધક : સરખે સરખા જેમાં રસઅવિભાગ હોય તેવા કર્મ૫૨માણુઓના સમુદાય તે વર્ગણા. એકોત્તેર વૃદ્ધિના ક્રમે થયેલી વર્ગણાઓનો સમુદાય તે સ્પર્ધક. હાનિ તથા વૃદ્ધિવાળી વર્ગણાઓને સ્પર્ધ્વક કહે છે. એક પરમાણુમાં રહેવાવાળા અવિભાગ પ્રતિચ્છેદોને વર્ગ કહે છે. પ્રત્યેક પરમાણુ એક એક વર્ગ છે. સ્પર્ધકના Page #345 -------------------------------------------------------------------------- ________________ સ્પર્શ દેશઘાતી તથા સર્વઘાતી બે પ્રકાર છે. અન્ય પ્રકારો પણ છે. આત્માના ગુણોને સર્વ પ્રકારે આવરણ કરનારી જે કર્મ શક્તિઓ છે, તે સર્વઘાતી, જે | કેવળ પાંચનિદ્રા, કેવળજ્ઞાનાવરણ, દર્શનાવ૨ણ, અપ્રત્યાખ્યાન, : પ્રત્યાખ્યાન, અનંતાનુબંધીની ૧૨ એમ ૧૬ સર્વઘાતી પ્રકૃતિઓ છે. તથા એક દેશથી (અલ્પ) આત્માના ગુણોને આવરણ કરવાવાળી કર્મ શક્તિઓ દેશઘાતી છે. સ્પર્શ સ્પર્શ પૌદ્ગલિક ચામડીનું લક્ષણ છે, જે સ્પર્શનામ કર્મના ઉદયથી થાય છે. તેના શીત-ઉષ્ણ, સ્નિગ્ધ-રુક્ષ, લઘુ-ગુરુ, મૃદુ-કર્કશ એમ આઠ પ્રકાર છે. સ્પર્શેન્દ્રિય દેહધારી માત્રને સ્પર્શ કરવાવાળી બોધ થવાવાળી ઇન્દ્રિય હોય છે. : સ્પષ્ટઃ સાક્ષાત રૂપથી જે દેખાય તે. સ્પૃહા : ઝંખના, વાંછના, ઇચ્છા, આશા અભિલાષા, આસકિત. ૩૨૪ · સ્ફટિક : કાચ જેવો સ્વચ્છ પૃથ્વીકાયિક પદાર્થ. સ્મરણ ઃ ભૂતકાળમાં અનુભવેલી વસ્તુ યાદ આવવી. સ્મર પ્રભાસ : ભૂતકાળમાં જોયેલા કે જાલા પદાર્થોનું વિસ્મરણ થઈ જૈન સૈદ્ધાંતિક અન્ય પદાર્થોનું સ્મરણ થવું. સ્મૃતિ મતિજ્ઞાનનો એક પ્રકાર છે. સ્મરણ થવું. યાદ આવવું. સ્મૃતિભ્રંશ : સ્મૃતિનો અભાવ થવો. સ્માત : અનેક ધર્મોના સદ્ભાવ પ્રગટ કરવા ‘સ્વાત’ = શબ્દનો પ્રયોગ થાય છે. જે અનેકાંત પ્રણાલીને સૂચક છે. જેના સાત ભેદ છે તે સપ્તભંગી છે. સ્યાદ્વાદ : અનેકાંત ધર્મયુક્ત વસ્તુનું કથન કરવાવાળી પદ્ધતિ. એક શબ્દ કે એક વાક્ય દ્વારા પૂરી વસ્તુનું એક સાથે કથન કરવું અશક્ય હોય ત્યારે કોઈ એક ધર્મલક્ષણની મુખ્યતા કરીને અન્યની ગૌણતા કરે, કોઈ વાર મુખ્યને ગૌણ કરે. તેથી દરેક વાક્યની સાથે સ્વાતુ, કથંચિત, અપેક્ષા શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. અર્થાત્ અપેક્ષાપૂર્વક બોલવું, જગતના સર્વ ભાવો અપેક્ષાપૂર્વક જ છે તેથી એકાંત કરવો તે મિથ્યાભાવ છે. જેમકે આત્મા જ્ઞાનસ્વરૂપ છે ત્યાં જ્ઞાનની મુખ્યતા અને અન્ય ગુણોની ગૌણતા બતાવી, આત્મા સમતા સ્વરૂપ છે તેમ કહે ત્યારે જ્ઞાનગુણની ગૌણતા કરી સમતાની મુખ્યતા બતાવી. સ્વચ્છંદતા : મોહવશ હિતાહિતની દૃષ્ટિ Page #346 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૩૨૫ સ્વાધ્યાય વગરનાં વચન કે વર્તન, મનસ્વી- | દર્શાવનારું જે વિશેષણ હોય, તે પણું. અન્ય વસ્તુનો - લક્ષણનો વ્યવચ્છેદ સ્વતંત્રતાઃ સ્વાધીનતા, જે વિવેકસહ | ન કરે, ગૌણતા મુખ્યતા હોય. હોય છે, સવિશેષ સ્વાધીનતા | સ્વલિંગ સિદ્ધઃ પંચમહાવ્રતધારી, આત્માના સુખવિષયક છે. નિર્ગથદશા, ભાવલિંગમાં જે સ્વચ્છંદતા અને સ્વતંત્રતામાં મહાત્માઓ કેવળજ્ઞાન પામે તે. આકાશ ભૂમિ જેવું અંતર છે. | સ્વસ્તિક સાથિયો શુભપ્રતીક છે. સ્વદારા સંતોષઃ સાંસારિક સામાજિક તેના અન્ય પ્રકારો મંગળ-કલ્યાણ કે પારિવારિક વ્યવહારોથી પ્રાપ્ત થયેલી પોતાની સ્ત્રીમાં સુખ સ્વસ્યાવરણઃ (સ્વસ્યાવાર્ય ગુણ) સંબંધી કે અન્ય વ્યવહારમાં પોતાના જ ગુણોનું આવરણ કરે સંતોષ માનવો તે ગૃહસ્થજીવનની જેમકે જ્ઞાનનું આવરણ કરે તે મર્યાદા છે. સંપૂર્ણ બ્રહ્મચર્યનું જ્ઞાનાવરણીય કર્મ વગેરે. પાલન અશક્ય હોય ત્યારે સ્વાધ્યાયઃ આત્માનું મનન, ચિંતન લગ્નજીવનની મર્યાદામાં શ્રાવકને થાય તે સ્વાધ્યાય અથવા જેમાં બાર વ્રતમાં ચોથું વ્રત સ્વદારા સતું શાસ્ત્રો, કે આધ્યાત્મિક સંતોષ પરિમાણ વ્રત છે. સ્ત્રીએ શાસ્ત્રોનું ભણવું, ભણાવવું. તેના તેજ પ્રમાણે પુરુષના સંબંધમાં અન્ય રીતે પાંચ પ્રકારો છે. સમજવું. વાચના: ગુરુજનો પાસે બોધ સ્વભાવદશા: જેમ સાકરનું ગળપણ લેવો. એ સ્વભાવ છે, તેમ આત્માની પૃચ્છના પ્રશ્નો દ્વારા શંકા શુદ્ધતા સ્વભાવ છે. ક્રોધાદિ સમાધાન કરવું. વિભાવ દશા, પરભાવદશાના પરાવર્તનાઃ પુનરાવર્તન કરવું. ત્યાગ પૂર્વક ઉત્તમ આત્માવસ્થા, (રટણ કરવું). તે સ્વભાવદશા. અનુપ્રેક્ષાઃ મનન - ચિંતન પૂર્વક સ્વયંસંબુદ્ધઃ જે મહાત્માઓ પોતાની એકાગ્ર થવું. ભાવના કરવી. મેળે જ સ્વયં પ્રતિબોધ પામી ધર્મકથા: આધ્યાત્મિક કથન વૈરાગી બની સંસાર ત્યાગ કરી કરવું. (સત્સંગ) જ્ઞાન પામે તેવી યોગ્યતા. સ્વરૂપસૂચક વસ્તુના સ્વરૂપમાત્રને Page #347 -------------------------------------------------------------------------- ________________ હડી ૩૨૬ જૈન સૈદ્ધાંતિક નિમિત્તે રાગ પેદા થાય છે. હાહાંગ: કાળનું એક પ્રમાણ. હહીઃ ઔદારિક શરીરનાં હાડકાં. હિતઃ જે મૂલ કે ઉત્તર ગુણોથી હતપ્રાય: લગભગ હણાયેલું, મરવાની વિભૂષિત છે, તથા હેય ઉપાદેય નજીક પહોંચેલું. તત્ત્વનો જેને યથાર્થ નિર્ણય છે, હત્યાઃ હિંસા કરવી, આત્મહત્યા, ધ્યાન અધ્યયનમાં લીન છે તે મરણ થવું. શ્રમણ હિત સાધે છે. ગૃહસ્થ હરિતાલઃ મધ્યલોકનો અંતનો પંદરમો જીવનવાળો મુમુક્ષુ આત્મહિતમાં સાગર-દ્વીપ. પ્રવૃત્ત છે તે હિત છે. હરિભદ્ર સૂરિ. જે. આ. મહાતાર્કિક, હિતાવહ: આત્માના કલ્યાણને દાર્શનિક, હતા. જેમણે ૧૪૪૪ આપનાર. મહાન ગ્રંથોની વી. સં. ૧૩૦૦ હિંસાઃ સ્વ-પર બાહ્ય પ્રાણોનો ઘાત લગભગ રચના કરી હતી. કરવો. પટકાય જીવોનો ઘાત બાહ્ય હસ્તકર્મઃ છેદન, ભેદન, આઘાત - દ્રવ્ય હિંસા છે. તેમાં થતાં રાગાદિ કરવો, બાંધવું. તોડવું, ગ્રંથન કરવું, ભાવ હિંસા છે. નિશ્ચયથી રાગાદિએકત્ર કરવું. લેખન, ચિત્ર આદિ ની ઉત્પત્તિ, તથા અશુદ્ધોપયોગથી કાર્યો હાથ વડે થાય છે તે. આત્મ શક્તિનો છેદ થતો હોવાથી હંસ: અનંતજ્ઞાનાદિ નિર્મળ ગુણ તે નિશ્ચય સ્વ-હિંસા છે. રાગાદિનું સહિત હંસની જેવા ઉજ્વળ અન્ય નામ હિંસા, અધર્મ, અવ્રત પરમાત્મા હંસ છે. પશુઓમાં હંસ છે. પ્રમત્તને હિંસક કહ્યો છે. ઉત્તમ મનાય છે. જે દૂધ અપ્રમત્ત અહિંસક છે. પ્રમાદી કે અને પાણી છૂટું પાડનાર પક્ષી કષાયી આત્મા પ્રથમ સ્વહિંસા કરે છે, પછી અન્યની હિંસા થાય છે. હારિદ્રઃ પીળો રંગ (વર્ણ). મોહાદિથી પરિણત આત્મા સ્વકીય હાર્દસમ: હૃદયતુલ્ય જે કાર્યમાં જેની શુદ્ધ પ્રાણોનો ઘાત કરે છે. મુખ્યતા હોય, હેતુ. વ્યવહારથી અન્યના પ્રાણોનો છેદ હાવ: મુખનો વિકાર, હાવભાવ. કરવો તે વ્યવહાર હિંસા ઘણા હાસ્યઃ હસવું, મોહનીય કર્મની પ્રકારની છે. દ્વેષથી, કાયાથી, પ્રાણ નોકષાયની પ્રકૃતિ છે. તેના ઘાતથી, પરિતાપ ઉપજાવવો. ઉદયથી હાસ્ય આવે છે. જેના ક્રિયાથી એમ હિંસા પાંચ પ્રકારની. Page #348 -------------------------------------------------------------------------- ________________ શબ્દપરિચય ૩૨૭ હૃદયંગમ તે ઉપરાંત ચાર પ્રકારની હિંસા અનાસક્ત રહેવું. મૂછ ઘટાડવી. વિનાકારણ કેવળ સંકલ્પ – જે કંઈ કરવું પડે તે દયા જાગૃતિ પ્રમાદથી થતી સંકલ્પી હિંસા છે. પૂર્વક કરવું. ભોજનાદિ, સફાઈ વગેરેથી થતી હિંસાદાનઃ જે વડે નિરર્થક હિંસા થાય હિંસા આરંભી છે, ધનઉપાર્જન તેવાં શસ્ત્રો આદિ બનાવવા કે માટે થતી હિંસા ઉદ્યોગી છે. અન્યને તેવાં કામ કરવા આપવા પોતાના આશ્રિતોની રક્ષા કે દેશ તે અનર્થ દંડનું મહાપાપ છે. રક્ષા માટે થતાં યુદ્ધાદિ વિરોધી હિંસાનુબંધી રૌદ્રધ્યાન: હિંસા કરવાના હિંસા છે. વળી અસત્યવચન, વિચારો કરવા. જેમકે ખૂની ચોરીથી મેળવેલા પદાર્થો કે વિચારે કે કેવી રીતે ખૂન કરવું, અન્યનું કંઈ પણ હરણ કરી લેવું અથવા હિંસક વ્યાપારના વિચારો તે હિંસા છે. રાગયુક્ત હોવાથી કરવા. મૈથુન હિંસા છે. અંતરંગ કષાય, હીનબળ: ઓછા બળવાળું. નબળું. મિથ્યાત્વાદિ ચૌદ પ્રકાર, બાહ્ય નવ હીનાધિક માનોન્માનઃ કોઈ પણ વસ્તુ પ્રકારની મૂછ, મમત્વભાવ પોતાને લેવા માટે અધિક વજન નિશ્ચયથી હિંસા છે. રાત્રિભોજનમાં રાખવું અને અન્યને આપવા અલ્પ પણ હિંસા રહેલી છે. માટે હિંસા વજન કરવું. વગેરે કપટ બુદ્ધિમાં નિંદનીય છે. દોષ છે. કોઈપણ હિંસાના પ્રકારમાં છકાય | હુંડક સંસ્થાનઃ જે કર્મના ઉદયથી જીવની હિંસા સંભવ છે. તે | શરીરના અંગ-ઉપાંગ બેડોળ હોય. દુર્ગતિનું દ્વાર છે. દુઃખનું બીજ છે. | હુંડાવસર્પિણી: આ પંચમકાળ ધર્મપાપનો સાગર છે. પ્રભાવનાની દૃષ્ટિએ અતિ હિંસાયુક્ત કોઈ પણ તપ, દાન, ઊતરતો કાળ છે. મોહગ્રસ્ત પરોપકારાદિ કાર્યો વ્યર્થ જાય છે. જીવોની પ્રધાનતાવાળો છે. માટે ગૃહસ્થ સાધકોએ ઉપયોગ- હૃદયંગમઃ કિન્નર નામના વ્યંતર પૂર્વક સર્વ પ્રવૃત્તિ કરવી, જાતિનો એક ભેદ. અથવા હૃદયને મહાહિંસાના દોષથી દૂર રહેવા ખૂબ ગમે તેવું. જાગ્રત રહેવું. ભાવવિશુદ્ધિ માટે ભાવહિંસાના નિમિત્ત થતાં બાહ્ય પદાર્થોથી સાધકે સંક્ષેપ કરવો, Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ જૈન સૈદ્ધાંતિક શબ્દપરિચય કષાયોની ભયાનકતા કષાયનો | અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનીય | પ્રત્યાખ્યાનીય | સંજ્વલન પ્રકાર શેનો સમ્યકત્વનો | દેશવિરતિનો | સર્વવિરતિનો | યથાખ્યાત ઘાત કરે? | ઘાત કરે | ઘાત કરે | ઘાત કરે ! ચારિત્રનો ઘાત કરે | કઈ ગતિએ | નરક ગતિએ | તિર્યંચ ગતિએ મનુષ્ય ગતિએ દેવગતિએ લઈ જાય | લઈ જાય | લઈ જાય | લઈ જાય | લઈ જાય ક્યાં સુધી | જીવન પર્યત | વર્ષ પર્યત | ચાર માસ પંદર દિવસ રહે સુધી રહે | સુધી રહે ક્રોધની | પર્વતમાં પડેલી |પૃથ્વીમાં પડેલી ધૂળમાં પડેલી| પાણીમાં ઉપમા | ફાટ જેવો | ફોટ જેવો | રેખા જેવો | પડેલી | રેખા જેવા માનની પથ્થરના હાડકા લાકડાના | નેતરની ઉપમા | થાંભલા જેવો | જેવો | થાંભલા જેવો | સોટી જેવો માયાની વાંસના મૂળ | ઘેટાના | ગોમૂત્રની | વાંસના | ઉપમા જેવી | શીંગડા જેવી | ધારા જેવો છોતરા જેવી લોભની | કસુંબીના ગાડાના પૈડાની | કાજળના ! હળદરના - ઉપમા રંગ જેવો | મરી જેવો | રંગ જેવો | રંગ જેવો કષાય એટલે જીવના પરિણામની ચીકાશ, મલિનતા. જેમ તેલમર્દનવાળો પુરુષ જમીન પર વ્યાયામ કરે ત્યારે ચીકાશને કારણે ધૂળ ચોંટી જાય, તેમ જીવના કષાયમય ઉપયોગને કારણે જીવના પ્રદેશોને કર્મજ ચોટે છે. તે ઉપરના દૃષ્ટાંત પ્રમાણે તીવ્રતા અને મંદતા સમજવી. મિથ્યામતિ જીવને અનંતાનુબંધી કષાય મુખ્યત્વે હોય છે. ઉપરના પ્રકારોમાં હાનિવૃદ્ધિ થવા સંભવ છે. છતાં આ પ્રમાણે સંભાવના દર્શાવી છે. Page #350 -------------------------------------------------------------------------- ________________ Blo અધ્યાત્મ ભોંયોગ ગુણજ્ઞ ચાવ નિરાવણ જ્ઞા Gicat ઉપયોગ શ્રી સદ્ગુરુભ્યો નમઃ રઘુવી Tq @ સરળ શબ્દકોશ ocea ઉપશાંત વિભાગ-૨ બંધના કારણો વીર્યકર શ્રુતજ્ઞા{ કષાયોની ભયાનક કાળચક Balois ગીરગતા પૂર્વપયોગ લોકોત્તર ગુણસ્થાન Page #351 -------------------------------------------------------------------------- ________________ શબ્દ પરિચય કેવી રીતે મેળવશો ? સરળ શબ્દકોશ, જેમાં લોકભોગ્ય શબ્દો ઉપરાંત પારિભાષિક શબ્દો પણ છે. તેમાં સરળ અર્થ અને સંક્ષિપ્ત સમજ આપી છે. જેથી નવા અભ્યાસીઓને પ્રથમ વિભાગને બદલે બીજો વિભાગ સરળ અને રસપ્રદ લાગે, તેવી ધારણા છે. Page #352 -------------------------------------------------------------------------- ________________ અક્કોસ પરિસહઃ ૧રમો પરિસહ કઠોર વચન સહન કરવાપણું. અઅઝમઃ ઉત્તમ, શ્રેષ્ઠ. અક્ષયપદપૂર્ણ ક્ષણ વગરની સ્થિતિમાં અઅરિઃ શત્રુ વગરનું. ઇચ્છા વગર રહેલો આત્મા. અઠયાસી : એશ આરામ, સુખચેન. અક્ષયલોક: સ્વર્ગ. અઈશના: એષણા - ઇચ્છા. અક્ષરકૂટઃ અક્ષરમાં થયેલી ભૂલ. એક અએતરાઝ : ટીકા, વાંધો, વિવાદ, પર્વત. ઠપકો. અક્ષરતૂલિકા: કલમ, લેખણ. અકજ: નકામું. અક્ષરબ્રહ્માત્મા: પરમાત્માના અકદ: કરાર, પ્રતિજ્ઞા. ગુણવાળું. અકનિષ્ઠ -: બુદ્ધ ભગવાન, બુદ્ધ. અક્ષરલાભઃ ઈશ્વરપ્રાપ્તિ. અકનિષ્ઠપઃ બુદ્ધ (ઉત્તમ કે મધ્યમ) અક્ષરલોકઃ અવિનાશી દુનિયા. અકમલઃ સૌથી હોશિયાર. અક્ષરલોભ : બ્રહ્મધામની જિજ્ઞાસા, અકરબરદિલી: દિલની મોટાઈ, દિલની મોટાઈ. મુમુક્ષતા. ઉદારતા અક્ષરસંહતિ: થોડા શબ્દમાં ઘણા અકર્મત્વકેન્દ્રઃ આખા પદાર્થનું અર્થની રચના. અકર્મત્વ જ એક બિંદુમાં સમાયેલું અક્ષાવલિ : જપમાળા. કલ્પી શકાય તે બિંદુ. અક્ષાંતિઃ અદેખાઈ, ઈર્ષા, અક્ષમા. અકર્મશીલ: આળસુ, નિરુદ્યમી. અક્ષિકંપ: આંખનો પલકારો. અકલ્પવાસીઃ વિમાનમાં વસતા એક અક્ષિણ પરિભોગી: સચિત ખોરાક જાતના દેવો. ખાનારું. અકામ મરણ : અજ્ઞાનપણે વિષય અક્ષિપગ્રાહી : બહુ ધીમે ધીમે ગ્રહણ આદિની આસક્તિમાં થતું મરણ, કરનાર. બાલમરણ. અક્ષેત્રરી : આત્મજ્ઞાન વગરનું, અકામા: સંયમી, જિતેન્દ્રિય. શરીરના તત્ત્વને ન જાણનારું અકાલચારીઃ કવખતે ગોચરી કરનાર. અખિલાત્મા પરમાત્મા. અકાલ પરિભોજી: રાત્રિ ભોજન અખિલાનંદઃ પરમેશ્વર. કરનાર. અગમગઢ: બ્રહ્મ સ્વરૂપ રૂપી કિલ્લો. અકૂલ: પાર વિનાનું, સીમા વગરનું. અગુણરીઃ ગુણની પરખ ન હોય એવું. અકૃતશ્રુત: શાસ્ત્રજ્ઞાન રહિત અગુણવાદી: બીજાના દોષ બોલનારું. Page #353 -------------------------------------------------------------------------- ________________ અગુરુલઘુત્વગુણ અગુરુલઘુત્વગુણ જે શક્તિને લીધે એક પદાર્થ બીજી વસ્તુરૂપે ન ફેરવાય, એક ગુણ બીજા ગુણ રૂપ ન થાય, તેમ જ એક ચીજના અનેક કે અનંત ગુણ વીખરાઈને જુદા જુદા ન થઈ જાય તે શક્તિ. અગુરુલઘુત્વ પ્રતિજીવી ગુણ : ઉચ્ચતાને નીચતાનો અભાવ. અગેંદ્ર : મેરુ પર્વત. અગ્રદત્ત ઐરાવત ક્ષેત્રની વર્તમાન ચોવીસીના ૨૩મા તીર્થંકર. અઘાઈ આત્માના જ્ઞાનાદિ ગુણોનો ૩૩૨ નાશ ન કરનાર. અઘાતી કર્મ : આત્માના ગુણને સ્વતઃ એટલે પોતાની મેળે ઘાત ન કરે એવા વેદનીય કર્મ. અચિતત્વ : જીવ વગરની સ્થિતિ. અચિતમહાસંધ : જીવ વગરના અસંખ્ય પરમાણુનો મોટો જથ્થો. ધર્માસ્તિકાય જેવા. અચિત્તઆહાર : જીવની હિંસા ન થાય એવો ખોરાક. અચેલક : પહેલા ને છેલ્લા તીર્થંકરના સાધુનો વસ્ત્ર સંબંધી આચાર. અચેલપરિષહ : જૂનાં ઓછાં કે ફાટેલાં કપડાં હોય અથવા કપડાં ન જ હોય તો પણ મનમાં ખેદ રાખ્યા વગર તે સ્થિતિ પ્રમાણે રહેવાનો નિયમ. અચૌર્ય : ચોરી નહિ કરવી તે. સરળ અચૌર્યવ્રત ચોરી ન કરવાનું ત્રીજું ગુણવ્રત કે મહાવ્રત. અચ્યુત : એ નામનો ૧૨મો દેવલોક. અચ્યુતપતિ અગિયારમા ને બારમા દેવલોકના ઇન્દ્રનું નામ. અજિતાત્મા જેનો આત્મા કોઈથી જિતાયો નથી એવું. અજિતેંદ્રિય ઃ ઇન્દ્રિયો જીતી ન હોય એવું. અજિત્ય ઃ ન જિતાય એવું, અજિત. અજિન તીર્થંકર નહિ તે, વીતરાગ નહિ તે. : અજિનમંતિ : જૈન ધર્મ નહિ પાળનાર. અજીવ : નવ તત્ત્વોમાંનું જડતત્ત્વ. અજીવતત્ત્વ : જીવ વગરનો પદાર્થ, જીવ વિનાની વસ્તુ. અજીવદ્રવ્ય : અજીવ, જડ પદાર્થ. અજીવમિશ્રિત ઃ સત્ય મૃષા એટલે કંઈક સાચી અને કંઈક જૂદી ભાષાનો એ નામનો એક ભેદ. અજીવરાશિ : જડ વસ્તુનો સમૂહ. અજીવવિભક્તિ : જીવ વિનાની વસ્તુનો વિભાગ. અજોગી : ચૌદમા ગુણસ્થાનકે પહોંચેલો જીવ. અડ્ડાન્તિકા : એ નામનો એક ઉત્સવ. અઠ્ઠાઈ મહોત્સવ. અડ્ડા : માથાના વાળ પોતાને હાથે ઝૂંપી કાઢવા તે લોચ. અઠ્ઠાઈ : આઠ દિવસ સુધી ચાલતી Page #354 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ ૩૩૩ અધિષ્ઠાતા ધર્મને લગતી પ્રવૃત્તિ. છ | અતિભારઃ પહેલા અણુવ્રતનો ચોથો અઠ્ઠાઈઓ છે. એકી સાથે આઠ અતિચાર. દિવસ સુધી કરવામાં આવતા અતીર્થકર : તીર્થંકરની પદવી નહિ ઉપવાસ. પામનાર સંપૂર્ણ જ્ઞાની પુરુષ. અઠ્ઠાઈધરઃ અઠ્ઠાઈ કરવાના આઠ | અતીર્થંકરસિદ્ધ તીર્થકરનું પદ પામ્યા દિવસમાં શરૂઆતનો દિવસ. | વગર મુક્તિ મેળવનાર આત્મા. અઢીદ્વીપ: જંબુદ્વીપ, ધાતકીખંડ, ને | અતીન્દ્રિય: ઇન્દ્રિયની શક્તિ બહારનું. પુષ્કરદ્વીપનો અર્ધ ભાગ મળી | અતપ્રિયદર્શનઃ આત્માને પ્રત્યક્ષ થતો ૪૫ લાખ જોજન વિસ્તારનો જોવાપણું. દ્વીપસમૂહ. અદત્તદાનઃ જે વસ્તુ આપેલી ન હોય અણગારઃ વ્રતધારી ગૃહરહિત. તેનું ગ્રહણ, ચોરી, એના ત્રણ ભેદ અણગારસિંહ: મુનિઓમાં સિંહ જેવો છે. દ્રવ્યોદત્તદાન, ભાવાદત્તદાન, યતિ, ઉત્તમ સાધુ. દ્રવ્યભાવાદત્તદાન. કોઈ ચાર ભેદ અણુવ્રત: ગૃહસ્થનું વ્રત. પણ માને છે. સ્વામી અદત્તદાન, અણુવ્રતધારી : નાનું વ્રત કરનાર – જીવ અદત્તદાન, તીર્થકર અદત્તવ્રતધારી શ્રાવક. દાન, ગુરુઅદત્તદાન. અણોદરી (ઉણોદરી): દરરોજ ઓછું | અદત્તદાનવિરમણ: ચોરી ન કરવા ઓછું જમવાનું તપ, સંબંધી શ્રાવકનું એ નામનું ત્રીજું અતિચાર : વ્રત કે નિયમનો ભંગ થાય વ્રત. એવો દોષ. અદર્શનથિણદ્ધિ નિદ્રાના ઉદયવાળું. અતિથિસંવિભાગ : અભ્યાગત માટે અદર્શનપરિષહ સૂક્ષ્મ પદાર્થના ભોજનમાંથી વિધિ સહિત કાઢવા- | દર્શનનો અભાવ સહન કરવાપણું. માં આવતો ભાગ. અદિશિકઃ આહારનો એ નામનો એક અતિથિસંવિભાગવત: સુપાત્રને દાન ! દોષ. આપવા સંબંધી શ્રાવકનું એ ! અધમસ્તિકાયઃ જીવ ને પુગલની નામનું બારમું વ્રત. ગતિ અટકાવવામાં મદદકર્તા દ્રવ્ય. અતિદુષમા : દુષ્યમદુષમ નામે સ્થિતિ સહાયક તત્ત્વ. અવસર્પિણી - ઊતરતા કાળનો અધિકરણક્રિયાઃ હિંસાના ઓજાર છઠ્ઠો અને ઉત્સર્પિણી એટલે ચઢતા રાખવારૂપી પાપનું કામ. કાળનો પહેલો આરો. અધિષ્ઠાતા: રક્ષક દેવ. Page #355 -------------------------------------------------------------------------- ________________ અધોલોક અધોલોક : તિતિલોકથી એટલે કે મધ્યલોકથી નીચેનો પ્રદેશ. અધ્યવસાય : મનોવૃત્તિ, મનનું વલણ. આત્મા અને કર્મના નિમિત્તથી થતો વ્યાપાર. સરળ વખતની સ્થિતિની મર્યાદાની બરોબર જ હોય તેવું ફેરફાર અથવા વધઘટ ન થઈ શકે એવું; મુખ્યત્વે આયુષ્યકર્મ. અનભિગ્રહિક મિથ્યાત્વ : ગુણ અવગુણ પારખ્યા વિના ખોટાને પણ સાચાની હારમાં ગણવારૂપ અજ્ઞાન. સાધન. અધ્યાત્મચિત્ત : અધ્યાત્મમાં રોકેલું | અનર્થદંડ : હેતુ વગર કરાતું કર્મબંધન. અનર્થદંડવિરતિ : નિરર્થક પાપવૃત્તિ ન કરવાપણું, પાછા વળાવાપણું. અનર્થદડવિરતિવ્રત : કારણ વગર ૩૩૪ અધ્યાત્મ : અંતઃકરણ અને ઇન્દ્રિયો વગેરે આત્માની જ્ઞાનશક્તિનાં મન. અધ્યાત્મજ્ઞાન ઃ આત્મા વિષેનું તત્ત્વ જ્ઞાન. અધ્યાત્મદર્શન : સર્વત્ર આત્માનું દેખાવાપણું. અધ્યાત્મદર્શી : આત્મજ્ઞાનવાળું. અધ્યાત્મદુઃખ : દેહસંબંધી અથવા મનસંબંધી દુઃખ. અધ્યાત્મદૃષ્ટિ આત્મા સિવાય બીજી કોઈ વસ્તુ મારી નથી એવું જ્ઞાન. દરેક જીવને આત્મારૂપે જોવાપણું. અધ્યાત્મદેવ : ૫રમાત્મા. અધ્યાત્મધૈવત ઃ આત્મબળ, આત્માની શક્તિ. અધ્યાત્મનિષ્ઠ : આત્મજ્ઞાનમાં લીન. અધ્યાત્મયોગ : ચિત્તને વિષયમાંથી વાળીને પરમાત્મામાં જોડવાની ક્રિયા. અનપવર્તનીય : ભોગકાળ એટલે અને ભોગવવાનો વખત બંધકાળની એટલે કર્મબંધનના કર્મબંધનમાં પડવાથી દૂર ૨હેવાનું વ્રત, શ્રાવકનું એ નામનું આઠમું વ્રત. અનવસર્પિણી : નહિ ઊતરતો એવો કાળ. અનશન ઃ અન્નપાણીનો જીવન પર્યંત ત્યાગ, સંથારો. એ નામનું તપ. આ લોકના કે પરલોકના કોઈ લાભની આશા રાખ્યા વગર કર્મની નિર્જરા એટલે કર્મના ઝી જવા માટે, ધ્યાન ધરવા માટે કે શાસ્ત્રનો અભ્યાસ કરવા માટે આહાર, કષાય એટલે ક્રોધ, માન, માયા અને લોભ માંહેનું કોઈ એક અને વિષયનો ત્યાગ કરવા રૂપ તપ. અનશનદોષ ઃ સંથારો કર્યાં પછી કોઈ જાતની વાસના થવાથી લાગતું દૂષણ. Page #356 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ ૩૩૫ અનંતાનુબંધી વિયોજક અનશનવ્રત: અમુક વખત સુધી નામનો ગુણ સિદ્ધને આવે છે. આહાર પાણીના ત્યાગનું વ્રત. આથી લોકને આલોક કરવાની ને અનસ્તમિતસંકલ્પઃ સૂર્યાસ્ત પહેલા આલોકને લોક કરવાની શક્તિ જમી લેવાની પ્રતિજ્ઞાવાળું. તેમને મળે છે. પણ આ પ્રવૃત્તિ અનંતઃ અંત નહિ. આત્મગુણ વિરુદ્ધ હોવાથી તે આ અનંતકાય: અનંત જીવવાળી શક્તિનો ઉપયોગ કરતા નથી. વનસ્પતિ, કંદમૂળ. અનંતાનંતપ્રદેશઃ અનંતાનંત પરમાણુ અનંતજ્ઞાન: કેવળજ્ઞાન. થી બનેલો જથ્થો. અનંતજ્ઞાની : કેવળજ્ઞાની આત્મા. અનંતાનુબંધીઃ કદી જાય નહિ એવો અનંતઘાતી આત્માના મૂળ ગુણની દિોષ કે દુઃસ્વભાવ, અનંતકાળ ઘાત કરનાર કર્મ પ્રકૃતિ, ઘાતી- આત્માને સંસાર સાથે સંબંધ કર્મની પ્રકૃતિ. કરાવનાર કષાય, એટલે ક્રોધ, અનંતચક્ષુઃ કેવળજ્ઞાની, જેની જ્ઞાન- માન, માયા, લોભ. દૃષ્ટિ અંત વિનાની છે તેવો આત્મા. | અનંતાનુબંધી ક્રોધઃ અનંત ભવ સુધી અનંત ચતુષ્ટય: અનંત જ્ઞાન, અનંત રખડાવનાર ગુસ્સો તે ઉત્પન્ન દર્શન, અનંત સુખ અને અનંત | થયા પછી મરણ સુધી ભૂસાય વીર્ય એ ચારનો સમૂહ. નહિ અને સમકિતને અટકાવે. અનંતચારિત્રઃ બોધિસત્વનું એક | અનંતાનુબંધીમાન જીવને ઘણા લાંબા સ્વરૂપ. સમય સુધી સંસારમાં રખડાવનાર અનંતદર્શી : કેવળી, સિદ્ધ ભગવાન. ગર્વ. અનંતપ્રદેશઃ અસંખ્ય પરમાણુનો | અનંતાનુબંધીમાયા: સમકિત ગુણને સમૂહ. રોકનારું કપટ, અનંત સંસાર અનંતભાગ: અનંતમો ભાગ. વધારનાર કપટ. અનંતભાગહાનિક અનંતમે ભાગે થતો | અનંતાનુબંધીલોભ : અતિતીવ્ર લોભ, નાશ. આ જાતના લોભને લીધે જીવને અનંતમોહઃ ઘણું અજ્ઞાન, મિથ્યાત્વ. ઘણા લાંબા વખત સુધી સંસારમાં અનંતરાગમઃ તીર્થકરે ગણધરને ભટકવું પડે છે. સંભળાવેલ ધર્મશાસ્ત્ર. અનંતાનુબંધી વિયોજક: ઘણા લાંબા અનંતવીર્યઃ અતુલ શક્તિ, અંતરાય વખત સુધી આત્માને સંસાર સાથે કર્મનો ક્ષય થવાથી અનંતવીર્ય સંબંધ કરાવનાર ક્રોધ, માન, માયા Page #357 -------------------------------------------------------------------------- ________________ અનાગત અને લોભનો ક્ષય કરવા જેટલી વિશુદ્ધિ પ્રગટ કરનાર. અનાગતઃ પર્યુષણમાં કરવાનું તપ કારણસર અગાઉથી કરી લેવું તે દસ પચ્ચક્ખાણમાંનું એ નામનું એક. ભૂતકાળ. અનાગાર ઃ ત્યાગી, વિષયતૃષ્ણા વગ૨નો પુરુષ. અનાચાર : આચાર-વ્યવહા૨નો ભંગ, પચ્ચક્ખાણની હદનું ઉલ્લંઘન. અનાચિન : ભિક્ષાને લગતા અભિઘટ દોષના બે ભેદમાંનો એ નામનો એક. અનાચીર્ણઃ નહિ આચરવા જેવું. અનાજીવ ઃ ગુજરાન વગરનું. અનાતીત : સંસારસાગર ઓળંગી પેલે પાર પહોંચનાર જીવ. અનાભોગ એ નામનું એક જાતનું મિથ્યાત્વ એટલે વિપરીત શ્રદ્ધા. અનિત્ય ઃ વિનાશી ક્ષણભંગુર. અનિત્યભાવના ઃ સંસારની બધી વસ્તુ નાશવંત છે એવી માન્યતાનું ચિંતન. અનિવૃત્તિબાદર : નવમું ગુણસ્થાન. અનિષ્કૃતપાપ ઃ જેનું પ્રાયશ્ચિત્ત ન થયું હોય તેવું પાપ. અનુકંપક : આત્મહિતમાં પ્રવૃત્ત થનાર. અનુકંપા : કરુણા. અનુગમન : ગુરુને આવકાર આપવા સામા જવાની ક્રિયા. ૩૩૬ સરળ અનુગુણ : સૂત્રની વ્યાખ્યા. અનુત્તર ઃ દેવતાઓનો એ નામનો પ્રકાર. અનુત્તરગતિ : મોક્ષ. | અનુત્તરવિમાન : વિજય, વૈજ્યંત, જયંત, અપરાજિત અને સર્વાર્થ સિદ્ધ એ પાંચ વિમાનમાંનું દરેક, આમાંના પહેલા ચાર વિમાનમાં વસતા દેવ બે વાર મનુષ્યજન્મ ધારણ કરીને અને સર્વાર્થ સિદ્ધ વિમાનવાસી દેવ ફક્ત એકવાર મનુષ્યજન્મ લઈને મોક્ષ પામે છે. અનુધર્મ : અનુકૂળ ધર્મ. અનુધર્મચારી : તીર્થંકરના માર્ગ પ્રમાણે ધર્મ પાળનાર, ચાલનાર, અનુબંધદયા : દયાના આઠ પ્રકાર માંહેનો એ નામનો એક પ્રકાર. ગુરુ શિષ્યના હિત માટે ઠપકો આપે. અનુભવગોચર : પ્રત્યક્ષ જ્ઞાનથી જાણી શકાતું. અનુષ્ઠાન : આચરણ, ક્રિયા. અમૃતાનુબંધી : રૌદ્રધ્યાનના ચાર ભેદ માંહેનો બીજો, ખોટું બોલવાનો વિચાર કરી અને ખોટું બોલી તેમાં આનંદ લેવા સંબંધનું. અનેકાંત અનેકધર્મ આત્મા ત્રિકાળ હોઈ નિત્ય છે, અને ક્યારેક તે અવસ્થા પલટે તેથી તે અનિત્ય છે. આવી રીતે આત્મા અને દરેક વસ્તુ અનંતધર્મવાળી છે. Page #358 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ ૩૩૭ અપાયરિચય ધર્મધ્યાન અનેકાંતદર્શનઃ દરેક વસ્તુનું એના | અપરિગ્રહઃ મોહનો ત્યાગ, સર્વ વસ્તુ પાસાપરત્વે જુદી જુદી રીતે જ્ઞાન | ના ત્યાગી સાધુજનોનું મહાવ્રત. થાય છે એવો મત. અપરિગ્રહઅણુવ્રત: ધન-ધાન્ય વગેરેઅનેકાંતવાદઃ વસ્તુનું એકાંત સ્વરૂપ ન ની અમુક હદ ઠરાવી તે ઉપરાંતનો માનવું એવો મત, સ્યાદ્વાદ આહૂત- ત્યાગ કરવાનું શ્રાવકનું પાંચમું દર્શન, દરેક વસ્તુનું એના પાસા વ્રત. પરત્વે જુદી જુદી રીતે જ્ઞાન થાય ! અપરિગ્રહી: સંગ્રહ ન રાખનારું. છે એવો જેન તત્ત્વજ્ઞાનનો સિદ્ધાંત, અપરિણતઃ પૂરેપૂરી અચેત એટલે જેનવાદ. નિર્જીવ ન થઈ હોય તે વસ્તુ અનેકાંતિકવાદઃ વસ્તુના અનંત ધર્મો ભિક્ષામાં લેવાથી મુનિને લાગતો બતાવનારી ઉપદેશ આપવાની દોષ. રીત. અપર્યાપ્તકર્મ : જેને લીધે જીવ પોતાને અનેષણીયઃ સાધુએ ન લેવા જેવું. યોગ્ય પર્યાપ્તિ એટલે પૂરેપૂરી અન્યત્વઃ પરિણામિકભાવ. એટલે શક્તિ મેળવી શકતો નથી. એવું આત્માની સ્વાભાવિક અવસ્થા પાપકર્મ. માંહેનો શુદ્ધ ભાવ. અપર્યાપ્તિઃ અપૂર્ણતા, ઓછાપણું. અન્યત્વભાવનાઃ જુદાપણાનો વિચાર, અપવર્ગ છેડો, સમાપ્તિ, મોક્ષ, મુક્તિ, ચિંતન, નિર્વાણ. અન્યલિંગીઃ જૈનેતર પોશાકવાળું. | અપવર્ગ: મોક્ષ પામેલું. અન્વેષણા: ગૃહસ્થથી અપાતી ભિક્ષા અપવર્જનઃ ત્યાગ. લેવાપણું. અપવર્જિત : મુક્ત - છુટકારો મેળવેલું. અપકર્ષણઃ કર્મની સ્થિતિમાં એટલે અપવર્તના: મનની વૃત્તિ પ્રમાણે આત્માની સાથે કર્મના રહેવાના આ અગાઉનાં બાંધેલા કર્મની લાંબી વખતમાં ઘટાડો. સ્થિતિ અને તીવ્ર રસમાં થતો અપકાય: પાણીના જીવનો વર્ગ, જેમનું ઘટાડો. શરીર પાણી છે. જીવના છ ભેદ- ] અપાય : શંકા વિનાનું જ્ઞાન. માંનો એક ભેદ, અપાયરિચય ધર્મધ્યાન: ધર્મધ્યાનના અપડિલેહણ : લૂગડાં, પુસ્તક વગેરે ચાર ભેદ માંહેનો બીજો, જીવ વાપરવાની વસ્તુની નહિ કરાતી સંસારમાં દુ:ખ કેમ ભોગવે છે તપાસ. તેનો વિચાર. દોષના સ્વરૂપનું Jáin Education International Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ અપાસરો સરળ, ચિંતન. વ્રતમાં અંતરાય રૂપ લોભ. અપાસરો: જૈન સાધુ, સાધ્વીને અપ્રત્યાખાનિકાઃ વ્રત ન હોવાને લીધે ઊતરવાનું ઠેકાણું, જૈનનું ધર્મ | લાગતી ક્રિયા એટલે દોષ. સ્થાનક. (ઉપાશ્રય) અપ્રમત્ત : અપ્રમાદી, મદ, વિષય, અપુદ્ગલઃ સિદ્ધ ભગવાન. કષાય, નિદ્રા વિકથા આદિ પ્રમાદ અપુનબંધકઃ અલ્યાધિક રાગ-દ્વેષ વગરનું. વિનાનું, કેમકે રાગદ્વેષ ન હોય તો | અપ્રમત્તસંવત : પ્રમાદ વિનાનો સાધુ, કર્મનાં બંધન લાગતાં નથી. સાતમે ગુણસ્થાને પહોંચેલો જીવ. અપૂર્વકરણ : ચૌદ ગુણસ્થાનક માંહેનું | અપ્રમાણઃ પ્રમાણ ઉપરાંત આહાર આઠમું. કરવાથી સાધુને લાગતો દોષ. અપ્રત્યાખાનઃ શ્રાવકના વ્રત લેવાના ! અપ્રમાણભોજી : બત્રીસ કોળિયાથી ભાવને અટકાવનાર કષાય એટલે વધારે આહાર કરનાર. ક્રોધ, માન, માયા ને લોભનાં | અપ્રમાર્જિત: નહિ વાળેલું, સાફ કર્યા પરિણામ. | વિનાનું, અપ્રત્યાખાનક્રિયા: પચ્ચકખાણ એટલે | અપ્રમાજિતચારી: વાળ્યા વિનાની પાપના ત્યાગની પ્રતિજ્ઞા ન જગ્યામાં બેસનાર કે ચાલનાર કે કરવાથી લાગતો દોષ. પરઠનાર એટલે નકામી ચીજો અપ્રત્યાખાનાવરણ : શ્રાવકના વ્રત | (મળમૂત્રાદિ) ત્યાગનાર સાધુ. લેવાની વૃત્તિને અટકાવનાર કષાય | અપ્રશસ્તકાયવિનય: અધમ કાર્ય ક્રોધ, માન, માયા, લોભ તેની કરતાં શરીરનું રોકાણ, દુષ્ટ કાર્યથી અસર વધારેમાં વધારે એક વર્ષ કાયાને દૂર રાખવાનું. રહે છે. અપ્રશસ્તવિહાયોગતિ: પાપરૂપ અપ્રત્યાખાનાવરણક્રોધઃ એક વરસ ગણાતી ૮૨ પ્રકૃતિ માંહેની એક, સુધી ભૂંસાય નહિ અને શ્રાવકના જેને લીધે જીવ અશુભ ગતિ વ્રત ન લેવા દે એવો ક્રોધ. (ચાલ) પામે છે. અપ્રત્યાખાનાવરણમાન : શ્રાવકના વ્રત અબાધાકાળઃ કર્મના બંધ અને ઉદય લેવામાં બાધારૂપ ગર્વ. વચ્ચેનો કાળ. અપ્રત્યાખાનાવરણમાયા : શ્રાવકના અભવિતવ્ય: ન થવા જેવું. વ્રત ન લેવા દે એવું કપટ. અભવિય : મોક્ષ ન પામે એવું. અપ્રત્યાખાનાવરણલોભઃ શ્રાવકના અભવ્યત્વ મોક્ષ માટે લાયક ન હોવા Page #360 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ પણું. અભવ્યસિદ્ધ : મોક્ષ માટે અપાત્ર જીવ અભાષક : એક ઇન્દ્રિયવાળો જીવ, કેમકે તેને જીભ હોતી નથી. અભિગ્રહિક : અર્થ બરાબર સમજી શકાય એવી ભાષા. એક પ્રકારનું મિથ્યાત્વ. અભિનિવેશિક પોતાની વાત ઉપર લાવવાને સૂત્રના અર્થને મરડી ઉપદેશ કરવો તે. આગ્રહ રાખવો તે. : અમરેન્દ્ર : ઇન્દ્ર. અમારિ : અહિંસા. અમાપિડહ : જીવ ન મારવાનો ઢંઢેરો. અમૂર્ત વર્ણ, ગંધ, રસ ને સ્પર્શ વગરનું. ૩૩૯ અયશઃ કીર્તિનામ : જેને લીધે જશ કીર્તિ મળતા નથી એવી નામ કર્મની એક પ્રકૃતિ. અયોગીકેવળી : જે અવસ્થામાં શારીરિક, માનસિક અને વાચિક પ્રવૃત્તિનો અભાવ થઈ જાય તેવી આત્મિક સ્થિતિની ચૌદ ભૂમિકામાંની (ગુણસ્થાનક) છેલ્લી. અયોગીકેવળીગુણસ્થાન ઃ મન, વચન ને કાયાના યોગ રહિત કેવળજ્ઞાની જીવની ભૂમિકા જેમાં મન વચન ને શરીરનાં કર્મો છૂટી જાય તે ચૌદમું ગુણસ્થાન. અયોગીપણું : મન, વચન કે કાયાના અરુણ યોગ વિનાની સ્થિતિ, બધાં કર્મો છૂટી ગયાં હોય એવી દશા. અતિ : સંયમમાં ઉદ્વેગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ ને વીર્ય એ પાંચ આચારમાં અચિ. અતિપરિષહ : સાધુના ૨૨ પરિષહ માંહેનો એ નામનો એક, સ્વીકારેલ માર્ગમાં મુશ્કેલીને લીધે કંટાળાનો પ્રસંગ આવે ત્યારે કંટાળો ન લાવતા સમતા રાખવી તે પરિષહ જય. અષ્ટિ : લોકાંતિક દેવ, દેવોના નવ ભેદ માંહેનો એક તેઓ તીર્થંકરને દીક્ષાધર્મ પ્રવર્તવાની વિનંતી કરવા આવે છે. અરિહંત ઃ તીર્થંકર. તે કામ ક્રોધ વગેરે અંતરંગ શત્રુને હણે છે. તીર્થંકર અને સામાન્ય કેવળી એ બન્નેનો અરિહંતમાં સમાવેશ થાય. ગુણે તેમજ પુણ્યાતિશયવાળા તે તીર્થંકર અને ગુણે પૂરા પણ પુણ્યે અધૂરા તે સામાન્ય કેવળી કહેવાય છે. અરિહંતશાસન : જિનઆજ્ઞા, તીર્થંકરની આજ્ઞા, જૈનશાસ્ત્ર. અરિહા : શત્રુને હણનાર. અરિહંત અરુણ : દક્ષિણ દિશામાં વસતા એક જાતના લોકાંતિક દેવ, નંદીશ્વર સમુદ્ર અને અરુણોદયસમુદ્ર વચ્ચેનો ખંડ. Page #361 -------------------------------------------------------------------------- ________________ અર્થદંડ ૩૪૦ સરળ અર્થદંડ: સ્વાર્થ માટે કરાતું કર્મ બંધન. | વગર પૌગલિક એટલે રૂપી અર્થી: સૂત્ર તથા અર્થને જાણનાર. પદાર્થો વિષે થતું મર્યાદાવાળું જ્ઞાન, અહં તીર્થકર. અમુક હદ સુધી જાણી દેખી શકે અહંતઃ કેવળ એટલે સંપૂર્ણ જ્ઞાન તેવું જ્ઞાન. પાંચ જ્ઞાન માંહેનું ત્રીજું, મેળવ્યું હોય એવો સાધુ, કેવલી, દેવોને તથા નારકને તે જ્ઞાન તીર્થકર, વીતરાગ, જિનેશ્વર જન્મથી જ હોય છે. તપાદિ વડે અરિહંત. તિર્યંચ એટલે પશુ અને મનુષ્યને અહંતપણું : તીર્થંકરની પદવી. થતા અવધિજ્ઞાનના છ ભેદ છે. ૧. અહંતપ્રલાપી : પોતે અહંત નહિ હોવા અનુગામિક, ૨. અનાનુગામિક, ૩. છતાં પોતાને અહંત તરીકે વર્ધમાન, ૪. હિયમાન, ૫. ઓળખાવનાર પુરુષ. અવસ્થિત ને ૬ અનવસ્થિત. અહંતદર્શનઃ જૈનદર્શન, જૈનધર્મ. અવધિજ્ઞાનાવરણઃ અવધિજ્ઞાનને અહંતદેવઃ કેવળજ્ઞાન એટલે સંપૂર્ણ | રોકવાના સ્વભાવવાળું કર્મ. જ્ઞાન વડે પદાર્થોને જાણી પછી | અવધિદર્શન: અવધિજ્ઞાનથી મૂર્ત તેનો પ્રકાશ કરનાર તીર્થકર. | પદાર્થનું સામાન્ય જાણપણું. અર્ધસ્વરૂપઃ તીર્થકરનું લક્ષણ. અવધિદર્શનાવરણ : અમુક હદમાં જોઈ અહંદુભક્તઃ તીર્થકરનો ઉપાસક. શકવાની શક્તિને રોકનાર કર્મ, અહંત : તીર્થકર, જિન ભગવાન, દર્શનાવરણી ય કર્મની એક પ્રકૃતિ અરિહંત. કામ, ક્રોધ, મોહ, મદ, કે જેના પરિણામે જીવ અવધિ લોભ અને અદેખાઈ જેવા દુર્ગુણ- દર્શન પામતો નથી. રૂપી દુશમનોને હણનાર સર્વજ્ઞ. અવસર્પિણી : સુખ સમૃદ્ધિથી ઊતરતો અલાભપરિષહ: માગ્યા છતાં જોઈતું ન કાળ – દસ ક્રોડાકોડિ એટલે મળે ત્યારે સહન કરવાથી થતું ૧000,000,000,000,000 તપ. સાગર વર્ષનો હોય છે. અલેશી : લેયા વગરનું, સિદ્ધ એટલે ! અવાય : શંકા વિનાનું જ્ઞાન. ચર્ચા કરી મુકાત્મા માટે આ વિશેષણ વપરાય વસ્તુનો કરાતો નિશ્ચય. અવિગ્રહગતિ: અકુટિલગતિ, જીવ એક અવકાશ : ઉત્પત્તિસ્થાન. જગા. ભવમાંથી બીજા ભવમાં જતાં અવગાહના: ઊંચાઈ. ક્ષેત્ર. રસ્તામાં વળાંક વગર ગતિ કરે તે. અવધિજ્ઞાન: ઇન્દ્રિયોની સહાયતા ! અવિજ્ઞા: અજાણ્ય દોષ સેવવો તે. Page #362 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ ૩૪૧ અશુભયોગ અવિજ્ઞાયક : અજાણ. એટલે શાંતિ અને અસાતા એટલે અવિતસ્કરણ: ખરાબ કામ કરવાપણું, અશાંતિરૂપ આકુળતા ન લોકનિંદિત કર્મ કરવું તે. હોવાપણું. અવિદ્યા: કુશાસ્ત્ર. અવતઃ વ્રત છોડી દેવાપણું. (૧) અવિપર્યયઃ વિપરીત બુદ્ધિ ન હોવા- પ્રાણવધ (૨) મૃષાવાદ (૩) પણું. અદત્તદાન ) મૈથુન અને (૫) અવિમુક્તતાઃ પરિગ્રહવૃત્તિ, પરિગ્રહ પરિગ્રહ એમ પાંચ અવ્રત છે. રાખવો તે. અશરણભાવનાઃ મરણ વખતે અવિરતઃ કોઈ ચીજના ત્યાગ રૂ૫ | અરિહંત દેવ સિવાય કોઈનો મનનો ભાવ ન હોવાપણું. આશરો નથી એવું ચિંતન. બાર અવિરતગુણસ્થાન : ચૌદ માંહેનું - ૪થું ભાવનામાંની એક. ગુણસ્થાન આ ગુણસ્થાને રહેલ | અશરીરઃ સિદ્ધ. આત્મા વ્રત ન કરી શકે પણ | અશાતનાઃ અપવિત્રતા. સમકીત એટલે શુદ્ધ જ્ઞાન પામે. | અશાતા : અસુખ, દુઃખ, અવિરતમરણ : બાળમરણ, અવ્રતપણે અશાતાવેદનીયજેના પરિણામે જીવ મરવું તે. દુઃખ ભોગવે એવું કર્મ અવિરતવાદીઃ અવિરત છું એમ અશાશ્વતઃ કાયમનું નહિ એવું, કહેનાર પરિગ્રહધારી. અનિત્ય. અવિરતસમ્યફદૃષ્ટિઃ વ્રત ન કરી શકે ! અશુભકાયયોગ: શરીર વડે ખરાબ પણ સમ્યક્ત્વ એટલે તત્ત્વના કામ કરવા તે. દેહનું અશુભ યથાર્થ જ્ઞાનનું (શ્રદ્ધાનું) હોવાપણું. કામમાં જોડાણ, જેમકે કોઈનું ખૂન અવિરતિઃ પાંચ અણુવ્રત રહિત. કરવું, ચોરી કરવી. અવિશોધિ: અતિચાર, ચારિત્રને મલિન | અશુભનામકર્મ: નામકર્મની એક કરવું તે. પ્રકૃતિ, માઠું ફળ આપનારું કર્મ અવિહડ : અખંડ, સ્થાયી. જેને પરિણામે શરીરના રૂપાળા અવ્યાબાધ: લોકાંતિક દેવતાની નવ ! અવયવ ન મળે તે કર્મ. માંહેની એક જાત. આ દેવ વાયવ્ય અશુભમનોયોગ: મનનું ખરાબ કામમાં ખૂણામાં રહેતા મનાય છે. મોક્ષ, | જોડાણ. જેમકે કોઈની ઘાતનો સિદ્ધિસ્થાન. વિચાર કરવો, હાંસી કરવી. અવ્યાબાધપ્રતિજીવી ગુણ: સાતા | અશુભયોગ: મન, વચન તથા શરીરનું Page #363 -------------------------------------------------------------------------- ________________ અશુભવચનયોગ ખરાબ કામમાં જોડાણ. અશુભવચનયોગ વચનનો ખરાબ કામમાં ઉપયોગ. જેમકે જૂઠું બોલવું, ગાળ દેવી. અશુભવિપાક : ખરાબ પરિણામ આપનાર કર્મ. જેના પરિણામે અશાંતિ (દુઃખ) ભોગવવું પડે તેવું કર્મ. ૩૪૨ અશુભાનુપ્રેક્ષા : સંસારની અશુભતાનો વિચાર. અશૂન્યકાલ ઃ જણાવવા ધારેલા ઠેકાણે બહારથી કોઈ નવો જીવ ઉત્પન્ન ન થાય અને તેમાંથી મરીને કોઈ જીવ બહાર જાય નહિ તેટલો વખત, અવિરહકાળ. અશોકવૃક્ષ : દેવતાઓ તરફથી બતાવાતા તીર્થંકરોના આઠ પ્રકારનાં પ્રાતિહાર્ય પ્રભાવ) માંહેનો એક. અષ્ટકર્મ : જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એ આઠ પ્રકારનાં કર્મ, અષ્ટપ્રકારીપૂજા : જળ, ચંદન, ધૂપ, ફૂલ, દીપ, ચોખા, નૈવેદ્ય અને ફળ એમ આઠ પ્રકારની પૂજા. અષ્ટપ્રવચનમાતા : શ્રાવક-શ્રાવિકાને સામાયિક પૌષધમાં અને સાધુ, સાધ્વીને દરરોજ પાળવાના આઠ આચાર, પાંચ સમિતિ એટલે સરળ ધ્યાનપૂર્વક ક્રિયા કરવી તે અને ત્રણ ગુપ્તિ, અશુભ કામમાંથી અટકવું તે. (૧) જોઈને ચાલવું, (૨) વિચારીને બોલવું, (૩) ખાવાપીવાની ચીજ તપાસીને લેવી, (૪) અહિંસા, (૫) નિર્માલ્ય ચીજ નાંખી દેતા હિંસા ન કરવી, (૬) મનનો સંયમ (૭) જરૂર પડ્યે જ બોલવું અને (૮) જરૂર વિના શારીરિક પ્રવૃત્તિ ન કરવી. એ અષ્ટપ્રવચન માતા કહેવાય છે. અષ્ટમપ્રતિહાર્ય : તીર્થંકરોનો આઠ પ્રકારે પ્રાતિહાર્ય) જોવામાં આવતો પ્રભાવ. અસØાય ઃ શાસ્ત્રનો અભ્યાસ અટકાવનારું કારણ. તેવાં કારણ ૩૨ છે. અસદ્ભુતવ્યવહારનય જુદા રહેલા પદાર્થને એકરૂપે માને તેવી સમજ. એક પદાર્થને બીજા રૂપે જાણવાવાળું જ્ઞાન, જેમકે માટીના ઘડાને ઘીનો ઘડો કહેવો. અસમર્થકારણ : પરિણામ પેદા કરનાર સામગ્રીના બે ભેદમાંનો એ નામનો એક. અસમાધિ : મનની એકાગ્રતા ન હોવાપણું. અસમાધિમરણ : દુઃખદ સ્થિતિમાં થતું મરણ. બાળભાવે એટલે અજ્ઞાન દશામાં આર્તધ્યાન કરતાં થતું Page #364 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ ૩૪૩ અહિંસા મોત. જેવાં પાપ કરવાં તે. અસમિતિઃ બોલવા-ચાલવા અને લેવા- | અસાતા: જેના પરિણામે જીવ દુઃખ મૂકવામાં કાળજી ન રાખવી તે. પામે એવો વેદનીય કર્મનો એક અસમ્યફ સમકત એટલે શુદ્ધ જ્ઞાન | ભેદ. દુઃખનો ભોગવટો. વગરનું. અસતાવેદનીયઃ દુ:ખનો ભોગવટો. અસર્વગતત્ત્વઃ સર્વવ્યાપી ન હોવાપણું. અસિઆઉસા: જૈન ધર્મનો એક મંત્ર, અસર્વજ્ઞ: કેવળજ્ઞાની નહિ એવું. અહંત ભગવાન, સિદ્ધ ભગવાન, અસંખ્યાત : ગણી શકાય તેનાથી વધુ. આચાર્યજી, ઉપાધ્યાયજી અને અસંખ્યાતપ્રદેશઃ ઘણાં પરમાણુથી સાધુજી એ દરેકનો પ્રથમ અક્ષર બનેલ. લેતા “અસિઆઉતા” એવું વાક્ય અસંગ: મોક્ષ, મુક્તિ તેમાં સંસારની નીકળે છે. જેનું ૐ એવું યોગ સાથે સંબંધ રહેતો નથી. જેમકે બિન્દુનું સ્વરૂપ થાય છે. ધન, વસ્તુ વગેરેનો સંગ્રહ તથા | અસિદ્ધત્વ: મુક્તિ ન મળી હોય એવી ક્રોધ, માન, માયા, લોભ વગેરે. | સ્થિતિ. અસંજ્ઞી: માતાપિતાના સંયોગ વગર અસ્તિકાય: જેને વિષે છે એમ કહી ઉત્પન્ન થયેલું. શકાય તે, પ્રદેશનો એટલે સૂક્ષ્મમાં અસંપન્નતાઃ એક ક્રિયા બીજી ક્રિયાને | સૂક્ષ્મ અંશના સમૂહરૂપ પદાર્થ. તે | વિખરૂપ ન થવા પામે એ સ્થિતિ. પાંચ છે. ધર્માસ્તિકાય, અસંપુટિત ન મળેલ. ખુલ્લું. અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, અસંમતપૂજા: પાપથી અટકેલ ન હોય જીવાસ્તિકાય ને પુદ્ગલાસ્તિકાય. તેવાની પૂજા, મિથ્યાત્વિ એટલે અસ્તિત્વ: એ નામનો એક પ્રકારનો ખોટી સમજવાળાની પૂજા, નવમા પારિણામિક ભાવ એટલે ને દસમા તીર્થંકરની વચ્ચેના સ્વાભાવિક ગુણ. જે વસ્તુનો નાશ વખતમાં આવી પૂજા ચાલુ થઈ ન મનાય. હતી, અને તે દસ અચ્છેરા એટલે | | અહહ એ નામનું નરકનું પ્રતર. આશ્ચર્યકારક બનાવમાંનો એક અહિંસા: કોઈ પણ જીવને મન, વચન ગણાય છે. અને કાયાથી ન દુભવવાની વૃત્તિ. અસંયતાત્મા: આત્મસંયમ વિનાનું, આત્માની પોતાના સ્વરૂપમાં ચિત્ત સંયમમાં ન હોય એવું. સ્થિરતા, બીજાં પ્રાણીને દુઃખ ન અસંયમઃ અજ્ઞાન, વ્રત તોડવું તે, હિંસા દેવું તે માત્ર પુણ્યરૂપ અહિંસા છે, Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ અહિંસાઅણુવ્રત સરળ ધર્મરૂપ અહિંસા નથી, પુણ્ય | ભવિષ્યમાં ઉદય આવવા યોગ્ય અનિત્ય અને ધર્મ નિત્ય છે. એટલે ફળ આપવા જેવા કર્મના આત્માની દરેક વિકારી અવસ્થા પરમાણુઓને આગળ-પાછળ ફળ આત્માના શુદ્ધ ભાવની હિંસા છે. આપવા જેવા કરવા તે. તેથી આત્માએ પોતાના સ્થિર અંતરપુરુષઃ આત્મા, જીવ, પરમેશ્વર, ભાવમાં રહેવું તે અહિંસા કહેવાય. | અંતર્યામી, પરમાત્મા. અહિંસાઅણુવ્રત: નાના, મોટા કોઈ | અંતરભાવ: પરમાર્થ. જીવની મન, વચન અને કાયાથી | અંતરાત્મા: પરમેશ્વર, અંતર્યામી, થતી દરેક જાતની હિંસાનો ત્યાગ જીવાત્મા. ન કરી શકાય, તેથી પોતે નક્કી | અંતરાય: કર્મના આઠ ભેદમાંનો એક કરેલ મર્યાદાથી વધારે હિંસાનો ભેદ દાન, લાભ, ભોગ, ઉપભોગ ત્યાગ. ને વીર્ય એટલે સામર્થ્ય એ પાંચમાં અહિંસાધર્મ: જેમાં હિંસાનો ખાસ | વિઘ્ન નાખનાર કર્મ. નિષેધ કરવામાં આવેલો હોય | અંતર્મુહૂર્તઃ બે ઘડીની એટલે ૪૮ એવો ધર્મ. મિનિટની અંદરનો વખત, નવ અંજનગિરિ : નંદીશ્વર દ્વીપમાં આવેલો સમયથી માંડી બે ઘડી, ૪૮ એ નામનો પર્વત. મિનિટમાં એક સમય ઓછો હોય અંજનશલાકા : પ્રાણપ્રતિષ્ઠા, મૂર્તિની ત્યાં સુધીના વખતને અંતર્મુહૂર્ત સ્થાપના કરતા પહેલાં મંત્રો ભણી કહે છે. તેમાં કરાતું પ્રાણનું આરોપણ, અંતિમલોભ : ચાર પ્રકારમાંના છેલ્લા મૂર્તિમાં મુકાતું ચૈતન્ય. (ભાવ) પ્રકારનો લોભ, સંજવલનો લોભ, અંતગડદશાસૂત્ર: એ નામનું અંગસૂત્ર. તેની સ્થિતિ વધારેમાં વધારે પંદર અંતગત : આનુગામિક અવધિજ્ઞાનનો દિવસની હોય છે. લોભના ચાર એટલે સાથે સાથે જનાર મર્યાદિત પ્રકાર. અનંતાનુબંધી, જ્ઞાનનો એક ભેદ. આ જ્ઞાન અપ્રત્યાખાની, પ્રત્યાખાની ને ધરાવનાર જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં સંજ્વલન. તે જ્ઞાન પણ તેની સાથે જ રહે. | અંતિમશરીર: છેવટનું શરીર, જે શરીર અંતરકરણરૂપ ઉપશમ: કર્મની જીવ છોડી મોક્ષ પામે તે શરીર. શક્તિને દબાવી દેવાના બે પ્રકારમાંનો એ નામનો એક | Page #366 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ આ આકાશપ્રદેશ ઃ આકાશ નામના દ્રવ્યનો અવિભાજ્ય એટલે જેના ભાગ ન પાડી શકાય એવો ભાગ. આકાશભેદ : આકાશના પ્રકાર, લોકાકાશ અને અલોકાકાશ એમ બે જાતનાં આકાશ છે. આકાશાસ્તિકાય : છ પ્રકારનાં દ્રવ્યો માંનું એ નામનું દ્રવ્ય. દરેક વસ્તુને અવકાશ એટલે જગ્યા આપનાર દ્રવ્ય. આકાંક્ષા : બીજા ધર્મવાળાની વિભૂતિ એટલે સંપત્તિ જોઈ તેને પોતાની કરવાની ઇચ્છા, દર્શનના પાંચ અતિચારમાંનો બીજો. આર્કિચન્ય ઃ કોઈ પણ વસ્તુમાં મમત્વ બુદ્ધિ એટલે મોહ ન રાખવો તે, નિઃસ્પૃહતા. આગાર : ગૃહસ્થ, ગૃહસ્થાશ્રમી, છૂટ, મોકળાશ. આચામ્સ : ભાત જેવું લુખ્ખું અનાજ દિવસમાં એક વખત ખવાય એવું તપસ્વીઓનું આયંબિલ. આચારણા : આચરણ, વર્તન. આચારદીપ : આરતી ઉતારવાનો દીવો. આજીવક : ગોશાલકે સ્થાપેલો એક સંપ્રદાય. આજીવિક : ગોશાલાનો સાધુ. ૩૪૫ આત્મવચ્છેદ આણુપૂર્વીનામ : નામકર્મનો એક ભેદ. જે કર્મ પ્રમાણે જે ગતિમાં જીવ જવાનો હોય તે ગતિમાં તેને લઈ જાય છે. આતપનામ : નામકર્મના આઠ ભેદમાંનો એક, જેને લીધે જીવને ગરમી ને પ્રકાશ આપનાર શરીર મળે છે. સૂર્યના બિંબની પેઠે બીજાને તાપ પેદા કરનાર તેજવાળું શરીર મળે એવું નામકર્મ. આતાપના : ઠંડી, ગરમી સહન કરવી તે. આતાપી : આતાપના લેનાર. આત્મતત્ત્વ : આત્મજ્ઞાન, (જ્ઞાન), દર્શન (શ્રદ્ધા) અને ચારિત્રરૂપ ત્રણ તત્ત્વ. આત્મતોષણ : આત્મજ્ઞાનથી ઊપજતો આનંદ. આત્મત્વ : આત્મસાક્ષાત્કાર. આત્મત્વાભિનિવેષ : આત્મા હોવાની દૃઢ માન્યતા. આત્મનિષ્ઠ : આત્મામાં તલ્લીન, પોતામાં મગ્ન. આત્મપ્રપોષણ : પોતાનું સંરક્ષણ. આત્મપ્રબોધ ઃ જીવ સંબંધી જ્ઞાન. આત્મપ્રવણ: પોતા ત૨ફ વલણવાળું આત્મપરાયણ આત્મનિષ્ઠ. આત્મપ્રવાદ : એ નામનું એક શાસ્ત્ર. આત્મા પરમાત્મા વિષેની ચર્ચા. આત્મવચ્છેદ : અહંકાર જતો રહેવાથી થતું જીવ સંબંધી જ્ઞાન. - Page #367 -------------------------------------------------------------------------- ________________ આત્મવેદી ૩૪૬ સરળ આત્મવેદીઃ આત્માને ઓળખનાર. આત્માનાત્મ: આત્મા અને આત્મા આત્મષષ્ઠવાદ: પંચમહાભૂત અને સિવાયની બીજી વસ્તુ જડ ને છઠ્ઠો આત્મા તેનો નાશ થતો નથી ચેતન. એવો મત. આત્માભિમુખઃ આત્મા તરફ વળેલું. આત્મસમૃદ્ધિઃ જ્ઞાન, દર્શન એટલે ખરી અંતરમુખ, પરમાત્માના ચિંતનમાં શ્રદ્ધા, ચારિત્ર અને તરૂપી લીન. આત્માની લક્ષ્મી. આત્માવજ્ઞા: પોતાનો તિરસ્કાર, આત્મસંવિદ્વાદઃ આત્માની તપાસ આદિમોક્ષ: મોક્ષ – જન્મમાંથી કરવાનો સિદ્ધાંત, અંતરદૃષ્ટિવાદ. છુટકારો. આત્મસંવેદન: અસ્મિતા, આત્મબોધ, આદેયઃ સહેલાઈથી મળે સારી રીતે આત્મભાન. જાળવીને રાખી શકાય અને આત્મસંશય : અંતરની શંકા. શત્રુથી ન લઈ શકાય તેવો લાભ. આત્મસંશોધનઃ આત્મશુદ્ધિ. પોતાને | આદેયકર્મઃ જીવ જે કહે તે થાય, આદર પવિત્ર કરવાપણું. મળે. એટલે જીવને જેનાથી આત્મસંસ્થ: જીવમાં મગ્ન રહેલું. વાસિદ્ધિ થાય તે કર્મ. આત્મસાધનઃ આત્માના મરણ પછી | આદેયનામ: જેના પરિણામે બોલેલું સારી ગતિ થાય તેવા ઉપાય. વચન મનાય એવું કર્મ. આત્મસિદ્ધઃ સ્વયંસિદ્ધ, પોતાની મેળે | | આદ્યસંયમી: ઉત્તમ સંયમી, ઇન્દ્રિય થયેલું. નિગ્રહ કરનાર, આત્મસિદ્ધિઃ જીવના સ્વરૂપની ઓળખ | | આધાકર્મઃ જૈન સાધુને ખાસ પોતાના પ્રાપ્તિ. માટે બનાવેલ ખોરાકપાણી લેવાથી આત્મફુરણ: આપોઆપ વિચાર થવો લાગતો દોષ. આનુપૂર્વીનામકર્મ બળદને જેમ નાથ આત્મહા: આત્માના જ્ઞાન વિનાનું ખેંચી જાય તેમ જીવ જે ગતિમાં નાસ્તિક. જવાનો હોય તે જ ગતિમાં તેને આત્માનંદ જીવનો સાક્ષાત્કાર થવાથી લઈ જવાના સ્વભાવવાળું કર્મ. થતો આનંદ, બ્રહ્મમાં લીન થવાથી આમ્નાયઃ ધર્મગ્રંથના પાઠનું શુદ્ધ મળતું સુખ, નિજાનંદ, પૂર્ણાનંદ ઉચ્ચારણ બ્રહ્માનંદ પરમાત્મા સંબંધી | આયુષકર્મ આઠ કર્મમાંનું પાંચમું. તેને વિચારો કર્યાથી થતો સંતોષ. પરિણામે જીવ જિંદગી ભોગવે છે. Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૪૭ શબ્દકોશ આહારક વર્ગણા આરજિકાઃ જૈન સાધ્વી (આરજા). કરવાથી થતો દોષ. આરંભક: શરીરનું નિર્માણ કરનાર. | આસ્તિક્યઃ તીર્થકરે જણાવેલ બધા આરંભી : આત્મિક વસ્તુથી જુદી વસ્તુ ભાવોના અસ્તિત્વ ઉપર વિશ્વાસ. ઉપર આસક્તિ રાખી હિંસા તીર્થકરે ઉપદેશેલ બધાં પદાર્થોમાં કરનાર. આસ્થા, શ્રદ્ધા. આલોચન : પાપની કબૂલાત. આસેવનાઃ આરોપણ; સાધુ જીવનનું આવરણ : માયાનું ઢાંકણ. પરિપાલન; સૂત્રનો અભ્યાસ; આવલિકા: એક શ્વાસોચ્છવાસનો પણ સાધુએ વ્રત અથવા નિયમમાં ભંગ અત્યંત નાનામાં નાનો ભાગ - કરવાપણું. સમય. આસવાનુપ્રેક્ષા: ૧૨ માંહેની ૧ ભાવઆશાતના: અવગણના, અપવિત્ર ના ઇન્દ્રિયના સુખના પ્રેમમાંથી કરવું તે. થતા ખરાબ પરિણામનો વિચાર. આશાતાદની: જેના પરિણામે જીવ આહારક: એ નામના શરીરમાં દુઃખ ભોગવે તેવું કર્મ. આત્માના પ્રદેશ વિસ્તારવાપણું. આશ્રવ જૈન ધર્મનાં નવ તત્ત્વ માંહેનું ૦ એ નામનું શરીર બનાવવાની એ નામનું એક; મન વાણી અને શક્તિવાળા સાધુ. કાયાથી કરેલાં કર્મનો સંસ્કાર ૦ એક જાતની શક્તિ જેથી અમુક જેના વડે કર્મ ગ્રહણ થાય. જ્ઞાનવાળા મુનિ પોતાની શંકાના આશ્રદ્વાર : આત્માને કર્મ લાગવાનો સમાધાન માટે હાથ જેવડું શરીર માર્ગ. કર્મબંધનો હેતુ. ધારણ કરી તીર્થંકર પાસે જાય છે. આશ્રવભાવનાઃ રાગ, દ્વેષ, અજ્ઞાન ૦ શરીરના પાંચ પ્રકાર માંહેનો મિથ્યાત્વ બધાં આશ્રાવ છે એમ ચિંતવવું તે. સિદ્ધિવાળા સાધુ તે બનાવી શકે. આસક્તિઃ લાલસા, તૃષ્ણા; તીવ્ર | આહારકજોગ: આહારક શરીર માટે ઈચ્છા. આળસુ, સુસ્ત. કરાતી પ્રવૃત્તિ. આસન સાધુએ દૂર કરવાના ખોરાકના આહારકલબ્ધિ: આહારક શરીર આઠ દોષ માંહેનો એક દોષ. બનાવવાની શક્તિ. આસનદોષ : ખામી ભરેલી બેસવાની | આહારક વર્ગણા : આહારક શરીરની રીત. રચનામાં ઉપયોગી થાય તેવા આસાદનાઃ ઉપદેશ દેવાની મના પુદ્ગલ એટલે પરમાણુનો જથ્થો. એક. Page #369 -------------------------------------------------------------------------- ________________ આહારપૌષધ ૩૪૮ સરળ આહારક સમુદ્દઘાત : આહારક શરીર બનાવવા આત્માના પ્રદેશોનું શરીરથી બહાર કાઢવાપણું. ઇક્ષઃ શેરડી, શેરડીનો સાંઠો કે રસ. આહારપૌષધ: એક દિવસ અને રાત ઇક્વાકુ: પહેલા તીર્થકર ઋષભદેવ ચારે આહારનો ત્યાગ. અન્ન, સ્વામીનો વંશ. પાણી, સુખડી, મુખવાસ એ ચારે ઇજન નોતરું, આમંત્રણ. જાતના ખોરાક એક દિવસ અને | ઇજ્યાઃ યશ, પૂજા. રાત ન લેવા તે. ઈતર: બીજું અન્ય. આહારમિશ્રજોગઃ આહારક શરીર | ઇત્વરિક અનશન: અનશન તપનો એક બનાવતી વખત બીજા શરીર સાથે | પ્રકાર થોડા વખત માટે અન્નતે શરીરનું જોડાણ થાય તે વખત પાણીનો ત્યાગ. નો શારીરિક વ્યાપાર. ઇ–રિક સામાયિક ચારિત્ર: થોડા આહારવર્ગણા: આહારક એટલે અમુક વખત માટે પહેલવહેલી લેવામાં સિદ્ધિથી સાધુ પોતાના આત્માના આવતી મુનિદીક્ષા; થોડા વખત ભાગમાંથી બનાવવામાં આવતું મન, વચન અને શરીરને બધાં એક હાથ જેવડું શરીર એ ત્રણ પાપરૂપ કામોમાંથી રોકવારૂપ શરીરરૂપે રૂપાંતર થનાર પદાર્થ. સંયમ. આળવણઃ કરેલ દોષનું પ્રાયશ્ચિત્ત. ઇન્ધનઃ બાળવાનું લાકડું, કાઠી. આંગડવાણાંદેવમૂર્તિની નવરાવ્યા ઈરિયાસમિતિઃ ચારિત્રની રક્ષા માટે પછી લૂછવાપણું. જૈન મુનિએ સંભાળપૂર્વક કરવાની આંગી મૂર્તિ માટે બનાવેલ ખોખા જેવો પાંચમાંની એ નામની ક્રિયા. સોના રૂપાનો શણગાર તથા સંભાળ રાખી ચાલવાપણું. વિવિધ પ્રકાર. ઈષકાર: લવણ સમુદ્ર પછી આવેલો આંબેલ: એક જાતનું તપ જેમાં એક ચાર લાખ જોજન પહોળો એ જ વાર ખાવાનું અને જેમાં દૂધ, નામનો પર્વત. દહીં, ઘી, ગોળ, તેલ, મરચું, ઈહલોક આ દુનિયા, જીવલોક, સાકર, કોઈ પણ વિગઈ લઈ ન મૃત્યુલોક, ભૂલોક, પૃથ્વી. શકાય. (આયંબિલ) ઇહલૌકિક આલોક સંબંધી, આ જગતનું. ઈહસાન ઃ ઉપકાર, આભાર. Page #370 -------------------------------------------------------------------------- ________________ ઉનંગ શબ્દકોશ ૩૪૯ ઈહાનતઃ દુશ્મનાવટ, વેર. | આસક્તિ. ઈહાબલ: ઇચ્છાશક્તિ, તીવ્ર ઇચ્છા. ઈષત્ઃ જરા, થોડું. ઈહામગ : ઉંદર. નાટકનો એક પ્રકાર. | ઈહા : ઇચ્છા, ઉમેદ, ઉદ્યમ. ઈહાથ: આ લોકના સુખનો - અભિલાષી. ઈળ: પૃથ્વી. ઉકાળઃ સુકાળ, ચઢતીનો કાળ. ઇંગલાઃ પ્રાણવાયુની જમણી નાડી. ઉક્તઃ કહેલું, બોલેલું. ઇંતેજારઃ આતુરતા, અધિરાઈ, ઉત્સુક. | ઉખાણું: સમસ્યા કોયડો. ઇંતેઝામ : પ્રબંધ, બંદોબસ્ત, વ્યવસ્થા. ઉગ્ર: કોધી, બિહામણું. ઇંદુકળા: ચંદ્રની કળા. ઉંઘલાવોઃ આનંદનો ઉછાળો, વરઘોડો. ઇંદુલોક : ઉપરની દુનિયા (ચંદ્ર). ઉચ્ચરવું : બોલવું, ઉચ્ચારણ કરવું. ઇંદ્ર: દેવોનો સ્વામી. આંખની કીકી. | | ઉચ્ચાભિલાષ : ઊંચો - ઉન્નત ઇંદ્રજાતિક: જાદુગર, નજરબંધી કરે તેવું. અભિલાષા. ઇંદ્રજાળ: બળકપટ, ભ્રમ, નજરબંધી, ઉચ્છિષ્ટઃ એઠું, બોટેલું. ખાતાં વધેલું. ઉજાગર: જાગૃત દશા. ઇંદ્રભૂતિઃ ચોવીસમા તીર્થંકર ઉજ્વળઃ ઊજળું, દેદીપ્યમાન. મહાવીરના પ્રથમ ગણધર ગૌતમ ઉતાપઃ તાપ, તડકો, બફારો, ચિંતા, સ્વામી. (બૌદ્ધ) ચોરાશી સિદ્ધો ફિકર, સંતાપ, પીડા. માંહેનો એક. ઉત્કટ : તીવ્ર, જલદ, પ્રબળ. ઉત્કર્ષ: ઉન્નતિ, આબાદી, વૃદ્ધિ. ઉત્કીર્ણ : આલેખેલું, કોતરેલું. ઈક્ષાઃ જોવું, વિચારવું. ઉત્કૃષ્ટ : શ્રેષ્ઠ, ઉત્તમ. ઈંગાલક: (અંગાર - અગ્નિ) | ઉત્કમઃ ઊલટો ક્રમ, ઉલ્લંઘન. ઉત્ક્રાંતિ, અગ્નિનો જેમાં ઉપયોગ થાય તેવો ક્રમિક વધારો. ધંધો. ઉત્ક્રોશઃ ચીસ, બૂમ. ઈંગલદોષઃ સ્વાદવાળી ચીજની | ઉત્તપ્ત: ઘણું ગરમ થયેલું, ક્રોધાયમાન. પ્રશંસાથી વતીને લાગતો દોષ. | ઉત્તરીય ઉપવસ્ત્ર ઈપ્સા : ઈચ્છા. ઉત્તીર્ણ : તરી પાર ઊતરેલું, પાસ ઈશિતા : મહાનસિદ્ધિ, સર્વોપરીપણું. | થયેલું. ઈષણાઃ વાસના, સ્ત્રી આદિની ! ઉત્તુંગઃ ઊંચું, સ્વાભિમાન. જાદુ. Page #371 -------------------------------------------------------------------------- ________________ ઉત્તેજિત ૩૫૦ સરળ ઉત્તેજિતઃ ઉશ્કેરાયેલું, ઉત્તેજન પામેલું. | ઉદ્રકઃ વધારો, અતિશયતા, ચડિયાતાઉત્થાનઃ ઊઠવું, ઉદય, જાગૃતિ પણું. ઉત્સાહ, ઉદ્વર્તન : કૂટકો. ખોટું વર્તન, શરીરે તેલ ઉત્પત્તિ: પેદાશ, જન્મ, મૂળ. આદિનું વિલેપન. ઉત્પલ: કમળ. ઉદ્વિગ્નઃ વ્યાકુળ, ખિન્ન, દુઃખી. ઉત્પલવઃ કૂદકો, ઉછાળો. ઉન્મત્તઃ ભાન વગરનું, ક્રોધી ઉત્પાત: તોફાન, આપત્તિનું ચિહ્ન અભિમાની, ગર્વિષ્ઠ. વિનાશકારક આપત્તિ, તોફાની. ઉન્માદઃ ઘેલછા, મદ, તોફાન. ઉત્પીડનઃ અન્યોન્ય દબાવવું; પીડા | ઉન્માર્ગ: કુમાર્ગ. કરવી તે. ઉન્મીલનઃ આંખોનું ઊઘડવું, જાગૃત ઉàક્ષા: ધારણા, કલ્પના. થવું, ખીલવું, મુક્ત થવું. ઉત્સર્ગ: ત્યજી દેવું, ત્યાગ, મળમૂત્રના | ઉમૂલન : મૂળમાંથી કાઢી નાંખવું, ત્યાગ માટેના અંગોની યોજના. નિકંદન. ઉત્સધઃ ઊંચાઈ, મહત્તા. ઉન્મેષ: આંખનો પલકારો, ફુરણ, ઉદધિ સમુદ્ર, ચૌદ રત્નોમાંનું એક વિકાસ. ઉદાત્ત: ઉદાર, ઉચ્ચ, ઉન્નત. ઉપકરણ : મદદ કરવી, સાધના ઉદાનઃ ગળા તરફ ઊંચે ચઢીને સામગ્રી, સવિશેષ ધાર્મિક સાધનો. માથામાં જાય છે તે વાયુ. ઉપકત : આભારી. ઉદારઃ ત્યાગશીલ, દાનશીલ, સરળ, | ઉપગ્રહનઃ આલિંગન. અન્યના દોષ ભવ્ય, ઉમદા, વિસ્તૃત. ઢાંકવા. ઉદ્દીપન: સળગાવવું, પ્રજ્વલિત કરવું, ઉપઘાતઃ હાનિ, ઈજા, મારી નાંખવું. ઉત્તેજના, ઉશ્કેરણી. ઉપચય: સંચય, વધારો, ઢગલો, ઉદ્દેશઃ ધારણા, હેતુ. ઉન્નતિ. ઉદ્ધત: ઉદ્ધારક. ઉપજીવક: આશ્રિત, દાસ. કોઈના ઉધૃત: અવતરણ તરીકે લીધેલું. | ઉપર આજીવિકા ચાલે છે. ઉદ્દધ્વસ્તઃ ઉજ્જડ, જડમૂળથી નાસ | ઉપદ્રવ: પજવણી, ઇજા, પીડા, ત્રાસ, પામેલું. સંકટ. ઉદ્યાપન: ધર્મ, પ્રતાદિની સમાપ્તિની | ઉપદ્રષ્ટા સાક્ષી, દ્રષ્ટા, જોનાર. વિધિ ઉજવણી. ઉપપાતક: ગૌણપાપ. દેવ, નારકનો ઉદ્યોતઃ પ્રકાશ, તેજ. જન્મ Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૫૧ શબ્દકોશ ઐહલૌકિક ઉપમેય: જેને ઉપમા આપવામાં આવી | હોય તે. ઉપલઃ પથ્થર, શિખા, ખડક, રત્ન. એકકાલિક એકકાલીન, માત્ર એકવાર ઉપલબ્ધઃ મળેલું, મેળવેલું, જાણેલું. - બનતું, સમકાલીન, એક સમયનું. ઉપયઃ પુરુષ કે સ્ત્રીની ગૃહ્ય એકચિત્ત: એકાગ્ર, તલ્લીન ધ્યાનસ્થ. ઇન્દ્રિય. એકત્વ: એક હોવાપણું, એકતા. ઉપાદાન: અંગીકાર, સ્વીકાર, | એકનિષ્ઠ: એકની જ ઉપર આસ્થા સમવાયીકારણ, જેમાંથી કોઈ પણ હોવી તે. વસ્તુ બનાવાઈ હોય તે દ્રવ્ય. જેમકે એકપ્રાણ : એક જીવ. માટીમાંથી ઘડો. (માટી ઉપાદાન). એકભુક્તઃ એકવાર ભોજન ખાનાર, ઉપાંગ: અંગનું અંગ. જેમકે હાથાનાં ભેગાં બેસીને ખાવું તે. આંગળાં. એકમયઃ એકમાં લીન, એકરૂપ. ઉભયઃ બંને, સ્વ-પર ઉભય. એકાકી: નિરાધાર, એકલું. એન્સાઇક્લોપીડિયા : જ્ઞાનકોશ, સર્વ સંગ્રહ ગ્રંથ. ઊખર: ખારાટવાળી જમીન જેમાં કંઈ ! એવમ્ ઃ આમ, આ રીતે. પાકે નહીં. એષણા: વાસના, ઇચ્છા. ઊખળઃ ખાંડણિયો. એષયિતા: વાસનાવાળો. ઊર્ધ્વઃ ઊંચું - ગગન તરફનું, ઉદીત. ઊંચે જનારું. ઊર્વઃ વાદળ, વડવાનલ. સમુદ્ર. ઐકાગ્રયઃ એકાગ્રતા. ઐકાસ્ય: એકાત્મપણું. ઐકાંતિક: એકાંતને લગતું. ઋક્ષઃ લૂખું. તારો. નક્ષત્ર. પર્વત. ઐક્યઃ એકતા. જુઃ સરળ, સીધું, અનુકૂળ. ઐચ્છિક: પોતાની ઈચ્છાનું, ત્રણઃ આભારનો ભાવ. મરજિયાત. 28દ્ધિઃ વૃદ્ધિ, સંપત્તિ. ઐતિહયઃ પરંપરાગત વાત કે વર્ણન. ઐરાવણઃ ઈન્દ્રનો હાથી. ઐરાવતી: વીજળી. ઐહલૌકિક: આલોક સંબંધી. Page #373 -------------------------------------------------------------------------- ________________ ઐહિક ઐહિક : સાંસારિક. ઐદ્રજાતિક : માયાવી - જાદુઈ. ઐદ્રિય ઃ ઇન્દ્રિયને લાગતું, ઇન્દ્રિયગમ્ય. : ઓ ઓઘો : રજોહ૨ણ, ૨જોયણો. જયણાનું સુવાળું સાધન. સુંવાળા વાળ જેવા તંતુનો ગુચ્છો. ઓજસ : (ઓજ) શુક્ર ધાતુમાંથી તત્ત્વરૂપે બની ક્રાંતિ અને પ્રભાવરૂપે વિરાજતી શરીરની ધાતુ. પ્રકાશ, તેજ, બળ, પ્રતિભા, ચૈતન્ય. ઓતપ્રોત : એકબીજા સાથે વણાઈ ગયેલું, તલ્લીન, તન્મય. ઓદન : રાંધેલા ચોખા. ઔચિત્ય : ઉચિતપણું, યોગ્યતા. ઔદારિક : ઉદર સંબંધી. શરીર. ઔદાર્ય : ઉદારતા. ઔદાસીન્ય : વૈરાગ્ય. ઔપપત્તિક : તર્કશુદ્ધ. ઔપમ્ય ઃ સરખાપણું, તુલના. ઉત્તમ. ઔપાધિક ઃ ઉપાધિને લગતું. ઔષણ્ય : ઉષ્ટગતા, ગરમી. ઔસ્તુક્ય ઃ ઉત્સુકતા. ક કચ્છવાહવંશ : જૈન મત પ્રમાણે એ નામનો એક ઉત્તમ વંશ. કટાસણું કટ (ઘાસની સાદડી) + આસન. ઊન, દર્ભ કે ઘાસનું ૩૫૨ સરળ આસનીયું, પાથરણું. કટુલદાયક : કડવાં ફળ આપનાર. કટુવિપાકી : કડવા પરિણામવાળું. કઠિન : સ્પર્શનો એક પ્રકાર. સ્પર્શના આઠ પ્રકાર છે. કઠિન-મૃદુ ગુરુલઘુ, શીત-ઉષ્ણ, સ્નિગ્ધ અને રુક્ષ. કઠોળ : જેની બે ફાડ પડે તેવું દ્વિદલ ધાન્ય. આના છોડના મૂળમાં નાની ગાંઠો હોય છે તેમાં અતિ સૂક્ષ્મ જંતુઓ હોય છે. કડાળ ઃ સંથારો કરનાર સાધુની સેવાભક્તિ કરનાર સાધુ. કડિબંધન ઃ કેડે બાંધવાનું વસ્ત્ર. કડેમાણે કડે ઃ ક૨વા માંડ્યું તે કર્યું તેવો સિદ્ધાંત. કણવાહાવંશ : એક ઉત્તમ વંશ. : કથાવલિ એ નામનો નંદિશ્વરસૂરીએ લખેલો પાકૃતગ્રંથ. કનકકૂટ : મેરુ પર્વત. કનકશૈલ સુમેરુ પર્વત. કનકસપીતિ : એક ગ્રંથનું નામ. કનકાવલિ : પાંચ વર્ષ, નવ માસ, અઢાર દિવસમાં પૂરું થતું તપ. કન્યાના સગપણના કન્યાલીક : બાબતમાં ખોટું બોલવાપણું. કપ્પિય સૂત્ર : બાર ઉપાંગ માહેનું એક ઉપાંગ કપ્પિયા ઃ એ નામનું એક અંગ. કમક્ક ઃ સાધ્વીને પહેરવાનું એક જાતનું વસ્ત્ર. Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૫૩ ભાવ. શબ્દકોશ કર્મક્ષેત્ર કમઠઃ પાર્શ્વનાથ પ્રભુને ઉપસર્ગ | કર્ણિકાચલઃ સુમેરુ પર્વત. કરનાર વ્યંતર દેવ. કિર્તાકારયિતા : કરનાર - કરાવનાર, કમ્મ - કર્મ: જ્ઞાનાવરણાદિ આઠ કર્મ. | કર્તવઃ પરિણામિક ભાવો માંહેનો કમ્મપયડી: કર્મપ્રકૃતિ. એક ભાવ. અનાદિ સિદ્ધ એક કમ્મવિવાગઃ (કર્મ વિપાક) જે. આ | શિવશર્માએ રચેલો પાકૃતગ્રંથ. | કર્મઃ જીવના રાગદ્વેષાદિક પરિણામોના કરણજી : સંયમ પાળવાની ક્રિયાનો નિમિત્તથી કાશ્મણવર્ગણારૂપ જે વારંવાર ઉપદેશ કરવા છતાં મુગલસ્કંધ જીવની સાથે બંધને જડપણે તે પ્રમાણે નહીં વર્તવું તે. પ્રાપ્ત થાય છે. કર્મની ત્રણ અવસ્થા કરણત્રય: મન, વચન અને કાયા એ મનાય છે. બંધ, સત્તા અને ઉદય. ત્રણ ક્રિયાનાં સાધન. પ્રથમ કર્મ બંધાય છે ત્યારે કરણપુરી : ચંપાપુરીનગરી, વાસુપૂજ્ય બાંધવાના સમયમાં તેની બંધ સ્વામીના પાંચ કલ્યાણક જ્યાં અવસ્થા. બાંધેલું કર્મ અમુક વખત થયાં તે. સુધી કાંઈ પણ ફળ દર્શાવ્યા વિના કરણસત્યઃ ક્રિયામાં દેખાતું સત્ય. એમને એમ પડ્યું રહે તેને કર્મની સાચી પ્રવૃત્તિ. સત્તા અવસ્થા કહે છે. સત્તાનો કાળ કરણાધિપ: આત્મા, ઇન્દ્રિયોનો પૂરો થતા કર્મ ઉદય અવસ્થામાં અધિષ્ઠાતા દેવ. આવે. કર્મના બે પ્રકાર છે. ૧. ઘાતી કરણીયઃ કર્યા વગર ચાલે નહીં તેવું. ૨. અઘાતી. મુક્તિને બાધક હોય અવશ્ય કરવા જેવું. તે ઘાતી અને મુક્તિને અબાધક કરપણતા : કૃપણતા. હોય તે અઘાતી કહેવાય છે. કરપી: કંજૂસ - કૃપણ - લોભી. કર્મક: કર્મ સમુદાયરૂપ દ્રવ્ય. કરયુગ્મ: બે હાથનું જોડકું. કર્મકરણઃ કર્મનું સાધન. કરસંપુટઃ હાથના પંજાને છીપના કર્મકાષ્ટ: જ્ઞાનાવરણાદિ આઠ કર્મરૂપી આકારે કોચલા જેવો કરી બીજા - ઇંધણ. હાથના પંજાને તેવો જ કરી તેના કર્મકોષઃ કર્મનો ખજાનો. ઉપર ઢાંકવાથી કમળાના ડોડાનો કર્મક્ષપણા: કર્મ ખપાવવાં તે. આકાર. કર્મક્ષય: કર્મનો નાશ. કરાવણિઃ કરાવવું તે. કર્મક્ષેત્ર : કર્મભૂમિ. અસિ, મસિ અને કર્ણદોલનઃ અણુપરમાણુની ગતિ. | કૃષિ કરીને ગુજરાન ચલાવાતું હોય Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ સરળ કર્મગ્રંથ તેવી ભૂમિ પંદર છે. કર્મમોચન: પરમાત્મા, સિદ્ધ. કર્મગ્રંથઃ કર્મ વિષયક ગ્રંથ, કર્મવિપાકઃ કર્મનું ફળ. કર્મપાક. કેવાં કર્મગ્રંથિઃ કર્મબંધન. કર્મ કરવાથી કેવાં ફળ મળે છે તે કર્મજ: આઠ કર્મના જથ્થારૂપ કાર્પણ બતાવનારું શાસ્ત્ર. શરીર. કમતીતઃ કર્મથી પર, કર્મના બળને કર્મચલઃ કર્મોનો સમૂહ. ઉલ્લંઘી ગયેલું. કર્મનિર્જરાઃ કર્મબંધનનો અંશથી ક્ષય. | કમદાનઃ પંદર પ્રકારનો વ્યાપાર. તે કર્મપાકવશાતઃ કર્મના પાકવાથી. પૂર્વ | શ્રાવકને માટે નિષિદ્ધ છે. નાં કર્મોના ફળવાની તૈયારીથી. | કર્મોદયઃ કર્મનો ઉદય, કર્મનું પ્રગટ કર્મપ્રકૃતિ: જે.આ. દેવશર્મરચિત ગ્રંથનું ! થવાપણું. નામ. કર્મનો સ્વભાવ. કર્મનો ગુણ. | કર્મોપાદન: કર્મ બંધાવનાર. કર્મબદ્ધઃ શુભાશુભ કર્મના બંધવાળું. કર્મોપાર્જન: કર્મનું ઉપાર્જન, કર્મ કર્મબંધઃ રાગ, દ્વેષ કરવાથી કાર્મણ- બાંધવાં તે. વર્ગણાના પુદ્ગલોનું આત્માના કલકી : કલ્ક - પાપ. પ્રદેશોમાં એકમેક મળી જવાપણું. કલત્રઃ પત્ની, કુટુંબ પરિવાર. કર્મબીજ: કર્મનું બીજ. રાગ, દ્વેષ, મોહ કલ્પવૃક્ષઃ મનવાંછિત વસ્તુ જેની વગેરે. પાસેથી મળે તે વૃક્ષ. કર્મભાવ: જ્ઞાનાવરણત્વ આદિ પ્રકૃતિ. | કલહ: કજિયો અઢાર પાપસ્થાનકમાંનું કર્મભૂમિજ: કર્મભૂમિમાં પેદા થયેલા બારમું પાપસ્થાનક. મનુષ્ય. તેમાં મોક્ષમાર્ગને કલાપવેશ: ઉત્તમવંશ. જાણનારા અને તેનો ઉપદેશ કિલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય કળિયુગકરનારા તીર્થંકરો પેદા થઈ શકે છે. માં ઘણાં શાસ્ત્ર જાણતા હોવાથી કર્મભૂમિ પંદર છે. પાંચ ભરત - કલિકાલસર્વજ્ઞ કહેવાતા. પાંચ ઐરાવત અને પાંચ વિદેહ. કલુષયોનિ વાળું: અશુદ્ધ ઉત્પત્તિવાળું. કર્મમલઃ કર્મરૂપી મેલ. કલ્પઃ આચાર - વિધિ - નિયમ. છની કર્મમલહીનઃ કર્મના મેલ વિનાનું. સંજ્ઞા. બારમા લોકવાસી દેવ. કર્મમુક્ત કર્મના બંધનથી છૂટું થયેલ. | કલ્પકાર: કલ્પસૂત્ર વગેરે આચાર ગ્રંથ કર્મભૂલ : કર્મનું મૂળ કારણ - મિથ્યાત્વ, લખનાર. અવિ તિ, પ્રમાદ, કષાય અને યોગ | કલ્પધરઃ સંવત્સરીના પાંચ દિવસ છે. એવા પાંચ કારણ છે. બાકી હોય તે દિવસે. શ્રાવણ વદ Page #376 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ ૩૫૫ કષાયસમુદુઘાત અમાસનો દિવસ કલ્પધર કહેવાય | જે કલ્યાણક મનાય છે. તે દિવસોછે એટલે શ્રાવણ વદ અમાસથી માં તપની સાધના કરવામાં આવે ભાદરવા સુદ ત્રીજ સુધી કલ્પસૂત્ર સાંભળવામાં આવે છે. કવલ: મોં ભરાય છતાં મોં વિકૃત ન કલ્પનીક : ખપે તેવું યોગ્ય. થાય તેટલો કોળિયો. કલ્પભવ: એક પ્રકારના દેવ. કવલહાર: કોળિયા લઈને જમવું તે. કલ્પવ્યવહાર: કાલિક શ્રુતજ્ઞાનનો એક | કષાયઃ કષ (સંસાર) + આય વૃદ્ધિ) પ્રકાર. જેનાથી સંસારની વૃદ્ધિ થાય તે. કલ્પસૂત્ર: સાધુઓના આચાર વર્ણવતો જેના ઉદયથી સંસારમાં જનમરણ ગ્રંથ. તે પાંચ છે : ૧. ઉત્તરાધ્યયન કરવાં પડે છે. ક્રોધ - માન - માયા ૨. નિશિથસૂત્ર ૩. કલ્પસૂત્ર - લોભ. ૪. વ્યવહારસૂત્ર ૫. જિનકલ્પસૂત્ર. | કાયકુશીલઃ છ પ્રકારના નિગ્રંથમાંના કલ્પહિંસા: રાંધવા, ખાંડવા વગેરેમાં કષાયયુક્ત સાધુ. આ જાતના થતી હિંસા. મુનિએ સંજ્વલન સિવાયના બીજા કલ્પાતીતઃ નવ રૈવેયકથી પાંચ કષાયો અપેક્ષાએ જીતી લીધા અનુત્તર વિમાન સુધીના દેવતા. હોય છે. વિમાનિક દેવોનો એક પ્રકાર. આ કષાયક્ષમઃ ક્રોધ, માન, માયા અને દેવોને કોઈ આચાર નથી અને લોભનો નાશ. કોઈની આજ્ઞા પણ નથી. કષાયદુષ્ટઃ અલ્પ કારણથી ઘણો કલ્પિતાકલ્પિતઃ એ નામનું ઉત્કાલિક કષાય કરનાર, સૂત્ર. કષાયદોષ: મનના દસ માટેનો એક કલ્પોપપનઃ વૈમાનિક દેવોનો એક દોષ. પ્રકાર. બાર દેવલોકમાં રહેનારા કષાયમોહનીય કષાયરૂપ મોહનીય દેવો કલ્પોપપન્ન કહેવાય છે. જેમાં કર્મની પ્રકૃતિ. ઈંદ્રની આજ્ઞા અને આચાર હોય | કષાયસમુઘાત: કષાયથી વ્યાકુળ બનેલો આત્મા પોતાના આત્મકલ્યાણકઃ સવિશેષ તીર્થકરના આત્મા- પ્રદેશો બહાર કાઢી મુખ વગેરે ને લગતા મુખ્ય પ્રસંગના ઉત્સવ પોલાણ ભાગો ભરી પ્રબળ તે પાંચ છે. ૧. ચ્યવન ૨. જન્મ ઉદીરણા વડે કષાય મોહનીય ૩. દીક્ષા ૪. કેવળજ્ઞાન ૫. મોક્ષ. કર્મના કેટલાક દલિકોને Page #377 -------------------------------------------------------------------------- ________________ કષ્ટતપસ્વી ૩૫૬ ઉદયાવલિકામાં નાંખી ઉદયમાં લાવી વિનાશ પમાડે છે. કષ્ટતપસ્વી : ઉગ્ર તપથી ઇંદ્રિયોના સમૂહને જીતી લેનાર મુનિ. કસ્તૂરીમૃગ : એક જાતનું હરણ. તેની ડૂંટીમાંથી કસ્તૂરી નીકળે છે. કંદર્પ : અભિમાન કામ વધે તેવી વાતો કરવી તે. અનર્થદંડવિરમણ વ્રતનો એક અતિચાર. કાઉસગ્ગ : કાયાનો વ્યાપાર છોડીને એક આસને સ્થિર થવું તે. કાકાલીય : અણધારી રીતે બનેલો બનાવ. કાકનામા સાધુઓને ભોજનાંતરાય. સાધુ ચાલતા હોય અથવા ઊભા હોય ત્યારે કાગડો વિષ્ટા કરે તેથી આવતો અંતરાય. સરળ રત્ન છે. કાગળસ્વરૂપગુરુ : ગુરુનો એ નામનો એક પ્રકા૨. ૧. કાષ્ઠસ્વરૂપ ૨. કાગળસ્વરૂપ ૩. પથ્થરસ્વરૂપ કાષ્ઠસ્વરૂપ - પોતે તરે અને તારે. કાગળસ્વરૂપ ગુરુ એ મધ્યમ છે. તે સંસાર સાગરને તરી શકે નહિ. પરંતુ પોતે કંઈ પુણ્ય મેળવી શકે તે બીજાને તારી શકે નહી. પથ્થર સ્વરૂપ - પોતે ડૂબે અને અન્યને ડુબાડે. કાપિલીય : એક ગ્રંથનું નામ. કાપોતલેશ્યા : છ માહેની ત્રીજી લેશ્યા. લેશ્યા એટલે અધ્યવસાય. કામપુરુષાર્થ: ચા૨ પુરુષાર્થમાંનો એક સાંસારિક પુરુષાર્થ, કામરુપિત્વ ઃ ઇચ્છા પ્રમાણે રૂપ ધા૨ણ કરવાની શક્તિ. કાકંદી : સુવિધિનાથ પ્રભુની કલ્યાણક ભૂમિ. ચંપાપુરીની નજીક. કાકાદિપિંડહરણ : ખોરાકમાં એક જાતનો અંતરાય. કાગડા વગે૨ે ગ્રાસ લઈ જાય તો કાકાદિપિંડહરણ અંતરાય કહેવાય છે. કાકિણીરત્ન ઃ ચક્રવર્તીનું એક જાતનું રત્ન. તે લક્ષ્મીભંડા૨માં ઉત્પન્ન થાય છે. તે વિષહર છે. તે છ દિશાએ છ તાનવાળું. સમચતુરસ્ત્ર આકારે, બાર હાંસ અને આઠ કણિકાવાળું અતિશય પ્રકાશ પાડનારું અને સોનીની એરણ જેવું કાયગતાસ્મૃતિઃ શરીરના જુદા જુદા કાયગુપ્તિ ઃ શરી૨ હાલેચાલે નહિ તેવી સ્થિતિ. જૈન મુનિએ પાળવાની ત્રીજી ગુપ્તિ. કાયઃ સમૂહ, સંઘ, સમુદાય, શરીર. કાયક ઃ શરીરસંબંધી. કાયક્રિયા : ચોરી વગેરેની કોશિષ. કાયક્લેશ ઃ શરીરને દુઃખ આપવું તે. છ બાહ્યતપ માહેનું એક. અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, કાયક્લેશ અને સંલીનતા. Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૫૭. શબ્દકોશ કાલાતિક્રમ ભાગ ઉપર અશુભ ભાવના. પરિણમે તે કર્મયુગલોનો સમૂહ. કાયનિરોધ: શરીરના વ્યાપારનો | કામણશરીરઃ જ્ઞાનાવરણાદિ આઠ પરિત્યાગ. કર્મોનો સમૂહ. કર્મનાં પિંડરૂપ કિાયસંયમઃ ઇંદ્રિયનિગ્રહ. શરીર ઉપર અથવા કર્મના વિકાસ રૂપ આ કાબૂ રાખવાપણું. સંયમના પ્રકાર શરીર છે. કાર્પણ પુદ્ગલોનું બનેલું સત્તર છે. પાંચ સ્થાવર, ૪ ત્રસ, આ શરીર જીવપ્રદેશની સાથે પ્રેક્ષ્ય સંયમ, અપહૃત સંયમ, ક્ષીરનીરની જેમ સતત સંબંધવાળું પ્રમૂજ્ય સંયમ, કાય સંયમ, ઉપેક્ષ્ય છે. પરભવમાં જીવ આ શરીરના સંયમ, વાસંયમ, મન સંયમ અને સાર્મથ્યથી જઈ શકે છે. ઉપકરણ સંયમ. કાર્યકારણભાવઃ કારણ અને કાર્ય કાયસ્થિતિ : પૃથ્વી વગેરે કાયમાં વચ્ચેનો નિત્ય સંબંધ. અવિચ્છિન્નપણે રહેવું તે વચમાં કાલ: ચક્રવર્તીના નવ માટેનું એ નામનું કોઈ બીજી કાયમાં જન્મ ન લેતાં એક નિધાન. તેમાં બધી કારીગરી કોઈ એક જ કાયમાં વારંવાર તથા શિલ્પકર્મનો સમાવેશ થાય જન્મવું તે. છે. પરમાધામીની એકજાત. તે કાયિકકર્મ: શરીરથી કરાયેલું કર્મ. કર્મ નારકીને અનેક પ્રકારનું ભયંકર બે પ્રકારના છે. આંતર અને બાહ્ય. દુ:ખ આપી રાજી થાય. પિશાચ બાહ્ય કર્મો વાચિક અને કાયિક જાતના વ્યંતર દેવતાનો ઇંદ્ર, એમ બે પ્રકારનાં છે. મરણ, વાયુકુમાર જાતિના દેવતાકાયિકપાપ: કાયા વડે કરાયેલું પાપ. ના ઇંદ્રનું નામ, સમયનું માપ, કાર: ક્રિયા-કૃતિ. આઠમા દેવલોકનું એ નામનું એક કારણ : કાર્યની ઉત્પાદક સામગ્રી. વિમાન, જૂની ચીજને નવી અને કારમણ : આઠ કર્મથી બંધાયેલ શરીર, નવી ચીજને જુની બનાવનાર એ દેહ. નામનું છ માટેનું એક દ્રવ્ય. કારિક : ટીકા - વિવરણ. શ્લોકબદ્ધ | કાલચક્ર : એક ઉત્સર્પિણી અને એક વ્યાખ્યા. ટૂંકામાં બહુ અર્થ અવસર્પિણી મળીને જેટલો વખત દેખાડનારું લખાણ. થાય તેટલો સમય. કાર્મહયોગ: કામણ શરીરથી થતું | કાલધર્મ: અવસાન. અંત. સમયનો આત્મપ્રદેશનું કંપન. સ્વભાવ. કામણવણાઃ કાશ્મણશરીર રૂપે કાલાતિક્રમઃ ખોરાકને તેના વખતની Page #379 -------------------------------------------------------------------------- ________________ સરળ કાલાતિક્રાંત ૩૫૮ બાંધેલ મર્યાદાથી વધુ વખત | કિન્નરલિપિઃ લલિતવિસ્તરામાં રાખવો તે. જણાવેલ ચોસઠ માહેની એક કાલાતિક્રાંત: ભૂખને સમયે નહિ પણ ! લિપિ. તેને ઉલ્લંઘીને મળેલો ખોરાક. | કિલ્વેિષઃ એક જાતના ઊતરતી જાતકાલાતીતઃ કાળનો અતિક્રમ. વખત ના દેવ. તેઓ ઇંદ્રની સભામાં જઈ પસાર થઈ જવો તે. . શકતા નથી. તેઓને હલકી કાલાભિગ્રહ: પહેલે પહોરે કે છેલ્લે જાતનાં કામ કરવાં પડે છે. પહોરે અમુક વખતે આહાર વગેરે ! કિલ્બિષિકભાવનાઃ કિલ્બિષ જાતના મળે તો જ લેવું એમ કાલ સંબંધી દેવમાં ઉત્પન્ન થવું પડે તેવા નિયમ ધારવો. | દુર્ગુણ. જેમકે ગુરુનિંદા. કાલાવર્તઃ કાળનું ચક્ર. કિંકર : ચાકર, ગુલામ. કાલોદ: કાલરૂપી સમુદ્ર. કિપાક ઝેરી ફળવાળું ઝાડ. તે જોવામાં કાલોદધિઃ અડદના રંગ જેવા કાળા રમણીય અને ખાવામાં મધુર હોય પાણીવાળો સમુદ્ર જે ધાતકીખંડને છે. પણ ખાધા પછી થોડી જ ફરતો આવેલો આઠ લાખ વારમાં ખાનારનું મૃત્યુ થાય છે. યોજનના વિસ્તારવાળો છે. | કિંજુરુષ : જંબુદ્વિપના નવ ખંડમાંનો કાશ્યપ: મહાવીરસ્વામીના ગોત્રનું એક ખંડ. વ્યંતરદેવની એક જાતિ. નામ. કિંજુરુષકંઠઃ એક જાતનું રત્ન કાષ્ઠમૂલ: દ્વિવલધાન્ય જેમકે ચણા, | કુકર્મ : નીચ કર્મ. દુરાચરણ. લોક મગ. અથવા શાસ્ત્રનિંદિત કામ. કાળચક્ર: કાળરૂપી ચક્ર. વીસ કુઠારાઘાત: ઊંડા ઘા. સાગરોપમ જેટલો વખત. કુણાલ : સંપ્રતિ રાજાનું નામ. કાંગડાજી : આદેશ્વર પરમાત્માનું | કુતર્કવાદ: અવળી રીતે વિચાર કરવા ઉત્તરમાં આવેલું પુરાણું તીર્થ. ની પદ્ધતિ. કાંદપિંક : કામ સંબંધી. કામદેવની | કુદેસણ : મિથ્યાદર્શન. વૃદ્ધિનું કારણ. કુદેવ : રાગાદિયુક્ત દેવ. કિન્નરઃ અહંતનો ઉપાસક. કિન્નર | કુણ્ડપ્રમાણાતિક્રમઃ અનેક પ્રકારનાં જાતિના વ્યંતરના દસ પ્રકારમાંનો કપડાં અને વાસણોનું પ્રમાણ નક્કી એ નામનો વ્યંતર દેવ. કર્યા પછી તેનો અતિક્રમ કરવો. કિન્નરકંઠઃ એક જાતનું રત્ન. | કુબેર : વર્તમાન ચોવીસીના Page #380 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ ૩પ૯ કેવલી ઓગણીસમા તીર્થંકરના ઉપાસક. | વજય કાંટા તેની અંદરની કુબાલદોષઃ વચનના દસ માંહેનો એક બાજુએ હોય છે. તેમાંથી નારકનો દોષ. ઉપપાત જન્મ થાય છે. કુમારઃ અસુરકુમાર - આદિદેવતા. | કૂટસ્થ : મૂળસ્વરૂપે જ આત્મા. કુમારશ્રમણઃ નાની વયમાં દીક્ષા | કૂટસ્થનિત્યઃ સર્વકાળે એક સ્વરૂપે લીધેલ સાધુ. બાળ બ્રહ્મચારી રહેનાર અને અપરિણામી. સાધુ. કૂપમંડુકન્યાય: કૂવાના દેડકા જેવો કુલકર: યુગલિયાનો રાજા. યુગલિયા- સંકુચિત મત. કૂવાનો દેડકો કોઈ ઓને તે ક્ષત્રિયોનો આચાર અને વસ્તુને કૂવાથી મોટી ન માને તેમ અગ્નિથી અન્નાદિ પકવવાની થોડા જ્ઞાનને લીધે કોઈ માણસ ક્રિયા શીખવે છે. પોતાના જ્ઞાનની બહારની વાત ન કુશીલ: નિશના પાંચમાંનો એક માને. પ્રકાર. કુશીલના બે ભેદ, પ્રતિ- | કૃતકૃત્યઃ જેના સર્વ મનોરથ સિદ્ધ થયા સેવના કુશીલ અને કષાયકુશીલ. હોય તેવું, કૃતાર્થ કુશ્રુતજ્ઞાન : શ્રુતનું અજ્ઞાન, મિથ્યાત્વ. | કૃતવર્મા: વિમલનાથ પ્રભુના પિતાનું કુસંઘયણ : શરીરનો હલકો બાંધો. નામ. કુંજરતનયાઃ અંજનાસતી, હનુમાનની ! કૃતાંત: પૂર્વજન્મમાં કરેલા શુભાશુભ માતાનું નામ. કર્મનું ફળ (સંસાર). કુંડગ્રામ: મહાવીરસ્વામી ભગવાનની | કેવલજ્ઞાનાવરણઃ કેવલજ્ઞાનને પ્રગટ કલ્યાણક ભૂમિ - ક્ષત્રિયકુંડ. ! નહિ થવા દેવાના સ્વભાવવાળું કુંથુનાથઃ વર્તમાનકાળના છઠ્ઠા ચક્રવર્તી | કર્મ, જ્ઞાનાવરણીય કર્મની એક અને સત્તરમા તીર્થંકર. તેમનો ! જન્મ હસ્તિનાપુરમાં થયો હતો. | કેવલદર્શન: કેવલજ્ઞાનની સાથે થનાર કુંભકળશ : એક મંગળ ચિહ્ન. | સામાન્ય અવલોકન. સંપૂર્ણ દર્શન. કુંભ : નરકના ભયંકર કેદખાનામાં | કેવલદર્શનાવરણઃ દર્શનાવરણીય કર્મ પ્રવેશ કરવાની કોટડી. તે અંદર ની એક પ્રકૃતિ. જેને લીધે આત્મા પહોળી અને મોઢે સાંકડી હોય છે. | કેવળદર્શન પ્રાપ્ત ન કરે. તેની અંદર કહોવાયેલા ભયંકર | કેવલી : જેમને કેવલજ્ઞાન થયું છે પણ દુર્ગધ મારતા અશુચીમય પદાર્થો અઘાતી કર્મ બાકી છે તેવા સાધુ ભરેલા હોય છે. તીક્ષ્ણ ધારવાળા ભગવંત કે તીર્થકર. પ્રકૃતિ. Page #381 -------------------------------------------------------------------------- ________________ કેવલીકવલઆહાર કેવલીકવલઆહાર : કેવલી ભગવંતે મોઢેથી આહાર લેવો તે. કેવલીગત ઃ કેવલજ્ઞાનીને લગતું. કેવલીગમ્ય : કેવળજ્ઞાની જાણી શકે તેવું. કેવલીસમુદ્દાત ઃ કેવલીજ્ઞાની તરફથી કરવામાં આવતો પોતાના આત્મપ્રદેશનો વિસ્તાર. જે વખતે આત્મા કેવળી અવસ્થા પામે છે ત્યાર પછી આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય એ ચાર અઘાતીકર્મ બાકી રહે છે. તે વખતે જો આયુષ્ય કર્મની સ્થિતિ ઓછી હોય તો તે જીવ પોતાના આત્માના પ્રદેશ સમગ્ર લોકમાં ફેલાવે છે આમ કરવાથી ચારે કર્મની સ્થિતિ બરાબર થઈ જાય છે. આ ક્રિયાને કેવલી સમુદ્દાત કહે છે. કેવળઉપયોગ : સામાન્ય અને વિશેષ સર્વજ્ઞત્વ બંને પ્રકારનો બોધ સર્વદશિત્વ. કેવળમહોત્સવ : તીર્થંકરોને કેવળજ્ઞાન થાય ત્યારે દેવો તરફથી કરાતો મહોત્સવ કલ્યાણક. કેશલોચન : જૈન મુનિ પોતાના કેશ કોઈ શસ્ત્રની મદદથી કાઢતા નથી તેમજ વધવા પણ દેતા નથી હાથથી કેશ કાઢવાની ક્રિયાને કેશલોચન કહે છે. તે કાયક્લેશ તપમાં આવે છે. ૩૬૦ સરળ કોટાકોટિ : ક્રોડાક્રોડ. એક કરોડનો એક કરોડથી ગુણાકાર. કોટિ : અસંખ્ય, કરોડો. કોણિક : શ્રેણિક રાજાનો પુત્ર. જે શ્રેણિક રાજાને જેલમાં પૂરીને ફટકા મારતો હતો. કૌટુંબિક કુંટુંબને લગતું. કૌસ્તુભ : એક જાતનો અમૂલ્ય મણિ. ક્રિયા : કર્મબંધનો હેતુ; કાયિકી આદિ ૨૫ સાવદ્ય એટલે પાપકારી વ્યાપાર ક્રિયા. ક્રિયાસ્થાન : કર્મનો વિષય, કર્મબંધનું કારણ. ક્રીતતરદોષ : વેચાતી કે અદલાબદલી થી કોઈ ચીજ મેળવીને સાધુ ભગવંતને તે વહોરાવવાથી થતો દોષ. ક્રોધ ઃ ગુસ્સો, અનાદર, આવેશ. ક્રોધપ્રત્યાખ્યાન ઃ ગુસ્સાનો ત્યાગ. સત્ય વ્રતનું અનુવીચિભાષણ, ક્રોધપ્રત્યાખ્યાન, લોભપ્રત્યાખ્યાન ભયપ્રત્યાખ્યાન, હાસ્યપ્રત્યાખ્યાન અને માનપ્રત્યાખાન. ક્રૌચ : તીર્થંકરનો એક ધ્વજ. એક પક્ષી. સ ક્ષણલવ તીર્થંકર પરમાત્માનું ક્ષણ માત્ર કે લવ માત્ર વૈરાગ્ય ભાવથી ધ્યાન (સમયનો સૂક્ષ્મ ભાગ) ક્ષપક : જૈન સાધુ મહાત્મા. કર્મનો ક્ષય Page #382 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ ૩૬ ૧ સુધાપરિષહ કરનાર. સાયિકભાવ: કર્મોનો નાશ થતાં પેદા ક્ષપકશ્રેણી: કર્મોનો નાશ કરવાની થતા મનનાં નવ ભાવ, જ્ઞાન, પરિપાટી. આત્મગુણ પ્રગટ કરી દર્શન, લાભ, ભોગ, ઉપભોગ, ગુણસ્થાનકે ચઢેલો સાધક ગુણ- વીર્ય, સમ્યકત્વ અને ચારિત્ર આ સ્થાનકમાં કદી પડતો નથી પણ ક્ષાયિકભાવ છે. ચઢતો જ રહે છે. છેવટે તે ક્ષાયોપથમિકભાવ : ક્ષય અને ઉપશમપરમપદને પ્રાપ્ત કરે છે. થી પેદા થતો ભાવ. ક્ષયોપશમ ક્ષમાપના: દોષનો પશ્ચાત્તાપ, એક પ્રકારની આત્માની શુદ્ધિ છે. અપરાધની માફી માગવી તે. કર્મના ઉદયમાં નહિ આવેલા ખપાવવું તે ખમતખામણાં. અંશના ક્ષયથી તે પ્રગટ થાય છે. ક્ષમાશ્રમણ ક્ષમાના ગુણોથી શોભતા | ક્ષીણકષાયમોહ: બારમું ગુણસ્થાનક. સાધુભગવંત. તેમાં કષાયનો ક્ષય થાય છે. યોપશમઃ (ક્ષાયોપશમ). ઉદયમાં | ક્ષીણદુઃખ દુઃખ વગરનું. આવેલાં કર્મોનો ક્ષય અને ઉદયમાં ! ક્ષણમોહ મોહ વિનાનું. ક્ષીરએ ન આવેલા એટલે સત્તામાં રહેલાં | નામનો પાંચમો સમુદ્ર, એ નામનો કમ દબાવેલા (શાંત) રહે તે. પાંચમો દ્વીપ. સાયિક: સમ્યકત્વનો એક પ્રકાર. | ક્ષીણરાગ : રાગ વગરનું. મોહનીય કર્મના ક્ષયને લીધે થતું. | ક્ષીરનીરન્યાયઃ દૂધ ને પાણી ભેગાં સમ્યક્ત્વ. હોય તેમાંથી દૂધ ગ્રહણ કરી પાણી સાયિકચારિત્ર: કેવળ ચારિત્ર. તજી દેવાય છે. જેમ સાર ખેંચી ક્ષાયિકજ્ઞાન : કેવળજ્ઞાન - જ્ઞાના- નકામી વસ્તુ ફેંકી દેવાય તેમ. વરણીય કર્મનો સર્વથા ક્ષય થાય | ક્ષીરમેઘઃ ભરતક્ષેત્રમાં ઉત્સર્પિણીનો ત્યારે ઉત્પન્ન થતું જ્ઞાન. બીજો આરો બેસતાં સાત દિવસ ક્ષાયિકદર્શન : કેવળદર્શન. દર્શના- સુધી પુષ્કરસંવર્ત નામનો મેઘ વરણીય કર્મનો સર્વથા ક્ષય થાય વરસ્યા પછી બીજો મેઘ સાત ત્યારે ઉત્પન્ન થતું દર્શન. દિવસ સુધી વરસે તે દૂધનો ક્ષાયિકદાન : અભયદાન. દાનાંતરાય વરસાદ. કર્મનો સર્વથા ક્ષય થાય ત્યારે | યુતિ ઃ છીંક. કેવળજ્ઞાનીનું અભય દાન અનંત- ક્ષુદ્રસર્વતોભદ્દઃ એ નામનું એક તપ. જીવોને ઉપકારી છે. સુધાપરિષહ: ગમે તેવી ભૂખ હોવા Page #383 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્ર ૩૬ ૨ સરળ છતાં સ્વીકારેલ મર્યાદા વિરુદ્ધ આહાર ન લેતાં સમભાવપૂર્વક ભૂખ સહન કરવી તે. ખઈરઃ એક ઉત્તમ વંશ. ક્ષેત્ર : આર્ય અને અનાર્ય દેશ-પ્રદેશ. ખચક્ર: શરીરની અંદરનાં છ ચક્ર. ક્ષેત્રકલ્પઃ ક્ષેત્રનો રિવાજ. ખમાવવું : ક્ષમા કરવું. શ્રાવકો પર્યુષણ ક્ષેત્રચાર્ય : આર્યદેશમાં ઉત્પન્ન થયેલ પછી એક બીજાને ખમાવે છે. માણસ. ખમાસમણુંઃ ગુરુને વંદન કરવાના ક્ષેત્રદેવતાઃ ક્ષેત્રના અધિષ્ઠાયક દેવ. ] સૂત્રનું પહેલું પદ ક્ષેત્રવસ્તુ પ્રમાણ અતિક્રમ: જે જમીન | ખરકાંડ: રત્નપ્રભા નામના પહેલા ખેતીવાડીને લાયક હોય તે ક્ષેત્ર, નરકના ત્રણમાંનો સૌથી ઉપરનો અને રહેવાલાયક હોય તે વસ્તુ. એ ઘટ્ટ ભાગ તેની જાડાઈ સોળ બંનેનું પરિમાણ નક્કી કર્યા પછી હજાર યોજનની છે. લોભવશ તેની મર્યાદાનું ઉલ્લંઘન ખરસ્વર : વજ જેવા કાંટાવાળા કરવું તે. શાલ્મલી વૃક્ષ ઉપર નારકોને ક્ષેત્રવૃદ્ધિ : જુદી જુદી દિશાનું જુદું જુદું ચઢાવી ગધેડા જેવો અવાજ કાઢતા પરિમાણ નક્કી કર્યા પછી વધારે નારકીને આમતેમ ખેંચનાર પ્રમાણવાળી દિશામાં ઘટાડો કરી પરમાધામી દેવો. ઓછા પ્રમાણવાળી દિશામાં ખાદિમ: સ્વાદિષ્ટવસ્તુ. મિષ્ટાન્ન - વધારો કરવો તે. ફરસાણ ચાર આહારમાંનો ત્રીજો ક્ષેત્રસંન્યાસ : બીજાં બધાં ક્ષેત્રને છોડીને એક જ સ્થાનને વળગીને બેસવું તે. ઘરબાર છોડીને કોઈ તીર્થસ્થાનમાં પ્રતિજ્ઞાપૂર્વક રહેવું તે. ગચ્છ: એક આચાર્ય ભગવંતનો ક્ષેપક: ગ્રંથ વગેરેમાં ગ્રંથકાર સિવાય ! શિષ્યાદિક પરિવાર. બીજાએ લખેલો પાઠ. ગચ્છવાસઃ સાધુ સમુદાયમાં રહેવું તે. ક્ષેમદ : નિર્વાણદર્શી. ગચ્છ : સમુદાય. ક્ષોદોદ: એ નામનો સમુદ્ર. શેરડીના ગજઃ હાથી. ચોવીસ તસુનું માપ. રસ જેવું મીઠું પાણી. બારણાની ભૂંગળ. ક્ષોદોદક: શેરડીના રસ જેવા ગજસ્નાન : હાથી તળાવમાં સ્નાન કર્યા પાણીવાળો સમુદ્ર. પછી પાછો ધૂળ ઉરાડી મલિન પ્રકાર. Page #384 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ ૩૬૩ થાય તેવું વ્યર્થ સ્નાન. ગણ ઃ સમુદાય, સમૂહ, ગણધર : તીર્થંકર ભગવાનના મુખ્ય શિષ્યો. જે પ્રથમ દીક્ષિત થાય પછી તીર્થંકર ચતુર્વિધ સંઘની રચના કરે. ગણધરવાદઃ તીર્થંકર પાસે પ્રથમ દીક્ષિત થયેલા મુખ્ય શિષ્યોનું શંકા સમાધાનપૂર્વકનો ગુરુ-શિષ્ય સંવાદ. ગણિપિટક : જૈનધર્મગ્રંથનો સમૂહ. ગણી : સાધુજનોનું એક પદ. ગનીમત : સદ્દભાગ્ય, પ્રભુકૃપા. ગમ ઃ જતું કરવું. મનને રોકવું. શોક, દુઃખ. ગમ્ય : પહોંચાય તેવું, સમજાય તેવું. ગય: મોટો હાથી, ગજ (ગવંદ). ગયણ : આકાશ ગગન. ગયણું : પાણી વગેરે પ્રવાહી ચીજ ગાળવાનું સાધન. ગયવ૨ : હાથીનો નેતા. ગરક : લીન, મગ્ન. ગરણીજી : (ગુરુણીજી) આર્યા, સાધ્વી જી. ગરીબનવાજ : ગરીબોના બેલી. પરમેશ્વર. ગર્દતોડ : લોકાંતિક દેવોનો નવમાંનો એક પ્રકાર. આ દેવો તીર્થંકરોને દીક્ષા લેવાની વિનંતી કરવા આવે છે. આ તેમનો આચાર છે. ગુણવત ગર્ભગૃહ ઃ દેરાસરનો અંદરનો ભાગ કે જ્યાં પ્રતિમાજી બિરાજમાન છે. ગભારો. ગર્ભજ : જન્મનો એક પ્રકાર. ગહન : અન્યને છેતરાવા માટે કરાતું કપટ, ઊંડાણ. ગેંડ : દડો. સ્તવના. ગંધર્વ : એક જાતની લિપિ. એક દેવ. અહોરાત્રના ત્રીસમાંનું બાવીસમું મુહૂર્ત. ગંધર્વકંઠઃ એક જાતનું રત્ન. ગિરનાર : આ ખૂબ પવિત્ર પહાડ છે. શ્રી નૈમનાથ પ્રભુનું દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષ એમ ત્રણ કલ્યાણક આ જગ્યાએ થયાં છે. રાજીમતીએ અહીં જ પ્રભુના સ્વહસ્તે દીક્ષા લીધી હતી. ગીતાર્થ : બહુશ્રુતી, ઘણા શાસ્ત્રોને જાણનાર. ગુણઠાણું : ગુણસ્થાનક, આત્મવિકાસની ચડતી-ઊતરતી શ્રેણી. મોક્ષનું પગથિયું. ગુણદેશ ઃ ગુણની જગા. પદાર્થના ધર્મ એટલે ગુણોનું ક્ષેત્ર. ગુણપ્રત્યય : ગુણના અનુષ્ઠાનના બળથી પ્રગટ થતું – ક્ષયોપશમથી થતું શાન. ગુણવત્ત્વ : જીવના પારિણામિક ભાવમાંહેનું એક ગુણવાનપણું. ગુણવ્રત : શ્રાવકનું છઠ્ઠ, સાતમું અને - Page #385 -------------------------------------------------------------------------- ________________ ગુણહાનિઆયામ આઠમું એ ત્રણ વ્રતનો સમૂહ. ગુણહાનિઆયામ એક ગુણહાનિના સમયનો સમૂહ જેમકે, કોઈ જીવે એક સમયમાં ૬૩૦૦ પરમાણુના સમૂહરૂપ સમયપ્રબદ્ધનો બંધ કર્યો અને ૪૮ સમયની સ્થિતિ પડી. ગુણહાનિઓના સમૂહરૂપ નાના ગુણહાનિ છ પ્રકારના છે. ૪૮ સમયની સ્થિતિમાં ૬ ગુણહાનિ હોવાથી પ્રત્યેક ગુણહાનિનું પરિમાણ ૮ આવ્યું. તેને જ ગુણહાનિનું આયામ કહેવાય છે. ગુણાતીત : આત્મજ્ઞાની, ગુણોને પ્રકૃતિને) ઓળંગી ગયેલું. ગુણાંશ : એક સમયમાં એક ગુણની અવસ્થા. ગુપ્તિ ઃ મન, વચન અને કાયાને અશુભ પ્રવૃત્તિથી રોકવા તે. ગુરુ: પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સાથે પાંચ મહાવ્રત તથા ક્ષમા, નિરાભિમાનતા, તૃષ્ણાત્યાગ, તપ, સંયમ, સત્ય, શૌચ, અકિંચન, બ્રહ્મચર્ચ વગેરે શ્રમણધર્મોના ધારક સાધુ ભગવંત. સ્પર્શના આઠ પ્રકારમાંનો એક પ્રકાર. ૩૬૪ ગૃહપતિરત્ન : ચક્રવર્તી રાજાના સાતમાનું એક રત્ન. ચક્રરત્ન, હસ્તિરત્ન, અશ્વરત્ન, મણિરત્ન, સ્ત્રીરત્ન, ગૃહપતિરત્ન અને સરળ પરિણાયકરત્ન આ સાત રત્ન ચક્રવર્તી રાજાનાં છે. ગોકર્ણદ્વીપ : લવણસમુદ્રમાં આવેલો એ નામનો અંતરદ્વીપ. ગોચરી : સાધુ મહાત્માની ભિક્ષા. જેમ ચરવા નીકળેલી ગાય એક જ સ્થળેથી સઘળો ચારો નથી ચરતી પણ થોડું થોડું કરીને અનેક જગ્યાએથી ઘાસ ચરે છે. અને ચારો કેવો છે તે પણ વિચારતી નથી. તેમ સાધુમહાત્મા દેહનિર્વાહ માટે લેવામાં આવતા આહારનો ભાર એક જ વ્યક્તિ કે સ્થળ ઉપર ન નાંખતા થોડું થોડું લઈ નિર્વાહ કરે છે. ગોત્ર : આઠમાનું એક પ્રકારનું કર્મ, જેના કારણે જીવ ઉચ્ચ અથવા નીચ ગોત્ર પામે તે કર્મ. ગૌતમ : ગુરુ ગૌતમ. મહાવી૨ સ્વામી પરમાત્માના પ્રથમ શિષ્ય અને પ્રથમ ગણધર. ગ્રંથિ : રાગદ્વેષની ગાંઠ. ગ્રેવૈયક : બાર દેવલોકની ઉપ૨ આવેલા એ નામના નવ દેવલોક. તેની ત્રણ ત્રિક છે. દરેક ત્રિકમાં ત્રણ ત્રણ દેવલોક છે. તે પુરુષાકૃતિ લોકના ગ્રીવાના સ્થાનના ભાગમાં હોવાથી ગ્રેવૈયક કહેવાય છે. તે ગ્રેવૈક નામના દેવોનું નિવાસસ્થાન છે. Page #386 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ ૩૬ ૫. ચક્ષુરુદ્દઘાટક ઘોટક દોષઃ કાયોત્સર્ગ કરતાં એક પગ ઊંચો રાખે તે દોષ. ઘનઃ અતિશય ગુણ. એ નામનું દેવ ઘોર બ્રહ્મચર્ય: દીર્ઘકાળનું બ્રહ્મચર્ય વિમાન. ઘનઘાતી-કર્મનો એક પામતા સ્વપ્નમાં પણ જેને વિષયપ્રકાર. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, નો વિકાર ન થાય તેવી શક્તિ. મોહનીય અને અંતરાય એ ચાર કર્મ ઘનઘાતી કર્મ છે. (ઘાતી) અતિશય ગુણોનો નાશ કરે તેવું. ચઉ : ચારની સંખ્યા. ઘનવાતઃ અતિ જાડો વાયુ. વિમાન ચઉક્કર : ચાર હાથવાળું. આદિના આધારભૂત જામેલા ચઉગતિ: ચાર પ્રકારની ગતિ દેવ, બરફ જેવા અથવા થીજેલા ઘી ! માનવ, તિર્યંચ, નારકી (ચતુર્ગતિ) જેવા એક પ્રકારનો કઠિન વાયુ. ચઉદિશિઃ ચારે દિશામાં. પહેલી નરકભૂમિની નીચે ઘનોદધિ ચઉનાણીઃ ચાર જ્ઞાનવાળા મતિ, ચુત, છે તેની નીચે ઘનવાત છે, તેની અવધિ, મન:પર્યવ. નીચે તનુવાત છે અને તનુવાતની ચઉપદ: ચાર પગવાળાં પશુ. નીચે આકાશ છે. ચઉભંગી: ચાર પ્રકાર. ઘનોદધિવલય પ્રત્યેક નરકની પૃથ્વી ચઉવિહાર: ચાર પ્રકારના આહારનો નીચે બરફની માફક જામેલ ત્યાગ. ઘનરૂપ પાણીનું વલય. તે વીસ ચક્રવાક: એક જાતનું પક્ષી. નરહજાર યોજન જેટલું હોય છે. માદામાંથી એકનું મરણ થતાં બીજું ઘંટાકર્ણ: તે એક દેવ છે. તેમની ઝૂરીને મરી જાય, તેવી આસક્તિ. સ્થાપના મહુડીમાં બુદ્ધિસાગર | ચક્રેશ્વરી : જૈન તીર્થંકર શ્રી ઋષભસૂરીએ કરાવી છે. દેવની ભક્ત દેવી, જેન શાસનની વૃતઃ એ નામનો એક દ્વીપ, એ નામનો અધિષ્ઠાત્રી દેવી, સોળદેવી માંહેની એક સમુદ્ર. વૃતમેઘ: ઘીના જેવો વરસતો વરસાદ ચક્ષુઃ પ્રાણીની આંખ વડે થતું જ્ઞાન. ભરતક્ષેત્રમાં બીજો આરો બેસતાં ચક્ષુદર્શનઃ જૈનદર્શન પ્રમાણે દર્શન ચૌદ દિવસ સુધી બે મેઘ વરસ્યા ઉપયોગનો એક પ્રકાર. તે પછી સાત દિવસ સુધી ત્રીજો મેઘ નિરાકાર છે. વરસે તે. ચક્ષુદ્દઘાટક: ખરી વસ્તુનું સાચું જ્ઞાન એક. Page #387 -------------------------------------------------------------------------- ________________ ચક્ષુર્હટ થવું. આંખ ઊઘડી જવી. ચક્ષુર્હટ : આંખને આનંદ આપનારું. ચક્ષુષ્માન : આંખવાળું, દેખતું. ચતુરિંદ્રિય ઃ સ્પર્શ, રસ, ગંધ અને નેત્ર ચાર ઇન્દ્રિયવાળો. ચતુર્ગમન : ચારે દિશામાં જવું. ચતુર્થવ્રત: ચોથું વ્રત, બ્રહ્મચર્ય. ચતુર્દશપૂર્વી : ચૌદ પૂર્વધારી. ચતુર્વિધ ઃ ચાર પ્રકાર સાધુ, સાધ્વી શ્રાવક શ્રાવિકાનો સમૂહ. ચમકબાણ ઃ લોહચૂંબક. ચમર ઃ અસુરકુમાર દેવોનો એક ઇન્દ્ર. ચરણપક્ષાલન ઃ ચરણ ધોવા તે. ચરણભૂમિ : માતૃભૂમિ. ચરણ૨૪: પગની રજ. ચરણસેવા : આદરણિય વ્યક્તિની સેવા, ભક્તિ પાદસેવન. ચરણાનુયોગ : જૈનદર્શનના આચાર અને ક્રિયાયોગ દર્શાવતો ગ્રંથ. ચરણાવિંદ : ચરણકમળ. ચરમ : છેલ્લું, અંતિમ. સૌથી મોટું, હલકું. ચરમદેહ ઃ અંતિમ દેહ, ચામડાનો દેહ. ચરાગ : દીવો. ચર્ચાપરિષહ : ૩૬૬ સાધુ-સાધ્વીજનોનો સ્વીકારેલ ધર્મજીવનને નિર્દોષ રાખવા અસંગપણે પાદવિહાર જુદાં જુદાં સ્થાનોમાં કરે ત્યારે જે પ્રતિકૂળતા આવે તે સમતાથી સહે. ચર્વણ (ચર્વણા) રસનો સ્વાદ લેવો, : સરળ પિષ્ટપેષણ કરવું. પુનઃ પુનઃ વિચાર કરવો. ચિંતન, મનન, નિદિધ્યાસન. ચલક્ષેત્ર ઃ અસ્થિર જગા. ચલચિત્ત : ચંચળમન. ચલણ : આચરણ, ટેવ, આદત, પ્રચાર, રિવાજ, અંકુશ. ચલદૃષ્ટિદોષ : સામાયિકમાં બાર કાયાના દોષમાંનો નજરનું અસ્થિ૨૫ણું તે દોષ. ચંડ : કોપ, ક્રોધ, તપ, ઉગ્રતા (ચંડત્વ). ચંડક૨: સૂર્ય. ચંડકોપી : એકદમ ગુસ્સે થાય તેવું. ચંદ્રક : માચિહ્ન. ચંદ્રચક્ર : ૨૯ વર્ષનું કાળચક્ર તે વીત્યા પછી મહિનાની તિથિ અને દિવસ એનાં એ જ આવે. ચંદ્રધનુ : ચંદ્રના પ્રકાશથી થતું ઇન્દ્રધનુષ. ચંદ્રનાડી ઃ શરીરની મુખ્યનાડી, બીજું નામ ઈંડા, ડાબી નાસિકાનું ચાલવું. ચંદ્રપાદ : ચંદ્રકરણ. ચંદ્રપ્રજ્ઞપ્તિ : એ નામનું ઉપાંગસૂત્ર ચંદ્ર વિષેની વિશેષ માહિતી. ચંદ્રપ્રભુ : એ નામના આઠમા તીર્થંકર. ચંદ્ર સંવત્સર : જે વર્ષમાં અધિક માસ ન હોય તે, જેમાં ૨૪ ૫ખવાડિયાં હોય. ચાક્ષુષ ઃ પ્રત્યક્ષ નજરે જોઈ શકાય તેવું. | ચાક્ષુષીઃ સૂક્ષ્મ પદાર્થદર્શક વિદ્યા. Page #388 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ ૩૬ ૭ ચૈત્યવાસી ચાતુર્માસ : ચાર માસ, સાધુ સાધ્વી- | આભાસ. દુન્યવી મલિનતાને જનો અષાઠ સુદ ચૌદશથી કારતક | વળગી રહેનારો જીવાત્મા. સુદ ચૌદસ સુધી એક જ સ્થાનમાં | ચિનગારી: અગ્નિનો તણખો, પ્રેરણા. રહે તે. કજિયો કરાવવો. ચારણઃ ઉચ્ચ આદર્શને અનુસરી | ચિન્મયઃ પરમાત્મા, નિર્મળમતિ, જ્ઞાન ઉત્તમ જીવન જીવનાર સાધક. થી ભરપૂર, કેવળજ્ઞાનમય. ચારિત્ર મોહનીય : જૈન દર્શનમાં કર્મની | ચિરપરિશીલન: લાંબા સમયનો આઠ પ્રકૃતિમાં ઘાતકર્મની પ્રકૃતિ, | અભ્યાસ. કર્મપ્રકૃતિના રાજા જેવી. જીવને | ચિરસ્થાયીઃ લાંબો વખત ટકે તેવું. સત્યનું ભાન ભુલાવનાર, ચારિત્ર- | ચિરંતનઃ જૂનું, પુરાતન, પ્રાચીન. ધર્મને અટકાવનાર. | ચિંતન : એક ચિત્તથી ભક્તિ, વિચાર, ચારિત્ર વિનય : શિષ્ટાચાર, નમ્રતા. સ્મરણ કરવું, ધારણા, ધ્યાન. ચિકિત્સાદોષ? સાધની ભિક્ષામાં ! ચૂલિકા આગળનાં પ્રકારોની પુરવણી, લાગતો દોષ. એ નામનો એક કાળ વિભાગ. ૮૪ ચિતિશક્તિઃ આત્મ-ચૈતન્ય શક્તિ. લાખ પ્રયુત ચૂલિકાંગ - ચૂલિકા ચિત્તઃ અંતઃકરણ, હૃદય. મેરુપર્વતની ચોટલી - શિખર ચિત્તક્ષેપઃ ચિત્તની અસ્વસ્થતા, ચેતનઃ આત્મા, જીવ, જ્ઞાન, સજીવ, અજંપો. ગતિવાળું. ચિત્તજ્ઞઃ મનને જાણનાર. ચેતનધન : આત્મજ્ઞાન પ્રકાશ. ચિત્તનિરોધઃ મનને સ્થિર કરવાની ! ચેઝઃ ઉપચાર, હાસ્ય, વિનોદ, હાવક્રિયા. ભાવ. ચિત્તવાનઃ ઉદાર ચિત્તનું. ચૈત્યક: અશ્વત્થ. રાગૃહ પાસે એ ચિત્તવિભ્રમઃ આવેશ, ઉન્માદ ભાંતિ, નામનો પર્વત છે જે જૈનોનું તીર્થ છે. એક જાતનો સનિપાત. ચૈત્યગૃહઃ દહેરાસર, મંદિર. ચિત્તશુદ્ધિ: મનની નિર્મળતા. અંતઃ | ચૈત્યવંદન: દહેરાસરમાં દ્રવ્યપૂજા પછી કરણની શુદ્ધિ. ભાવપૂજા-વંદન માટે જૈનોમાં થતી ચિત્તસમાધાન: મનની શાંતિ, સંતોષ. પવિત્ર ક્રિયા. ચિત્તધૈર્ય: મનની સ્થિરતા. ચૈત્યવાસી: દહેરાસરને માનનાર તીર્થચિત્રભાનુ: સૂર્ય, રવિ, અગ્નિ. માં રહેનાર. ચિદાભાસઃ બુદ્ધિમાં પડેલો ચૈતન્યનો | ચૌવિહારઃ ચારે આહારનો ત્યાગ. Page #389 -------------------------------------------------------------------------- ________________ છવાસ્થ ૩૬૮ સરળ જતિઃ સાધુ. જનત્વ : માણસાઈ. છઘ0 : અલ્પજ્ઞ, સંસારી જીવ, રાગ જનાવવી : સંસાર, દુનિયા. કેષવાળું. જર્નતઃ જન્મેલું. છવિચ્છેદઃ શ્રાવકના પાંચ અણુવ્રતનો જન્માંતરઃ અન્ય જન્મ, પુનર્જન્મ. ત્રીજો અતિચાર, કોઈ પ્રાણીનાં જ્યેષ્ઠ: મોટું, જેઠમાસ. કાનનાક કાપવાં, છેદવાં. જ્યોતિષ્ઠઃ ચાર દેવમાંનું એક દેવલોક. છંદઃ અક્ષરનો કે માત્રાનો મેળ. જ્યોતિષીજોષ જોનાર. આવરણ. અભિલાષ. નિયમથી જરાયુઃ ગર્ભને વિંટળાયેલું પાતળું પડ. બનેલી કવિતા અથવા રાગ. જલત્વઃ પાણીપણું. સંગીત. વ્યસન. વળગવું. જલધિ : સાગર. છિદ્રઃ કાણું, દોષ, ખામી. જલસુખ: કમળ. છિલ્લરઃ ઉપર ઉપરનું પાણી, તૂટેલું જલ્પ: ધીમો અવાજ, મંત્ર ગણવાની તળાવ, ખાબોચિયું. ક્રિયા. છૂતઃ અડી શકાય તેવું, સંસર્ગ, પવિત્ર. જળરાજ: જળરાશી, સમુદ્ર. છેદોપસ્થાપનીયઃ પાંચ ચારિત્ર માંહેનું જંઘાચારણ : જાંઘ પર હાથ મૂકી એક. પ્રથમ દીક્ષિત થયા પછી આકાશગમન કરવાની શક્તિસાધુ વિશિષ્ટ કૃતનો અભ્યાસ વાળા યુનિ. કરીને જીવન પર્યત લેવામાં જંબાલ: કાદવ-કીચડ, સેવાળ, લીલ. આવતી દીક્ષા. અથવા પ્રથમ જંબુદ્વીપ: અઢીદ્વીપનો પ્રથમ દ્વીપ. લીધેલી દીક્ષામાં દોષ આવતા જબુદ્વીપપણતિઃ એ નામનું જૈનનું પ્રથમની દીક્ષાનો છેદ કરી પુનઃ એક કાલિકસૂત્ર જેમાં જંબુદ્વીપનું નવેસરથી કરવામાં આવતું દીક્ષા | વર્ણન છે. આરોપણ. જંબુસુદેસણા જાંબુનું ઝાડ જેના પરથી જંબુદ્વીપ નામ પ્રસિદ્ધ છે. જંબુસ્વામી: સુધમાં સ્વામી ગણધરના જગત્કૃત્નઃ સંપૂર્ણ વિશ્વ, કૃત્ન – શિષ્ય, અંતિમ મોક્ષગામી મુનિ. સંસાર. જાગર્તિઃ સાવધપણું, જાગવું, જાગૃત. ગાતા : જગતરક્ષક. જાજ્વલ્યમાનઃ પ્રકાશિત. જજ્ઞ: જગત. જાતકકથા: જન્મ સંબંધી કથા (બુદ્ધ Page #390 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ ૩૬૯ જીવાસ્તિકાય ભગવાન). જિનશાસનઃ જિનેશ્વરની આજ્ઞા, જેનજાતિનામકર્મ: નામકર્મની એક પ્રકૃતિ, | ધર્મનો સિદ્ધાંત. જેના ઉદયથી જીવ એકેન્દ્રિયાદિમાં જિનાજ્ઞા : જિનેશ્વરની આજ્ઞા. ઉત્પન્ન થાય. | જિહુવલ: ભોજનનો લાલચુ. જાતિસ્મરણજ્ઞાન: પૂર્વજન્મનું જ્ઞાન. જિહુવા: જીભ. જાનુપાત: ઘૂંટણિયે પડવું. જિહુવાà: જીભને ટેરવે. જાનુપ્રદેશઃ જાંઘ. જીનગૃહ: દહેરાસર, જૈન મંદિર, જાપ: કોઈ મંત્રનું પુનઃ પુનઃ રટણ કરવું, જીરાય: તીર્થકર, જિનેશ્વર. મનમાં ઉચ્ચારણ કરવું. જીરણ : ઘસાઈ ગયેલું. જિગીષ: જીવવાની ઇચ્છાવાળું. જીર્ણશીર્ણ: તદ્દન જર્જરિત. જિજ્ઞાસાઃ બોધ થવા માટેની તીવ્ર | જીર્ણોદ્ધાર : જૂની ઘસાઈ ગયેલી વસ્તુને ઇચ્છા. આત્મજ્ઞાન પ્રાપ્તિની સમરાવવી, સવિશેષ ધાર્મિક આતુરતા, પરીક્ષા, પ્રશ્રવિચાર. સ્થાનોની યોગ્ય વ્યવસ્થા. જિજ્ઞાસાવૃત્તિઃ કંઈ પણ જાણવાની | જીવઃ ચેતનાયુક્ત આત્મા. ઇચ્છા. તે વૃત્તિને સંતોષવાની જીવતર: જન્મારો. ક્રિયામાં જ્ઞાનનો બોધ થયા કરે. જીવતવ્ય: જીવતર, જિંદગી જીવ7). જિજ્ઞાસાહીન: કંઈ પણ જાણવાની જીવત્વગુણ: પ્રાણ ધારણ કરવાની ઈચ્છા ન થાય. શક્તિ . જિણવરઃ (જિણંદ) જિનેશ્વર, તીર્થંકર, જીવદયા: પ્રાણીઓની દયા, રક્ષા, જિન. અભયદાન. જિત ક્રોધઃ ક્રોધને જીતનાર. જીવનપ્રદ: જીવન આપનારું. જિતેન્દ્રિય: સ્પર્શાદ ઇન્દ્રિયોને જીવાજીવ : જીવ અને અજીવ. ચેતન જીતનાર, તેમાં હર્ષ-શોક ન અને જડ. કરનાર. જીવાનુકંપા : અહિંસા, જીવદયા. જિતેન્દ્રિયતઃ ઇન્દ્રિયોને વશ રાખવા- જીવાભિગમ: ઉત્કાલિક શ્રુતજ્ઞાનનો એક પ્રકાર. ઉત્કાલિકસૂત્ર, જીવાજિનકલ્પ: ઉત્કૃષ્ટ આચાર પામી ! જીવનું જ્ઞાન આપનારું એક જૈન એકાંતવાસમાં રહેનાર. ધર્મનું સૂત્ર. જિનચૈત્યઃ જૈનમંદિર જિન પ્રાસાદ) | જીવાસ્તિકાયઃ જીવનો સમૂહ, જીવજિનપ્રણીતઃ તીર્થંકર ભગવાને કહેલું. | રાશિ. કર્મ કરનાર, ભોગવનાર, વાળું. Page #391 -------------------------------------------------------------------------- ________________ જીવિતાશંસા ૩૭૦ સરળ શુભાશુભ કર્મ અનુસાર જન્મ ધારણ કરનાર. જીવિતાશંસા : જીવવાની ઇચ્છા. ! શાપ્ત: જ્ઞાન, સમજણ, બુદ્ધિ, ચેતના. સંથારો લીધા પછી પૂજા સત્કાર સ્તુતિ. મળવાથી લલચાઈને જીવનને જ્ઞાતઃ મહાવીર ભગવાનનું ઉપનામ. ઇચ્છવું. જાણીતું, પ્રખ્યાત, વિદિત. જુક્તિ : ઉપાય, યુક્તિ. જ્ઞાતજ્ઞેય: જાણેલું અને જણાવા યોગ્ય. જુગઃ યુગ, જમાનો. જ્ઞાતત્વ: જ્ઞાન વડે જાણવાપણું અજ્ઞાનજુગલિયા સ્ત્રી-પુરુષનું જોડું જે સાથે નો અભાવ. જન્મ, મરે સાથે. તેમનો નિર્વાહ શાતધર્મકથાસૂત્રઃ જૈન ધર્મના કલ્પવૃક્ષ દ્વારા થાય. અત્યંત સરળ અગિયાર માંહેનું એક અંગ સૂત્ર. હૃદયના હોય. મરીને સ્વર્ગે જાય. શાતનંદન: જ્ઞાતપુત્ર - ભગવાન જુગુપ્સાઃ આરોપ, દોષ, નિંદા, ધૃણા, મહાવીર સ્વામી. તિરસ્કાર, બીભત્સ, જુગુપ્સા, જ્ઞાતવ્ય: જાણવાલાયક વસ્તુ. મોહનીય પ્રકૃતિ કે એના ઉદયથી જ્ઞાતા: અંતરાત્માનું જ્ઞાન ધરાવનાર, જ્ઞાની. મલિન વસ્તુ પ્રત્યે ધૃણા ઉત્પન્ન થાય. નિંદા થાય. જ્ઞાતાઅંગઃ જૈન ધર્મના મુખ્ય બાર જુગુત્સોપાદક: તિરસ્કાર/કંટાળો અંગમાંનું એક અંગ. ઉપજાવનારું. જ્ઞાતાજ્ઞાત: જાણેલું તથા અજાણ્યું. જુહારમિત્ર: જુહાર – નમસ્કાર. માર્ગે જ્ઞાતાધર્મકથા: જૈનધર્મના અગિયાર મળતા ફક્ત અન્યોન્ય નમસ્કાર માંહેનું છઠું અંગ. ગણિપિટકના કરવા કે ખબર પૂછવા જેટલો બાર માંહેનું એક સૂત્ર. સંબંધ. જ્ઞાન: ચૈતન્યનું લક્ષણ, સંસારીને જૈનદર્શનઃ જિનેશ્વર દેવોએ પ્રતિપાદન વસ્તુનો ઇન્દ્રિય સાથે મનનો કરેલું દર્શન. સંબંધ થતાં આત્માને તે તે વિષયજૈનેતર ઃ જૈન સિવાયનું. નું જ્ઞાન થાય તે પરોક્ષ છે. જ્ઞાનીને જોહરઃ જીવિત સ્ત્રીનું અગ્નિ સ્નાન, ઉપયોગ દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન થાય જૌહર નાનું તળાવ. રત્ન. શોભા. જ્ઞાનકથા : મોક્ષ સંબંધી કથા. જ્વરા : મૃત્યુ, મોત. જ્વલંત : તેજસ્વી. જ્ઞાન કેન્દ્ર : સામાન્ય રીતે જ્યાંથી દરેક Page #392 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ પ્રકારની લાગણીબુદ્ધિ પેદા થાય તેવો મગજનો ભાગ. જ્ઞાનચક્ષુ : અંતર્ચક્ષુ, પવિત્ર દૃષ્ટિ. જ્ઞાનદગ્ધ : અજ્ઞાની, અધુરા જ્ઞાનને કારણે થતો વિપર્યાસ. જ્ઞાનદ્રવ્ય : મંદિરો કે દહેરાસરોમાં થતી રકમની ઊપજ જે તે જ કાર્ય માટે વપરાય. જ્ઞાનધારા : વિશેષ પ્રયત્ન દ્વારા એક ઇષ્ટ વસ્તુમાં ઉપયોગને જોડવો. જ્ઞાનનાડી : : સુષુમણા નાડી. જ્ઞાનનિન્યતઃ સત્ય વસ્તુને, પોતાના જ્ઞાનને તથા જેની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેવા ગુરુને છુપાવનાર તથા ઉ૫કા૨ ભૂલી જનાર. જ્ઞાનપરિષહ : સાધુજનોને વિશિષ્ટ જ્ઞાનના અભાવમાં પોતાને હલકો માનવાનો ભાવ. જ્ઞાનપુલાક : જ્ઞાનને નિઃસાર બનાવનાર પુલાક લબ્ધિવાળો. જ્ઞાનપ્રતિબંધક : સંશય, અસંભવનો, વિપરીત ભાવના પ્રતિબંધક છે. જ્ઞાનપ્રવાદ : ચૌદપૂર્વ માંહેનું પાંચમું પૂર્વશાસ્ત્ર. જ્ઞાનમાત્સર્યઃ જ્ઞાન સંબંધી મદ, અન્ય લેવા યોગ્ય છતાં દ્વેષબુદ્ધિથી જ્ઞાન આપવાની ભાવના ન થાય. જ્ઞાનવૃદ્ધ જ્ઞાનમાં પારંગત અનુભવી. જ્ઞાનવૈરાગ્ય : જ્ઞાનપૂર્વક થયેલો ઉચ્ચ ૩૭૧ શેયતત્ત્વ વૈરાગ્ય. તત્ત્વબોધથી થયેલો સંસારત્યાગનો ભાવ. જ્ઞાનસમાધિ : જ્ઞાન સ્વરૂપમાં લીનતા. જ્ઞાનાચાર : જૈનદર્શનના પંચાચારમાં પ્રથમ આચાર, જ્ઞાન ભણવું, ભણાવવું વગેરે. જ્ઞાનપ્રાપ્તિ માટેના વિનયાદિ ગુણોનું પાલન. જ્ઞાનાતિશય : તીર્થંકર ભગવાનનો પૂર્ણજ્ઞાનરૂપી શ્રેષ્ઠ ગુણ, જેના વડે તેઓ લોકાલોકને સંપૂર્ણ જાણે. જ્ઞાનાતીત : જ્ઞાનના વિકલ્પથી પણ પાર ગયેલા પૂર્ણજ્ઞાની. જ્ઞાનાવરણ ઃ કર્મની મુખ્ય આઠ પ્રકૃતિમાં પ્રથમ પ્રકૃતિ જે આત્માના જ્ઞાન સ્વરૂપને આવરણ કરે. જ્ઞાનાવરણ કર્યું : આત્માની જ્ઞાન શક્તિ દબાવનાર કર્મ. આ કર્મ સર્વઘાતી છે તેનો સંપૂર્ણ ક્ષય થતાં આત્મા કેવળજ્ઞાન પ્રાપ્ત કરે. જ્ઞાનાવસ્થિતક : જ્ઞાનમાં સ્થિત થયેલું જ્ઞાનાંતરાયકર્મ. જ્ઞાન પ્રાપ્તિમાં, તેના સાધનમાં અંતરાય આવે અથવા એક જીવ અન્યને પણ અંતરાય કરી કર્મ બાંધે. જ્ઞાનોપયોગ : ઉપયોગના બે પ્રકારમાંથી વિશેષ જ્ઞાનને જ્ઞાન ઉપયોગ કહે છે. તેના આઠ ભેદ છે. શેયતત્ત્વ : જણાવા યોગ્યતત્ત્વ જગતના પદાર્થો વિષયક તત્ત્વ. Page #393 -------------------------------------------------------------------------- ________________ ઝણ. ૩૭૨ સરળ ઝણઃ ક્રોધની ધ્રુજારી. ઝાકળ: ઓસ, તુષાર. ઝાંઝવાનું જળ મૃગજળ દૂરથી દેખાતો પાણીનો આભાસ. ઝુકાવ: ગતિ, પ્રવૃત્તિ. ઝૂઠઃ અસત્યતા, જૂઠાણું. ઝોક વલણ. વાંક. ગાય, ઘેટાં-બકરાંનો વાડો. | ટ | ટબો: અનુવાદ - ભાષાંતર, ગુજરાતી શબ્દાર્થ. જૈનસૂત્રોમાં પાઠ ઉપર ઝીણા અક્ષરથી પાઠ પ્રમાણે અર્થ લખેલો હોય. જૂના હસ્તલિખિત ગ્રંથોના પાનામાં નીચે-ઉપર હાંસિયામાં લખેલી ટીકા. ટહુકા: કોયલનો અવાજ. ચમત્કારપૂર્ણ ઉક્તિ . ટંકા: આત્મા. પર્વતની બાજુ. ટંકારઃ (ટંકારવ) આશ્ચર્ય, અચંબો ઉપોદઘાત, પ્રસ્તાવના. કીર્તિ, પ્રસિદ્ધિ. ચેતવણી, સૂચના, પગરણ. ચંચણઃ ઉપર ટપકે લખી રાખવું, ટૂંકી નોંધ. ટીકાકાર : ભાષ્યકાર, વિસ્તૃત વિવરણ, વિવેચક. ટુંકારોઃ કડવાં વચન, અપમાન લાગે તેવી વાણી, ધિક્કારયુક્ત ભાષા. તક : અનુકૂળ સમય, પ્રસંગ, અવસર, - યોગ, અનુકૂળતા. તકતાક: આપત્તિનો સમય. તકતી : શિલાલેખ, દાતા વગેરેના નામ અને કામને લગતી વિગતનો લેખ. તકતો – તખ્તો: અરીસો, મોટી છબી. જેના પર ચિતરામણ કરી દિશા દર્શાવી હોય. તક(ગ)દીરઃ નસીબ, ભાગ્ય. તકરીરઃ વાતચીત, વિચારણા. તકવાદઃ પરિસ્થિતિનો લાભ ઉઠાવી લેનારું વર્તન. તકસાધુ. તકસીર : ભૂલચક, કસૂર. તકાજો : (તગાદો) અન્યને આપેલી વસ્તુ કે રકમની કડક ઉઘરાણી કરવી. તકિયાઘર: કબ્રસ્તાન. તક્ષક: સુતાર, એક નાગનું નામ હતું. તક્ષશિલા : પ્રાચીન નગર જ્યાં મહા વિદ્યાપીઠોમાં વિદ્યાર્થીઓ શિક્ષણ લેતા. તખત : સિંહાસન, રાજગાદી. તખલ્લુસ : લેખક કે કવિઓનાં ઉપ નામ. તખ્તનશીનઃ રાજગાદીએ આવેલું. રાજસિંહાસનારૂઢ. તગતગ: ઝીણો પ્રકાશ. તગેડવું: થાકી જાય તેવું દોડાવવું. Page #394 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ ૩૭૩ તત્ત્વાન્વેષણ તજજ્ઞ : તે તે વિષયના નિષ્ણાત, જ્ઞાતા, | નું જ્ઞાન ધરાવનાર તત્ત્વદર્શી. - વિદ્વાન, પારંગત. તત્ત્વજ્ઞાનઃ સૃષ્ટિનો કેવી રીતે વિકાસ તારું? અફીણનું બીલ. થયો તે વિષે મૂળ સુધી જઈને તજ્જન્ય : તેનાથી જન્મેલું. મેળવવાની બુદ્ધિ, શક્તિ, તત્ત્વતશ : જ્ઞાની, જાણકાર. દૃષ્ટિ. (તસ્વાવબોધ) તટિની : નદી. તત્ત્વતઃ વાસ્તવિક રીતે જોતાં. તત્ત્વની તડપ : તલપ. નજરે. તડપવું: વસ્તુ મેળવવા વલખાં મારવાં. | તત્ત્વદર્શનઃ વસ્તુના યથાર્થપણાને તડિતા: વીજળી. જણાવનાર દૃષ્ટિ. તડિત્યનઃ વાદળ, મેઘ, તત્ત્વદોહન : તત્ત્વના રહસ્ય તારવવાની તતો ભ્રષ્ટઃ વચ્ચેથી રખડી પડેલું. શક્તિ . સ્થાનથી Àત થયેલો. તત્ત્વદ્રષ્ટા : તત્ત્વના જ્ઞાતા. તત્કાલધી ઃ જે સમયે જે યોગ્ય હોય તે તત્ત્વનિર્ણયઃ વસ્તુના મૂળસ્વરૂપનો સૂચવનાર બુદ્ધિમાન. નિર્ણય કરનાર. તત્કાળ: (તક્ષણ) તત્કાલીન, તે જ ! તત્ત્વનિષ્ઠઃ તત્ત્વમાં જેની અચલ શ્રદ્ધા કાળે, તે જ ક્ષણે. છે તે. તત્સમ : તેના જેવું. તત્ત્વન્યાસઃ મૂર્તિનાં અંગો ઉપર મંત્ર તત્ત્વઃ કોઈ પણ પદાર્થનું અસલ દ્વારા કરવામાં આવતો વિધિ. સ્વરૂપ, સાર, સત્ત્વ, રહસ્ય, તત્ત્વપ્રતીતિઃ મૂળ તત્ત્વોની શ્રદ્ધા. સિદ્ધાંત. આંતરિકબળ, (સત્ત્વ) | તત્ત્વભાષી: સ્પષ્ટપણે યથાર્થ નિરૂપણ તત્ત્વાર્થ. કરનાર. તત્ત્વગત જેમાં સત્ય કે તત્ત્વ સમાયેલું | તત્ત્વભૂતઃ તત્ત્વરૂપે રહેલું. મૂળભૂત. છે તે. તત્ત્વમસિ: પરબ્રહ્મ, તે તું જ છું તેવી તત્ત્વગ્રાહી: તત્ત્વને ગ્રહણ કરનાર. પરબ્રહ્મ સાથેની ઐક્યતા. તત્ત્વચિંતક સત્ય વિષે વિચાર કરનાર, અનન્યતા, શુદ્ધઅદ્વૈતનો ભાવ. ફિલોસોફર. તત્ત્વમીમાંસક: તત્ત્વનું મનન ચિંતન તત્ત્વજિજ્ઞાસા મૂળ સ્વરૂપને જાણવાની કિરનાર. તીવ્ર ઈચ્છા. તત્ત્વસાક્ષાત્કાર : તત્ત્વનો સ્પષ્ટ તત્ત્વજ્ઞઃ તત્ત્વવિંદ, તત્ત્વવેત્તા, | અનુભવ આત્મદર્શન. તત્ત્વાભિની, તત્ત્વોનું જ્ઞાન, દર્શનો | તત્ત્વાન્વેષણઃ તત્ત્વ વિષેની ખોજ, Page #395 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાભાષી ૩૭૪ સરળ, શોધ. તદભવ : તે જન્મમાં. તત્ત્વાભાષી: તત્ત્વરૂપ ન હોય છતાં | તદર્થે: એને ખાતર. તત્ત્વરૂપ હોવાનો ભાસ આપે. તદંતર્ગતઃ એમાં સમાઈને રહેલું. તત્ત્વાવધાનઃ વાસ્તવિક દેખરેખ. તન્મય. તદાકાર. દર્શન. તવિષયક: એને લગતું. તત્ત્વાર્થસૂત્ર: જૈનધર્મનો મહાન તન-તાપ: શરીરમાં થતી મૂંઝવણ. તાત્ત્વિક ગ્રંથ. શારીરિક કષ્ટ (તન-શરીર) તત્પદ: બ્રહ્મધામ, પરબ્રહ્મ (વેદાંત). તનત્રાણ : ક્વચ. બખ્તર. તત્સત્ (તત્સમ) તે બ્રહ્મ સાચું છે તેવો તનબદન : જિગરજાન મિત્ર. ગાઢ મૈત્રી. ઉગાર. તનય : (તબુ) પુત્ર. તનુજ, આત્મજ. તત્સદેશ : એના જેવું, મળતું, સરખું. | તનયા: પુત્રી, આત્મમ (તનુજા). તથાગત : જ્ઞાની, સર્વજ્ઞ, બુદ્ધ, નિર્વાણ- તનહા: એકલું. માર્ગી. તનસુખ: શરીરનું સુખ. તથારૂપ કહ્યા પ્રમાણે સ્વરૂપ ધરાવતું તનુજ: પુત્ર. તથા વિધઃ એ પ્રકારનું, એવું. તનુવાતઃ (તનવાત) તનુવાતવલય - તથાસ્તુઃ એમ થાઓ તેવા આશીર્વાદ. પાતળા વાયુનું વલય. ઘનવાત - સારું, વારુ વગેરે. જાડા વાયુનો આધારભૂત, નરકની તથૈવ : એ જ પ્રમાણે. નીચે હોય છે. તથ્ય: સાચી હકીકત, સત્ય. તનિષ્ઠઃ તેને વિષે લાગણીવાળું. તથ્યાતથ્ય: સાચું ખોટું મિશ્ર. તન્મય: એકાગ્ર - દ્રુપ. તથ્થાંશઃ કોઈ પણ વિગતનો સત્ય તન્માત્રા: ઇન્દ્રિયોના સ્પર્શાદિ વગેરે. તન્હાઈઃ એકાંતવાસી. તદનન્ય: તદાકાર તદાત્મક - તદ્રુપ. તપ: કમને બાળવાનું અનુષ્ઠાન, જેના તદનંતર: એના પછી, ત્યાર પછી. બાર પ્રકાર છે. તદનુયાયીઃ અનુસરનારું. તપગચ્છ શ્વેતાંબર સાધુનો એક પંથ. તદનુસારઃ એ પ્રમાણે. એને તપન : સૂર્ય - તડકો. તપવું, તાપ. અનુસરીને. તપાચાર : જે. સં.માં પંચાચાર માંહેનો તદપિ તોપણ, તથાપિ. એક આચાર. તદબીરઃ યુક્તિ, તજવીજ, પ્રયત્ન, તપોવનઃ તાપસ, મહાત્માઓને વ્યવસ્થા, પેરવી. રહેવાનો આશ્રમ સ્થાન. ભાગ. Page #396 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ ૩૭૫ તાડન તપોધન: તપસ્વી. તરુવરઃ મોટું કે ઉત્તમ વૃક્ષ. તબીબ: શારીરિક રોગનો ઉપચાર | તર્ક: કલ્પના, અનુમાન, સંભાવના, કરનાર વૈદ્ય, હકીમ, ડૉક્ટર, ખુલાસો ન અપાય તેવું. તમઃ અવિદ્યા માનસિક વ્યથા, | તર્કપટુ તર્ક કરવામાં પ્રવીણ. અહંકાર, તર્કવિતર્ક: ગૂંચવણિયા વિચાર તમક: દમના રોગનો એક પ્રકાર. તર્કસિદ્ધ: તર્કથી સિદ્ધ કરેલું. તમન: આશા, અભિલાષા. તર્જકઃ તિરસ્કાર કરનારું, તરછોડનારું. તમસ: અંધકાર, તમોગુણ, અભિમાન, | તર્જની : અંગૂઠા પછીની આંગળી. તમસ્ત્રી. તપ: તૃપ્તિ, સંતોષ. તમસ્વતીઃ તસ્વિની. (તમિસ્ત્રી) તલબ : આતુરતા (તલસ) તીવ્ર ઈચ્છા. રાત્રી, રજની, નિશા. તલસ્પર્શી: તરત જ અસર કરે તેવું તમા : ગરજ, પરવા. અગાધ. તરતમતા: થોડુંઘણું, બે વચ્ચેનો | તવંગ: સ્થાપત્ય (એક ભાગ). તફાવત. તવારીખઃ સાચી બીના, ઇતિહાસ, તરલ: અસ્થિર, ચંચળ, હાલતું. જલદી તસ્કર: ચોર. ઊડી જાય તેવું. તળેટી: પર્વત નીચેની સપાટ ભૂમિ. તરણતારણ : તારનાર પરમાત્મા. તંતઃ જિદ, હઠ. કેડો, છેડો, તાગ લેવો, તરણિ: તરવાનું સાધન. પાછળ પડવું. તરણું : ઘાસનું તણખલું. તંત્રઃ અધિકાર, વ્યવસ્થા, પ્રયોજક. તરણોપાય : તરવાનો ઉપાય. તંદુલઃ ચોખા. તરતમઃ (તરતમતા). અલ્પાધિક, વત્તા- | તંદુલિયોમસ્ય: મોટા મગરમચ્છની ઓછા ભાવવાળું. આંખની પાંપણમાં થતો ચોખા તરલ: પાતળું, મનોહર, સુંદર, વિકાર- જેવડા શરીરનો મચ્છ, તેનું શીલ. આયુષ્ય અંતમુહૂર્તનું ઘણું અલ્પ તરંગઃ મોજું - લહેરી, ઊર્મિ. હોય છે, પણ તે પંચેન્દ્રિય હોય છે, તરંગિત : ચપળ, ચંચળ. તે મનમાં માછલા ખાવાના ઘણા તરંગીણિ: નદી. ભાવ રૂપી હિંસા કરે છે. જૈ.સં.) તરુ: વૃક્ષ તંદ્રાઃ નિદ્રા પહેલાંની દશા. આછી તરુણ: યુવાન, જુવાનિયો. તરુણીઃ યુવતી - જુવાન સ્ત્રી. તાડન : મારા મારવો, ત્રાસ આપવો. ઊંઘ. Page #397 -------------------------------------------------------------------------- ________________ તાદેશ તાદેશ ઃ સ્વભાવનું, ગુણનું. એના જેવું મળતું. તામસ ઃ અહંકાર, અજ્ઞાનરૂપી અંધકાર ગુસ્સો, દુર્ગુણી માનવ સર્પ. તામસકર્મ : તમોગુણયુક્ત કાર્ય. તારંગા ગુજરાતમાં આવેલું જૈનોનું મહાન ઐતિહાસિક તીર્થ. તાંત્રિક : માયિક ગુપ્ત વિદ્યાવાળું. તિઇન્દ્રિય : ત્રણ ઇન્દ્રિયવાળો જીવ. તિક્ત સંસ્કૃતમાં કડવું, ગુજરાતીમાં તીખો. તિક્ષ: તીક્ષ્ણ, તેજ. તિગ્મ : પ્રચંડ પ્રખર તડકો. તિગ્માંશું - તિગ્મરશ્મિ ઃ સૂર્યનાં કિરણો. તિય : ત્રણ લોક. ૩૭૬ તિા : તૃષ્ણા. તિતિક્ષા : સુખદુ:ખ સહન કરવાની શક્તિ. સહિષ્ણુતા. (તિતિક્ષ) તિતીર્ષાઃ પાર ઊતરવાની ઇચ્છા. તિથિ : ચંદ્રની ગતિને અનુસરતો દિવસ તારીખ, વાર. તિથિપત્ર : પંચાંગ. તિદંડી : સંન્યાસી. તિમંગળ : તિમિ નામનાં દરિયાઈ પ્રાણીઓને ખાઈ જનારું મોટું દરિયાઈ પ્રાણી. તિમિર: અજ્ઞાન અંધકાર. તિરછું : વાકું, તિર્થંક, (કાટખૂણો ન હોય તેવો ખૂણો). તિરોધાન : (તિરોભાવ) ઢંકાઈ જવું, સરળ અદૃશ્ય થવું. અંતર્ધાન થઈ જવું, આચ્છાદન, ઢાંકણ, તિરોભૂત : ઢંકાયેલું, નાશ પામેલું તિર્થંગજાતિ). તિરોહિત : અદૃશ્ય, અગોચ૨. તિર્થંગલોક : અઢા૨સો યોજન પ્રમાણ તીતિલોક. તિર્થંગતિ : ત્રાંસી-આડી ગતિ, પશુપક્ષી વગેરેમાં જન્મ. તિર્યંચ : જનાવર, એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીનાં પશુ, પક્ષી. તિર્યંચગતિ : તિર્યંચ ગતિમાં જન્મ, જ્યાં પરાધીનતા છે. તિલાંજલિ : તર્પણ કરવા માટે તલ નાંખેલો પાણીનો ખોબો. તદ્દન છોડી દેવું, ત્યાગ કરવો, સર્વથા છોડી દેવું. તિલો૨ઃ નામનું એક પક્ષી. તિવિહા૨ ઃ પાણી સિવાય ત્રણ આહાર નો ત્યાગ. તિશઃ ઇચ્છા. તિથ્ય ઃ પોષમાસ. પુષ્ય નક્ષત્ર. તિષ્યયુગ ઃ કળિકાળ, કળિયુગ. તિહાં : ત્યાં પદ્યમાં ગવાય). તિહુયણ : ત્રણ ભુવન. ત્રણ લોક. તીક્ષ્ણ : ધારવાળું. તીણી અણીવાળું. સૂઝવાળું, સૂક્ષ્મ બદ્ધિવાળું, તીર્થ : પવિત્ર ધર્મરાગ. (તીર્થભૂમિ) તીર્થસ્વરૂપ : પૂજવાને, આદરને યોગ્ય. તીર્થંકર : જૈનધર્મના પ્રવર્તક જિનેશ્વરો. Page #398 -------------------------------------------------------------------------- ________________ તૈજસ ન હોય. શબ્દકોશ ૩૭૭ તીર્થના સ્થાપક. નો સપાટ ખૂણો. તીર્થોદક: પવિત્ર નદી-સરોવરનું પાણી. સૂપઃ ઘી. તીસ: ઇચ્છા. તૂષઃ કપડાની કો. તીણું : કારમું, ભયાનક ' તૂષ્પીભાવ: મૂંગા રહેવું એ. તુચ્છ : મામૂલી, ક્ષુદ્ર, હલકું. નિંદાપાત્ર. તૃણમય: ઘાસ જ પથરાયું હોય તેવી તુચ્છકર્મ: ફલપ્રાપ્તિની ઇચ્છાવાળું હલકી ભૂમિ. કાર્ય. તૃણવત્ઃ ઘાસ જેવું હલકું, જેનું મૂલ્ય તતંગઃ એક પ્રકારનું જૂઠાણું. કુતૂહલ કરે તેવું ધાંધલ. તૃણશય્યા: ઘાસની બનાવેલી પથારી. તુરંગ: ઘોડો. તુરંગ મનના ઘોડા. (સંથારો) (તુલંગ) તૃપ્ત : સંતોષી. તુરિયાવસ્થા: જન્મ-મરણ વટાવીને તૃષા તરસ, પિપાસા. પ્રાપ્ત થતી દશા. (તુરિય) આત્મા તૃષાર્તઃ તરસથી પીડાયેલો. સાથે એકતા. તરીય પદ. તૃષ્ણા : લાલસા, કામના, વાસના, તુલના: સરખામણી સમાનતા. ઇચ્છા. તુલા : ત્રાજવાની દાંડી. તેઉકાય: અગ્નિનો જીવ. તુષઃ (તૂસ) ફોતરા. કણસલું. તેજસ શરીર : શરીરને કાંતિ આપનાર, તુષાર : ઝાકળ, ઓસ, હિમ, બરફ. આહારને પચાવનાર. તુષારગિરિ: બરફથી ઢંકાયેલો પર્વત. તેજોદ્વેષઃ અન્યનો ઉત્કર્ષ સહન ન તુષ્ટ: પ્રસન. થાય તે. તુંગાર: ઉત્તમ પ્રકારનાં મકાનો, તેજોમહારીઃ તેજને હરી જનારું. પ્રસાદો. તેજોલેશ્યા: તપ દ્વારા ઉત્પન્ન થતી તુંડ: માથું, મોટું, ચાંચ, સૂંઢ, મગજ, શક્તિ, જેના દ્વારા શાપ આપીને ભેજુ વગેરે. મિજાજી. ગુસ્સાવાળો અન્યને બાળી શકાય. સ્વભાવ. તેરાપંથ : તેર શ્રાવકોને લઈ ઉપાશ્રયને તૂક ટૂક) પદ્યમાં ગાઈ શકાઈ તેવી બદલે અન્યત્ર પૌષધ કરવાની એક કડી. સંજ્ઞાવાળો. તેના અનુયાયી. સૂત: જૂઠાણું, બનાવટી, ગપ, પ્રપંચ. સ્થાનકવાસી જૈન સંપ્રદાયને તૂતક: આગબોટ, વહાણ, જહાજ, મળતું. વગેરેનો મથાળાના આગળ ભાગ- તૈજસ: રાજસ અવસ્થામાં થતો Page #399 -------------------------------------------------------------------------- ________________ તૈજસલબ્ધિ ૩૭૮ સરળ અહંકાર. ત્રસઃ સ્વયં હાલી ચાલી શકે તેવા જીવો તૈજસલબ્ધિ: ઠંડા કે ગરમ પુદ્ગલો (ત્રસકાય). ફેલાવવાની તૈજસ લેશ્યા ઉત્પન્ન ત્રસનાડી: જ્યાં મુખ્યપણે ત્રસકાય કરવાની શક્તિ. જીવો રહે છે તે લોકની વચ્ચેની તૈલચિત્રઃ તલમિશ્રિત રંગોથી લોકનાડી. બનાવેલી છબી. ત્રસનામકર્મઃ જે કર્મ ઉદયથી જીવને તોક: ગળામાં ભરાવવાની વજનદાર ત્રપણું મળે. બેડી. ત્રસયોનિઃ ત્રસ જીવોનું ઉત્પત્તિસ્થાન. તોડો: ચણતરમાં મુકાતો પથ્થરનો ત્રાટક: દૃષ્ટિને સ્થિર કરી કરવામાં મજબૂત ભાગ. આવતી હઠયોગની પ્રક્રિયા. તોતાકહાણી : પોપટની જેમ બોલી જાય ! ત્રાટકવું: અચાનક હલ્લો કરી તૂટી તેવું. તોતો પોપટ. 24 તોલો પોપટ પડવું. અણધાર્યો ધસારો કરવો. તોતિંગ: બહુ મોટા કદનું, ભારે ત્રાણ : રક્ષણ, આશ્રય, આશરો, શરણ. વજનદાર. ત્રાણી: રક્ષણ કરનારો. તોફ: ઉત્તમ, શ્રેષ્ઠ. ત્રાત: રક્ષણ. તોબો : ગધેડો. ત્રાહિ: રક્ષણ કરો એવો ઉદ્ગાર. તોય : પાણી. ત્રાહિત પરિચય વગરનું. તોયજ: કમળ. ત્રાંસ: ત્રાંસો ભાગ, વળાંક, ફાંસો, તોયદ: મેઘવાળું. ખૂણા પડતો ભાગ. તોયનિધિ સાગર, દરિયો, સમુદ્ર, | ત્રિકરણયોગ: મન, વચન, કાયાનો ઉદધિ. વ્યાપાર તે કરણ. કરવું, કરાવવું, તોષઃ પ્રસન્નતા, સંતોષ. અનુમોદવું તે યોગ. તોષણઃ લાંચરુશ્વત. ત્રિકરણ શુદ્ધિ : મન, વચન કાયા એ તોષિતઃ સંતોષ, પ્રસન્નતા પામેલું. | ત્રણેની શુદ્ધિ. ત્યક્તવ્ય: તજી દેવા કે છોડી દેવા | ત્રિકાળજ્ઞઃ ત્રણે કાળનું જ્ઞાન ધરાવનાર. લાયક. ત્રિકાળવર્તી-દર્શી) ત્રણરત્ન: સમ્યગુજ્ઞાન, સમ્યગુ દન | ત્રિગુણાતીત: સત્ત્વ, રજસ, તમસ એ અને સમ્યગુ ચારિત્ર. ત્રણે પ્રકૃતિ - ગુણરહિત. ત્રપત : સંતોષ. ત્રિગુપ્તિઃ મન, વચન, કાયાની પ્રવૃત્તિને ત્રપ્ત : વિદ્યા, અધ્યાત્મ. ગોપવવી. Page #400 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ ૩૭૯ દત્ત ત્રિજગતઃ ત્રિલોક, આકાશ, પૃથ્વી, | યજ્ઞની વેદી. જૈનદર્શનમાં જુદો પાતાળ, મધ્ય, ઊર્ધ્વ. અર્થ છે. સાધુસાધ્વીજનોની ત્રિતાપ: આધિ, વ્યાધિ, ઉપાધિ. કુદરતી હાજતની ક્રિયા. ત્રિદશઃ દેવ, અમર, સુર. થાણાંગઃ એ નામનું એક અંગસૂત્ર. ત્રિદંડ: મન, વચન, કાયા એ ત્રણ દંડ. થાપણમોસો : કોઈની થાપણ મૂડી ત્રણેનો સંયમ કર્યાની નિશાની રૂપ ચોરી લેવી, પાછી ન આપવી. દંડ. સાધુજનો રાખે છે. થાપનાચાર્યઃ જૈ.સં. ગૃહસ્થને ત્રિદોષઃ વાત, પિત્ત, કફનો પ્રકોપ, સામાયિક જેવી વિધિ માટે ગુરુના સંનિપાત, સનેપાત. પ્રતિકની સ્થાપના. ત્રિધા : ત્રણ પ્રકારે. થાવર: સ્થાવર, ખસી ન શકે તેવું. ત્રિપદી: ત્રણ પદોવાળું, ઉત્પાદ વ્યય. ! થાવર નામકર્મઃ જે કર્મના ઉદયથી ધ્રૌવ્ય. સ્થાવરપણું મળે. એકેન્દ્રિયાદિ ત્રિપિટકઃ સૂત્ર, વિનય અને અભિધર્મ જીવો. એ ત્રણ પ્રકારનો બૌદ્ધધર્મના | થીવર : સ્થવિર વૃદ્ધ. (દઢ મક્કમ) ગ્રંથોનો સમૂહ. થીણદ્ધિ: ઘોર નિદ્રા, ઉંઘમાં પણ કામ ત્રિશલાઃ ભગવાન મહાવીરના માતા. કરી આવે છતાં તેને ભાન ન હોય. ત્રિશંકુ : મધ્યમાં લટકી જનારો. ત્રુટિ: ક્ષતિ ખામી. તંગદોષઃ ચામડીનો દોષ. દક્ષ: નિપુણ, કુશળ, પ્રવીણ, હોશિયાર, ત્વગિન્દ્રિયઃ ત્વચા રૂપ સ્પર્શેન્દ્રિય. ડાહ્યું, શાણું. ત્વરાઃ ઉતાવળ. દક્ષિણા: બાહ્મણ કે ગુરુને જનોને ત્વરિતઃ ઉતાવળે કામ કરવું. વેગીલું. | અપાતી ભેટ. દક્ષિણાભિમુખઃ દક્ષિણ દિશા તરફ મોઢાવાળું. થકાવટઃ થાક, શ્રમ. થાક લાગવો. | દખમું: પારસીઓનું સ્મશાન. થડક (થડકો): ગભરાટ. ડરવું. ભય | દગો: કપટ, પ્રપંચ, છેતરવું, છેહ લાગવો. દત્તઃ આપેલું. થડોથડઃ લગોલગ, અડોઅડ. દત્તઃ ગત ઉત્સર્પિણી કાળના થયેલા એ થનગન: નાચવાનો અવાજ. નામના આઠમા તીર્થંકર. થિંડિલ - ઈંડિલ: યજ્ઞ પ્રણાલિ પ્રમાણે | દત્તઃ નવ માંહેના એ નામના સાતમા Page #401 -------------------------------------------------------------------------- ________________ દત્તક ३८० વાસુદેવ. દત્તક : ખોળે બેસાડેલું. (અન્યનું સંતાન) દત્તહીન : દાન આપ્યા વગરનો. દત્તાત્મા : જેણે પોતાનું સર્વ દાનમાં આપ્યું હોય તે. દધિ : દહીં. દધિસૂત : ઐરાવત હાથી, ઘોડો, ધન્વંતરિ, કલ્પવૃક્ષ. ચંદ્ર. દફન : શબને દાટવાની ક્રિયા. (બેરિયલ) દમક ઃ ચમક, પ્રકાશ, ચળકાટ, કાંતિ, સ્ફૂર્તિ. દમડી: નાણાંનો પ્રકાર. જરા જેટલું પ્રમાણ. (નમાલું) દમડીચુસ્ત ઃ લોભી. દમન ઃ ઇન્દ્રિયનિગ્રહ, સંયમ. (જુલમ) દયનીય - દયાજનક: દયાને પાત્ર. દયાર્દ્ર : દયાથી પીગળેલું. દયિતઃ પ્રીતમ, વહાલાં, પતિ, કાંત. દયિતા: પ્રિયતમા, વહાલી, કાંતા. દરખાસ્ત ઃ કોઈ પણ સૂચનની રજૂઆત. નિવેદન, પ્રાર્થનાપત્ર, દરમાયો : વેતન, પગાર, દરશ : ભાવ, શ્રદ્ધા. (દર્શન) દર્પ : ઘણો અહંકાર, પ્રબળ ગર્વ. (કંદર્પ-મોહ) દર્પન : દર્પ. અહંકારનો નાશ કરનારું. દર્પી : ગર્વવાળું. દર્ભ : ડાભ નામનું પવિત્ર મનાતું ઘાસ. સરળ દર્શ : દરેક મહિનાનો છેલ્લો અમાસનો અંધારો દિવસ. તે દિવસે એક વૈદિક યજ્ઞ. (દર્શતિથિ) દર્શન અનુભૂતિ : જ્ઞાનપૂર્વકનો અનુભવ. દર્શનપરિષહ : મને સમ્યગદર્શન ક્યારે થશે તેની વિચારણા - સંતાપ. દર્શનમીમાંસા : જ્ઞાનપૂર્વકનો વિચાર, તાત્ત્વિક વિચાર. દર્શનમોહનીયકર્મ આત્માના શુદ્ધજ્ઞાનમાં બાધક અને મૂંઝવનારું : કર્મ. દર્શનવિશુદ્ધિ : વીતરાગે કહેલા તત્ત્વ ૫૨ નિર્મળ - દૃઢ શ્રદ્ધા. રુચિ. દર્શનાચાર : જૈનદર્શનના પાંચ આચાર માંહેનો શ્રદ્ધાદિરૂપ એક આચાર. દર્શનાવ૨ણીયકર્મ : આત્માની સામાન્ય અવલોકનશક્તિને, બોધને આવ૨ણ કરે. દર્શનોપયોગ : વિશેષજ્ઞાન થતાં પહેલા સામાન્ય બોધ થાય તે, ચક્ષુ, અચક્ષુ, અવિધ તથા કેવળદર્શન. : દવલું અણગમતું, અણમાનીતું, અળખામણું. દવાગ્નિ : દાવાનળ. દવિષ્ઠઃ દૂરનું, ઘણું છેટું. દશદિગંત : દશ દિશાઓ. દેશનવસન દર્શન : દાંત, વસન વસ્ત્રરૂપે રહેલા હોઠ. દશપૂર્વી : દશપૂર્વનો જ્ઞાની. - Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૮૧ છે. શબ્દકોશ દીર્ઘશંકા દશવૈકાલિક: અંગ બાહ્યસૂત્ર માંહેનું | દેવ. એક જેમાં મુનિના આચારનો બોધ | દિકુમારી: એ નામની દેવીઓ. દિગંબર જૈન સંપ્રદાય, જેમાં મુનિઓ દશા શ્રુતસ્કંધ: અંગ બાહ્યસૂત્રો માંહેનું વસ્ત્રાદિ રહિત હોય. એક. દિગ્વિરતિઃ યથાશક્તિ દરેક દિશાદસકત : હસ્તાક્ષર સહી કરવી દસ્કત, ઓમાં જવા-આવવાનું પરિણામ દસ્તક. કરી પાપકાર્યથી લેવાતી નિવૃત્તિ. દસ્તાનઃ સ્ત્રીનું માસિકધર્મ. દિવ્ય: દેવતાઓ તરફથી દીક્ષિત દસ્તાનાઃ હાથનાં મોજાં. તીર્થંકરના પારણા જેવા પ્રસંગે દસ્તાનું કુદરતી હાજતે જવાનું પાત્ર. | કરાતી ધન વગેરેની વૃષ્ટિ. દહન : બળવું, બાળવાની ક્રિયા. | દિવ્યધ્વનિ : તીર્થકર ભગવાનના આઠ દંડ: હાથમાં પકડી શકાય તેવી લાકડી, પુણ્યાતિશયમાં માંહેનો એક ડાંગ, નેત્ર, છત્રી, બીજા અર્થમાં પ્રભાવ. સજા; ધાર્મિક રીતે મન વચન | દીક્ષક: દીક્ષા આપનાર ગુરુ. કાયાના દંડ, જેનાથી આત્મદંડાય. | દીક્ષા : જૈનધર્મમાં સંસાર ત્યાગ કરીને દંડકઃ સજા કરનાર. બહુમતી પક્ષના લેવાતું સાધુપદ પ્રવજ્યા. સભ્યોને દોરનાર. ધાર્મિક રીતે દીક્ષા કલ્યાણકઃ તીર્થકર ભગવાન નારકી આદિ ચોવીસ દંડક. જ્યારે દીક્ષા લે ત્યારે દેવો માનવો દિડવત્ પ્રણામ: લાકડીની જેમ ઊંધા સૌ ઉત્સવ મનાવે. સૂઈને કરવામાં આવતા પ્રણામ. | દીપશિખઃ કલ્પવૃક્ષ (દીપાંગ). દંતકથા : લોકો દ્વારા ફેલાતી કથાઓ. દીપ્તિઃ પ્રકાશ ઝળહળાટ, ક્રાંતિ, લોકવાયકા, અનુશ્રુતિને લગતી ઉત્તેજના. કથા. દીર્ઘકાલિકી: લાંબા સમયની સ્મૃતિ, દશઃ ઝેરી પ્રાણીનું કરડવું. હૃદયમાં વિચારણારૂપ સંજ્ઞા. ખેંચે તેવું. દીર્ઘકાલોપદેશિકાઃ ભૂત અને ભવિષ્યદશકોશઃ ઝેરની કોથળી. કાળની સંબંધી જ્ઞાનવાળી સંજ્ઞા. દાદુરઃ દેડકો, મંડૂક. દીર્ઘલોક: વનસ્પતિ કાય, જેની લાંબા દિગ્ધ: લેવાયેલું, ખરડાયેલું. સમયની કાયસ્થિતિ. દિવ્યગણઃ દેવોનો સમૂહ. દીર્ઘશંકા કુદરતી હાજતે જવાની શંકા. દિકુમાર: એક પ્રકારના ભવન વાસી- (જાજરૂ જવું) Page #403 -------------------------------------------------------------------------- ________________ દીર્ઘાયુષ્ય દીર્ઘાયુષ્ય ઃ લાંબી જિંદગી જીવનારો. દુરંદેશી : લાંબી નજરવાળું. દીર્ઘદર્શી, લાંબો વિચાર કરનારો. લાંબી આવરદાવાળો. દુર્ગમ ઃ ન સમજાય તેવું. મહામુશ્કેલીથી મળે કે પહોંચાય તેવું. દુર્ગંચ્છા : મલિન પદાર્થની ગ્લાનિ થાય તેવી મોહનીય કર્મની પ્રકૃતિ. દુર્ભાગઃ એવી નામ કર્મની પ્રકૃતિ કે ઉપકાર કરવા છતાં પ્રિય ન લાગે. દુર્ઘટ : મહામુશ્કેલીથી ઘડાય તે મળે તેવુ. દુર્લભ. દુસંભવ. દુર્ઘર્ષ ઃ ખરાબ પ્રકારની અથડામણ. દુર્નિમિત્ત ખરાબ હેતુ, અપશુકન. દુર્લક્ષ અભક્ષ્ય, નહિ ખાવા યોગ્ય પદાર્થ. દુર્વ્યવ્યતા : મોક્ષ પામવાની અપાત્રતા. દુર્ભાવ ઃ ખરાબ લાગણી. દુર્ભિક્ષ ઃ ભીક્ષા ન મળે તેવો દેશકાળ. દુર્ભિક્ષ દુકાળ. દુર્ભેદ : મુશ્કેલીથી ભેદી શકાય. દુર્મતિ : દુર્બુદ્ધિ. : દુર્યોધન ઃ મુશ્કેલીથી જીતી શકાય તેવું. દુવિધા: શું કરવું કે શું ન કરવું તેની ૩૮૨ મૂંઝવણ. દુવિહાર : પાણી મુખવાસ, દવા સિવાય અન્ય અનાજના આહારનો ત્યાગ. દુશીલ ઃ દુરાચારી. દુષમ : આરો. અવસર્પિણીકાળનો પાંચમો સરળ દુષમદુષમ : અવસર્પિણીકાળનો છઠ્ઠો આરો. દુષમાસુષમા ઃ ઃ અવસર્પિણી કાળનો ચોથો આરો. દુષ્પકવાહાર : અધકચરું રાંધેલું, તેનું ગ્રહણ અતિચારવાળું છે. દુષ્પઢિલેહણા : અવિધિએ પડિલેહણ કરવું. દુઃસહ ઃ (અસહ્ય) ઘણા કરે ખમી શકાય તેવું. દુંદુભિ ઃ એક મોટું વાદ્ય - નગારું. નાદ અવાજ. - દૂરાન્વિત ઃ મારી મચડીને સાધેલું. દૃષ્ટિ : જોવાની ક્રિયા. નજ૨, આંખ. દૃષ્ટિ અગોચ૨ : જોવામાં ન આવે તેવું. દૃષ્ટિવિપર્યાસ : દૃષ્ટિની ભ્રાંતિ. દૃષ્ટિહીન : આંધળું - સમજ વગરનું. દેવકૂષ્ય : દેવે આપેલું વસ્ત્ર. જે દેવો કે ઇન્દ્ર તીર્થંકરને આપે છે. દેવન ઃ જૂગટું, જુગાર, દ્યૂત. દેવાનુપ્રિય : દેવને પણ વહાલું. દેશવિરતિ. અલ્પવ્રતધારી. | દેવાયુષ્કઃ દેવતાનો ભવ. દેશપ્રત્યક્ષ ઃ અલ્પ પ્રત્યક્ષ. અન્ય પદાર્થની સહાય વગ૨ રૂપી પદાર્થને સ્પષ્ટ જાણે. દેશવિરાધક : અલ્પ વિરાધક (સમ્યક્ત્વ). દેહદમન : દૈહિક તપશ્ચર્યાં. દેહોત્સર્ગ : દેહનો ત્યાગ, મરણ થવું. Page #404 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ ૩૮૩ ધર્મનાથ દોલાયમાનઃ અસ્થિર ચિત્તવાળું. | દ્વાદશાંગ: બાર અંગસૂત્રો. દોહિત્ર : દીકરીનો દીકરો. દ્વિગુણઃ બે ગુણવાળું. દોહિત્રીઃ દીકરીની દીકરી. દ્વેષઃ ઈર્ષા, ખાર. ઝેર, શત્રુતા વેર. ઘિાવા-પૃથિવી: આકાશ અને પૃથ્વી. દ્વતઃ જુદુ - ભિન્ન ઘુતિઃ પ્રકાશ, તેજ, કાંતિ, દીપ્તિ. લાવણ્ય-સૌદર્ય. દ્રમકઃ દરિદ્રિ. ધરણઃ ધરતી, ધરા, ભૂમિ, જમીન. દ્રવઃ પ્રવાહી પદાર્થનું વહેવું. દ્રવવું. ધરણીઃ પૃથ્વીની સપાટી. દ્રવ્યઃ ગુણ અને પર્યાયનો આધાર, | ધરણીધર : પર્વત, પહાડ, પૌરાણિક અનંત ગુણોનો પિંડ, ચાર નિક્ષેપા- માન્યતા પ્રમાણે શેષનાગ, ઈશ્વર, માંનો એક. પરમેશ્વર, પરમાત્મા. દ્રવ્યકર્મઃ જ્ઞાનાવરણાદિ કર્મ. ધરણેન્દ્રઃ એ નામનો નાગરાજ, જેણે દ્રવ્યદયા: પર જીવની બાહ્ય દયા. શ્રી પાર્શ્વનાથને માથે નાગફણા દ્રવ્યપાપ: અશુભ કર્મપુદ્ગલ. રચી હતી. દ્રવ્યપુણય: શુભ કર્મ પુદ્ગલ. ધરણોપપાતઃ એ નામનું કાલિકસૂત્ર. દ્રવ્યપ્રાણ: શરીરધારી જીવને જીવનના | ધર્મ: વસ્તુનો સ્વભાવ, ચાર માંહેનું ઇન્દ્રિયાદિ પ્રાણ. એક ધર્મધ્યાન. દુર્ગતિમાં પડતાં દ્રવ્યબંધઃ આત્મા સાથે કર્મ - પુગલ- ધરી રાખે, જ્ઞાન, દર્શન, ચારિત્ર, નો સંબંધ. તપરૂપ ધર્મ, દાન-શીલ, તપ, દ્રવ્યલિંગ: બાહ્યવેષ. ભાવરૂપ ધર્મ, આત્મસ્વભાવ. દ્રવ્યહિંસા: બાહ્યહિંસા. વધ. ધર્મકથાનુયોગ: મહાન પુરુષોના દ્રાવકઃ ઓગાળી - પિગળાવી દે તેવું, જીવનની કથા. જે જીવોને સન્માર્ગ અન્ય પદાર્થ ઓગળવા માટે છે. જવા અવલંબન છે. ચાર અનુયોગ ભેળવવામાં આવે તેવું. માંહેનો એક યોગ. કુતગતિઃ ઝડપથી જનારું. ધર્મદુર્લભભાવના : બાર ભાવના માંહેમિ: વૃક્ષ, ઝાડ, તરુ. ની ૧૨મી ભાવના, ધર્મ પામવાની કંઠઃ જોડું, યુગ્મ, બે વ્યક્તિ વચ્ચેનું ! દુર્લભતાનું ચિંતન-ભાવના. યુદ્ધ. ધર્મદ્રવ્યઃ ધર્માસ્તિકાય નામનું દ્રવ્ય. કિંધાતીતઃ બે તત્ત્વોના વિકલ્પથી પાર | ધર્મનાથ: ચાલુ અવસર્પિણી કાળના ગયેલું. ભરતક્ષેત્રના ૧૫મા તીર્થંકર. Page #405 -------------------------------------------------------------------------- ________________ ધર્મચિ ધર્મરુચિ : નામના મુનિએ કડવી-ઝેરી તૂંબડીની ભિક્ષા મળતા, ભૂમિ ૫૨ના જીવોની રક્ષા માટે પોતે જ તેને વાપરી સંથારો કર્યો, પરિણામે સર્વાર્થસિદ્ધ વિમાને ઉપજ્યા ત્યાંથી એક ભવ કરી મોક્ષ પામશે. ધર્મલાભ : ભિક્ષા લેવા માટે જૈન સાધ્વી-સાધુજનોનો આ ઉચ્ચાર જીવોને ધર્મના લાભ માટે છે. ધર્મસ્વાખ્યાતત્વાનુપ્રેક્ષા : ધર્મ-દુર્લભ ધ્યાનમંત્રઃ હંમેશા ધ્યાનમાં રાખવા ધ્યાનગમ્ય : ધ્યાન કરવાથી જાણી શકાય તેવું. ધ્યાનબહેરું ઃ કંઈ વિચારમાં હોય ત્યારે ન સાંભળે તેવું. ભાવના. જેવો મંત્ર કે સુભાષિત. ધ્યાવું : ધ્યાનયોગથી ઉપાસના કરવી. ધ્યેય : ધ્યાનનું લક્ષ, પાત્ર, પદાર્થ, વિષય. ધાત્રી: ધાવમાતા. ધારણા : મતિજ્ઞાનનો એકભેદ. ધારાવાડી : માંગલિક કે ધાર્મિક પ્રસંગ માં જમીન ઉપર ગોળાકારે ક૨વામાં આવતી દૂધની કે પાણીની ધારા. ધારાવાહી : એક ધાર્યું ચાલે, પ્રવાહ બદ્ધધાર ચાલે તે. ધારિણી : સતી, અઢારમા તીર્થંકર અરનાથના શાસનની દેવી. ધારિણી : પૃથ્વી. ધુતઃ સંયમનું અનુષ્ઠાન. ધુરંધર : નિષ્ણાત, મોટા વિદ્વાન. ધૂમ : સાધુ-સાધ્વીજનોએ આહા૨શુદ્ધિ માટે નિવા૨વાનો દોષ, ધુમાડાની જેમ સંયમને લિન કરે. ધ્યાત : જેને વિષે ધ્યાન કરવામાં આવ્યું હોય તે. ધ્યાતત્ય : ધ્યાન કરવા જેવું. - ૩૮૪ ધ્યાતા : ધ્યાન કરનાર. ધ્યાન : લક્ષ, ચિંતન, સ્મરણ. વૃત્તિઓની એકાગ્રતા, વિચાર, સમાધિ મનન. કાળજી રાખવું. સંભાળ કે ખ્યાલ રાખવો. સરળ ધ્રુવ : અચલ, સ્થિર, નિશ્વળ, નક્કી. એક તારો. (ધ્રુવ તારક) ધ્રુવયંત્ર : હોકાયંત્ર. ધ્રૌવ્ય : પ્રત્યભિજ્ઞાનના કારણભૂત કોઈ પણ દ્રવ્યની નિત્ય અવસ્થા. ધ્વનિ : અવાજ. નાદ. ધ્વનિતરંગ : અવાજનું મોજું. ધ્રાંત : અંધકાર, અંધારું. નકાચિત : નિકાચિત, કઠણ ચીકણાં કર્મો. નકિંચિત ઃ કિંચિત. કશું જ નહિ. નક્ષત્ર : આકાશમાં દેખાતા નક્કી કરેલા તારાઓનો તે સ્થિર સમૂહ. નક્ષત્રગૃહ : જેમાં નક્ષત્રના સ્થાન Page #406 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ પ્રમાણે આકૃતિઓ ચીતરી પૃથ્વીના પરિભ્રમણને હિસાબે નક્ષત્રો ફરતાં દેખાડવાની રચના કરી હોય તે. નક્ષત્રવર્ષઃ સૂર્ય એક નક્ષત્રમાં હોય ત્યાંથી લગભગ ૩૬૫ દિવસે તેના તે નક્ષત્રમાં આવી રહે તે સમયનો ગાળો. (નિચ્યન વર્ષ) નગઃ પર્વત. વૃક્ષ, ઝાડ. નતાંગ : જેનાં અંગ નીચાં નમી પડ્યાં છે તે. નદ: મોટી નદી. નપુંસક ઃ એક વેદ જે સ્ત્રી પુરુષ બંનેના લક્ષણ ધરાવે. નભમંડળ : આકાશનું સમગ્ર માંડલું, નભમંડળ. નભોમાસ : નમસ્કારમંત્ર : : શ્રાવણ માસ. પંચપરમેષ્ઠિ મંત્ર (નવકારમંત્ર). મિનાથ : આ અવસર્પિણીના બાવીસમાં તીર્થંકર. નમોકારમંત્ર : નવકારમંત્ર. નમોત્પુર્ણ : જૈ.સ. તીર્થંકરના ગુણોની સ્તુતિ. શક્રસ્તવ કહેવાય. નયનાભિરામ : આંખને પસંદ પડે તેવું. નરક : અધોગતિ, જીવ ઘણા પાપો કરી આ ગતિ પામે છે. નરકદ્વા૨ : ક્રોધાદિ કષાયો નરક તરફ લઈ જનારા દોષો છે. (દ્વાર) નરકાનુપૂર્વી નરકમાં લઈ જનારી નામકર્મની પ્રકૃતિ. ૩૮૫ નષ્ટભાર નરતન : પુરુષદેહ. નરપુંગવ ઃ શૂરવીર પુરુષ, ઉત્તમ પુરુષ. નરરત્ન ઃ રત્ન જેવો ઉત્તમ પુરુષ. નરલોક: મનુષ્યલોક. પૃથ્વીલોક. નરવું ઃ તંદુરસ્ત. નરવ્યાઘ્ર : વાઘ જેવો આકરો, મરદ. નરાધમ ઃ અધમ પુરુષ. નર્મ: આનંદ, વિનોદ ટીંખળ. નર્મદ : હળવો આનંદ આપનારું. નલિન : કમળ, ફૂલ. નલિની : કમળોના છોડવાથી ભરેલી તળાવડી. નવકારશી ઃ સૂર્યોદય પછી બે ઘડીએ ત્રણ નવકાર ગણીને આહાર લેવાય. નવજાત : તરતનું જન્મેલું બાળક. નવધાભક્તિ : શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસત્વ, સખ્ય, આત્મ નિવેદન નવ પ્રકારે ભક્તિ. નવવાડ : પૂર્ણ બાહ્યચર્યના પાલન માટેના નવ પ્રકાર. નવોદક ઃ વરસાદનું નવું પાણી, ખોદીને કાઢેલું નવું પાણી. નવોદિત : નવી રચનાનો પ્રારંભ કર્યો છે તેવું. નશ્વર : નાશવંત, નશ્વર વિનાશી. નષ્ટપ્રાય ઃ લગભગ નાશ પામેલું. નષ્ટભા૨ સર્વ રીતે રખડી પડેલું. તારાજ થયેલું. Page #407 -------------------------------------------------------------------------- ________________ નંદનવન નંદનવન : મેરુ પર્વત પરનું દેવોનું ક્રીડા સ્થાન. નંદાવર્ત : એક પ્રકારનો મોટો સાથિયો. નંદિઃ નંદિસૂત્ર, સૌથી જૂનું છે. નંદિઘોષ : બાર પ્રકારના વાજિંત્રનો અવાજ. નંદિસાલ ઃ એક પ્રકારનું મંદિર. : નંદીશ્વર : આઠમો દ્વીપ (નંદી, નંદીસર, નંદીસરદ્વીપ). નાકસ ઃ દેવળમાં વગાડાતો ઘંટ. નાગરી : લિપિ, બાલબોધ, દેવનાગરી, સંસ્કૃત. હિન્દી, નગરોમાં જાણીતી ભાષા. અન્ય અર્થ : પાણીરહિત મિાન સામગ્રી, સુખડી, મગદળ, આપવા-લેવાનો વ્યવહાર. ચતુરાઈવાળી વાતચીત. નાઠી : પરોણો, મહેમાન. નાડ : શરીરની નાડી, રગ (નાડણ કે નાડ) અન્ય અર્થ પ્રદેશ. નાડીકિટ : કૃમિ (કરમ). નાદઃ ધ્વનિ, ઘોષ, અવાજ, સ્વર. નાદબ્રહ્મ : નાદરૂપી પરમતત્ત્વ, નાદનું સૂક્ષ્મ આધાર સ્થાન. નાદ૨ : ઉત્તમ, શ્રેષ્ઠ. નાદા૨ : દેવાળિયો. નાનત : હલકાઈ, ધિક્કાર ફિટકાર. નાનપ : લઘુતા. ગૌણતા, કલંક, ખામી. નાનાત્ત્વ ઃ વિવિધતા, જુદાપણું દર્શાવે, ભેદભાવ. નાનાવિધ અનેક પ્રકારનું, તરેહ ૩૮૬ સરળ તરેહનું. નાભિકુલક૨ : ઋષભદેવના પિતા. નાભિચક્ર : ઘૂંટીનું ચક્ર. કેન્દ્રસ્થાન. નામી - નામીચું : પ્રખ્યાત, વિખ્યાત, શોભીતું, ઉત્તમ. નામોશી : હીણપત, અપયશ, શરમ, લજ્જા. નારિકેર : નારિયેળ, શ્રીફળ. * નાલ : કમળની પોલી ડાંડી, જન્મેલા બાળકનું નારડું) પશુની ખરી. નાસિકેન્દ્રિય : નાકની ઇન્દ્રિય. નાસ્તિક : શ્રદ્ધા વગરનું. ઈશ્વર જેવું નિયામક તત્ત્વ નથી એવું માનનાર સાંખ્ય મત પ્રમાણે પુનર્જન્મ, પરલોક, કર્મક્ળમાં ન માનનાર, વેદ વગેરે શાસ્ત્રો તરફ શ્રદ્ધા ન ધરાવનાર. : નિકાય જીવોનો સમૂહ, સમુદાય, (જાતિ) બૌદ્ધ સૂત્રો - સુભાષિતોનો સંગ્રહને આવશ્યક. નિકૃષ્ટ : હલકું. અધમ. નિક્ષેપ ઃ ફેંકી દેવું. ઉપરથી દાખલ કરવું * પ્રક્ષેપ), (ત્યાગ). નિખિલ : સઘળું, સમસ્ત, સર્વ, તમામ, સમગ્ર. નિગડ : બેડી જંજીર. નિગૂઢ અગમ્ય ન સમજાય તેવું, રહસ્યમય, માર્મિક. નિગ્રહ ઃ ઇંદ્રિયોનો સંયમ. પકડી રાખવું. નિજરૂપ : સ્વરૂપ. (નિજાત્મા). Page #408 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ નિજાનંદઃ અંતરનો આનંદ. નિજારું સારી ચાલવાળું, સદ્ગુણો વાળું. નિતંબ ઃ પાછળના ભાગનો સ્ત્રીનો ઊપસેલો ભાગ. નિતાંત ઃ ખૂબ અતિશય. નિત્યપિંડ : એક જ ઘરેથી હંમેશા ભિક્ષા ३८७ શાશ્વત. નિત્યાનિત્ય : અવિનાશી અને વિનાશી. નિત્યાનિત્યવસ્તુવિવેક : કયા પદાર્થો ક્ષણભંગુર છે અને કયા શાશ્વત છે તે સાચો ખ્યાલ. નિત્યોપાસનાઃ નિત્યની આરાધના. નિદર્શન ઃ નિરંતર જોવું, દૃષ્ટાંત, ઉદાહરણ, ઉપદેશ. નિદાન મૂળ કારણ. કાર્યકારણનો વિચાર (ચિકિત્સા) અંત પરિણામ. નિદાન એ શલ્ય દુષણ છે. નિદાનમરણ ઃ અમુક અભિલાષા કરીને મારવું તે. નિદિધ્યાસ : (ન) પરમ તત્ત્વનું નિત્ય ચિંતન. (અનુભવ). નિર્દેશ ઃ આજ્ઞા, આદેશ. નિધત્ત : લેવી. નિત્યભોજઃ નિત્યનું ભોજન. નિપીડક : પીડા ક૨ના૨, નિચોવનાર. નિત્યમેવ ઃ અપવાદ વિના રોજે કરવાનું. | નિપુણ : નિષ્ણાંત, કુશળ, પ્રવીણ, દક્ષ. નિત્યસિદ્ધ : અવિનાશી, સનાતન, નિબધ્ય : બાંધેલું. નિબિડ: ગીચ ઘાટું, દૃઢ, મજબૂત. નિબોધ : જ્ઞાન, સમજ, બોધ. નિભા : આભા, પ્રકાશ, તેજ, પ્રભા. નિભાંત ઃ ભ્રાંતિ વગરનું. નિભૃત ઃ નિર્જન, એકાંત. વિશ્વાસુ, શાંત. નિભ્રંછના : તિરસ્કાર. ધિક્કાર, તુચ્છ નિયતકાલીન નિધન ઃ અવસાન, મૃત્યુ, મોત, મરણ. નિધિ : ભંડાર. નિત્તિ) અધ્યવસાયની તીવ્રતાથી પૂર્વે બાંધેલા શુભાશુભ કર્મોને દૃઢ કરવા. નિધિનિક્ષેપ : જમીનમાં ધન દાટવું તે કે દાટેલું, તેને લગતો કાયદો. નિનાદ : અવાજ, ધ્વનિ. નિપતિતઃ પડતી પામેલું. પતન પામેલું. ભ્રષ્ટ થયેલું. નિપાન : જળાશય, નવાણ. કાર. નિમજ્જન : ઊંડાણમાં ડૂબકી મારવી. નિમિતજ્ઞ : જ્યોતિષી જોશી. નિમિત્તવશ : કારણને લઈને. નિમિષ : (મે) આંખના પલકારો જેટલો સમય. નિમીલનોન્સીલન : (નિમિષોમેષ) આંખ મીંચવી અને ઉઘાડવી. નિમ્ન ઃ નીચેનું. નીચાણવાળું, નિમ્નલિખિત : નીચેની બાજુએ લખેલું. નિયત : અંકુશમાં રાખેલું. નક્કી કરેલું, થયેલું, નિર્ણીત. નિશ્ચિત. નિયતકાલીન : નક્કી કરેલા સમય Page #409 -------------------------------------------------------------------------- ________________ નિયતિ પ્રમાણેનું. નિયતિ : પ્રકૃતિ, પ્રારબ્ધ. નિયતિવાદઃ બધું કુદરતના (કર્મ) ક્રમ પ્રમાણે થયા કરે તેવી માન્યતા. નિયમઃ ચિત્તનું દમન, સંયમ શૌચનું પાલન. અન્ય અર્થ. રિવાજ પ્રણાલિ, ધારો. નિયમચારી સંયમ વ્રતનું પાલન : કરનાર. નિયંતા : નિયમમાં રાખનાર, ૫રમાત્મા, પરમેશ્વર. નિયંત્રણ : અંકુશ, મનાઈ, પ્રતિબંધ. નિયાણું : ધર્મક્ષેત્ર ધર્મનું ફળ ઇચ્છવું. બીજો અર્થ. (ભાણે નિયુત : દસ લાખની સંખ્યાવાળું. નિયોગ : સોંપેલું કામ. આજ્ઞા, સાંસારિક પ્રણાલિ પ્રમાણે નિઃસંતાન સ્ત્રીને અન્ય સગાથી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ક૨વામાં આવતો યૌન સંબંધ. આર્યોમાં અન્ય જાતિમાં પ્રાચીન રિવાજ હતો. નિચ્છિન્ન ઃ સ્વાભાવિક, સતત્ ચાલુ રહેતું. નિરત : મગ્ન, લીન, મશગુલ, ગરકાવ. નિતિ ઃ પ્રબળ આસક્તિ. નિરતિશયોક્ત ઃ જેવું હોય તો યથાર્થરૂપમાં કહેલું. નિરધારઃ નક્કી કરેલું. નિરન્વય ઃ વંશ રહિત. (નિર્વંશ). ૩૮૮ સરળ નિરપત્ય ઃ બાળક મરી ગયું હોય તેવું સંતાનહીન. નિરપેક્ષ : જેમાં કોઈ અપેક્ષા ઇચ્છા કામના ન હોય. તટસ્થ, નિસ્પૃહ. નિરભિગ્રહ : અનાસક્ત, કોઈનું પડાવી ન લે. નિરભ્ર : વાદળરહિત. નિય : નકલોક. નિરર્ખલ ઃ અંકુશ કે પ્રતિબંધ રહિત. નિરલસ : આળસ વગરનું. નિરવકાશ : ખાલી જગા વગરનું, તદ્દન ભરેલું. નિરવધ : નિર્દોષ જેમાં હિંસા ન હોય. અનિંદ્ય. નિરવધિ : સમયમર્યાદા વગરનું. નિરંતર ચાલુ. નિરવયવ : અવયવ કે અંગરહિત. નિરવલંબ : અવલંબનરહિત. નિરવશેષ : સમગ્ર. પૂર્ણ, જેમાં કંઈ બાકી નથી. નિરસન : સમાધાન. : નિરામિષ ઃ માંસ વગરનું ભોજન. નિરામિષાહારી : શાકાહારી. નિરાળું ઃ અલગ. નિચ્છિ : ઇચ્છા આકાંક્ષારહિત. નિરિન્દ્રિય ઃ ઇન્દ્રિયરહિત. નિરીહ ઃ ચેષ્ટારહિત, ચેષ્ટા ન કરનારું. નિચ્છિ, શુદ્ધ ભાવ. નિરુક્તિ ઃ વ્યુત્પત્તિ (શબ્દની). નિરુદય ઃ નપાણિયું. પાણી રહિત. Page #410 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ ૩૮૯ નિશાકર નિરુપક્રમઃ અકર્મણ્ય. આરંભ રહિત. | નિમણાઃ સંથારો. નિરુપમ: અનુપમ. અદ્વિતીય. નિર્યુક્તિઃ સૂત્ર - અર્થની યુક્તિ નિ-રૂઢ અત્યંત જામેલું. પ્રખ્યાત. અન્ય દર્શાવનાર વાક્ય કે ગ્રંથ. (વાઢું) નિર્વતનાઃ રચના. નિરોધ : ચિત્તવૃત્તિઓનો સંગ્રહ, સંયમ. | નિવક: મૂંગુ. નિઋતિ: વનરાજ, મૃત્યુદેવ. નિવણ: મુક્તિ જેનો પુનઃ જન્મ નથી નિર્ગમઃ બહાર નિકળવાનું દ્વાર. તે. બૂઝાઈ જવું) નિર્ગલન: પ્રવાહીને માપવાની ક્રિયા. | નિર્વીર્યઃ શક્તિ કે પુરુષાર્થ રહિત. નિર્ગુણ : જેમાં ગુણ ન હોય. નિર્વેગઃ વિષયોથી અરુચિ નિર્વેદ). નિગ્રંથ : અપરિગ્રહી. માયિક ઉપાધિ નિર્વેગ: પાંચે ઇન્દ્રિયના વિષયથી જેનો વિનાનો. વૈરાગ્ય પામેલો. રાગ ગયો છે. વૈરાગી શાંત રસનો નિર્દોષ : અવાજ રહિત. સ્થાયી ભાવ, અન્ય અર્થ. નિર્જર: ઘડપણ વગરનું. દિલગીરી - અફસોસ, અણગમો, નિર્જરા આત્મ પ્રદેશથી કર્મનું છૂટું, પશ્ચાત્તાપ. પડવું. નિર્વેર : વેરઝેરરહિત. નિર્દભઃ દંભ વિનાનું. નિર્વાજ: કોઈ પણ જાતના સ્વાર્થ નિર્દશ: વેરઝેર વિનાનું. વગરનું. નિર્બદ્ધઃ અજોડ, અદ્વિતીય, રાગ - દ્વેષ | નિલય: ઘર, મકાન, રહેઠાણ. આદિ જોડકાને વટાવી જનારું. | નિલીન: મગ્ન - લીન. નિર્ધમ: ધુમાડા રહિત. નિવર્તક પાછું ફરનારું કે વાળનારું. નિર્બોધ: બોધ ન પામનારો. અજ્ઞાની. નિવર્તવું: પાછા ફરવું. (નિવૃત્ત) નિર્ભર: આધારવાળું આશ્રિત. નિવસની: જૈન સાધ્વીને કેડથી નીચે નિર્ભત્સકઃ નિંદા. અવગણના કરનાર. જાંઘ સુધી પહેરવાનું વસ્ત્ર. નિર્ભિક: નિર્ભય. નિવાસન : રહેવાની સગવડ. નિમણકર્મઃ એ કર્મ પ્રકૃતિના ઉદયથી નિવેદઃ નૈવેદ્ય) દેવદેવીઓને ધરાતી અંગોપાંગની રચના થાય. ખાદ્યસામગ્રી નિયણઃ સંસારમાંથી નીકળી જવું. | નિવેદિતઃ નમ્રતાપૂર્વક જણાવવામાં નિયપિક: શિક્ષાગુરુ, સર્વને યોગ્ય રીતે | આવેલું. પ્રસાદરૂ૫). પ્રાયશ્ચિત્ત આપે તેવા, સંથારાનો | નિશાઃ રાત, રજની. નિર્વાહ કરાવનાર. નિશાકરઃ નિશાનાથ) ચંદ્ર. Page #411 -------------------------------------------------------------------------- ________________ નિશાકુસુમ ૩૯૦ સરળ નિશાકુસુમઃ ચંદ્રમુખ ફૂલ. (ઝાકળ) | નિષિદ્ધઃ પ્રતિબંધ હોય, દૂષિત, નિશાચરઃ રાત્રિએ ફરનારા, રાક્ષસ, અગ્રાહ્ય. ચોર, ભૂત, પિશાચ, ઘુવડ. | નિષેક: નિષેચન) છાંટવું, સિંચન, નિશાવસાનઃ રાત્રિનો અંત ભાગ રેડવું. પરોઢિયું, પ્રભાત, સવાર, પ્રાતઃ- | નિષેકક્રિયાઃ સંભોગ - મૈથુન. કાળ. નિષેધાત્મકઃ નકારાત્મક, મનાઈવાળું. નિશિતઃ તીક્ષણ ધારવાળું. નિષ્કર્મ - નિષ્કર્મણ્યઃ અકર્મ, કામકાજ નિશિવાસર: રાત્રિ-દિવસ, નિશદિન. વગરનું, અકર્મણ્ય. નિશીથ મધ્યરાત્રિ, વિશેષ, જૈન ધર્મનો | નિષ્કર્ષ: સાર, સારતત્ત્વ. સારાંશ આચારવિષયક ગ્રંથ. તાત્પર્ય નિશીથિની : રાત્રિ, રાત, નિશા, રજની. | નિષ્કામ: કામના વિનાનું, ફળની નિશ્ચયકાળ : મૂળ કાળ દ્રવ્ય. ઇચ્છારહિત. નિશ્ચયનય : વસ્તુ મૂળ સ્વરૂપને ગ્રહણ | નિષ્કિચન: ત્યાગી અથવા દરિદ્ર, રાંક, કરવાવાળું જ્ઞાન. સામાન્ય ગુણને તદ્દન ગરીબ. ગ્રહણ કરે તે દ્રવ્યાર્થિક નય, | નિષ્ક્રમ: બહાર નીકળવું, સંન્યાસ વિશેષ ગુણને ગ્રહણ કરે તે ગ્રહણ. (નિષ્ક્રમણા) પર્યાયર્થિક નય. નિષ્ઠા: શ્રદ્ધા, આસ્થા, વિશ્વાસ, નિશ્ચય પ્રત્યક્ષજ્ઞાન : આત્મ દ્રવ્યનો | નિષ્ફર : દયાહીન, નઠોર, દુષ્ટ. ધ્રુવ-મૂળ વ્યાપારરૂપ ઉપયોગ. | નિષ્પક્ષપાત : તટસ્થ, સમદષ્ટિવાળું. નિશ્ચય સમ્યક્ત્વ: આધ્યાત્મિક નિષ્પત્તિ: નીપજ, સિદ્ધિ. વિકાસથી ઉત્પન્ન થયેલો આત્મ | નિષ્પન્નઃ નિપજેલું. સિદ્ધ થયેલું. પરિણામ - સંવેદના નિમૅદઃ ગતિહીન - સ્થિર. નિશ્ચય સમ્યગદ્દર્શન: રાગાદિ ઉપાધિ- ! નિષ્પાપ: પાપરહિત, નિર્દોષ. રહિત નિજશુદ્ધાત્મ સ્વરૂપની શ્રદ્ધા | નિસર્ગઃ સ્વભાવ, કુદરત, પરિણામ. થવી. નિસ્તરણઃ પાર ઊતરવું. મુક્તિ. નિશ્ચયહિંસાઃ ભાવ હિંસા, કોઈ જીવ (નિસ્તરવું) મરે કે ન મરે પણ હિંસા કરવાના | નિસ્તાર: (દાન) નિવેડો, ઉકેલ. ભાવ થવા તે. નિઃશંક : શંકાનો અભાવ. નિચેતન: ચેતન વિનાનું, મૃત. નિસ્સહી : ધર્મસ્થાનમાં મનની શુદ્ધિ નિલેટઃ ચેષ્ટા, હલનચલન વિનાનું. | અને જાગૃતિ માટે બોલાતો શબ્દ. Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૯૧ નૈસ્ત્રગુણ્ય શબ્દકોશ નિઃશુલ્ક વળતર-વેતન વિનાનું, સેવા- | નેકઃ સાચું, પ્રામાણિક. ભાવે કરેલું. નેકનજરઃ કૃપાદૃષ્ટિ, પવિત્ર દૃષ્ટિ. નિઃશેષઃ જેમાં કંઈ બાકી ન રહેતું હોય | નેકનામીઃ સુયશ. તેવું. (સંપૂર્ણ થયેલું) નેચળઃ અપાર, અનંત. નિઃશ્રેયસ: પરમ કલ્યાણ. અંતિમદશા. | નેતિ: શૂન્ય. દેખાય કે સંભળાય તેવું પરમાર્થમૂલક પરિણામ. નિઃસત્ત્વઃ બળ વિનાનું. રસ નીકળેલું! નેતિ-ધોતી: યૌગિક ક્રિયા. કૂચા જેવું. નિસાર. નેત્ર: નયણ લોચન, આંખ. નિઃસંગઃ આસક્તિ રહિત. સંગ રહિત. | નેપાળો : જુલાબ માટેનું તીવ્ર ઔષધ. નિનવઃ સત્યને છુપાવનાર કે | નેમ: (નીમ) ધારણા, આશય, હેતુ, જૈનદર્શનથી વિરુદ્ધ આચારવાળો. લક્ષ્ય. નીચકા : એક પ્રકારના ચાર ઇન્દ્રિય- નેમિસૂરિ . આ મહાન શાસ્ત્રજ્ઞ, વાળા જીવો. પ્રભાવિક આચાર્ય હતા. નીચગોત્ર: માન, યશ, સંસ્કાર, ન મળે નિશાનઃ અવસર્પિણી કાળના તેવા હલકા કુળમાં જન્મ થવો. | બાવીસમા તીર્થંકર નેમનાથ કે નિણપ: સરળપણું, શરમપણું, નમ્રતા. નેમિનાથ. નીતિ : સાત્વિક આચરણયુક્ત સંસ્કાર. નૈગમઃ વેદનો જ્ઞાત, વેપારી) (નાગરિક નીપટ: ઘણું, અતિશય, હોશિયાર. જન) સ્યાદ્વાદના સાત માંહેનો નીરવ : શાંત, અવાજ રહિત. પ્રથમ નય. નીરજ: કમળ, પદ્મ. (ઇંદીવર) નૈષ્ઠિકઃ નિષ્ઠાવાળું, ગૃહસ્થ છતાં નીરદ: મેઘ. પાણી આપનારો. બ્રહ્મચારી. નીરાગ: આસક્તિ વિનાનું. નૈશિયિક: નિશ્ચય નય. નીલ: વાદળી રંગનું, આસમાની, | નૈષેધિક ક્રિયા: નકારાત્મક ક્રિયા, શ્યામ. છ લેગ્યામાંની બીજી વેશ્યા સામાયિક જેવા અનુષ્ઠાનમાં - જીવના પરિણામ. બહારના કાર્યો નહિ કરવું વગેરે. નીલાંજનઃ કાજળ, આંજણ. નૈસષ્ટિકી ક્રિયા: પથ્થર જેવા પદાર્થો નીવિ : એકાસણા જેવું તપ જેમાં વિકાર | ફેંકવાની ક્રિયા. રહિત આહાર લેવાનો હોય છે. નૈસ્ત્રગુણ્ય: સત્વ, રજો તથા તમોગુણનૂકુલ: માનવજાતિ, વંશ. (નૃવંશ) ના કાર્ય જેમાં પ્રભાવ પાડી શકતા નૃશંસઃ ક્રૂર, ઘાતકી, નરાધમ. નથી તે ગુણ. Page #413 -------------------------------------------------------------------------- ________________ સરળ નોકષાય ૩૯૨ નોકષાયઃ ચારિત્ર મોહનીયનો પ્રકાર | પડવાઈઃ સંયમમાંથી કે સમ્યગુ દર્શન- 1 છે. કષાયને ઉત્પન્ન કે સહાય થી પતન પામેલો. કરનારા હાસ્યાદિ કષાયો. (નો- પડિમા: પ્રતિમા) શ્રાવકની અગિયાર જેવા) પ્રતિમા, ખાસ નિયમ, અભિગ્રહની નોજીવ : નહિ જીવ કે નહિ અજીવ. ધારણા યુક્ત હોય. નોપરિતાપરિત : નહિ અલ્પ કે નહિ | પડિમાત્રા: જૈન સાહિત્યમાં શબ્દની અધિક જેમકે સિદ્ધ ભગવાન અલ્પ પાછળ એક ઉભી લીટી બતાવવાસંસારી નથી કે દીર્ઘ સંસારી નથી. ની પદ્ધતિ. નોપયતા પર્યાપ્તઃ પર્યાપ્ત નહિ કે પડિલાભઃ પ્રતિલાભ, વહોરાવવું. અપર્યાપ્ત નહિ એવું જ લાગુ પડે | પડિલેહણઃ સાધુ સાધ્વીજનોને તેમનાં છે તે સિદ્ધ ભગવાન, તે પ્રમાણે નો ઉપકરણોની જીવ રક્ષા માટે સંજ્ઞા સંજ્ઞી કે નો સૂક્ષ્મ – બાદર તપાસી લેવાની ક્રિયા. વિષે સમજવું. પડિસેવણા: સંયમમાં લાગતો દોષ. નૌતમઃ તદ્દન થવું. જેમકે સૂતળીની ! પણશાલ : નિશાળ. વળ ચઢાયેલી દોરીને છૂટી કરવાથી પય: વેચવાની ચીજ. બજાર દુકાન, આપમેળે - સીધી થઈ જાય. હાટ. વગ્રોધ પરિમંડળઃ છ માંહેનો બીજું | પડ્યાંગના: વેશ્યા, ગણિકા. સંસ્થાન. છેલ્લો ન્યાય. પતિતપાવનીઃ પવિત્ર કરનાર, ગંગા વગેરે નદી. પતંગ : એક જાતના વાણવ્યંતર દેવ. પકખી પ્રતિક્રમણઃ જૈન દર્શનમાં પંદર પત્રહારઃ ત્રણ ઇંદ્રિયવાળા જીવોની દિવસે થતું પ્રાયશ્ચિત્ત માટેનું જાતિ. પ્રતિક્રમણ. પદકલી: ગીલોડી. પક્ષ: પાંખ, પડખું, તડ, પાર્ટી. પદક્ષેપ : પગલું ભરવું. પચ્ચકખાણ : પ્રતિજ્ઞા, નવકારશી આદિ | પદચ્છેદ: વાક્યમાં કે છંદબદ્ધ મંત્રમાં વ્રત. શ્લોક કે કડીમાં પ્રત્યેક પદને છૂટું પટઃ કપડાનો વિસ્તરેલો ભાગ. પડદો, | પાડી બતાવવાની ક્રિયા. પ્રત્યેક નદીનો કિનારો. પદનો પરિચય. પટલઃ જેના મથાળા સમાન હોય તેવાં | દિવાન : પદવીધર, સ્નાતક, વિમાન. ગ્રેજ્યુએટ. Page #414 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ ૩૯૩ પરમાન પદારોહણ સમારંભઃ પદવી આપવાનો | પરકીય: બીજાનું. અજાણ્યું. મેળાવડો. પરદા : અન્ય જીવની દયા. પદાંબુજ: પદકમલ, પગમાં પડવું તે. પરદારઃ પારકી સ્ત્રી. પદ્મ: એ નામના એક બળદેવ, નવમા | પરદારાગમન : પરસ્ત્રી સાથેનો અસ ચક્રવર્તી, કમળ. એ નામની શુભ વ્યવહાર. લેશયા - પરિણામ. પરધામઃ પવિત્ર ધામ. મૃત્યુ પછી પદ્મદ્રહ: ચુલ હિમવંત પર્વત પરનો એ મળતું ઉત્તમ ધામ. નામનું મોટું જળાશય. પરનીર્થિક: અન્ય દર્શની. પ્રાપ્રભ અવસર્પિણી કાળના છઠ્ઠા પરપરિવાદઃ નિંદા, કુથલી, પંદરમું તીર્થકર. - પાપસ્થાનક. પ્રદ્મપ્રભમલધારી દેવ : દિ.આ. નિયમ- પપ્રત્યય: પારકાની બુદ્ધિ પ્રમાણે સાર શાસ્ત્ર ઉપર ટીકાના લેખક. | દોરવાઈ જવું. પદ્મશ્રી : એક ઇલ્કાબ. પરભાર્યા: બીજાની સ્ત્રી. પદ્માવતીદેવી: એક દિકકુમારી. પરભાવઃ પૌદ્ગલિક ભાવ. ત્રેવીસમા તીર્થંકર પ્રાર્થનાથની પરમ: શ્રેષ્ઠ, ઉત્તમ, પવિત્ર. અત્યંત. શાસનદેવી. પરમગતિ: મોક્ષ, અંતિમ ઉચ્ચ ગતિ. પનોતું: સારો - પવિત્ર દિવસ લાવનારું. પરમથ્થ: પરમતત્ત્વ, જીવાદિ નવ ઉત્તમ પગલાવાળું. ભાગ્યશાળી. તત્ત્વો. પન્નગ: સર્પ. પરમહંસઃ ઉચ્ચકોટિએ પહોંચેલા પમરવું: સુગંધ ફેલાવવી. પવિત્ર આત્મા, જિતેન્દ્રિય. પમરાટ : સુગંધનો ફેલાવો. પરમાગમઃ સતુ શાસ્ત્રો, આધ્યાત્મિક પય: પીણું. દૂધ - પાણી. પવિત્ર શાસ્ત્રો. પયગંબર : માણસ માટે ઈશ્વરનો | પરમાણવું: માન્ય રાખવું, જાણવું. સંદેશો લાવનાર પવિત્ર પુરુષ. | પ્રમાણિત કરવું. પયગામ : સંદેશો. પરમાણુ પુદ્ગલનો અત્યંત સૂક્ષ્મ પયપાનઃ દૂધ પીવું તે. અવિભાજ્ય અંશ. પયોધરઃ સ્ત્રીનું સ્તન, પશુનું થાન. પરમાદરઃ ઘણો આદર - સન્માન. (મેઘ, વરસાદ) પરમાધામીઃ હલકા કૂરવૃત્તિવાળા દેવો. પરકમ્મા : પ્રદક્ષિણા, પ્રતિક્રમણ. પરમાનઃ સર્વ શ્રેષ્ઠ ભોજન, દૂધપાક, પરકાય: અન્ય દેહ. પાયસ, ક્ષીરાન વગેરે. Page #415 -------------------------------------------------------------------------- ________________ પરમાપત્તિ પરમાપત્તિ : ઘણી મુશ્કેલી. પરમાયુ ઃ અધિક આયુષ્ય. ૫૨દિર : મોટો શત્રુ. પરમાર્થ : સર્વોત્તમ ભાવાર્થ - અર્થ. ચારિત્ર, સંયમ, મોક્ષરૂપ, નિશ્ચયદૃષ્ટિ, ઉત્તમ સાધ્ય. ૫રમાર્થભૂત વ્યવહાર : જે મોક્ષમાર્ગ ને અનુસરતો હોય તેવો જ્ઞાનનિત પુરુષાર્થ. પરમાર્થમાર્ગ : આત્મધર્મ. ૫૨માનકૃત ઃ જૈન દર્શનનો શુદ્ધ સાધક. જૈનદર્શનના ચુસ્ત અનુયાયી હોય તેની પદવી. પરમાલંબન : પવિત્ર અવલંબન. ૩૯૪ સર્વોત્તમ આધાર. પરમાવગાઢ : ચૂસ્તપણે લાગેલું. એકમેક થયેલું. પરમાવધિ : અંતિમ સીમા, મર્યાદા, પરાકાષ્ઠા. પરમાવશ્યક ઃ અત્યંત જરૂરી. પરમેષ્ઠી : અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ માંહેના દરેક. પરમેષ્ઠી નમસ્કાર : પાંચ પરમેષ્ઠીને આદર સહિત વંદન, નમસ્કાર. પરમૌદારિક ઘણું ઉદા૨. ઔદારિક શરીરનું શુદ્ધપણું. જેમકે તીર્થંકરના શરીર. પરવત્તા : પરવશતા, પરાધીનતા. (પરવસુ) (પરવાન) પરવિવાહકરણ : શ્રાવકના ચોથા સરળ અણુવ્રતનો એક અતિચાર. પરવિષય : પ૨પદાર્થમાં લક્ષ રાખવું, મન જોડવું. પરશાંતિ : પરા - ૫૨મ શાંતિ, નિર્વાણ, મોક્ષ. ૫૨સત્ત્વોપજીવી : (સત્ત્વ-પ્રાણી) બીજાં પ્રાણીઓને ખાઈને જીવનાર. પરસમય : આત્માની અશુદ્ધ અવસ્થા. પરસ્ત ઃ ભક્ત, પૂજક. પરસ્તી : ભક્તિ - લગની. પરસ્પર વ્યાહત : અન્યોન્ય વિરુદ્ધ. પરંતપ : ઘણી તપશ્ચર્યા કરનાર, શત્રુઓને મૂંઝવનાર. પરાકાષ્ઠા ઃ સર્વોચ્ચસ્થિતિ. પરાગ ઃ ફૂલોનો રજકણ. પરાભવ : જિતાઈ જવું. હાર પામવી. માનભંગ થતું. પરામર્શઃ વિચારણા, અનુમાન, તર્ક, અર્થગ્રહણ. પરામર્ષ ઃ ક્ષમા કરવું, સહન કરવું. પરાયણ : સર્વોત્તમ સ્થાન, અભિમુખ થવું. પાર્થ ઃ ઉત્તમ વસ્તુ. : પરાર્ધ ઃ એકડા ૫૨ ૧૭ શૂન્ય મૂકવાથી થાય તે સંખ્યા. પરાવર્ત : પાછું ફરીને આવવું. બદલો. વિનિમય. (પડછાયો). પરાવર્તન : ગ્રંથોના અભ્યાસને દોહરાવવું. પરાવૃત : પાછું ફરેલું, ગોળાકાર કરેલું. Page #416 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ ઢંકાયેલું. કંટાળેલું. મુકાયેલું. પરાંમુખ : (પરાંગ્યુખ) બહારની બાજુ નજર હોય તેવું. બેદરકાર. પરિકર : સમૂહ, જથ્થો, સહાયક, સવિશેષાર્થ પ્રતિમાજીની આસપાસ ફરતું કોતરકામ. એ નામનો એક અર્થાલંકાર. પરિકુપિત ઃ ખૂબ ગુસ્સે થયેલું. (પરિકોપ) કાળ, ફરી પરિક્રમણ : ભ્રમણ વળવાનો રસ્તો. પરિકમા) પરિક્ષીણ : સંપૂર્ણ ઘસાઈ ગયેલું. પરિગૃહીત : પોતાનું કરી સ્વીકારેલું. પરિગ્રહ : જંજાળ પરિવા૨, માલમિલકત, પોતાના તરીકે સ્વીકારેલું. મૂર્છા. પાંચમું પાપસ્થાનક. પરિગ્રહવિરમણવ્રત : ધનાદિ પરિગ્રહનો - સંક્ષેપ કરનારું વ્રત. પરિગ્રહ સંજ્ઞા : તૃષ્ણા, લોભના ઉદયર્થ પરિગ્રહ પ્રત્યે થતી મમતા. પરિગ્રહી : પ૨પદાર્થમાં આસક્તિ રાખનાર. પરિગ્રાહિકી ક્રિયા : પરિગ્રહના સંગ્રહ માટે લાગતી ક્રિયા, એક દોષ છે. પરિજ્ઞા : સમજપૂર્વક ત્યાગ કરવો કે પ્રત્યાખ્યાન કરવું. પરિશાપરિજ્ઞાન : સમ્યજ્ઞાન, નિશ્ચયાત્મક જ્ઞાન. રિશામક ઃ બોધ કરાવે તેવું. પરિચ્છિન્ન ઃ સાવ છેદાઈ ભેદાઈ ૩૯૫ ગયેલું. મર્યાદિત. પરિચ્છેદ : વિભાગ, ખંડ. પ્રકરણ : પરિપૂત અધ્યાય) (સીમા હદ) પરિણત : પરિણામ પામેલું. પરિણિત : પરિણામ. પરિણમવું : બદલવું, ઊપજવું. પરિણતવાંચના : એકવાર આપેલા પાઠની પુનઃવાચના કરવી. પરિણામ ઃ છેડો, અંત, રૂપાંતર, વિકાર, અસર, પરિણામી : ફળરૂપે આવતું. પરિણામરૂપે નીપજ્યાં કરતું. પરિતાવણિયા : બીજાને દુઃખ – ઉપજાવનારી પાપક્રિયા. પરિદેવન : શોક, દિલગીરી. પરિધાન ઃ કપડાં, વસ્ત્ર, વેશ. પિરિધ : વર્તુલને ફરતી રેખા. પ્રભામંડળ. પરિનિર્વાણ : આત્યંતિક મોક્ષ. નિર્વાણ. પરાશાંતિ. (વેદાંત) તદ્દન પાકેલું. પ્રૌઢ, પરિપક્વ : અનુભવી. પરિપતિત : સર્વ પ્રકારે ભ્રષ્ટ થયેલું. પરિપાટિ પદ્ધતિ, નિયમ. પ્રણાલી, કાર્યક્રમ, ક્રમ, શ્રેણી, પારંપરિક રિવાજ. પરિપાત સંપૂર્ણ પડતી, પૂરો : અધઃપાત. પરિપાલક : સર્વ રીતે રક્ષણ કરનાર. પરિપૂત : ખૂબ જ પવિત્ર. Page #417 -------------------------------------------------------------------------- ________________ પરિબૃહસ પરિબૃહણ : ઉન્નતિ, ચડતી, સમર્થન - પરિપુષ્ટિ. પરિભુક્ત : સારી રીતે ભોગવેલું. પરિભ્રમણ : ગોળ ગતિમાં ફર્યા કરવું. પરિભ્રષ્ટ : પરિપતિત - સર્વથા ભ્રષ્ટ ૩૯૬ થયેલું. પરિમલ ઃ સુગંધ, સુવાસ, સૌરભ. પરિમાર્જન ઃ સ્વચ્છ કરવું. પરિમિત : પ્રમાણસર માપેલું. પરિવર્ત : અનંત અવસર્પિણી તથા ઉત્સર્પિણીનો કાળ. પરિવર્તન ઃ વારંવા૨ે શરીરનું ઉદ્ધૃર્તન. ઊહાપોહ કે વિચારણા કરવી, ધાર્મિક ચર્ચાવિચારણા કરવી. પરિવર્તનાલંબન : ધર્મધ્યાનનું એક અવલંબન, જિનભાષિત સૂત્રાર્થ સ્મરણમાં રહેવા માટે નિર્જરારૂપ શુદ્ધ સૂત્રાર્થનો વારંવાર સ્વાધ્યાય કરવો. પરિવાપિતા : પુનઃ મહાવ્રતો ધારણ કરવા. પરિવેષ્ટન ઃ આચ્છાદન, ઢાંકણ, વીંટો, કપડાંનો પાટો. પરિવેસના : ભોજન સમારંભ. પરિવ્રજ્યા : સંન્યાસ, ત્યાગ, દીક્ષા. પરિશિષ્ટ : શેષ રહેલું, પુરવણી. પરિશીલન : અનુશીલન - મનનપૂર્વક અભ્યાસ. પરિશુદ્ધ ઃ તદ્દન પવિત્ર. પરિશેષ : સમાપ્તિ. અંત, શેષ રહેલું. સરળ પશ્રિવ : આશ્રવ ત્યજવાનો હેતુ. પરિષદ : ચર્ચાસભા. પરિ(રી)ષહ : પ્રત્યેક આપત્તિને સમતાપૂર્વક સહી લેવાની દઢતા (સાધુજનો). પરિસંખ્યા : જ્ઞાન. પરિહરવું : ત્યજી દેવું, છોડી દેવું, ત્યાગ કરવો. પરિહાર ત્યાગ, પ્રાયશ્ચિત્તનો એક પ્રકાર. પરિહાસ : ઠેકડી, મશ્કરી, હાંસી, મજાક. પરિહત : ઝૂંટવી લીધેલું. પરેચ્છા : બીજાની ઇચ્છા. પરેચ્છાધીન બીજાની ઇચ્છા પ્રમાણે કરનારું પરેચ્છાચારી. - પરેશ : પરમેશ્વર. પરેશાન : ગભરામણ, હેરાનગતિ. પરોક્તિ : બીજાનું વચન. પરોક્ષ ઃ નજર બહારનું. અન્યનું કહેલું, વ્યાકુળતા, અપત્યક્ષ. પરોપકાર : અન્યને લાભદાયક વૃત્તિ. પર્જન્ય : એક જાતનો મેઘ, જેના વ૨સ્યા પછી હજાર વર્ષ જમીનમાં તેની ચીકાશ રહે. સારાંશ. પર્યવસ્થા : પર્યંકાસન : યૌગિક આસન. પર્યવસાન : અંત, છેડો, પરિણામ. આસપાસના સંયોગ. Page #418 -------------------------------------------------------------------------- ________________ ૩૯૭ શબ્દકોશ પંચમહાવિષ વિરોધ, પ્રતિકાર. પરમીનો: ઝીણી રુંવાટીની શાલ. પર્યવસ્થિતઃ આસપાસ ફેલાઈને રહેવું. | પંકભૂમિઃ કાદવવાળી ભૂમિ. પર્યવેક્ષણઃ નિરીક્ષણ. | પંક્તિઃ ઓળ - હાર, શ્રેણી, પંગત, પર્યાપ્તઃ જેને જેટલી પર્યાપ્તિ બાંધી | રેખા. હોય તે પૂરી કરે તેવો જીવ. પંક્તિભેદઃ એક સાથે હારમાં જમવા પર્યાપ્તિઃ જીવની શક્તિ, સામર્થ્ય. ન બેસાડવું. ઓછુંવતું પીરસવું. પર્યાયઃ પલટાતી અવસ્થા. પંગતઃ હારબંધ જમવા બેસવું. પર્યાયસ્થવિર: વીસ વર્ષ ઉપરાંતની પંગ: લંગડું, પાંગળું દીક્ષાવાળો સાધુ. | પંચકલ્યાણક : તીર્થંકરના અવન, પર્યાયાર્થિકનય: નયનો એક ભેદ. | જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન, નિર્વાણ. પર્યાયી : જેને પર્યાય, અવસ્થા ભેદ છે ! પંચતન્માત્રા: શબ્દ, સ્પર્શ રૂપ, રસ, તે દ્રવ્યો. ગંધ તે અનુક્રમે આકાશ, વાયુ પÚપાસકઃ સેવા કરનાર. તેજ, પાણી અને પૃથ્વીના વિષય પર્યુષણ : જેન સંપ્રદાયનું મહાપર્વ, | છે, તેવી માન્યતા. પર્વાધિરાજ. બાર મહિનામાં એક પંચત્રાણઃ પ્રાણ, અપાન, બાન, ઉદાન વાર આઠ દિવસનું છે. સવિશેષ |. અને સમાન દેહમાં રહેલો વાયુ વર્ષ દરમિયાનના પાપની | પંચદિવ્ય: સોનામહોર, ફૂલ વસ્ત્રોની આલોચના તથા પાપનું પ્રાયશ્ચિત્ત વૃષ્ટિ, દેવદુંદુભિ, અહોદાન, મહાકરવાનું છે. દાન, ધ્વનિ આ પંચદિવ્ય. તીર્થકર પર્વ: વેઢો, બે આંગળી વચ્ચેનો ભાગ. ! ભગવાનને પારણું થાય ત્યારે દેવો મોટા ગ્રંથના વિભાગ, કાંડ. રચના કરે. તહેવાર-ઉત્સવ. પંચમેષ્ઠીઃ અરિહંત, સિદ્ધ, આચાર્ય, પલકાર: આંખના મટકા જેટલો સમય. ઉપાધ્યાય, સાધુ-સાધ્વી) એ પાંચ પલક) ઉત્તમ મહાત્માઓનું સ્વરૂપ. પલજ: નિંદા. અપવાદ. પંચપ્રાણઃ પ્રાણવાયુ. પલેવણ: પડિલેહણ. (જંજાળ) પંચમઆરો: કળિયુગ, દુષમકાળ પક્ષાકૃતઃ પાછળથી કરેલું. પંચમકાળ) પશ્ચિમાભિમુખઃ પશ્ચિમ દિશા તરફ | પંચમગતિઃ મોક્ષ. મુખ રાખીને રહેલું. પંચમહાવિષ: સોમલ, હરતાલ, મનઃ પમઃ ઝીણા વાળ, રુંવાંટી, ઊન. | શિલા, વધનાગ, સપવિષ આ પાંચ Page #419 -------------------------------------------------------------------------- ________________ પંચમહાવ્યાધિ ૩૯૮ સરળ કાતિલ ઝેર છે. | | પંન્યાસઃ જૈન સાધુને દીક્ષા લીધા પછી પંચમહાવ્યાધિ : મસા, ક્ષય, કોઢ, દસ વર્ષે (અમુક વર્ષે થતું વિશેષ પ્રમેહ, ઉન્માદ આ પાંચ ભયંકર { પદવીદાન. રોગ. પાક્ષિક: પાખી, પંદર દિવસે થતી પંચમહાદ્વતઃ સાધુ-સાધ્વીજનોને વિશેષ પ્રવૃત્તિ કે પ્રતિક્રમણ. પાળવાના અહિંસા, સત્ય અચૌર્ય, પાખંડઃ દંભ. ઢોંગ. ધર્મની વિરુદ્ધનો બ્રહ્મચર્ય, અને અપરિગ્રહ (સંસાર- માર્ગ. નો ત્યાગ) પંચશીલ. પાથેય: માર્ગમાં ભોજનની સામગ્રી. પંચમુષ્ટિઃ પાંચ મૂઠી વડે કેશ ચૂંટી | પાઠ: સૂત્ર, મૂળ પાઠ. કાઢવાનો પ્રકાર (જૈન સાધુ) | પંડિતમરણ: સમાધિ ભાવયુક્ત મરણ. પંચમ: અહિંસા, સત્ય, અચૌર્ય, | પંડિતવીર્ય: જ્ઞાન સહિત જ્ઞાનીનું બ્રહ્મચર્ય, અપરિગ્રહ. આત્મબળ. પંચરત્ન : સોનું, મોતી, હીરો, માણેક, | પંડુકંબલાઃ મેરુ પર્વત ઉપરની એક નીલમ, કિંમતી વસ્તુ. અભિષેક શિલા. પંચરંગઃ રાતો, લીલો, પીળો, ધોળો, પાણિપ્રતિગ્રહી ઃ કરપાત્રમાં ભિક્ષા કાળો. લેનાર જિનકલ્પી સાધુ. પંચાચારઃ જ્ઞાન, દર્શન ચારિત્ર, તપ, | પાતરુંઃ જૈન સાધુ-સાધ્વીજનોને વીર્યના આચાર. લાકડામાંથી બનેલું રંગેલું ભિક્ષા પંચાધ્યાયી: પાંચ અધ્યાયવાળો ગ્રંથ. | લેવા માટે પાત્ર - ભાજન. પંચામૃત: દૂધ, દહીં, ઘી, ગોળ, સાકરનું પાતાલ : લવણ સમુદ્રમાં આવેલ સ્થાન. મિશ્રણ. પૂજન-અભિષેકમાં પાદ: છ અંગુલ જેટલું પ્રમાણ. વપરાતાં દ્રવ્યો. પાદપદ્મ: ચરણકમળ, પાદપંકજ. પંચાશિકાઃ પચાસ શ્લોકબદ્ધ ગ્રંથ. | પાદપીઠ: ઊંચે આસને બેઠેલાને પગ પંચાસ્તિકાય: જીવાસ્તિકાય, ધર્માસ્તિ- | મૂકવાનું આસન કે તેમના ચરણ કાય, અધર્માસ્તિકાય, આકાશા- પાસે બેસવાનું આસન. સ્તિકાય, પુદ્ગલાસ્તિકાય પાંચ પાદરેણ: પદરજ. પગની રજ. (સેવક અસ્તિકાય દ્રવ્ય (જૈન). પંચાસવ: પંચ અવ્રત. પ્રાણાતિપાત, | પાદશુશ્રુષા: ચરણસેવા. મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, | પાદશૈલઃ મોટા પર્વતની તળેટીમાં પરિગ્રહ. નાના ટેકરા. ભાવ). Page #420 -------------------------------------------------------------------------- ________________ પાશ શબ્દકોશ, ૩૯૯ પાનજાંભક: એક જાતના દેવ, જે | સ્વતઃ પરિણામથી થતો ભાવ. જળને સારુંનરસું બનાવવાની | પારિણામિકભાવઃ કર્મોના ઉપશમ ક્ષય વૈક્રિય શક્તિવાળા. કે ક્ષયોપશમ કે ઔદિયિક ભાવની પાપકર્મ: જીવને અનિષ્ટ કાર્યની પ્રાપ્તિ અપેક્ષારહિત જીવનો સ્વભાવ, કરાવે, પાપ બંધાવે તેવું કાર્ય. તેના ત્રણ ભેદ છે – જીવત્વ, પાપભીરુ પાપથી ડરનારો પાપભય). ભવ્યત્વ, અભવ્યત્વ. તે જેમ છે પાપાનુબંધીપાપ દુખ મળે અને દુઃખ | તેમ જ રહે છે. મળે તેવું પાપ બંધાવે. પારિતઃ પાર પામેલું. છેડા સુધી જઈ પાપાનુબંધી પુણ્ય: દુર્ગતિ વિધાયક પહોંચેલું. પાપ સાથે સંબંધ કરાવનાર પુણ્ય. | પારિતાપનિકી ક્રિયા: સ્વપર પીડા અજ્ઞાન ભાવે ધર્મના નાતે ઉપજાવનારી ક્રિયા. શુભભાવ કરવાથી થતું પુણ્ય, જે | પારિતોષિકઃ ઉપહાર, ભેટ, ઈનામ, પાપનો બંધ કરાવે. પુરસ્કાર, માનદ્ વેતન. પાપાનુભાગઃ પાપ પ્રકૃતિનો રસ. પારિષહ દેવઃ ઈન્દ્રની સભાનો એક પાપાણસૂત્ર: એ નામના ધાર્મિક દસ | દેવ. ગ્રંથો માંહેનું એક. પારિસાડણિયા: પરિત્યાગથી થતો કર્મ પાપાસવઃ અશુભયોગથી આવતો બંધ. કર્મનો પ્રવાહ. પાર્થિવઃ ભૌતિક, પ્રાકૃતિક, માટીનું, પાયલ : નૂપુર, ઝાંઝર. પૃથ્વીને લગતું. પારગત : નિર્વાણ. પાર્થ: પડખું. પારંગત : નિષ્ણાત, વિદ્વાન. પાર્શ્વક: નોકર, પાર્ષદ) ભગવાન પારંપરિકઃ ચાલ્યું આવતું. પાર્શ્વનાથનો યક્ષ. પારાવારઃ અપાર, અગાધ, પુષ્કળ, પાર્શ્વનાથઃ જૈનદર્શનના તેવીસમાં અઢળક (સમુદ્ર). | તીર્થકર. પારાશીશી : થર્મોમીટર, ગરમી માપવા- | પાલ: શિખરબંધ દહેરાસરની ઉપલી નું યંત્ર. ડેરીમાં ટેકરીનો ઉપરનો ભાગ પારિગ્રહિક ક્રિયા: પરિગ્રહની મમતા- અથવા ત્યાં વસેલું નાનું ગામ. થી થતી ક્રિયા. નાના તંબુઓ. પારિણામિક: આત્માના પાંચ ભાવો | પાશઃ ફાંસાનું દોરડું, ફાંસલો, પક્ષી માંહેનો મૂળ - શુદ્ધ ભાવ. દ્રવ્યના ઓને પકડવાની જાળ, ફસાવું. Page #421 -------------------------------------------------------------------------- ________________ પાશવી પાશવી : પશુ જેવી વૃત્તિ, પશુને લગતું. પાષાણયુગ : જે યુગમાં લોકો પથ્થરના શસ્ત્ર કે વસ્તુઓ વાપરતા હતા તેવો અલ્પવિકસિતયુગ. પ્રાચીન તમ કાલ. ૪૦૦ પાષાણહૃદય : પથ્થર જેવું કઠોર હૃદય. પાસ સ્પર્શ, સંપર્ક, અસર, રંગ લાગવો, નિકટતા. (રજાચિઠ્ઠી.) પાસત્ય : આચારભ્રષ્ટ સાધુ, શિથિલાચારી. પાસ્તાપડીકું : ચોખાના અખંડ ૧૦૮ દાણાનું ચોરસ આકારનું પડીકું એવી રીતે વાળ્યું હોય કે તેને ફેંકવામાં આવે તો પણ ખૂલી ન જાય. વિશેષ પ્રસંગ માટે. પાંગરણી : જૈન સાધુનું અંદરનું વસ્ત્ર. પાંચ સંવરઃ અહિંસા, સત્ય, અસ્તેય બ્રહ્મચર્ય, અપરિગ્રહ. પાંડુક : મેરુ પર્વત ઉપરનું ચોથું વન. (પાંડુકવન) પાંથ : પથિક યાત્રી, મુસાફર, વટેમાર્ગુ. પિતામહ : દાદા. પિતાના પિતા. પિતામહી : દાદી. પિતાની માતા. પિતૃતાઃ વડીલપણું. પિતાપણું. પિત્ત: કલેજામાંથી ઝરતો પાચન રસ. (ગુસ્સાનો કોપ). પિપાસક ઃ તરસ્યું. પિપાસા ઃ તરસ, તૃષા. (પિયાસ) પિપીલિકા : કીડી. સંગ્રહ કરવાની વૃત્તિ જન્મ. પિયાળ: અંતકાળ, અવસાન. પિષ્ટપેષણ : પુનરાવૃત્તિ, વારંવાર (ચીકાશભરી) એક જ વાત કહેવી. પિંગલા : ત્રણ નાડીમાંથી જમણી બાજુની નાડી. સરળ પિંડનિર્યુક્તિ ઃ આહારના ગુણદોષ સંબંધી વિવેચનવાળું પુસ્તક. પીઠ ઃ પાયાવાળું ઊંચું આસન (વ્યાસપીઠ) વાંસાનો ભાગ. દેવ આચાર્ય કે વિદ્યાનું સ્થાન - વિદ્યાપીઠ, પીઢ : પ્રૌઢ - અનુભવી. પીયૂષ : અમૃત, સુધા, અમી. પીયૂષપાણિ : જેના હાથમાં અમૃત છે તેવું. (વૈદ્ય) પુણ્યચિત્ત : પવિત્ર મનવાળો. પુણ્યતિથિ (ધાર્મિક) મહાપુરુષોની સાંવત્સરિક દિવસ. માંગલિક દિવસ. પુણ્યપ્રકર્ષ : પુણ્યોનું પ્રગટ થવું. પુણ્યપ્રકોપ : અયોગ્ય કાર્ય ક૨ના૨ ૫૨ આવતો ગુસ્સો. પુણ્યપ્રતાપ ઃ ધાર્મિક કાર્યોનો પ્રતાપ. (પુણ્યબળ). પુણ્યલોક : સ્વર્ગ. પુણ્યહીન : દુર્ભાગી. કમનસીબ, દુઃખી. પુણ્યાનુભાગઃ પુણ્યપ્રકૃતિનો રસ. પુણ્યાસવ: શુભયોગથી બંધાતું કર્મ. પુણ્યાહ : પવિત્ર, માંગલિક, શુભ દિવસ. પુણ્યોદક : પવિત્ર તીર્થનું જળ કે Page #422 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ ચરણામૃત. પુત્રૈષ્ણા - પુત્રૈષણા : પુત્રપ્રાપ્તિની તીવ્ર લાલસા. પુદ્દગલ : વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળું મૂર્ત-રૂપી દ્રવ્ય. સડન પણ નાશ થવાવાળું દ્રવ્ય જેનો સૂક્ષ્મ અવિભાજ્ય અંશ તે ૫૨માણુ. પુદ્દગલ પરાવર્ત ઃ સર્વ પુદ્ગલનું પરિવર્તન જેટલા કાળમાં એક જીવ કરે તેટલો સમય. અનંત કાળ ચક્ર જેટલો કાળ વિભાગ. પુદ્ગલ પ્રક્ષેપ ઃ દશમા દિશાવગાસિક વ્રતમાં કાંકરો નાંખી કે કંઈ ચેષ્ટા કરી પોતાની હાજરી જણાવવી તેવો અતિચાર. ૪૦૧ પુદ્ગલ વિપાકી : પુગલના સંયોગથી ઉદય - વિપાક પામનારી કર્મની છત્રીસ પ્રકૃતિ. પુદ્ગલસ્કંધ : પરમાણુનો જથ્થો, બેથી અધિક ૫૨માણું સ્કંધ કહેવાય. પુદ્દગલાસ્તિકાય : પુદ્ગલનો દ્રવ્યસમૂહ. પુનરિપ : ફરીવાર. પુનઃર પુનરાગમન ઃ ફરી આવવું તે (પુનઃ). પુનર્જન્મ : ફરી જન્મ થવો. (પુનર્ભવ) પુરંદર : ઇંદ્ર. પુરંદરી : ઇંદ્રાણી. પુરાણ ઃ પુરાતન, પ્રાચીન, પૂર્વનું. પ્રચલિત દંતકથાઓનો સંગ્રહ. (સામાન્ય કંટાળાભરેલી વાતને પુરાણ કહેવાની રીત) પુરાતત્ત્વ : પ્રાચીનકાળને લગતી વિદ્યા. પુરાતત્ત્વજ્ઞ : પ્રાચીન વસ્તુઓની વિદ્યા ના શાતા. પુષ્કર ઃ એ નામનો દ્વીપને ફરતો સમુદ્ર. પુષ્કરવ૨દ્વીપ ઃ એ નામનો દ્વીપ. પુષ્કર સંવર્તક : એ નામનો મેઘ ઉત્સર્પિણી કાળના બીજા આરાના પ્રારંભમાં વસે છે. સ્પર્શોદિવાળા | પૂજાર્હ : પૂજનીય. પૂત : પવિત્ર. (પુત્ર) પૂર્વસંસ્ક્રુતિ પુષ્કરાદ્ધ : પુષ્કર દ્વીપનો અર્ધો ભાગ જ્યાં માનુષોત્ત૨ ૫ર્વત આવેલો છે. પુષ્પચૂલિકા : એ નામનું કાલિકસૂત્ર, અગિયારમું ઉપાંગસૂત્ર. પુચૂલિયા એ નામનું અગિયારમું ઉપાંગસૂત્ર. પુંડરીક શ્રી ઋષભદેવ ભગવાનના પ્રથમ ગણધર જે શત્રુંજ્ય તીર્થ ૫૨ નિર્વાણ પામ્યા હતા. શત્રુંજ્યનું ઉપનામ છે. પુંડરીક પર્વત. એક નરકનું નામ પણ છે. પૂર્વ: ચોરાસી લાખ વર્ષને ચોરાશી લાખે ગુણવાથી જે આવે તે. અંગ પૂર્વેના ચૌદ લુપ્ત પ્રાચીન માંહેના દરેક ગ્રંથ. પૂર્વધર - પૂર્વધારી : પૂર્વનું જ્ઞાન ધરાવનાર. પૂર્વશ્રુત: પૂર્વાનું, પૂર્વકાળનું જ્ઞાન. પૂર્વસંસ્ક્રુતિ જૈન સાધુ-સાધ્વીને : Page #423 -------------------------------------------------------------------------- ________________ પૂર્વાચાર્ય ૪૦ર સરળ પ્રશંસાયુક્ત ભિક્ષા લેવાથી | દીકરીની દીકરી) લાગતો દોષ. પૌરાણિક પ્રાચીન વિદ્યાનું જ્ઞાન પૂર્વાચાર્યઃ અગાઉ થયેલા આચાર્ય. ધરાવનાર. પૂર્વાર્ધઃ બે પહોર પહેલા પચ્ચકખાણ પૌરુષેયઃ માણસે રચેલું. કરવા તે. પ્રકર્ષક ઉત્તમતા, શ્રેષ્ઠતા, ઉદય, પૂર્વગઃ ચોરાસી લાખ વર્ષનો કાળ અભ્યદય. વિભાગ. પ્રકંપઃ પ્રબળ ધ્રુજારો. પૃચ્છકઃ પૂછનાર. પ્રકલ્પઃ ઉત્તમ આચરણ, સદાચાર. પૃચ્છા : પૂછવું. પ્રકલ્પગ્રંથ : નિશીથસૂત્ર. પૃથક : અલગ. પ્રકલ્પિત: પૂર્વોપાર્જિત દ્રવ્ય. પૃથક્કરણ : અલગ અલગ કરવા, પ્રકાશરમિ: તેજનું કિરણ. વિચારવાની ક્રિયા. પ્રકાશવર્ષ: એક સેકંડમાં હવામાં પૃથિવીઃ પૃથ્વીધરા, ધરણી. આશરે ૧,૮૬,૬૦૦ માઈલની પૃથુતા: પહોળું. ગતિએ જતું પ્રકાશ કિરણ એક પૃથ્વીકાય: સ્થાવર જીવોનો એક પ્રકાર. વર્ષમાં કાપે તે અંતર. ૧ પ્રકાશ પૃષ્ઠ: પુછાયેલું. વર્ષ, એટલે ૫૮00 અબજ માઈલ પૃષ્ઠ: પીઠ, પાનાની બંને બાજુ. અથવા ૯૨૮૦ અબજ કિમી. પગેડાઃ ભારત વર્ષની બહાર બુદ્ધનું પ્રકાંડ: મહાન, મોટું, પ્રખર, ઉત્તમ, ચોક્કસ આકારનું મંદિર. - શ્રેષ્ઠ, વખણાયેલું. પોતજ: ઓળ વીંટળાયા વગરના | પ્રકીર્ણકઃ એક પ્રકારના નગરવાસી જન્મતા પ્રાણી. સસલું, ઉંદર, હાથી જેવા સામાન્ય દેવ. છૂટક શાસ્ત્રો. વગેરે. પ્રાયશ્ચિત્તના ગ્રંથોમાં ઉલ્લેખ ન પોતિકાઃ મુહપત્તિ. મોપરી. હોય તેવું પાપોની વિગત. પોથી : છૂટા પાનાની (જૂની) હસ્ત- પ્રકૃતિઃ સ્વભાવ, મૂળ સ્થિતિ. કુદરતી લિખિત પુસ્તિકા. બંધારણ, સ્વરૂપાવસ્થા. કર્મબંધનો પોયણું: પોયણીનું ફૂલ, કમળ, પદ્મ. એક પ્રકાર, ગુણ, લક્ષણ, ધર્મ, પોરશીસી) : પહોર) ત્રણ કલાકનો કુદરત. સમય. પ્રગ્રહ: ઉપાધિ, ઉપકરણ. પૌત્ર : પુત્રનો પુત્ર. પ્રગૃહીત : સારી રીતે ગ્રહણ કરેલું. સંધિ પૌત્રી: પુત્રની પુત્રી. (દોહિત્રી - | ન પામ્યું હોય તેવું. Page #424 -------------------------------------------------------------------------- ________________ ૪૦૩ પ્રત્યય શબ્દકોશ પ્રગોપનઃ છૂપાવવાની ક્રિયા. સંતાડવું. | પ્રતિપૃચ્છાઃ ખુલાસા માટે ગુરુને પૂછવું પ્રચય: ઢગલો, રાશિ, સમૂહ. પ્રચંડઃ ઉગ્ર, પ્રખર, આકરું. અસહ્ય, ! પ્રતિબંધઃ પાધિક કર્મભાવ રૌદ્ર - ભયંકર. અટકાયત. પ્રજ્ઞપ્તિઃ એક વિદ્યાદેવી, જ્ઞાનનો ભાવ. | પ્રતિવાસુદેવઃ તીર્થકરના સમયમાં પ્રજ્ઞાન : આગમ. શાસ્ત્ર. સમ્યગુજ્ઞાન. ચક્રવર્તાદિ થાય તેમ વાસુદેવ પ્રજ્ઞાપતા: એ નામનું ઉત્કાલિક સૂત્ર. પ્રતિવાસુદેવ હોય તે વાસુદેવના પ્રજ્ઞાપરિષહ: વિદ્વતા હોય તો ગર્વ ન | દ્વારા મરે અને નરકગામી થાય. કરવો અને વિદ્વત્તા ન હોય તો ખેદ પ્રતિષ્ઠા સંસાર પરિભ્રમણથી નિવૃત્તિન કરવો. રૂપ અવસ્થા. પ્રજ્ઞાવંત: વિદ્વાન, જ્ઞાની. પ્રતિકૃત : સ્વીકારેલું, આપેલું વચન. પ્રણીત : કાવ્ય, નાટક ગ્રંથ વગેરે જેનું | પ્રતિષિદ્ધ : મનાઈ કરી હોય તેવું. રચેલું હોય તે. પ્રતિસેવનાઃ વિરાધના. પ્રતઃ છાપેલા કાગળ, ગ્રંથ. નકલ. પ્રતિસેવનાકુશીલ: ભષ્ટ થયેલ સાધુ. (પ્રતિ) પ્રતીક્ષા : રાહ જોવી. પ્રતરઃ આકાશ પ્રદેશની લાંબી શ્રેણિ, | પ્રતીપ્શક આચાર્યની નિશ્રામાં રહીને પટલ. જ્ઞાન લેનાર આજ્ઞાંકિત, પ્રતિક્રિયાઃ વિરોધી ક્રિયા. અભિલાષી સાધુ. પ્રતિચરણ: આલોચના. પ્રતીતઃ સ્પષ્ટપણે સમજાયેલું. પ્રતિછનઃ એક પ્રકારનું પ્રેત. અનુભવગોચર. પ્રતિજીનીગુણ: વસ્તુનો અeria મક | પ્રતીપ: વિરુદ્ધ વર્તન. ગુણ જેમકે નાસ્તિત્વ, અચેતનત્વ, | પ્રત્યક્ષઃ સામાન્યપણે ઇન્દ્રિયગ્રાહ્ય. અમૂર્તત્વ. પ્રત્યભિજ્ઞાઃ સંસ્કાર અને ઇન્દ્રિયોથી પ્રતિપત્તિઃ પ્રતિપાદન, લાભ, સંપ્રાપ્તિ, થતું જ્ઞાન. (જીવ અને ઈશ્વરની પ્રતીતિ, પ્રભાવ. ખંડનાત્મક એકરૂપ માન્યતા). સરખી વસ્તુ રજૂઆત. જોઈ પૂર્વની વસ્તુનું સ્મરણ થવું. પ્રતિપ્રત્તિકઃ સમકિતથી પડે પણ પુનઃ | પ્રત્યભિજ્ઞાનઃ પૂર્વે ઓળખાયેલું તેની સમકિત પામનાર જીવ. નિશાની. પ્રતિપાતિ: આવીને પાછું જાય તેવું | પ્રત્યય: અનુભવજન્ય જ્ઞાન, પ્રતીતિ, અવધિજ્ઞાન. વિશ્વાસ. કર્મબંધનું કારણ. Page #425 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યયાંતર ૪૦૪ સરળ, ક્રિયા. પ્રકાર. પ્રત્યયાંતર: બીજા પ્રકારનું જ્ઞાન. | પ્રત્યુત્પન્ન : એકાએક ઊપજવું.. પ્રત્યયિકી ક્રિયા: શસ્ત્ર બનાવવાની પ્રત્યુપકાર : ઉપકારની સામે ઉપકાર. પ્રત્યેક : દરેક દરેક, ભિન્ન ભિન્ન. પ્રત્યર્થિકઃ દુશમન, શત્રુ. પ્રત્યેકબુદ્ધઃ કોઈ નિમિત્ત જોઈને બોધ પ્રત્યવસ્થાન : પ્રતિપક્ષરૂપે ઊભા રહેવું. પામનાર. પ્રત્યવાયઃ વિબ, અંતરાય, નડતર. પ્રથમોપશમ સમ્યકત્વઃ અનાદિ પાપ, ક્ષતિ, દોષ. મિથ્યાદૃષ્ટિની પાંચ અને સાદિ પ્રત્યવીઃ વિશ્વાસવાળું. મિથ્યાષ્ટિની સાત પ્રકૃતિઓના પ્રત્યવેક્ષક મુલાકાતી. ઉપશમથી થતું સમ્યત્વ. પ્રત્યંગ : શરીરના તમામ અંગઉપાંગ. | પ્રદત્ત : દાન આપેલું, અર્પિત. પ્રત્યાખ્યાન : પાછું વાળવું. પ્રદૂષણ : ગંદકી - મલિનતા. પચ્ચકખાણ, ઉપેક્ષા, તિરસ્કાર). પ્રદેશઃ પુગલનો અતંત્ય સૂક્ષ્મ અંશ. પચ્ચખાણ ન કરવાથી કર્મના દ્વાર કર્મબંધના ચાર માંહેનો પ્રથમ ખુલ્લા રહે છે. પ્રત્યાખ્યાનવાદ: પ્રત્યાખ્યાનના | પ્રદેશઘન : નક્કર પ્રદેશરૂપે આત્માની અધિકારવાળો. ચૌદ માંહેનું નવમું સ્થિતિ, પ્રદેશપિંડ. પર્વ. પ્રદેશતત્ત્વ: આત્માનો એક પરિણામ. પ્રત્યાખ્યાનાવરણ : કષાયના રસનો પ્રદેશત્વગુણ: જેના નિમિત્તથી દ્રવ્યનો બીજો પ્રકાર, જે સર્વવિરતિના કોઈ પણ આકાર અવશ્ય હોય તે ભાવને રોકે, થવા ન દે તેના ચાર શક્તિ . પ્રકારો છે - પ્રત્યાખ્યાનાવરણ ! પ્રદેશબંધ : આત્મપ્રદેશો સાથે બંધ ક્રોધ, માન, માયા, લોભ. થવાવાળા કર્મોની સંખ્યા. પ્રત્યાગ્રહ : આગ્રહ સામે થતો આગ્રહ. પ્રદેશસંક્રમ : કર્મના દલિયાને ભિન્ન પ્રત્યાઘાત : પડઘો, પડછંદો, આઘાતની સ્વભાવવાળા દલિયામાં નાંખવા સામે આઘાત. તે. કર્મપ્રદેશનું સંક્રમણ. પ્રત્યાત્મા પ્રત્યેક આત્માને ઉદ્દેશીને. પ્રદેશાગ્રઃ કર્મના ફળનું પરિણામ. પ્રત્યાહારઃ પાછું ખેંચવું. ઇન્દ્રિયોના પ્રદોષઃ સંધ્યાકાળ. (કાળ) સૂર્યાસ્તથી વિષયોને નિવારવા. યોગનું પાંચમું રાત્રિની ચાર ઘડીનો કાળ. અંગ. પ્રધ્વસ: ભારે વિનાશ. નાશ થવાથી પ્રયુક્તિઃ ઉત્તર, જવાબ. (પ્રત્યુત્તર) | થતો ભાવ. Page #426 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ પ્રધ્વંસાભાવ : આગામી પર્યાયમાં વર્તમાન પર્યાયનો અભાવ. પ્રપત્તિ : શરણભાવના, શરણાગતિ. પ્રપાત ઃ ખૂબ ઊંચેથી પડવું. (ઝંપાપાત) પ્રબંધ ઃ ગોઠવણ, વ્યવસ્થા. ચાર પ્રકારની વિકથાની પ્રવૃત્તિ. પ્રબુદ્ધ : બોધ પામેલું. જ્ઞાનની ઊંચી કક્ષા. પ્રબોધ : ઉત્તમ બોધ, ઉપદેશ, જાગૃતિ. શિખામણ. પ્રભવસ્થાન : ઉદ્ભવસ્થાન, ઉત્પત્તિ સ્થાન. પ્રભા : યોગની સાતમી દૃષ્ટિ. પ્રભાકરઃ સૂર્ય. પ્રભાવના ઃ શાસનની ઉન્નતિનું પ્રવર્તન, તપસ્વી, સંઘ આદિનું બહુમાન. પ્રભુતા સામર્થ્ય, શક્તિ, ઐશ્વર્ય, વૈભવ, ગૌરવ, અધિકાર. (પવિત્રતા) ૪૦૫ પ્રભુત્વ : સ્વામીત્વ, પ્રભુતા. પ્રકૃતિ : વગેરે, ઇત્યાદિ. પ્રમત્તદશા : પ્રમાદ, અન્ય વિકલ્પ સહિત દશા. પ્રમત્તવિરત : છઠ્ઠું ગુણસ્થાનક જ્યાં (આત્મભાન) કંઈ પણ વિકલ્પ કે પ્રમાદ છે. પ્રમત્ત સંયત ગુણસ્થાન) પ્રમાણ ઃ યથાર્થ જ્ઞાનનું સાધન. માન્ય રાખવું. અનેક ધર્મ-લક્ષણ દ્વારા વસ્તુઓનો વિસ્તારથી કરવામાં પ્રમોદ આવતો નિર્ણય, જે આગમ પ્રમાણ છે. નિયમનું પ્રમાણદોષ : આહારના ઉલ્લંઘન કરવાનો દોષ. પ્રમાણગત : તર્કશુદ્ધ, પુરાવાઓથી પૂર્ણ. પ્રમાણગ્રંથ : પ્રમાણિત ગ્રંથ. પ્રમાણાંગુલ : એક જાતનું માપ, આઠ વખત જ્યના મધ્યભાગની જાડાઈ જેટલી લાંબી તેનાથી થાય તે ઉત્સેધાંગુલ, તેનાથી ૪૦૦ ગણું લાંબુ અઢીંગણું પહોળું તે એક પ્રમાણાંગુલ. પ્રમાતા : (આત્મા) મા-ની મા, નાનીમા. પ્રમાતા : વિશેષપણે પ્રમાણથી પ્રમેયનું જ્ઞાન મેળવનાર, જીવાત્મા. પ્રમાતામહ : માતાના દાદા. પ્રમાત્વ ઃ યથાર્થજ્ઞાન. પ્રમાદ : આળસ, અસાવધાની, બેદરકારી, બેધ્યાન, દોષ, સવિશેષ અસત્ પ્રવૃત્તિમાં પ્રવર્તન. ધર્મમાં પ્રમાદ કે અનાદર. પ્રમાર્જન : સાફસૂફી કરવી, વસ્ત્ર, પાત્ર જોઈને લેવા. પ્રમેય : પ્રમાણ દ્વારા સિદ્ધ કરવા જેવું. સિદ્ધ કરવા યોગ્ય વસ્તુ. પ્રમોદ : આનંદ, હર્ષ, પ્રસન્નતા, સુખ, અન્યના ગુણ જોઈ થતો પ્રશંસાભાવ. ચાર ભાવના માંહેની એક ભાવના. Page #427 -------------------------------------------------------------------------- ________________ મૂછ. પ્રમોદાવ્યુ ૪૦૬ સરળ પ્રમોદાવ્યુઃ આનંદનાં આંસુ. પ્રવાસન : દેશનિકાલ કરવું. પ્રમોદીઃ પ્રસન્ન ચિત્ત. પ્રવિચારઃ સુખભોગ. પ્રમોહ: વધુ પડતો મોહ, મોહાંધ, | પ્રશમઃ ઉપરમ, શાંતિ. પ્રશસ્ત : ઉત્તમ, શ્રેષ્ઠ. પ્રશંસાપાત્ર પ્રયોગ : અજમાયશ. અનુષ્ઠાન. સમ્યક્ત્વનું એક લક્ષણ. ઉપયોગ. સાધન. મન, વચન, પ્રશસ્તિઃ પ્રશંસા. રાજા - દાનવીરોનું કાયાના યોગ વડે પ્રવર્તન. ગુણકથન કરતું કાવ્ય. પ્રયોગજ: આત્માની ફુરણાથી થયેલું. | પ્રશસ્ય: પ્રશંસાલાયક. પ્રયોગમરણ: નિયાણું કરીને મરણ | પ્રશ્ન વ્યાકરણ - પ્રશ્નસૂત્ર: એ નામનું પામવું. (સ્વેચ્છાએ એક અંગ સૂત્ર. પ્રયોગવીર: પ્રયોગ કરવામાં સાહસી. | પાફકથન: કોઈ પ્રસંગની પ્રારંભની પ્રયોજન : ત્રિકાળી દ્રવ્ય સાથે વર્તમાન- | ભૂમિકાના બે બોલ. ની અવસ્થાની સંધિ કરવી. પ્રાકુકાલ : પૂર્વનો જમાનો. પ્રલય : ભયાનક વિનાશ. યુગને અંતે | પ્રાગભાવ: પૂર્વે કશું નહોતું તે થતો સૃષ્ટિનો નાશ, ધરતીકંપ કે જણાવતો તર્ક. દાવાનળ, જળનો ભારે પ્રલય. ! પ્રાગૈતિહાસ: ઇતિહાસ કાલની પૂર્વનો પ્રલંબી : સારી લંબાઈવાળું. ઇતિહાસ. પ્રલાપ: અસંગત બડબડાટ. પ્રાણત : દશમા દેવલોકના ઈન્દ્ર પ્રલોભ : પ્રબળલોભ. પ્રાણતત્ત્વ: શરીરમાં રહેલું જીવતત્ત્વ, પ્રવક્તા : વ્યાખ્યાન કરનાર. ચૈતન્યતત્ત્વ. પ્રવચન વાત્સલ્ય: સંઘ તથા સાધર્મિક | પ્રાતઃ સ્મરણીય : પ્રાતઃકાળ સ્મરણ ઉપર નિષ્કામ પ્રેમ (જૈન) કરવામાં આવતું. દેવ ગુરુનું ચિંતન. પ્રવજ્યાઃ સર્વ સંગ પરિત્યાગ. દીક્ષા. સ્મરણ, સ્તવન. સંન્યાસ. પ્રાદુર્ભતઃ પ્રગટ થયેલું. પ્રવણ : સન્મુખ, આસક્ત, રત, નમતું, | પ્રાદુષ્કરણ : અંધારામાંથી અજવાળામાં વિનીત. લાવેલો આહાર. પ્રવર્તિની સાધ્વીના સમૂહને સંયમમાં | પ્રાદેશિક પ્રદેશના સમૂહથી બનેલું. દઢ રખાવનાર ગુરુણી. પ્રાદોષિકી ક્રિયા: જીવ અજીવ પદાર્થો પ્રવચક: ઘણી છેતરપિંડી કરનાર. પર દ્વેષ રાખવાથી લાગતો દોષ. પ્રવાદ: લોકોપવાદ, બદનામી. પ્રાભૃત: અહંત પ્રવચનનો એક ભાગ. Page #428 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ ૪૦૭ બિલપ્રાણ (અવયવો અધ્યાય. જેમાં સારાંશ હોય. પ્રાયોગિકઃ આશ્લેષરૂપ બંધવાળું. ફલાંસઃ કૂદકો, ફળ. પ્રાસાદઃ જિનમંદિર. ક્વાંતઃ પરિણામ ભોગવવાનો અંત. પ્રાંજલિ : અંજલિ. ફલિતઃ નીપજેલું, પરિણત, નિષ્કર્ષ. પ્રિયકારિણી : ત્રિશલામાતાનું ઉપનામ. લીભૂતઃ સફળ થયેલું. ફળરૂપે પ્રિયદર્શનાઃ ભગવાન મહાવીર સ્વામી- પરિણામ પામેલું. ની પુત્રીનું નામ. ફલુ: ત્રાંસું. પ્રેક્ષાદોષઃ કાઉસગ્ન સમયે આડું ફલેચ્છા: ફળની ઈચ્છા. અવળું જોવું. હોઠના હાલવાથી ફ્લોદક: ફળ અને પાણી. લાગતો દોષ. ફલોન્મુખઃ ફળ દેવાને તૈયાર. પ્રેક્ષાસંયમ સૂતા પહેલા જીવરક્ષા માટે ફ્લોપભોગઃ ફળનો ભોગવટો. જયણા કરવી. બ્લ્યુ : તુચ્છ. નાનું. (સુંદ૨). પ્રેષક : મોકલનાર. ફાચર : નડતર ઊભી કરવી. પ્રખ્યપ્રયોગ : દેશાવગાસિક જેવા વ્રતમાં | ફિટકાર: ધિક્કાર, તિરસ્કાર. બહારથી કંઈ મંગાવવું કે અન્ય ફિતૂરઃ બળવો, તોફાન. પાસે બહાર કંઈ મોકલવું. ફિરસ્તો : દેવદૂત, પયગંબર. ફોડીકર્મઃ કૂવા, તળાવ, જમીન આદિ ખોદાવવાની ક્રિયા. ફલક: સપાટ પાટિયું. પટલ, તખ્તો, આધારબિંદુ, આકાશ, સ્વર્ગ. ફિલત: પરિણામે. બદ્ધઃ બાંધેલું. લિદ: ફળદાયક. બદ્ધમૂષ્ટિ: કંજૂસ. જેના હાથમાંથી લપરિણામીઃ આખરે ફળ મળે તેવું. નાણાં ન છૂટે. લવિપાકઃ સારા ખોટા કર્મોનું ફળ | બદ્ધમૂલઃ મજબૂત મૂળવાળું. બદ્ધરાગ: ઘણી આસક્તિવાળું. ફ્લશ્રુતિ કર્મોનું ફળ જણાવનારું કથન. બદ્ધવીર્યઃ અખંડ બ્રહ્મચર્યવાળું, પરિણામ. બદ્ધાંજલિઃ બે હાથ જોડેલા છે તેવું. ફ્લાદેશઃ કૂંડલી જોઈ જ્યોતિષ દ્વારા | બધિરઃ બહેરો. કહેવામાં આવતું ભવિષ્ય. બલપ્રાણ : મન, વચન, કાયા એ ત્રણ ફ્લાધ્યાયઃ કોઈ પણ ગ્રંથનો છેલ્લો શરીરધારી જીવના પ્રાણ છે. મળવું. Page #429 -------------------------------------------------------------------------- ________________ બલવત્તર વિચાર શક્તિ મન બળ, બોલવાની શક્તિ વચનબળ અને શારીરિક ક્રિયાની શક્તિ તે કાયબલ. બલવત્તર ઃ વધુ બળવાન. બલસામ્ય ઃ શક્તિની સમતુલા. બલાઘાત : બળથી થતી અથડામણ. બલાનક : મંદિરનો તોરણ સહિત દ્વાર વાળો આગળનો ભાગ. બલિકર્મ ઃ શરીરની સ્ફૂર્તિ માટે તેલ વગેરેથી થતી સામાન્ય મર્દનની ક્રિયા. ૪૦૮ બહિરિંદ્રિય : બહારની કર્મેન્દ્રિય. નાક, કાન વગેરે. બહિરુપાધિ : બહારથી આવી પડેલી જંજાળ. મુશ્કેલી. બહિર્ગત : બહાર રહેલું. બહિર્ગમન : બહાર જવું તે. રિર્જગત : બહારની દુનિયા. બહિર્જીવન : વ્યાવહારિક બહારનું જીવન. બહિર્ભાવ : બહારની સ્થિતિ. 00 બહિર્મુખ : બહારના જીવન. વિષયોમાં આસક્ત. બહિત : સ્વર્ગ, બહુદોષી : ઘણા દોષવાળું. બહુધા ઃ ઘણું કરીને. બહુશ્રુત ઃ શાસ્ત્રસંપન્ન. બળદેવ : દરેક વાસુદેવના મોટાભાઈ બળદેવ કહેવાય. વાસુદેવની જેમ બળદેવ નવ હોય. તે દરેક સરળ કાળચક્રમાં હોય. બળવર્ધક બળ વધારનારું. બંધ : સંસારી જીવને કર્મનો બંધ, અનેક ચીજમાં એકપણાનું જ્ઞાન કરાવવાવાળો સંબંધ, પ્રાણીઓને બાંધવા તે. (બંધન) બંધકાલ : આગામી ભવના આયુષ્યના બંધનો સમય. આયુષ્યના ત્રીજા ભાગે બંધ થાય, અથવા અંત સમય પહેલાં અંતર્મુહૂર્તો થાય. બંધનનામકર્મ : નામકર્મની પ્રકૃતિના ઉદયથી પાંચે શરીરોના પુગલોનું પરસ્પર જોડાવું, જેમકે ઔદારિક/ ઔદારિક. બંભચેર : બ્રહ્મચર્ય. બંભી : બ્રાહ્મીલિપિ. બાકુશિક શરીરની શોભા ક૨વામાં આસક્તથી ચારિત્રને મલિન કરનાર સાધુ. (બકુશ) બાદર : સ્થૂલ, ચક્ષુગોચર એવા સ્થૂલ પદાર્થો તથા પૃથ્વીકાયાદિ જીવો તે બાદર નામ કર્મની પ્રકૃતિ છે. બાદર નિગોદઃ કંદમૂળ આદિ બાદર સાધારણ વનસ્પતિ. બાદર પવનઃ સ્થૂલ વાયુ. ઘનવાત. બાદર સંપરાયગુણસ્થાન ઃ આત્મોન્નતિનું નવમું ગુણસ્થાન, જેમાં દસમા ગુણસ્થાન કરતાં કષાયનો વિશેષ સંભવ છે. બાલતપ: મિથ્યાભાવ, અજ્ઞાન સહિત Page #430 -------------------------------------------------------------------------- ________________ ૪૦૯ શબ્દકોશ બુલંદ થતું તપ. બિરાજમાન: માનપૂર્વક બેઠેલું. બાષ્પ : વરાળ, ઝાકળ, ધુમ્મસ. આંસુ. બિંદુ ટપકું, કેન્દ્રસ્થાન. બાહુબલિઃ ભગવાન ઋષભદેવના | બિંબ પ્રતિબિંબ પડે તેવો ઘન આકાર, બીજા પુત્ર, ભરત ચકેશ્વરીના મૂર્તિ. (ધાતુ વગેરેની) નાના ભાઈ. જેમને માન કષાયનો બીભત્સ: જે જોતાં સૂગ ચઢે, ત્રાસ એક વર્ષ ઉદય રહ્યો, તેનું ભાન અનુભવાય. લોહી માંસના થતાં શ્રેણિએ ચઢી કેવળજ્ઞાન સ્વરૂપમાં રહેલું. ભૂંડું, અશ્લીલ, પામ્યા. જુગુપ્સા ઉપજાવનાર રસ. બાહ્યક્રિયા: શરીરથી થતી બાહ્ય | બુતઃ પ્રતિમા, મૂર્તિ. (જડ જેવું) દેખાતી ક્રિયા. બુદ્ધઃ જેને જ્ઞાન થયું હોય તેવું. બૌદ્ધબાહ્યનિવૃતિઃ ઇન્દ્રિયોની તે તે આકાર- ધર્મના સ્થાપક, પુરાણોએ બુદ્ધને રૂપ બાહ્ય રચના. નારાયણ - વિષ્ણુના નવમા બાહ્યાભ : જેમાં છ કાય જીવાદિની અવતાર કહ્યા છે. હિંસા થાય તેવાં ભૌતિક કાર્યો ! બુદ્ધબોધિત જ્ઞાની પુરુષોએ ઉપદેશેલું. બાહ્યાસતનઃ સ્પર્ધાદિ પાંચ તથા બુદ્ધિ વિચાર, સમજ, અક્કલ, ઇચ્છા, લક્ષણ એ છમાંનું કોઈ એક નિશ્ચયાત્મક વૃત્તિવાળું. બાહ્યોપકરણ : ઇન્દ્રિયોની સાથે જે બુદ્ધિકૌશલ્યઃ શાણપણ, કુશળતા, પ્રદેશોની રચના વિશેષને ઉપકાર બુદ્ધિમત્તા. કરે, કાર્ય કરે. બુદ્ધિગમ્યઃ સમજમાં આવે તેવું. બાળમરણ : અજ્ઞાનદશામાં આર્તધ્યાન સમજાય તેવું. બુદ્ધિગોચર. સહિતનું મરણ. બુદ્ધિજીવીઃ બુદ્ધિ વડે આજીવિકા બિનલાયક: ગેરલાયક, નાલાયક. ચલાવનાર, વકીલ, શિક્ષક બિનવારસ: જેની મિલકતનો કોઈ વગેરે. હક્કદાર ન હોય. | બુદ્ધિતત્ત્વઃ શરીરમાં રહેલો સમજબિનશાકાહારી : માંસાહારી . યુક્ત પદાર્થ. મસ્યાહારી. બુદ્ધિસત્ત્વઃ બુદ્ધિશક્તિ. બુદ્ધિરૂપબળ. બિનસાંપ્રદાયિકઃ ધર્મનિરપેક્ષ. બુધ : સમજુ, વિદ્વાન. બિનસ્વાર્થઃ નિઃસ્વાર્થ. બુમુક્ષુ: ખાવાની ઇચ્છા કરનારું. બિભીષિકા : ભયની ધમકી આપવી. | બુલંદઃ ભવ્ય, મોટું, મોટો અવાજ ભય બતાવવો. તોડે. Page #431 -------------------------------------------------------------------------- ________________ બૃહત બૃહત : મોટું. બૃહતકાય : મોટી કાયાવાળું. બેઇન્દ્રિય ઃ : ૪૧૦ સ્પર્શ અને સેન્દ્રિય : ધરાવતા જીવો. બોધિચમાં જગતનો ઉદ્ધાર કરનાર, તત્ત્વજ્ઞાન માટે પર્યત્ન કરનાર વ્યક્તિનું વિશેષ આચરણ. બોધિત: જેને બોધ કરવામાં આવ્યો હોય તે. બોધિદુર્લભત્વ : મોક્ષના બીજરૂપ સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાની દુર્લભતા. બોધિદુર્લભભાવના-અનુપ્રેક્ષા : બોધિબીજરૂપ સમ્યક્ત્વ પ્રાપ્ત કરવું કેવું દુર્લભ છે તેનું ચિંતન. જીવને શુદ્ધ દૃષ્ટિની પ્રાપ્તિ થવી દુર્લભ છે. તેવું ઊંડાણથી વિચારવું તે અનુપ્રેક્ષા બાર ભાવના માંહેની ૧૧મી ભાવના. બોધિની બોધ કરનારી પુસ્તિકા. : (સ્ત્રી) બોધિબીજ: સમ્યક્ત્વ. બોધિલાભઃ સમ્યક્ત્વની પ્રાપ્તિ. બોધિસત્ત્વ : અનેક જન્મોનાં શુભ કર્મો કર્યા બાદ ઊંચી કક્ષાએ પહોંચેલો જીવ. પૂર્ણ જ્ઞાનના માર્ગ પરનો સાધુ. (ગૌતમલિપિ) બૌદ્ધિક : બુદ્ધિને લગતું. બૌધ્યષ્ટા : જ્ઞાન. બ્રહ્મ : જીવન - જગતના ઉપાદાન અને નિમિત્ત કારણરૂપે સ્વીકારાયેલું સરળ અનાદિ અનંત એક પરમતત્ત્વ, પરમાત્મા, પરમેશ્વર. આત્મા પરમબ્રહ્મથી ઉત્તરની કોટિનું (વેદાંત). મિથ્યા જગતની ઉત્પત્તિના કારણભૂત મનાયેલું માયિકતત્ત્વ. (શાંકરવેદાંત) બ્રહ્મગુપ્તિ : બ્રહ્મચર્યના રક્ષણ માટેની નવવાડ. બ્રહ્મચક્ર : માથામાં મગજના ભાગમાં એક યૌગિકચક્ર, બ્રહ્મરંધ્ર નજીકનું કેન્દ્ર. બ્રહ્મચર્ય : આઠ પ્રકારના મૈથુનકર્મનો સર્વ રીતે ત્યાગ, ઇન્દ્રિયસંયમ, સ્ત્રી-પુરુષ અન્યના વિષયસંબંધનો સંપૂર્ણ ત્યાગ. નવ વાડ યુક્ત પાળવાનું વ્રત. બ્રહ્મનિર્વાણ : પરમમુક્તિ. બ્રહ્મનિષ્ઠ : પરમતત્ત્વમાં જેની આસ્થાનિષ્ઠા છે. બ્રહ્મરાત્ર : બ્રાહ્મમુહૂર્ત, રાત્રિનો શેષ ભાગનો સમય. બ્રહ્મર્ષિ : વેદદ્રષ્ટા ઋષિ, ૫૨મ તપસ્વી બ્રાહ્મણ. બ્રહ્મલોકગમન અવસાન, : મરણ, મૃત્યુ. બ્રહ્માવતંસક : સમગ્ર લોકમાં મુકુટ સમાન હોવાથી સિદ્ધશિલાનું ઉપનામ. બ્રાહ્મણ : બ્રહ્મજ્ઞાનનો અધિકારી. બ્રાહ્મી : ઋષભદેવની દીકરી બ્રાહ્મીના Page #432 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ નામ પરથી તે લિપિ. બ્રેઈલલિપિ : અંધજનો માટેની લખવાવાંચવાની ખાસ અક્ષરપદ્ધતિ. ભ ભક્કમ : દૃઢ, મજબૂત. ભક્ત ઃ (ભગત) વળગી રહેનારું. લગની છે તેવું. ભક્તવત્સલ : ભક્તો - જેને વહાલા છે તેવા ૫૨માત્મા. ભક્તહૃદય ઃ ભક્તિ ભાવનાથી ભરેલું. (મન) ભક્તામર : શ્વે. આ. માનતુંગસૂરિની મહાન સ્તોત્ર રચના. ભક્તિયોગ : અનન્ય શરણની ભાવનાથી પ્રભુની ભક્તિ ક૨વાની પ્રક્રિયા. ભક્ષુદ્રેક: ભક્તિનો ઉછાળો. ભગવતી : એક મહાન અંગ સૂત્ર. ભગીરથ : ઘણા સાહસવાળું. ભગ્નચિત્ત : હતાશ. ભાંગી પડેલા મન વાળો. ભગ્નાવશેષ : જૂની ભાંગેલો બચેલો ભાગ. ભટ્ટારક : દિ.સં.ના લાલ વસ્ત્રધારી સાધુનો પ્રકાર. ભટ્ઠત ઃ સાધુને માટે માનવાચક શબ્દ. ભદ્ર : કલ્યાણકારી, સરળ સ્વભાવનું. શ્રીમંત, શ્રેય, મંગળ, એક પ્રકારનું ૪૧૧ ઇમારતોનો મહાલય. ભદ્રશીલ ઃ ખાનદાન આચારવાળું. ભવકટી ભદ્રબાહુ જૈન સંપ્રદાયના મહાન બહુશ્રુત આચાર્ય. તેમણે ઉપદ્રવ ટાળવા ઉવસગ્ગહરસ્તોત્રની રચના કરી હતી જે આજે પણ પ્રસિદ્ધ છે. કલ્પસૂત્ર તથા નિર્યુક્તિ આદિના રચયિતા. ભદ્રશાલ : મેરુ પર્વત ૫૨ આવેલું એક મોટું વન. ભદ્રાત્મા : મંગળરૂપ, પવિત્ર આત્મા જેનો છે તે. ભદ્રાસન : માંગલિક આસન. ભમલી : ચકરીનો રોગ. ભય ઃ મોહનીય કર્મની પ્રકૃતિ, ત્રાસ, બીક, ભયના સાત પ્રકાર છે. આાદિ ચાર સંજ્ઞામાંથી એક. ભરત : ભરત ચક્રવર્તી નામ પરથી ભરતક્ષેત્ર. સવિશેષ પંદર કર્મભૂમિ પૈકી એ નામની કર્મભૂમિ. કુલ પાંચ ભરત છે. ભરત ચક્રવર્તી : ભરતેશ્વર) પ્રથમ તીર્થંકર ઋષભદેવના મોટા પુત્ર, પ્રથમ ચક્રવર્તી / છ ખંડના અધિપતિ હતા તે જ ભવે અરીસા ભવનમાં વીતરાગ શ્રેણિએ ચઢી કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા હતા. (જે.શ્વે.સં.) ભરતવાક્ય : નાટકની રચનામાં અંતે રજૂ કરાતું આશીર્વચન. ભવકટી : વારંવા૨ના જન્મથી છુટકારો. મુક્તિ થવી. Page #433 -------------------------------------------------------------------------- ________________ ભવકૂપ ૪૧૨ સરળ ભવકપ : સંસારની અહંતા મમતાના | ભવોચ્છેદ: જન્મ-મરણનો નાશ બંધનવાળો જન્મ. કરનાર મોક્ષદાયી. ભવતાણ : સંસાર માટે આસક્તિ. | ભવોપગ્રાહીકર્મ : ચાર અઘાતી કર્મ ભવપ્રત્યયી: દેવતા તથા નારકીને | ભવ્ય : ભપકા - પ્રતિભાવાળું. પ્રભાવ ભવને યોગે થતું અવધિજ્ઞાન. | શાળી. ગૌરવવંત. ભવમોચક: ભવથી તારનાર ભાવ ! ભવ્યપણુંઃ (ભવ્યત્વ) સમ્યગુ દર્શનાદિ તારક. પ્રગટ થવાની પાત્રતા. ભવવિપાકી કર્મ: જેના ઉદયથી જીવ | ભસ્મીભૂત: બળીને રાખ થઈ ગયેલું. સંસારમાં રખડે, રોકાય તેવું કર્મ ભંગ: વિકલ્પરૂપ માર્ગ, ભેદ. તેવી ચારે ગતિની પ્રકૃતિ હોય છે. ભંગદૃષ્ટિઃ ભેદ પાડવાની દૃષ્ટિ જેમકે ભવસિદ્ધિક : તે જ જન્મમાં મોક્ષ આ લાકડું છે. તે પહોળું છે, ભારે પામવાને પાત્ર. છે તેમ દ્રવ્ય અને પર્યાવને લક્ષણભવસ્થિતિ : કોઈ પણ જન્મ પ્રાપ્ત કરી થી ભેદ પાડવો. વસ્તુદૃષ્ટિથી તે તેમાં જેટલો સમય રહે તેવી અભેદ છે. કાળની મર્યાદા. ભંતે: દેવગુરુનું માનવાચક સંબોધન. ભવાબ્ધિ : ભવસાગર. ભાટીકર્મ: પશુઓને ભાડે આપવાનું ભવારણ્ય : ભવરૂપી રણ. વિકટ સંસાર. કાર્ય. • ભવાર્ણવ : ભવનો સાગર. સંસારરૂપી ભાનું સૂર્ય, સૂરજ. સાગર. ભામંડલ: તેજનું વર્તુલ. મહાપુરુષના ભવાર્તિઃ જન્મ-મરણ રૂપી પીડા. મસ્તક પાછળનું વર્તુળ સવિશેષ સાંસારિક કષ્ટ. તીર્થકર ભગવાનનો પુણ્યાતિશય. ભવાંતઃ ભવનો અંત, મોક્ષ. ભાવઃ કર્મનો અનુભાગ, રસ, ભવિક: મોક્ષ પામવાને પાત્ર. (ભવિ- આત્માની ભિન્નભિન્ન શુભાશુભ પણું, ભવ્ય, ભાવ) અવસ્થાઓ. ચાર નિક્ષેપો માંહેનો ભવિતવ્ય: ભાગ્ય. બનવાજોગ. એક નિક્ષેપ. મનોવૃત્તિ, પરિણામ. ભવિષ્યમાં થવા જેવું. આત્માનો ચેતનભાવ, જડનો ભવિષ્યવેત્તાઃ ભવિષ્યનો અગાઉથી સ્પાદિભાવ. ખ્યાલ આપનાર. ભાવઆરોગ્ય: આત્મસ્વરૂપ થવું, કર્મ ભવું: ભ્રમર. ભૂકૂટિ. આંખ ઉપરની | રૂપી રોગથી મુક્ત થવું. કેશાવલી. ભાવઇન્દ્રિયઃ શક્તિ અને આત્મા Page #434 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ ૪૧૩ ભાવવાચ્યા ઉપયોગ સહિત ઇન્દ્રિયની ક્રિયા. ! એકાગ્રતાપૂર્વક થતી ક્રિયા, પ્રવૃત્તિ. ભાવકર્મઃ રાગાદિ ભાવરૂપ કર્મ ભાવપ્રાણઃ આત્માના અંતરંગ ભાવ ભાવકાલ ઉદય, બંધ, આદિ ભાવોની જ્ઞાન, દર્શનાદિ, દ્રવ્ય પ્રાણ સ્થિતિ. પૌગલિક છે. ભાવગતદોષ : આહાર શુદ્ધ પણ મન- | ભાવબંધ : આત્માના કષાય પરિણામ માં બદલા વગેરેની મલિનતા હોય. | થી થતો કષાયાદિનો બંધ. ભાવદયાઃ અન્ય જીવને દુર્ગતિથી ભાવબંધન : પાંચ ઇંદ્રિયોના વિષયોમાં બચાવવા ધર્મનો ઉપદેશ આપવો. સુખ કે દુઃખના ભાવ કરીને જે કર્મ પાપીની અનુકંપા કરવી. બંધ થાય તે. ભાવધર્મ: આત્મશુદ્ધિ, અંતરંગશુદ્ધિ. ભાવભાષા: વીતરાય, મતિ તથા ભાવના: અધ્યવસાય અથવા શ્રુતજ્ઞાનના ક્ષયોપશમથી થતા તે અનિત્યાદિ ભાવનાઓ. પ્રકારના નામકર્મના ઉદયથી જે ભાવનાવિષ્કાર: હૃદયના ઉત્તમ ભાષામય શક્તિનો ભાવ. આશયને પ્રગટ કરનાર, ભાવમન : પુગલના સંયોગ વડે ભાવનાહતુ: માનસિક રીતે ઘવાયેલું. ઉત્પન્ન થતું જ્ઞાન, ચિંતન કરવાની ભાવનિમગ્ન : પ્રેમ - સ્નેહમાં આદરમાં શક્તિ, તેમાં ભાવમન વિચાર મગ્ન રહેનારું. કરવામાં સહાયક જે સૂક્ષ્મ ભાવનીયઃ ઇચ્છવા જેવું. મનોવર્ગણા તે દ્રવ્યમન. ભાવનોદ્વીપકઃ ભાવનાને સતેજ ભાવમરણ : અજ્ઞાન દશામાં આત્મા કરનારું. વિભાવદશાને કારણે દરેક ક્ષણે ભાવપરિગ્રહઃ બહારમાં સાધનાદિ ન ભાવ મરણ કરે છે. પણ હોય પરંતુ તેમાં મૂરછ કરવી. | ભાવમૈથુન : માનસિક વિષય. ભાવપાપ: દ્રવ્ય પાપના કારણરૂપ ભાવરોગ વિકાર રાગાદિ વડે સંસારનું અશુભ અધ્યવસાય. વધવું. જન્મ-મરણ થવા. ભાવપુણ્ય દ્રવ્ય પુણ્યનું કારણ શુભ | ભાવલિંગ: ભાવશુદ્ધિ સહિતનું. અધ્યવસાય. ભાવલેશ્યાઃ ચારિત્ર કષાયના ઉદયથી ભાવપૂજા : દ્રવ્ય પૂજામાં કેસર આદિ અનુરંજિત અધ્યવસાય. બાહ્ય સાધનો હોય. ભાવ પૂજામાં ભાવવાચકઃ જેમાં ગુણ કે ક્રિયાનો અર્પણભાવ તથા વંદનાદિ વિધિ. બોધ હોય તેવું. ભાવપ્રવૃત્તિ: શુભાશુભ કાર્યમાં | ભાવવાચ્ય: હૃદયની ભાવનાને વ્યક્ત Page #435 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ સરળ ભાવવિક્રિયા કરાય તેવું. હોય. ભાવવિક્રિયા: મનોવિકાર. ભાષાઆર્ય: માન્ય ભાષામાં સુગમ ભાવવિશુદ્ધિ : મનની પવિત્રતા. અંતઃ- | રીતે બોલનાર શિષ્ટ માનવ. કિરણની શુદ્ધિ. ભાષાપર્યાપ્તિઃ પુગલોને ભાષાના ભાવવેદ: મનોવિકાર. રૂપમાં પરિણત કરવાની જીવની ભાવવ્યંજક: હૃદયની લાગણી. શક્તિ . આશયને પ્રગટ કરનાર. ભાષાબદ્ધઃ દેશી ભાષામાં રચાયેલું. ભાવશબલઃ ઘણા ભાવ બતાવનારું. - બંધાયેલું. ભાવશ્રુતજ્ઞાન: વિકલ્પરહિત આત્મ- ભાષાવિચયઃ દૃષ્ટિવાદ, બારમું અંગ. ભાવના વેદનનું જ્ઞાન. (ગ્રંથ) ભાવસમાધિ: વિચારોની એકાગ્રતા, ભાષાસમિતિઃ સાધુ-સાધ્વીજનોની ધ્યાનસમાધિ. બીજી સમિતિ જેમાં હિત અને મિત ભાવસંવરઃ દ્રવ્ય - ભાવ આશ્રવને ભાષા બોલવી તે. રોકનાર આત્મભાવ. સમ્યગુ - સાવધનીપૂર્વક બોલવું. ભાવહિંસાઃ હૃદયમાં કોઈનું અનિષ્ટ સામાન્ય ભાષાના વિષયમાં ઊઠતા ચિંતન. પ્રશ્નોનો અભ્યાસ કરી યથાર્થ કામ ભાવાતીતઃ ભાવનાથી પર થયેલું. કરનારી મંડળી. (સમિતિ) ભાવાત્મક ભાવની સ્થિતિ બતાવનારું, ભાષાસંકરતા: એક ભાષામાં બીજી અતિરૂપ. ભાષાઓના શબ્દો ઉમેરવા. ભાવાત: બૈત (જુદું) હોવા છતાં ! ભાષિત: બોલવામાં આવેલું. ભાવનાથી અદ્વૈત અનુભવવું. ભાષ્યઃ જેમાં વિષયશંકા પૂર્વપક્ષ કે ભાવાધિકરણઃ સંસારી મનુષ્યની ઉત્તરપક્ષનો છેવટે નિર્ણય કરી તે શુભાશુભ પ્રવૃત્તિ કરતી વખતની તે શાસ્ત્રોના ખંડોનું વિવરણ અવસ્થા. આપવામાં આવ્યું હોય તેવી ટીકા. ભાવિક: શ્રદ્ધા, આસ્થાવાળું. ભાસ : આછો પ્રકાશ. ઝાંખું તેજ. મનભાવિત: વિચારેલું, ધારેલું. માં અલ્પજ્ઞાનનું પડતું પ્રતિબિંબ. ભાવોત્કર્ષઃ ક્રોધાદિ વૃત્તિઓનો ત્યાગ. આભાસ. ભ્રાંતિ. ભાવોદ્રેક: (ભાવક) ભાવનો ઉછાળો. ભાસમાન : કલ્પનામાં આવે તેવું. ભાષક: બોલવાની શક્તિવાળો જીવ, | ભિક્ષા: સાધુ-સાધ્વીજનોની ગોચરી. જેની ભાષા પર્યાપ્તિ પૂરી થઈ | ભિક્ષપ્રતિમા : ખાસ ભિક્ષુનો અભિગ્રહ Page #436 -------------------------------------------------------------------------- ________________ ભેષજ શબ્દકોશ ૪૧૫ કે નિયમ. જ્ઞાયક સ્વભાવને લક્ષ્ય લેનાર ભિત્તિચિત્ર: ભીંત પર ચોંટાડેલું ચિત્ર. દૃષ્ટિ, જડકર્માધીન પુણ્ય/પાપની ભિન્ન : જુદું, વિલક્ષણ, અલગ થઈ ક્ષણિક વૃત્તિ તે અભૂતાર્થ છે, નવ ગયેલું. ભૂદાઈ ગયેલું. પદાર્થના વિકલ્પ પણ અસ્થાયી ભીતિઃ ભય - ડર, દહેશત, ધાસ્તી. ક્ષણિક ભાવ છે, સ્વભાવમાં સંદેહ, શંકા, શક, ટકનાર નથી તેથી અભૂતાર્થ છે. ભીરુ: બીકણ, ડરપોક, પાપથી માટે તે સર્વ વિકારી અવસ્થાના ડરનારો. ભેદોને ગૌણ કરી એક નિત્ય ભીષણ: દારુણ, ભયંકર, ભયાનક, જ્ઞાયક સ્વભાવને લક્ષ્યમાં કરાલ. લેનાર શબ્દનય અથવા ભૂતાર્થ ભુક્તભોગઃ જેણે ભોગ ભોગવી દૃષ્ટિ છે. લીધા છે. ભૂધરઃ મહાપુરુષ, અથવા મંદિરનો ભુક્તિઃ ભોગ, ઉપભોગ. એક પ્રકાર. ભુજંગઃ સર્પ, નાગ. ભૂમંડલ: સમસ્ત પૃથ્વીનો ગોળો. ભુજંગવૃત્તિઃ સર્પ જેવી વૃત્તિ. ભૂમિ: અનંતતા, વિશાળતા. ભુજપરિસર્પઃ હાથ પગ ઉપર ચાલનાર ભૂમિસંથારી જમીન પર આછું પંચેન્દ્રિય પ્રાણી નોળિયો, ઉંદર, પાથરણું રાખી અનશન લેવું તે. ખિસકોલી જેવા. અથવા ભૂમિ પર સૂઈ જવું. ભુવનઃ દુનિયા, જગત, લોક, (ઘર, | ભેગાંગ: કલ્પવૃક્ષ. ષટપદ. મકાન એ ભુવન નથી ભવન છે.) ભૃગુ: ધોધ, જબરદસ્ત પાણીનું પડવું. ભુવનત્રય: ત્રિભુવન. ત્રિલોક, તે | ભૃગુપાતઃ ઊંચેથી પડીને કરવામાં પાતાળ, પૃથ્વી, સ્વર્ગ આવતો આપઘાત. ભૂગર્ભ: પૃથ્વીનું પેટાળ, છુપાઈ રહેવું. | ભૂતંગ: સર્વ પ્રકારના પાત્રો પૂરા ભૂગોળઃ પૃથ્વીને લગતી વિદ્યા. પાડનાર કલ્પવૃક્ષ. ભૂચરઃ પૃથ્વી ઉપર ફરનાર પ્રાણી પશુ. ભંગ : ભ્રમર, ભમરો. યોગની એક મુદ્રા. | ભેદજ્ઞાનઃ કોઈ પણ બે પદાર્થના ભૂતબલિઃ દિ.આ. જેમણે ષટખંડાગમ વચ્ચેના અંતરને લગતી દૃષ્ટિ. વિસ્તૃત શાસ્ત્રો લખ્યા હતા. | ભેદવિજ્ઞાન: જીવ અને જડ જુદા છે ભૂતાર્થ: ત્રિકાળ ટકનાર ભાવ. તેવી ઊંડી સમજ. ભૂતાર્થદષ્ટિઃ શુદ્ધનય, નિત્ય એકરૂપ | ભેષજ: વનસ્પતિજન્ય દવા. ઔષધ. ' Page #437 -------------------------------------------------------------------------- ________________ ભોક્તાભાવ ૪૧૬ સરળ, | મ | ભૈષજ્ય) ભોક્તાભાવઃ હું પરનું કંઈ કરી શકું તથા સુખદુઃખનો ભોક્તાભાવ. મકર: મોટું માછલું, મગર. ભોક્નત્વઃ પરિણામિક ભાવનો એક | મક્કાર: યુગલિકકાળમાં ત્રીજા અને ભેદ. (સ્વરૂપ) ચોથા કુલકરનો આ શબ્દ ધિક્કારભોગકુળ: શ્રી ઋષભદેવે ચાર કુળ ને અને સજાને પાત્ર મનાતો. સ્થાપના કરી હતી. તેમાંનો એક | મકરંદ: પુષ્પરસ. પ્રકાર. મકરાકર : સાગર, સમુદ્ર, દરિયો. ભોગપભોગ વિરમણવ્રત: ભોગ | મગ્નઃ સૂયંગડાગના ૧૧મા અધ્યયન ઉપભોગની સાંસારિક સંપત્તિ અને નું નામ સામગ્રીનું પરિમાણ-માપ કરવું. મઘર : આકાશીય દસમી રાશિ. ભોગભૂમિ: અકર્મ/યુગલિક ભૂમિ જ્યાં | મચ્છુ : રાહુનું નામ. કલ્પવૃક્ષ વડે ભોગોની પ્રાપ્તિ મચ્છરઃ મત્સર, દોષ, ગર્વ, અભિમાન, થાય. માત્સર્ય, ક્રોધ, કોપ, ગુસ્સો, ઝનૂન, ભોગાવલી કર્મ: એ કર્મના ઉદયે ભોગ ઈર્ષા, દ્વેષ. (નાનું જંતુ) ભોગવવા પડે. જેમકે તીર્થકરનો મજ્જન : નાહવું, સ્નાન. ગૃહવાસ. મજ્જાઃ હાડકામાંનો માવો, સ્નાયુ. ભોગાંતરાય : સુખ સામગ્રી ભોગવવાનું | મણશીલ: પહાડી પથ્થરમાં થતો એક અંતરાય કર્મ. ઉપરસ, મન:શિલ. ભોગોપભોગ : એકવાર કે અનેકવાર | મત્સર : અન્યની ચઢતી જોઈ સહન ન ભોગવાતી સાંસારિક સામગ્રી. થવું, અદેખાઈ, ઈર્ષા, મદ. ભોજન વિપયમિકા : વિપરીતપણે | મતિજ્ઞાન : ઇન્દ્રિય તથા મનની ભોજન કરવું. જેનાથી વિકાર થાય. સહાયતાથી થતું જ્ઞાન, સમ્યગુ કે ભોર : વહેલી સવાર, પરોઢિયું. મિથ્યા હોય. ભોરિંગઃ મોટો સર્ષ. મધુકર : ભ્રમર, ભમરો. ભ્રમિતઃ ભ્રમ પામેલું, ભ્રાંત થયેલું, | મધ્યલોક: મનુષ્યલોક, મૃત્યુલોક. ઘેલછાવાળું. મન : વિચારયુક્ત શક્તિ. ભ્રષ્ટ : પાપી, દુરાચારી. મનખાદેહ: મનુષ્યનો દેહ ધૂણઃ માતાના ઉદરનો કાચો ગર્ભ. | મનદંડ: મન દ્વારા દુષ્ટ વિચાર કરી આત્માને કર્મથી દંડાવવો તેથી Page #438 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ સાધુઓ મનદંડને જીતે છે. મનનીય ઃ મનન કરવા જેવું. મનપ્રદૂષણ : ઈર્ષાભાવ સહિત વંદન ક૨વું તે પ્રકારનો દોષ. મનયોગ મન્દ્વારા આત્મપ્રદેશોનું સ્પંદન થયું. : મનઃ પરિચારી : નવથી બારમાં દેવલોકના દેવો માનસિક જ વાસનાયુક્ત હોય. મન:પર્યવજ્ઞાન : અઢી દ્વીપમાં રહેલા સંશિ વિચારયુક્ત જીવોના મનના વિચારો જાણવાની જ્ઞાન શક્તિ જે સંયતિ મુનિને હોય. મનીષિત ઃ ઇચ્છેલું ધારેલું. મનીષી : બુદ્ધિમાન, વિદ્વાન, વિચારક. મનુજઃ માનવ, મનુષ્ય. મનોજ્ય ઃ મનમાં વિકસે તેવું, મનને જીતી લેનાર. મનોજ્ઞ : મનવાળું, સુંદર. મન્મથ : કામદેવ. મરણસંજ્ઞા : મરણ સમયે લેવાતી સંલેખના. મરણાશંસા : સંલેખના કર્યા પછી સત્કારની ભાવના થવી. મરણાંતિય : મરણ સમયે કરાતો સમુદ્દાત. મરીચ (મરીચી) ભગવાન ઋષભદેવના પૌત્ર, ભરતના પુત્ર જેમને ત્રિદંડી વેશ ધારણ કર્યો હતો જે ભગવાન મહાવીરના જીવનો ત્રીજો ૪૧૭ ભવ. મરુદેવા : ભગવાન ઋષભદેવના માતા જે ભગવાનના દર્શને જતા કેવળજ્ઞાન પામી પ્રથમ મોક્ષે ગયા. મર્કટબંધ : હાડકાના સાંધાનો મજબૂત બંધ. મલ ઃ શરીરના સપ્તધાતુ વગેરે. કર્મમલ, રાગાદિ ભાવરૂપ મલ. મલપરિષહ : સાધુ સાધ્વીજનો સ્નાન રહિત રહી શારીરિક મેલને કાઢે નહિ તેને સહન કરે. મલ્લિનાથ : વર્તમાન ઓગણીસમા તીર્થંક. મહત્તમ : ઘણું મોટું. મહત્તરાગાર : વડીલ મહાવિદેહ ચોવીસીના ગુરુજનોના કહેવાથી પ્રત્યાખ્યાનમાં રાખેલ આગાર - છૂટ. મહદિર્ધક : મહાન સંપત્તિવાળો. મહમહ : મઘમઘતું, સુગંધિત. મહાઆરંભ : ઘણો આરંભ. મહાનલ ઃ મોટો અગ્નિ. પરમાત્મા. મહાપ્રજ્ઞ : મહાજ્ઞાની. મહામહોપાધ્યાય : સંસ્કૃત ભાષાનું સર્વાંગીણ શાન ધરાવનાર. (પદવી) મહામના : ઉદાર મનવાળો. મહારૌરવ : નરક. મહાર્ણવ : મહાસાગર. મહાવિદેહ કર્મભૂમિ છે જ્યાં સદા ચોથા આરા જેવો અવસ્થિત કાળ Page #439 -------------------------------------------------------------------------- ________________ મહાવીયિ ૪૧૮ સરળ વર્તે છે, વીસ તીર્થંકર સદાને માટે ! માનકષાયઃ અહંકારરૂપી કષાય. વિહરતા હોય છે. મોહનીય કર્મની પ્રકૃતિ. મહાવીયિ: મોક્ષમાર્ગ. માનવેતરઃ મનુષ્યપ્રાણી સિવાયનાં મહાવીર : આ અવસર્પિણીકાળના પ્રાણી-પક્ષી. ચોવીસમા તીર્થંકર. માનવ્ય: માનવતા, માનવજાતિ. મહાવ્રત: સાધુ-સાધ્વીજનોના મહા માનસ: મનની કોટિ. વ્રત. માનસપુત્રઃ મનથી માનેલો પુત્ર. મહાશ્રમણ : ઉત્તમ સાધુ. માનસંજ્ઞા : માન મેળવવાની ઇચ્છા. મહાસતીઃ જૈન સાધ્વી, આર્થિકા. માનાઈ: માનને લાયક. મહાત્કંધઃ ધર્માસ્તિકાય આદિ મોટા માનુષ: મનુષ્યસંબંધી. સ્કંધ. માનુષી : માનવસ્ત્રી. મંગલ : શુભ, કલ્યાણ. માયા: એક કષાય. મંઝિલ : પડાવ, મુકામ. માર્દવ: મૃદુતા, કોમળતા, ઋજુતા. મંડલિક: વાયુનો એક પ્રકાર. મિત્રવર્ય: સાચો મિત્ર. મંથરઃ આળસુ, સુસ્ત. મિથ્યાત્વ: જિનવર પ્રણિત તત્ત્વોનું મંદ : ધીમું, નબળું. અશ્રદ્ધાન, આત્મત્વની અરુચિ, માતંગ: હાથી, એક જાતનો ઘોડો, પ્રથમ ગુણસ્થાનક. પુરાણી શૂદ્ર જાતિનો માનવ. મિથ્યાદુક્કડ: પાપની ક્ષમા, દુષ્કૃત માતંડ : સૂર્ય મિથ્યા થાઓ, જૈન દર્શનનું મહાન માતામહ: માનો પિતા. (નાના) સૂત્ર છે. સમગ્ર જીવો પ્રત્યેનો માતામહી: માતાની માતા. (નાની) ક્ષમાનો ભાવ. માતાલ: એક ધ્યાન. મિથ્યાષ્ટિઃ વિપર્યાસપણાની દૃષ્ટિમાતુલેય: મામાનો દીકરો. વાળો, સત્ય ધર્મને ન આચરનાર, માતલેયી : મામાની દીકરી. સમ્યક્ત્વનો અભાવ. માત્સર્ય: દ્વેષ, સ્વછંદ. મિશ્ર ગુણસ્થાનક: ત્રીજું ગુણસ્થાનક, માથુરીવાચના: જે.આ. સ્કંદીલાચાર્ય સમ્યગુ-મિથ્યાભાવ. આદિએ મથુરામાં એકઠા થઈને મિશ્રયોનિઃ સચિત્ત-અચિત્ત, શીત - કંઠસ્થ સૂત્રોને શાસ્ત્રબદ્ધ કરી જે ઉષ્ણ, સંવૃત્ત- વિવૃત્ત. પ્રથપ વિચારણા કરી તે. મિહિરઃ સૂર્ય. માનઅકરામઃ સારો સત્કાર, માનપાન. | મીમાંસાઃ વિચારણા, વિમર્શ. Page #440 -------------------------------------------------------------------------- ________________ ૪૧૯ શબ્દકોશ, મોક્ષશિલા મુકુટોજ્વલ: એક પ્રાસાદ. મૂષકઃ ઉંદર. મુકખ : મોક્ષ. મૃગ: હરણ. મુક્તાત્માઃ સિદ્ધ પરમાત્મા. મુખવસ્ત્ર, | મૃમઃ માટીનું. મુખવત્રીકાઃ મુખવસ્ત્ર. મૃત: મરણ પામેલું. મૃત્યુંજય : મોત ઉપર જીત મેળવનાર. | મૃત્તિકા: માટી. મુદિત: આનંદિત, પ્રસન્નતા પામેલું. | મૃદંગ: તબલા જેવું એક વાજિંત્ર. મુદ્રાઃ મુખાકૃતિ, પરમાત્માની પ્રતિમા, મૃદુઃ કોમળ, મધુર, સુંવાળું. મુખ. મૃન્મયઃ માટીનું બનાવેલું. મુધાઃ ફોગટ, વ્યર્થ. મૃષા : અસત્ય. મુનિ: મૌન વ્રતધારી, સાધુપુરુષ. મૃષાવાદ વિરમણવ્રત: અસત્ય વાણીમુમુક્ષઃ મરવાની ઇચ્છા. ના પ્રકારોથી પાછા વળવું તે બીજું મુષ્ટિ: મૂઠી. મહાવ્રત કે અણુવ્રત. મુહપત્તી: મુમતી, મુપતી. મેઘ : વરસાદ, વાદળ. મુંડઃ લોચ કરાવવો. મેદ: ચરબી. મૂઢઃ મૂર્ખ, સ્તબ્ધ, મોહવશ, વિવેક- મેદિનીઃ પૃથ્વી, દુનિયા. રહિત. મેધાઃ બુદ્ધિ, સ્મૃતિ. મૂધાઃ નિરાશાપણું, બદલાની કાંઈ પણ મેધાવીઃ તીવ્ર બુદ્ધિમાન. ઇચ્છા રાખ્યા વિના. મેરુદંડ: કરોડરજ્જુ. મૂર્તઃ સાકાર, રૂપી. મેરુપૃષ્ઠઃ સ્વર્ગ. મૂર્ધન્ય: માથાને લગતું, તાળવાના મેરુશિખરઃ મેરુ પર્વતની ટોચ. ભાગથી ઉચ્ચારાતું. મેષોન્મેષઃ પલકારો, આંખનું પલકવું. મૂર્ધસ્થાનઃ તાળવાની વચ્ચેનો ભાગ. | મૈથુનઃ સ્ત્રીપુરુષ, નર-માદાનો મૂર્ધાભિષિક્તઃ અભિષેક કરાયેલું. | સાંસારિક વિષયસંબંધ. મૂલકર્મદોષ વશીકરણ જેવી વિદ્યાનો | મૈથુન વિરમણવ્રત: સ્ત્રીપુરુષના ઉપયોગ. સાંસારિક સંભોગનો ત્યાગ, મૂલનાયક: દહેરાસર જેમના નામથી મર્યાદા. હોય તે પ્રતિમાજીની મધ્યવર્તી મોક્ષવિનયઃ આત્મકલ્યાણ માટે શુદ્ધ સ્થાપના કરી અપાતું નામ. | દર્શનાદિની આરાધના કરવી તે. મૂલાધારઃ ગુદા અને ઉપસ્થ ઇન્દ્રિયની | મોક્ષશિલાઃ સિદ્ધશિલા, મોક્ષસ્થાન, વચમાં આવેલું એક ચક્ર. મુક્તિપુરી. Page #441 -------------------------------------------------------------------------- ________________ મોચક ૪૨૦ સરળ મોચક : મુક્ત કરનાર, દંભ. | યથાર્થ: સાચું, જેવું હોય તેવું ઉચિત. મોટનદોષઃ સામાયિકમાં લાગતો | યથેષ્ટ: મનગમતું. કાયાની ચેષ્ટાનો દોષ. યથોક્તઃ કહ્યું હોય તે પ્રમાણે. મોષક: ચોર. યમઃ ઇન્દ્રિયો પરનો કાબૂ, અહિંસાદિ મોહ: અજ્ઞાન, ભ્રમ, આસક્તિ. મોહ- પાંચ સંયમ, નરકનો અધિષ્ઠાતાકૂપ - મોહજાળ) દેવ, ધર્મરાજ. મોહનીયકર્મઃ જેના ઉદયે આત્મા મોહ ! યવનઃ પ્લેચ્છ જાતિનો સામાન્ય પુરુષ. પામે, આત્માના સમ્યકત્વ તથા યવની: મ્લેચ્છ સ્ત્રી. નિકા) ચારિત્રગુણોનો ઘાત થાય. યવિષ્ઠ : ઉમરે ઘણું નાનું મોહમલ્લ : મિથ્યાદર્શનરૂપી શત્રુ. યશોદા : ચોવીસમા તીર્થંકર મહાવીર મોહાંધ : મોહથી અંધ થયેલો. સ્વામીની સંસારી અવસ્થામાં મોહિત : મોહ પામેલું. પત્ની. મૌષ્ય: મૂર્ખતા. યશોવતી : કૃષ્ણ પક્ષની પંદરમી રાત્રિ. સ્વેચ્છ: અનાર્ય સંસ્કૃતિનો માણસ. | યશોવાંછાદોષ : સામાયિકમાં મન દ્વારા પ્રશંસાની ઇચ્છાનો દોષ. યષ્ટિ : ડાંખળી, સળી, લાકડી, દંડ, યક્ષઃ દેવલોકનો એક યક્ષ, જે તીર્થકર ! થંભ, પાળિયો. ભગવાનનો અધિષ્ઠાયક દેવ | યાગ : યજ્ઞ. યક્ષિણીઃ દેવલોકની એક દેવી, જે યાચનાપરિષહઃ સંયમ ધર્મના નિર્વાહ તીર્થકર ભગવાનની અધિષ્ઠાયિકા | માટે દીનપણું કે અભિમાન રાખ્યા દેવી કહેવાય છે. વગર ભિક્ષા - યાચકવૃત્તિ યશસંપદા : દાન આપતાં અને આપ્યા સ્વીકારવી. પછી થતો નિર્દોષ સંતોષ. યાવસ્કથિક : અનશનનો પ્રકાર. જીવનપતિઃ સાધુ, મુનિ. ના અંત સુધી ચારે આહારનો યત્ના: જયણા, જાગૃતિ, વિવેક, જીવ- ત્યાગ. હાનિ ન થાય તેમ સર્વ કામો કરવા છે યુલિયા : અકર્મભૂમિમાં જન્મતા (યત્નાચાર) જોડકા. યથાખ્યાતચારિત્ર: બારમું ગુણસ્થાનક | યોગ: યુતિ, જોડાણ. આત્મિક સંબંધ ' કષાયોનો સંપૂર્ણ નાશ થવાથી જોડવો. વસ્તુઓમાં સમતાબુદ્ધિ, થયેલી વીતરાગ દશા. ચિત્તની વૃત્તિઓનો સંયમ. ઈષ્ટ Page #442 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ તત્ત્વની સાથે એકતા જોડાણ. અવસર. યોગક્ષેમ : જોઈતી વસ્તુ મેળવવી અને યત્નાપૂર્વક સાચવવી. યોગતત્ત્વ ઃ મન વચન કાયાની પરમતત્ત્વ સાથે એકતા સાધવારૂપી તત્ત્વ - વિષય. ૪૨૧ યોગદાન : કોઈ કામમાં અન્યને સાથ આપવાનો પ્રયત્ન. યોગદૃષ્ટિ : તાત્ત્વિક દૃષ્ટિ, યથાર્થ દૃષ્ટિ. યોગનિદ્રા : સમાધિ, લગભગ તંદ્રાની સ્થિતિની જ્ઞાનીની માનસિક દશા. યોગબળ : યોગથી મળેલી પવિત્ર શક્તિ. યોગવક્રતા : મન વચન કાયની કુટિલતા. કપટ, માયાચાર. યોજન ઃ ચા૨ ગાઉ, આઠ માઈલ, લગભગ તેર કિલોમીટ૨. યોનિ ઃ સ્ત્રીમાં રહેલું જન્મસ્થાન, જીવોનું ઉત્પત્તિસ્થાન. પ્રવેશ) રક્ત : અનુરાગવાળું, આસક્તિનો આનંદ લેવો, તલ્લીન, મગ્ન, રાતું, લાલ રંગનું લોહી. રક્તકણ : શરીરના લોહીનો બારીક ખંડ - અંશ. રક્તાક્ષ ઃ ગુસ્સે ચઢેલું. ગુસ્સાયુક્ત આંખવાળું. રજની : રાત્રિ, નિશા, રાત. - રજનીક૨ : ચંદ્રમા. રજોહરણ, રજોણું : સાધુનો ઓઘો (ચરવળો) રજોયણો. : રતિ રમવાની ક્રિયા, પ્રીતિ, પ્રેમ, સંભોગ, મૈથુન. કામદેવની પત્ની, એક પાપસ્થાનક, મોહનીયકર્મની પ્રકૃતિ. રતિકર : આનંદ ઉપજાવનારું. વૈરાગ્ય. રતિકર્મ : મૈથુન. રતિ-વતિ : રાગ રત્નકૂટઃ એક પર્વતનું નામ. રત્નત્રય સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સભ્યશ્ચારિત્ર ત્રણેનું ઐક્ય, જે મોક્ષનું મુખ્ય કારણ છે. રત્નપ્રભા : પ્રથમ નારકી જ્યાં રત્નની વિશેષતા છે. રાજીમતી - રમમાણ : ૨મતું, લીન, મગ્ન, પરાયણ. રવિઃ સૂર્ય, આદિત્ય, ભાસ્કર, ભાનુ. રવિપાત ઃ સૂર્યાસ્ત. ૨સદ્રાવક : પ્રવાહીપણે વહેતું. રહસ્ય : ખાનગી વાત, અલૌકિક વાત. પંચ : જામાત્ર. રંજ: માનસિક દુઃખ વ્યથા, પ્રશ્ચાત્તાપ. રંજક : આનંદ આપનાર. રંધી : નનામી. રાગ સંસારના પરિભ્રમણનું મહા દૂષણ, અઢાર પાપસ્થાનક માંહેનું દસમું પાપ. રાજીમતી : (રાજેમતી-રાજુલ) બાવીસમા તીર્થંકર નેમનાથના Page #443 -------------------------------------------------------------------------- ________________ રિપુ જેની સાથે લગ્ન લેવાયાં હતાં. પરંતુ પશુના પોકારથી નેમનાથ લગ્ન કર્યાં વગર જ પાછા ફરી દીક્ષિત થયા હતા. રિપુ : દુશ્મન શત્રુ. રીઝઃ પ્રસન્નતા. રુક્મિ : એ નામનો પર્વત. રૌદ્ર : ભયંકર, ભયાનક, અતિ ઉગ્ર. રીપ્સ : રૂપાનું. ૪૨૨ લ લક્ષ્ય : હેતુ - ઉદ્દેશ. (જ્ઞાન) લઘુ : નાનું, હળવું. લઘુહિમવંત : ભરતક્ષેત્રની સીમાએ આવેલ એક પર્વત. લબ્ધ : મેળવેલું. લબ્ધિ ઃ પ્રાપ્તિ, ઐશ્વર્ય. લબ્ધિ ઇન્દ્રિય : ભાવેન્દ્રિયનો પ્રકાર. લય : લીન થવું. ઓગળી જવું. લલિત : સુંદર, મનોહર. લવ : લેશ માત્ર, કણ માત્ર, તદ્દન હું સ્વસ્થ, આઠ ક્ષણ જેટલો સમય. લવસત્તમ : અનુત્તર વિમાન વાસી દેવો માટે એમ કહેવાય છે કે પૂર્વજન્મના સંયમ જીવનમાં એવી ઉચ્ચતા હતી કે જો તેઓનું આયુષ્ય ફક્ત સાત લવ જેટલું વધુ હોત તો તેઓ નિર્વાણ પામ્યા હોત. લહિર : (રી) તરંગ, મોજુ. લાઘવ: લઘુતા, હળવાપણું (હલકાઈ) સરળ લાભાંતરાય : આ કર્મના ઉદયથી જીવને વસ્તુ સામગ્રી ધન ઇત્યાદિનો લાભ ન મળે. લિપ્તદોષ : કોઈ પણ પ્રકારના લેપ વાળા હાથ વડે અન્યને આહાર કે ભિક્ષા આપવાથી લાગતો દોષ. લિંગ : ચિહ્ન, નિશાની. લીખ ઃ એક જાતનું પિરમાણ, માપ. લેશઃ અત્યંત અલ્પ માપનું પ્રમાણ. લેશ્યા : કષાયથી રંજિત થયેલા અધ્યવસાય. લોક ઃ જગત, વિશ્વ, સંસાર જેમાં જીવાદિ છ દ્રવ્યો રહ્યા છે. લોકનાલી : જેમાં ત્રસ જીવોની વિશેષતા તેવી સમગ્રલોક પ્રમાણ મધ્યમાં આવેલી ત્રસ નાડી. લોકસ્વરૂપ ભાવના ઃ ધર્મધ્યાનના એક પ્રકારની ચિંતનરૂપ ભાવના. બાર ભાવનામાંની દસમી ભાવના. લોકાકાશ : જેમાં જીવાદિ છ દ્રવ્યો ધારણ થયાં છે તે આકાશ. લોકાગ્ર ઃ મુક્તિસ્થાન. સિદ્ધશિલા. લોકાલોકવ્યાપી : કેવળજ્ઞાનની શક્તિ. લોકૈષણા ઃ લોક પ્રતિષ્ઠાની આકાંક્ષા, લોકમાં શ્રેષ્ઠ ગણાવાની ઇચ્છા. લોકોત્તર ઃ લોકમાં અસામાન્ય. લોપ : અદૃશ્ય થવું, નાશ, ક્ષય. લોભસંજ્ઞા : મોહનીય કર્મની પ્રકૃતિના ઉદયમાં પરિગ્રહની વૃદ્ધિ કરવાની ઇચ્છા. - Page #444 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ ૪૨૩ વધ લોલુપ લાલચુ, લોભવૃત્તિવાળું. ઉદય થતાં વચન વર્ગણાના લોંકાશાહ: પંદરમી સદીમાં આલંબનથી આત્માના પ્રદેશોનો અમદાવાદમાં જૈનધર્મની એક પરિસ્પંદ થવો અને કંઈ કથન સ્થાનકવાસી શાખા ચલાવનાર કરવું. ગૃહસ્થ. વચનવિવિક્ષા: વચનથી કહેવાય તેવું. લૌકિકઃ દુનિયાને લગતું. સાંસારિક, વટેમાર્ગ: મુસાફર. વ્યાવહારિક. વડવીર : મોટો ભાઈ. વડહથ્થ: બળવાન, મોટા હાથવાળો, આજાનબાહુ. વક્તવ્યઃ બોલવા જેવું, કથન, ભાષણ. | વડીદીક્ષા: મોટી દીક્ષા. પ્રથમ દીક્ષા વક્તા : બોલનાર, કથા કરનાર, વકૃત્વ લીધા પછી અમૂક શાસ્ત્રોનો - બોલવાની છટા) અભ્યાસ તથા યોગની આરાધના વક્ર : કુટિલ, જડ. કરીને પુનઃ દીક્ષા આપે તે. વક્રાંત: પહેલી નરકના નરકાવાસો. વણપ્રીછ્યુંઃ ગણતરીમાં ન આવેલું. વક્ષસ્થલ : છાતી. વણલોભી : લોભરહિત. વક્ષ્યમાણ: તરત જ કહેવામાં વણારસી: બનારસ, પાર્શ્વનાથ આવનારું. ભગવાનની જન્મભૂમિ, વખાણ : (વ્યાખ્યાન) ધાર્મિક પ્રવચન. (વાણારસી) ગુણવાનના ગુણ ગાવા તે. વત્સ: બાળ, વાત્સલ્યભર્યો ઉચ્ચાર. વચકઃ માઠું લાગવું, રિસાવું. પુત્ર. વચન: પ્રતિજ્ઞા લેવી, વેણ, કબૂલાત | વત્સર: વર્ષ. આપવી. વિશ્વાસ આપવો, કહ્યા ! વત્સલ: માયાળુ, સ્નેહાળ. પ્રમાણે કરવું. વત્સા: પુત્રી. વાછરડી. વચનગુપ્તિ : સમ્યગુ પ્રકારે બોલવું. | વદ: કૃષ્ણપક્ષ. સવિશેષ મૌન રાખવું. સાધુજનોનું ! વદતોવ્યાઘાતઃ પોતે જ કહેલી વાતથી ખાસ અનુષ્ઠાન. વિરુદ્ધ બોલવું, એક તર્ક દોષ. વચનદુપ્રણિધાનઃ નિરર્થક કે હાનિ- વદનઃ મુખ. કારક વચન કહેવાં, બોલવાં તે | વદવું: બોલવું. સામાયિકનો અતિચાર - દોષ છે. | વધ: મારી નાંખવું, અથવા શસ્ત્રપ્રહાર વચનયોગ: આંતરિક વાલબ્ધિનો | કરવો. વધારો. Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ સરળ વધઘંભ વધઘંભઃ ફાંસીના માંચડો, વધ | વર્ધમાનઃ ભગવાન મહાવીરનું જન્મ કરવાનું સ્થાન. સમયનું નામ. વધાઈ: ખુશીના સમાચાર. વર્ષધરઃ જંબુદ્વીપનાં ક્ષેત્રોને જુદો વધુ વધારે પડતું. પાડનાર પર્વત. વધૂ: પુત્રવધૂ, પત્ની. વલય : ગોળાકાર. વધ્ય: વધ કરવા યોગ્ય. વલ્લભ : પ્રિય. વન: જંગલ - અટવી. વશિતાઃ વશ કરવાની એક શક્તિ. વનસ્પતિઃ ઝાડ, છોડ, વેલા, ફળ વગેરે. | વશીકરણ: વશ કરવાનો મંત્ર. પાંચ સ્થાવર જીવો માંહેનો એક વસતિ : વિશુદ્ધ બ્રહ્મચર્યની એક વાડ. પ્રકાર. તેના ઘણા ભેદ છે. વસન: વસ્ત્ર. વનીપદોષઃ સાધુ-સાધ્વીજનોએ | વસમું મુશ્કેલ. ગોચરી માટે દીનપણું બતાવવું તે વસુસ્વભાવ : દરેક પદાર્થનું આહારદોષ. સ્વાભાવિક લક્ષણ જેમાં મૂળથી વન્ય: જંગલનું. પરિવર્તન કે નાશ ન થાય. વપુઃ શરીર. વચણાઃ (વંચના) ઠગાઈ, છેતરપિંડી, વયસ્કઃ વયમાં આવેલું. વંજણ. શુભાશુભ સૂચક શરીરનું વયાતીતઃ ઘણું ઘરડું થયેલું. ચિન. વયોવૃદ્ધઃ ઘરડું, વડીલ. વંદનક: આવશ્યક શ્રુતજ્ઞાનના છ વરદાનઃ વડીલો કે સંતો પ્રસન્ન થઈ માંહેનો એક પ્રકાર. આશીષ આપે તે. વંદિત: પૂજ્ય, આદરણીય. વરામ: મર્મસ્થાન. વંદ્યઃ વંદનીય. વરાસન : ઉત્તમ આસન. વંધ્ય: વાંઝિયું, નિર્મૂળ. વરાહ: સૂવ્વર - ડુક્કર. વિશ: પુત્રપૌત્રાદિકનો ક્રમ, કુળ. વરિષ્ઠઃ સર્વોત્તમ, સૌથી મોટું. વંશા: બીજી નરક. વર્ગ: મોટા સમુદાયનો એક ભાગ, | વાઉકાય: વાયરાના જીવો જૈન દર્શનમાં જેનું શરીર વાયુ છે તે વર્ણભેદઃ વર્ણ-જાતિ વચ્ચેનો ભેદ. | વાઉકાય, વાયુકાય. વર્તન : આચરણ, રીતભાત. વાકુસંયમ : વાણીનો સંયમ. વર્તના પરિણામક્રિયા, કાળનો ઉપકાર | વાકાંડઃ વાચાની પ્રવૃત્તિથી થતું કર્મ બંધન. - શ્રેણિ, કક્ષા. Page #446 -------------------------------------------------------------------------- ________________ ૪૨૫ શબ્દકોશ વિક્ષુબ્ધ વાચસ્પતિ : વ્યાખ્યાનના નિષ્ણાત. વાર્ધકઃ વૃદ્ધાવસ્થા. વાચનાઃ સ્વાધ્યાયનો એક પ્રકાર. | વાસુદેવઃ ચક્રવર્તી કરતાં અધું બળ વાચ્ય: બોલવા જેવું. વાચિક, વાચા ધરાવનાર અને ત્રણ ખંડના સંબંધી. અધિપતિ. વાતાનુકૂલ: મકાન વગેરેની હવાને | વાસુપૂજ્યઃ જૈનદર્શનના બારમા અનુકૂળ કરે તેવું. તીર્થકર. વાતાયન : બારી. વાંછના: ઇચ્છવું. વાતાવરણઃ પૃથ્વીને વીંટળાઈને રહેલું | વિકટ: મુકેલ, દુર્ગમ, ભીષણ. વાયુનું આવરણ, સંયોગો, વિકલ્થન : ખોટી બડાઈ, અતિ વખાણ પરિસ્થિતિ. કરી પછી વખોડવું. વાત્સલ્ય : સ્નેહ, મમતા. વિકરાળ : ભયાનક, ડરામણું. વાદ: શાસ્ત્રાર્થ - ચર્ચા. વિકર્મ: નિષિદ્ધકર્મ. વિવિધ કર્મ. વાદવિવાદ: અન્યોન્ય ચર્ચા. વિકલ: અપૂર્ણ, અસમર્થ, વ્યાકુળ. વાનપ્રસ્થ વૃદ્ધાવસ્થામાં જંગલમાં રહી | વિકલાદેશઃ અનેક ધર્મવાળી વસ્તુને સંન્યાસી થવું. અખંડરૂપ માની તેના અનેક કાર્યવામ: ડાબુ. . વિશેષને જોઈ અનેકધમાં વિશેષવામનઃ ઠીંગણું. વામણું) રૂપ નિશ્ચય કરવો, અનેક ગુણોના વામા: નારી, સુંદર સ્ત્રી, લક્ષ્મી, સમુદાયરૂપ અખંડ એક દ્રવ્ય. સરસ્વતી, ભગવાન પાર્શ્વનાથનાં | વિકલ્પ: તર્કવિતર્ક, સંદેહ, અનિશ્ચય, વિપરીત કલ્પના. વારકઃ વારનારું, રોકનારું. વિકારોત્તેજક: વિકારને ઉત્તેજિત વારણ : નિવારવું. કરનારું. વારાણસીઃ કાશીનગરી, બનારસ, વિકિરણઃ વિખેરાવું, ફેલાવું. ભગવાન પાર્શ્વનાથની જન્મ- | વિકીર્ણ : વિખરાયેલું, ઘેરાયેલું. કલ્યાણક ભૂમિ. વિકૃતઃ વિકારવાળું. વારિ: પાણી, જળ, નીર. વિકૃષ્ટ : ખેંચાયેલું. આકૃષ્ટ. વાણિદ્વીપ: પુષ્કર સમુદ્ર અને વારુણી | વિકેન્દ્રિત કેન્દ્રથી દૂર, મોકળું. સમુદ્ર વચ્ચે આવેલો એક દ્વીપ. | વિક્રાંત: પરાક્રમી, વિકરાળ, ડરામણું. વાણિસમુદ્રઃ વારુણીદ્વીપને ફરતો | વિક્રિયાઃ વિકાર, વિપરિત ક્રિયા. વિક્ષુબ્ધઃ ક્ષોભ પામેલું, મુંઝાયેલું. માતા. સમુદ્ર. Page #447 -------------------------------------------------------------------------- ________________ સરળ વિક્ષિપ્ત ૪૨૬ વિક્ષિપ્તઃ વેરાયેલું. ચંચળચિત્ત, | શક. અસ્થિરતા. વિદગ્ધઃ બળીને ભસ્મ થયેલું, વિક્ષોભઃ ખળભળાટ, ક્ષોભ. - પરિપક્વ, વિદ્વાન. વિખવાદ: તકરાર, કજિયો, ઉદ્વેગ. | વિદલઃ દહીં અને કઠોળની મિશ્રિત વિગલિન : પડી ગયેલું. ગળી ગયેલું. વસ્તુ જે જૈનમાં અભક્ષ્ય મનાય છે. વિગુણઃ ગુણ રહિત, વિરુદ્ધ ગુણવાળું. વિદારણ: બીજાનાં પાપોને પ્રસિદ્ધ વિઘટ્ટન: (વિઘટન) અથડાવું, પછડાવું. કરવા. છેદવું. વિઘાતઃ આઘાત, પ્રહાર, નાશ, સંહાર, | વિદિશા: બે દિશા વચ્ચેની દિશા કે વિબ, બાધા. ખૂણો. વિબ: રાક્ષસોનો એક પ્રકાર. સંકટ, | વિદૂર: ખૂબ દૂર. આપત્તિ. વિદૂષકઃ મશ્કરો, નાટકમાં નાયકનો વિચક્ષણ : ચતુર, બુદ્ધિમાન, વિદ્વાન. મિત્ર. વિચરવું : આમ તેમ ફરવું, પ્રવાસ | વિદષ્ટિ: કુદષ્ટિ. કરવો. સાધુજનોનો વિહાર વિદેહવર્ષઃ જંબુદ્વીપના સાતક્ષેત્ર માંહેનું વિચલ: અસ્થિર, હાલતું. એક. વિચાર: મનથી ચિંતવવું, મનન કરવું, વિદ્યમાન હયાત. અભિપ્રાય ઉદ્દેશ, આશય, કલ્પના, | વિદ્યા: જ્ઞાન, શાસ્ત્રજ્ઞાન. નિશ્ચય, અભિપ્રાય. વિદ્યાદોષ: જ્ઞાન, વિદ્યાના પ્રભાવ વડે વિચિઃ મોજું, તરંગ. ભિક્ષા લેવી કે ધન ઉપાર્જન કરવું વિચિકિત્સા : સંદેહ, શંકા, પૃચ્છા. | તે. વિચ્છિન્ન : વિચ્છેદ પામેલું. છૂટું પડેલું. | વિદ્યુત : વીજળી. વિજન : એકાંત, વેરાન. વિદ્યોપાસના: ભાવપૂર્વક વિદ્યાભ્યાસ વિજિગિષા: જીતવાની ઈચ્છા. કરવો. વિજ્ઞપ્તિઃ વિનંતી. વિદ્વજનઃ વિદ્વાન માણસ. વિડારવું: મારી નાંખવું, ચીરવું. | વિદ્વેષઃ દ્વેષ, શત્રુતા. શરમાવવું. વિધર્મ: વિરોધી કે ભિન્ન ધર્મવાળું. વિતતઃ વિસ્તરેલું, વ્યાપેલું, ફેલાયેલું. વિધાન વિધિ, રીત, શાસ્ત્રજ્ઞા ક્રિયા કે વિતથ : અસત્ય, મિથ્યા, અવાસ્તવિક. કથન કરવું તે. ઉપાય. વિતન : અશરીરી. વિધાયકઃ રચનાત્મક, આજ્ઞા કરનાર, વિતર્કઃ એક પછી બીજો તર્ક, સંદેહ, | પ્રયોગ કરનાર. Page #448 -------------------------------------------------------------------------- ________________ વિમલ શબ્દકોશ ૪૨૭ વિધેયઃ કરવાયોગ્ય, આધીન, આજ્ઞા- ! થયેલું. કારક. વિપ્લવ: બળવો, આપત્તિ વિનાશ થવો. વિધ્વંસ: નાશ, નિકંદન. વિબુધઃ જ્ઞાની, પંડિત. એકદેવ. વિનશન: નાશ, વણસવું. વિબોધઃ જાગવું - ભાનમાં હોવું, જ્ઞાન વિનશ્વરઃ વિનાશી, ક્ષણભંગુર, આપવું. વિનિપાત ઃ અવનતિ, પડતી વિનાશ. ! વિભક્તઃ જુદું પાડેલું, જુદાપણું. વિનિમય: અદલાબદલો, વિચારની | વિર્ભાગજ્ઞાનઃ મિથ્યાષ્ટિ જીવનું આપ-લે કરવી. અવધિજ્ઞાન. વિનિયોગ: ઉપયોગ, પ્રયોગ. વિભાવ: બાહ્ય ઉપાધિથી નીપજતો વિનિર્મિતઃ નિર્માણ થયેલું. વિપરીત ભાવ. સ્થાયી ભાવોને વિનિંદક: નિંદા કરનારું. ઉત્પન્ન કરનાર વસ્તુ - પરિણામ. વિનીત : સૌમ્ય, વિવેકી વિભાવ અર્થપર્યાયઃ બીજાની સહાયથી વિન્યાસઃ ગોઠવણ, મૂકવું. કે નિમિત્તથી અર્થ પર્યાય હોય તે વિપક્ષ: સામો-પક્ષ, વિરોધી પક્ષ. જેમકે જીવમાં થતાં રાગદ્વેષ. વિપથ: કુમાર્ગ. વિભાવજ્ઞાનઃ દોષવાળું જ્ઞાન, કુમતિ, વિપદ: વિપત્તિ. કુશ્રુત, કુઅવધિ. વિપરિણામ: ખોટું પરિણામ, પલટો. વિભાવ દ્રવ્યવ્યંજન પય: પરદ્રવ્યના વિપર્યયઃ મિથ્યાજ્ઞાન, ઊલટું. નિમિત્તથી થતી વિકારીપર્યાય જે વિપાક: પરિણામ, ફળ, કર્મનો ઉદય, | જીવ અને પુદ્ગલમાં હોય છે. જૈનદર્શનનું એ નામનું સૂત્ર જેના વિભાષા : વિકલ્પ, આમ હશે કે તેમ. કર્તા સુબાહુકુમાર હતા. વિભુઃ પ્રભુ, સમર્થ, મહાન. વિપાકવિચયઃ ધર્મધ્યાનનો એક પ્રકાર, | વિભૂતિઃ દિવ્ય કે અલૌકિક શક્તિના કર્મના ફળથી મળતા સુખદુઃખનો ધારક. વિચાર કરી પાપથી મુક્ત થવું. વિશ્વમ: વિલાસયુક્ત હાવભાવ. વિપાકસૂત્રઃ જૈનદર્શનનું પ્રસિદ્ધ | સંશય, ભ્રાંતિ. ગભરાટ. અગિયારમું અંગ. વિમનસ: ઉદાસ, ખિન્ન, વ્યગ્ર, વિપુલઃ વિશાળ, પુષ્કળ, ગાઢ. અસ્થિર. વિપ્રતિપત્તિ: મતભેદ. વિપરીત પ્રતિ- | વિમર્શ : વિચાર, આલોચન, સમીક્ષા. પત્તિ. અધીરતા, સંશય. વિપ્રલબ્ધ: છેતરાયેલું, નાસીપાસ | વિમલઃ નિર્મળ. Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ વિમાર્ગ સરળ વિમાર્ગ: ઉન્માર્ગ, અવળો માર્ગ. | ઈરાદો. વિમાસણ: પસ્તાવો, ઊંડો વિચાર, | વિવરઃ છિદ્ર. ગુફા. ઇલાજ, ઉપાય. (જૈન) સામાયિકમાં લાગતો | વિવરણ: સ્પષ્ટીકરણ, વિવેચન. કાયાનો દોષ. વિવજિત: ત્યજાયેલું. વિમુક્ત સ્વતંત્ર, મુક્ત, વિવર્તઃ રૂપાંતર ભ્રમ, મિથ્યાભાસ. વિમુખ: પરાડમુખ, નિવૃત્ત, પ્રતિકૂળ, વિવસ્થાનઃ સૂર્ય. વિરુદ્ધ. વિવિક્તઃ અલગ, જુદું. એકાંત, નિર્મળ. વિમુગ્ધ મોહિત, આસક્ત, ભ્રાંત. વિવિક્ત શવ્યાસનઃ એકાંત સ્થાને વિમોક્ષ : મોક્ષ, મુક્તિ. રહેવું કે સૂવું. વિમોચનઃ મુક્તિ. છૂટકો, પુસ્તકની | વિવેકઃ સ્વ-પરની યથાર્થ શ્રદ્ધા. પ્રસિદ્ધિનો સમારોહ. પરિગ્રહની ત્યાગ ભાવના. વિમોહઃ મોહ, ભ્રાંતિ. વિશલ્ય: શલ્યરહિત. સાજું. એક વિરક્તઃ અનુરાગ કે સ્નેહ રહિત. ઔષધિ. વિરચિત રચેલું કે રચાયેલું. વિશારદઃ નિપુણ, ચતુર, પંડિત, વિરજ: રજ રહિત. વિદ્વાન. વિરતઃ વિરતિ પામેલું, નિવૃત્ત થયેલું. | વિશીર્ણ : જીર્ણ, ભાંગીતૂટી ગયેલું. વિરમવું: વિરમણ, અટકવું. વિશુદ્ધઃ પવિત્ર, નિર્મળ. વિરલઃ દુર્લભ. વિશુદ્ધઃ કર્મ ખપાવીને આત્મા પવિત્ર વિરસ : સ્વાદરહિત. થાય તે. વિરહઃ પ્રિયજનોનો વિયોગ. વિશ્લેષઃ જુદું પાડનાર, છૂટું પડવું કે વિરાધના: અપરાધ કરવો તે. ખંડન, પાડવું. ભંગ. વિષણ ઉદાસ, ખિન્ન, નિસ્તેજ. વિરુદ્ધ રાજ્યતિક્રમ: જૈન) રાજ્ય- | વિષમઃ અસમાન, ઊંચુંનીચું, દારુણ, વ્યવસ્થાનું ઉલ્લંઘન કરવું. ભયાનક વિલય ઓગળી જવું, લય, નાશ. વિષયઃ ઇંદ્રિયગ્રાહ્ય પદાર્થ, ભોગ્ય વિલંબ : ઢીલ. પદાર્થો, ભોગનું સાધન. ઇંદ્રિયવિલુબ્ધ: લોભાયેલું, આસક્ત. ભોગ, કામવાસના. વિલોપઃ વિપરીત, ઊલટું. પ્રાણાયામનો | વિષયસંરક્ષણાનુબંધી: પ્રાપ્ત વસ્તુને એક પ્રકાર. સાચવવાની તીવ્ર ઇચ્છા તે રૌદ્ર વિવક્ષાઃ કહેવાની ઇચ્છા, તાત્પર્ય, ધ્યાનનો પ્રકાર છે. Page #450 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ ૪૨૯ વેદકસમકિત વિખંભક: પૂર્વકથાનો સાર. આવનાર | વીરસંવતઃ ભગવાન મહાવીરના વસ્તુનું સૂચન કરે તે. - નિર્વાણ પછી ચાલેલો સંવત. વિસદશઃ અસમાન. વીર્યઃ શુક્ર, ધાતુ. વિસર્ગઃ દાન. ત્યાગ. વીર્યહીન : નબળું, નામર્દ. વિસંગત: અસંગત. વીચારઃ પંચાચાર માંહેનો પાંચમો વિહંગાવલોકન : પક્ષીની જેમ બધી આચાર. જૈન સાધુ પોતાની પરિસ્થિતિને એકી સાથે ઉપરથી શક્તિનો ધર્મ માર્ગે સંપૂર્ણ આચાર જોવી તે. કર્મના ઉદયથી જીવ કરે છે તે. ચાલવાની શક્તિ પામે. વિયતરાયઃ અંતરાયકર્મનો પાંચમો વિહાર: જૈનના સાધુસાધ્વીજનો ભેદ, પુરુષાર્થ ન કરવા દે તેવું કર્મ. ગામાનુગામ ખુલ્લા પગે ચાલીને વીસમા : વિસસા, સ્વાભાવિક જાય છે. જિનમંદિર. વૃતઃ વરાયેલું, પસંદ કરેલું, ઢંકાયેલું. વિહારકલ્પ: એ નામનો ઉત્કાલિક વૃત્તિ: ચિત્તમાં ઊઠતો ભાવ, ચિત્તનો શ્રુતજ્ઞાનનો પ્રકાર. - વ્યાપાર, મનનું વલણ, સ્વભાવ, વિહારસ્થાનઃ જૈન સાધુ સાધ્વીજનોને પ્રકૃતિ. વિહાર કરતા માર્ગમાં વિશ્રામ માટે વૃત્તિ પરિસંખ્યાન: બાહ્ય તપનો એક આવતા સ્થાન. પ્રકાર આહારાદિ વસ્તુઓનો વિહિત : શાસ્ત્રોક્ત, શાસ્ત્રમાં કહેલું. સંક્ષેપ કરવો. (વૃત્તિ સંક્ષેપ) વિહીનઃ વિનાનું. વૃથા: ફોગટ, નિષ્ફળ. વિહુવલઃ વ્યાકુળ, આતુર. વૃદ્ધિગતઃ વિસ્તાર પામેલું. વિચિઃ તરંગ, મોજું. વૃષભઃ બળદ પ્રથમ તીર્થંકરનું લંછન વીજ: વીજળી, વિદ્યુત. વૃષભ હતું. મંદિર કે પ્રાસાદનો વીતરાગ : જૈનદર્શનના ભગવાન, | એક પ્રકાર. વીતરાગ કેવળી તીર્થકર, | વૃષભદેવઃ જૈનદર્શનના પ્રથમ તીર્થંકર પરમાત્મા. રાગાદિ રહિતપણું. નું નામ. વિતવર્ણ: વર્ણ રહિત. વૃષ્ટિ: વરસાદ. વીથિઃ માર્ગ, રસ્તો. વેતા: જ્ઞાની, જાણકાર. વીસા: પુનરુક્તિ, વારંવાર દર્શાવવું. | વેદઃ જ્ઞાન, શાસ્ત્રીય જ્ઞાન. આયના વીરઃ ભગવાન મહાવીરનું ટૂંકું નામ. ચાર વેદમાંહેનો એક. વીરતા: બળ, પરાક્રમ. વેદકસમકિત: મિથ્યાત્વ મોહનીયનો Page #451 -------------------------------------------------------------------------- ________________ વેદનીય સર્વથા ક્ષય કરવાના છેલ્લા સમયની સ્થિતિ તે પછી બીજા સમયે ક્ષાયિક સમકિત પ્રગટ થાય. વેદનીય : : આઠ કર્મમાંનું એક અઘાતી કર્મ, શાતા કે અશાતારૂપ હોય. વેદવિદઃ સૂત્રના જાણકાર, જ્ઞાની. વેદવું : જાણવું, અનુભવવું. વેધક : તીક્ષ્ણ. ૪૩૦ તેમાહણ : વિમાન. વૈયાવચ્ચ : ગુરુ આદિની સેવા. વેર: શત્રુતા. વેળાકુળ : બંદર. વૈકલ્પિક ઃ વિકલ્પવાળું. : વૈક્રિય ઃ વિકાર પામતું, બદલાતું. વૈક્રિયલબ્ધિ ઃ શરીરને રૂપાંતર કે બહુરૂપી ક૨વાની શક્તિ. વૈક્રેય : સપ્તધાતુ વગરનું શરીર. વૈચારિક : વિચારને લગતું. વૈજ્યંત પાંચ માંહેનું એક અનુત્તર વિમાન. : વૈતરણ નરકમાંની એક કાલ્પનિક નદી. વૈતાલિક : સવારમાં રાજાને સ્તુતિગાન કરીને ઉઠાડનાર, માગધ, ચારણ. વૈતૃષ્ણ : તૃષ્ણારહિત હોવું. વૈદૂર્ય : નીલ રંગનો મણિ. વૈમનસ્ય : વેર, દ્વેષ, ખિન્નતા. વૈમાનિક : દેવલોકના ચાર પ્રકાર માંહેનો ચોથો ભેદ. સુખભોગનું સ્થાન. વૈયક્તિક વ્યક્તિને લગતું, વ્યક્તિ : સરળ ગત. વૈયાવૃત્ય : ગુરુજનોની, વડીલોની સેવાચાકરી. વૈરાગ : સંસાર પ્રત્યે આસક્તિનો અભાવ (વૈરાગ્ય). વૈશ્રવણ કુબે૨. વૈશ્રમણોપાત ઃ એક પ્રકારનું કાલિકશ્રુતજ્ઞાન. : વૈશ્વાનર ઃ જઠરાગ્નિ, અગ્નિ. વૈષમ્ય : વિષમતા, અસમાનતા. વૈસ્ત્રસિક : સાહજિક, કોઈ પ્રયાસ વિના ઉત્પન્ન થયેલું, જેમકે વાદળાની ગર્જના. વ્યક્તઃ સ્પષ્ટ, ખુલ્લું. સાકાર બનેલું. વ્યગ્ર : વ્યાકુળ, અસ્થિર. ચ્છિન્ન ઃ ઉચ્છિન્ન, વિખૂટું, અલગ. વ્યતિક૨ : મિશ્રણ, સમુદાય, સંબંધ, ઘટના. વ્યતિક્રમ : વ્રતનું ઉલ્લંઘન, વ્રતમાં ભૂલ ક૨વાની ઇચ્છા પછી પ્રવૃત્તિ થવી. વ્યતિરિક્ત : અતિરિક્ત, સિવાય, ભિન્ન, અલગ. : વ્યતીત વીતી ગયેલું, પસાર થઈ ગયેલું. (ભૂતકાળનું) વ્યતીપાત ઃ ઉપદ્રવ કે ઉત્પાત. વ્યપદેશ : નામ લઈને કહેવું કે વિધાન કરવું. (દ્વિધાભાવ) વ્યય : ખરચ, વ્યાપાર, બદલાતું. વ્યવચ્છેદ : કાપી નાંખવું. વ્યવધાન : આડ, પડદો. વિઘ્ન, Page #452 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ એકાગ્રતામાં ભંગ. વ્યવહા૨ : ઉપચાર. અજ્ઞાનીને પરનું કર્તૃત્વ. એક નય. એક વ્યવહાર સૂત્ર. સામાન્યતઃ વ્યાપાર, કામકાજ, વર્તન, લોકરીતિ. કૌટુંબિક વગેરે. વ્યવહારધર્મ : બાહ્ય ધર્મ. વ્યવહારનય : ભેદ બતાવતો એક નય. વ્યવહારનયાભાસ : શુભાશુભ ભાવોને આત્માના માનવા. સન્દેવાદિ તથા વ્યવહા૨સમકિત નવતત્ત્વની યથાર્થ શ્રદ્ધા. વ્યવહારસૂત્ર : પાંચ માંહેનું એક કલ્પ સૂત્ર. વ્યવદન ઃ વ્યંગ્ય. વ્યવહૂત : વપરાયેલું, વ્યવહારમાં આવેલું. વ્યંગ્ય : કટાક્ષથી કહેવું. ૪૩૧ વ્યંજન : સ્વરની સહાય વિના જેનો ઉચ્ચાર ન થઈ શકે તે. ડાઘ, અવયવ, અંગ, વીંજણો, વસ્તુનો આકાર તે વ્યંજન પર્યાય. વ્યંતર : એક જાતના હલકા દેવ (ભૂતપ્રેત) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિઃ ગણિપિટકના બાર માંહેનું એક. વ્યાધ : પારધી. વ્યાપક : સર્વત્ર વ્યાપીને રહે. વ્યાપન્નાદર્શન : ધર્મભ્રષ્ટ, સમ્યક્ત્વથી બૂત થયેલો. શનિ વ્યાપાદઃ બુદ્ધિનું એક આવરણ. વ્યામોહ : મોહ, અજ્ઞાન, ભ્રાંતિ. વ્યાવૃત્તઃ અલગ થયેલું, નિષિદ્ધ, ઘેરાયેલું. વ્યુત્ક્રમ ઃ ઊલટો ક્રમ. ઉલ્લંઘન, અવ્યવસ્થા. (વ્યુત્ક્રાંત) વ્યુત્થાનઃ જોરથી ઊઠવું, અમ્મુન્નતિ. વ્યુપત્તિ: શબ્દની મૂળ ઉત્પત્તિ. વ્યુત્પન્નઃ વિદ્વાન, પ્રવીણ. વ્યુત્સર્ગ : ત્યાગ. વ્યોમ : આકાશ. વ્રત: નિયમપૂર્વક આચરવાનું પુણ્ય કર્મ, પ્રતિજ્ઞા, ધાર્મિક નિશ્ચય, પાપની ક્રિયા રોકાય તેવા નિયમ. તે અણુવ્રત અને મહાવ્રત બે પ્રકારે. વ્રતષટક : પાંચ મહાવ્રત અને છઠ્ઠું રાત્રિભોજન ત્યાગ. વ્રત્યાનુકંપા : વ્રતધારીઓ પ્રત્યે આદર, અનુકંપા. વ્રીહિ : ચોખા. શ શક : સંવત, સાલ. ભ્રાંતિ, વહેમ, શંકા, સંશય. શકટ : મોટું ગાડું. દેહ. શકમંદ : શંકાવાળું, સંશયગ્રસ્ત. શકુનશાસ્ત્ર ઃ ભવિષ્ય વિષે જાણવાનું કે શુકનના ફળ જાણવાનું શાસ્ત્ર. શકુનિ : પક્ષી, ગીધ. એક જાતનો સર્પ, Page #453 -------------------------------------------------------------------------- ________________ શક્તિ ૪૩૨ સરળ પ્રપંચી માણસ. આશીર્વાદ. શક્તિ: ઈષ્ટ કાર્ય કરવાનું સામર્થ્ય. શતાયુઃ સો વર્ષનું, દીર્ધાયુષી. જ્ઞાનશક્તિ વગેરે અનેક પ્રકાર છે. શતાવધાની : એક સાથે સો વાત પર શક્તિક્ષીણતાઃ કમજોરી, શરીરની ધ્યાન આપવું તેવી યાદશક્તિ. નબળાઈ. શતાંશઃ સો ભાગવાળું. શક્તિક્ષેપકઃ શક્તિનો વ્યય. શત્રુવટ : શત્રુતા. શક્તિપ્રદ: તાકાત આપનાર. શત્રુંજય: જૈનોનું મહાપવિત્ર તીર્થ. શક્તિમત્તા: કાર્યશક્તિ, કાર્યદક્ષતા. પાલીતાણા). શક્તિશાળી: શક્તિવાળું. શનિદૃષ્ટિઃ દ્વેષની નજર. શક્તિશૂન્યઃ શક્તિહીન, અસમર્થ. શનૈશનૈઃ ક્રમે ક્રમે. શક્તિસંપન: બળવાન, સમર્થ શપન : શપથ, સોગન શક્યઃ સંભવિત, બની શકે તેવું. શબઃ મૃતકાયા, જીવરહિત કલેવર. શક્ર: ઇંદ્ર. રાત્રિ. શાખા આંગણું ઝાડ પર પાકેલું ફળ, | શબનમઃ ઝાકળ. સુંવાળું મલમલનું શાખા, સાક્ષી બારણું કપડું. શગ: ઊંચી સ્થિતિ, શંકુ આકાર | શબલ: અતિચાર. એક દોષ જેવાં કે જાનવરનાં આંચળ. દીવાની હસ્તકર્મ, મૈથુન. રાત્રિભોજન. જ્યોત. શબાસનઃ એ જાતનું આસન. જ્યા: શયન, શય્યા, પથારી. શબ્દઃ અર્થ,ક્ત એક કે વધારે અક્ષરશઠ : કેસર. ઠગ, ખળ, લુચ્ચો. નો સમુચ્ચય, અવાજ, સૂર, ઘોષ, શત: સો. સ્વર, ધ્વનિ. આખ પુરુષનું વચન. શતકઃ સર્ગ. પર્વ. સોની સંખ્યાવાળું| શબ્દવેધી: શબ્દ સાંભળીને નિશાન શતગુણ: સોગણું. તાકે તેવું. શતજીવસો વર્ષ જીવે તેવું. શબ્દવ્યુત્પત્તિ: શબ્દોના મૂળ વગેરેનું શતદળ: સો પાંખડીવાળું. (શતપત્ર). શતમુખઃ સો મુખવાળું. શબ્દબૃહઃ શબ્દોની રચના. શતવર્ષ: શતાબ્દી. શબ્દશઃ : શબ્દ પ્રમાણે જ. શતવૃષભ: રાત્રિ-દિવસના ત્રીસ માંહેનું | શબ્દાનુપાત ઃ દેશાવકાશિક વ્રતનો એક એક મુહૂર્ત અતિચાર. શબ્દ કે ઇશારો કરીને શતં જીવઃ સો વર્ષ જીવો તેવા | બહારથી કોઈને બોલાવી કામ જ્ઞાન. Page #454 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ ૪૩૩ શંકા કરાવવું. શવાસનઃ એક યોગાસન. શબ્દાર્ણવ: શબ્દસાગર. શશાંક: ચંદ્ર. (શશિકર) શમઃ શાંતિ, ક્ષમા, ઇન્દ્રિયો અને શશિયર: ચંદ્ર. વાસનાઓનું શાંત થવું. શસ્ત : કલ્યાણ. દેહ. ઉત્તમ. શમણું સ્વપ્ન, શરમાવેલું. શસ્ત્રક: લોઢું, લોહ. શમનઃ ઘટાડો, ક્રોધમુક્ત થવું. મનની | શસ્ત્રચિકિત્સા : સર્જરી, શસ્ત્ર દ્વારા શાંતિ. દરદની જગાએ વાઢકાપની ક્રિયા. શમિતઃ શાંત થયેલું કે કરેલું. શસ્ત્રપાણિઃ ગમે તેવું પરાક્રમનું શવ્યાશન: પથારી. સાહસનું કામ કરતાં અટકે નહિ. શરણ્ય: શરણદાતા. શસ્ત્રસંન્યાસઃ હથિયાર વાપરવાનો શરત્કાલ : શરદઋતુનો સમય. ત્યાગ. શરભ: હાથીનું બચ્ચું. આઠ પગવાળું શસ્ત્રાગારઃ હથિયાર રાખવાની જગા. બળવાન કાલ્પનિક પ્રાણી. શસ્યઃ અનાજ, ધાન્ય. ખેતરનું ઘાસ. શરીર ઃ તન, દેહ, પિંડ. જૈન દર્શન | | વૃક્ષનું ફળ. પ્રમાણે તેના પાંચ પ્રકાર છે. શસ્યશ્યામલ : લીલુંછમ, ખેતરમાં શરીરપાત: દેહ પડવો, મરણ. ઊગેલું ધાન્ય લીલી ચાદર પાથરી શરીરયષ્ટિઃ લાકડી જેવું સૂકું શરીર. હોય તેવું લાગે. શરીરીઃ આત્મા. શરીરને લગતું. શહદ: મધ, જૈનમાં તે અભક્ષ્ય મનાય શર્કરા : સાકર, ખાંડ. છે કારણ કે તે મધમાખીની લાળશર્મ: આનંદ, શાંતિ, સુખચેન. માં સૂક્ષ્મ જીવોત્પત્તિ હોય છે, તથા શલાકા: સળી, પીંછી, ઉત્તમ પુરુષ. મધ લેવા માટે માખીની હિંસા થાય પ્રતિષ્ઠા સમયે અંજનશલાકા કરાય છે તે. શલાકા એટલે શહાદત : આત્મભોગ, ધર્મયુદ્ધમાં પ્રાણ પ્રતિમાજીના ચક્ષુમાં સળી વડે થતું સમર્પણ કરવા તે, શહીદ થવું તે. અંજન. શંકાઃ અવિશ્વાસ. સમ્યક્ત્વનો અતિશલ્ય તીર. કાંટો. શરીરમાં પીડા આપે ચાર. વ્યભિચારીભાવ. કલ્પિતતેવું દરદ, પથ્થરની છાંટ. ભય. ખામી. કુદરતી હાજતની શવયાનઃ શબ ઉપાડી જવા માટેનું શંકા, ત્રાસ, ડર, મનની ડામોડાળ વાહન, નનામી. સ્થિતિ, વસવસો, વહેમ, સંદેહ, શિવસાન ઃ સ્મશાન (શવસ્થાન) ભ્રાંતિ, ભ્રમ, છે. Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ નિત્ય. શંકાકાર સરળ. શંકાકાર: શંકા કરનાર. શાપસંભ્રમઃ શાપને લીધે ઊભી થયેલી શંકાસ્પદઃ શંકાનું સ્થાન. શંકાવાળું. ભ્રમણા. શંકુ વસ્તુ ઉપર જતાં અણિયાળી થતી | શાબ્દી: સરસ્વતી. જતી ગોળ બેઠકની ઘન આકૃતિ. | શામક: શમાવે તેવું, શાંતિકારક ટોચ. સોયની અણી. એક જાતની શાલીનઃ વિનીત, નમ્ર, ખાનદાન. માછલી. સમાન, સદેશ. શતમ : અતિશય સુખ આપનાર. શાશ્વત : પરમપદ, મોક્ષ, નિર્વિકાર, શબ: દરિદ્ર. વજ. શંસુઃ ઇચ્છવું. ઈજા કરવી, દુઃખ કરવું. | શાસનઃ અમલ, રાજ્યઆજ્ઞા, શિક્ષા, વખાણવું. ઉપદેશ. સ : સંશય. શાસ્ત્ર : બોધવચનોનો ગ્રંથ. જેમાં શંસનીય : પ્રશંસનીય. તાત્ત્વિક તેમજ વ્યવસ્થિત જ્ઞાન શંસા: આકાંક્ષા, ઇચ્છા, વચન. હોય. આત્મતત્ત્વ જણાવનાર ગ્રંથ. શાખામૃગ: વાંદરો, વાનર, મર્કટ, જે કંઈ અદષ્ટ છે, અજ્ઞાત છે, તે શાખા શાખાએ ઠેકડા મારનાર. વસ્તુને યથાર્થ જણાવનાર ગ્રંથ. શાખાવિશાખા : નાનીમોટી અનેક અન્ય રીતે શાસ્ત્ર એ આજ્ઞા છે. શાખાઓ. શાસ્ત્રગત : શાસ્ત્રમાં આવેલું, શાસ્ત્રશાડીકમ : ગાડાં જેવાં સાધનો ઘડે ! માં કહેલું. શાસ્ત્રની શક્તિ. ઘડાવે, વ્યાપાર કરે. શાસ્ત્રજ્ઞ: શાસ્ત્રમાં પારંગત, જ્ઞાનીશાતકૌભીઃ મેરુ પર્વતની ટોચે ભગવાનની (બ્રહ્મદેવની) આવેલી શાસ્ત્રદષ્ટિ: શાસ્ત્રશુદ્ધ દષ્ટિ. સુવર્ણ નગરી. શાસ્ત્રનિષિદ્ધ: શાસ્ત્રમાં નિષેધ કરેલું. શાતનઃ અવનતિ, નિકંદન, નાશ. શાસ્ત્રનિંદકઃ શાસ્ત્રની નિંદા કરનાર, તીર્ણ કરવું તે. નાસ્તિક. શાતા: નિરાંત, સુખદ. શાસ્ત્રપ્રામાય: શાસ્ત્રમાં પ્રમાણિત શાપ: ક્રોધાવેશમાં અન્યનું અમંગળ કરેલું, શાસ્ત્રનું પ્રમાણપણું. થાય તેવો પ્રબળ સંકલ્પ. શાસ્ત્રાર્થ: શાસ્ત્રના અર્થની ચર્ચા શાપગ્રસ્ત: શાપ પામેલું. શાસ્ત્રોક્તઃ શાસ્ત્રની વિધિ પ્રમાણે. શાપભ્રષ્ટ : શાપને કારણે ભ્રષ્ટ થયેલ. | શાંતરસ: નવ માંહેનો એક માનવ રસ. શાપમુનિ : શાપથી મુક્તિ. જેમાં સંસારની અનિત્યતા જાણી, પુરુષ. Page #456 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ વિરાગી થઈ, કામક્રોધાદિનું શમન કરવા સત્સંગભક્તિના અવલંબનથી ચિત્તને શાતા આપે તે. અથવા તેવું દર્શન કે વર્ણન જેમાં હોય તે શાંતરસ કહેવાય. શાંતિઃ સામાન્યતઃ ક્ષમા, સહનશીલતા, ક્લેશ-કંકાસ રહિત ચિત્તની અવસ્થા. ઉપરિત - સર્વ પ્રકારની સાંસારિક વ્યવહારિક ૪૩૫ - પ્રવૃત્તિઓથી અલગ રહેવાની વૃત્તિ. સાંસારિક ચિંતા, વ્યથા, વિભાવનો અભાવ. ચિત્તની ચંચળતા રાખી સ્વસ્થતા અને પ્રસન્નતા રહે તેવા. વિષયોમાંથી નિવૃત્તિને ઉપરિત કહે છે. શાંતિનાથ (જૈન) આ અવસર્પિણીકાળના સોળમા તીર્થંકર. શાંતિપ્રદ : શાંતિ આપનાર. શાંતિપ્રિય : જેને શાંતિ પ્રિય છે. શિખા : ટોચ, શિખર, મોરની કલગી. શિખી : શિખાધર, શિખાવલી) મોર. અગ્નિ. શિથિલિકરણ : ઢીલું કરવું તે. શિબીકા : પાલખી, પડદાવાળી ડોળી.. (શિબી) શિયળ : શીલ, સતીત્વ. શિયળભ્રષ્ટ : પતીત, ચારિત્રભ્રષ્ટ. શિર : માથું, મસ્તક, ઉત્તાંગ, ટોચ. શિરચ્છેદઃ માથું કાપી નાંખવું. શિરછત્ર : આશ્રયદાતા, પાલક. શીતલેશ્યા શિરત્રાણ ઃ માથાનું રક્ષણ કરે. શિરસાવંદ્ય : જ્યાં માથું નમી જાય. આદરણીય. (શિરોમાન્ય) શિલા : : પથ્થર. શિલાન્યાસ : ખાતમુહૂર્ત. શિલારોપણ : મકાન બાંધવામાં પ્રથમ (શુકનમાં) પથ્થર મૂકવાની વિધિ. શિલાલય : પર્વત. શિલાલેખ : પથ્થ૨ ૫૨ કોતરેલું લખાણ. શિવગામી ઃ મુક્તિ પામનાર. શિવગેહ : શિવપદ. શિવજ્ઞ : મંગળ - સુખને જાણનાર. શિવતત્ત્વ : ચેતન. શિવતમઃ સૌથી વધુ કલ્યાણકારી. શિવતુલ્ય : મોક્ષરૂપ. શિશિરઃ મેરુ પર્વતની તળેટીમાં આવેલો પર્વત. એક ઋતુ. શિશિરગિરિ : હિમાલય. શિશુ : શિશુક - બાળક, બચ્ચું. શિશુતા : બાળપણ, શૈશવ. (શિશુત્વ). શિશુમંડળઃ બાળકોનો સમૂહ. શિશ્નઃ પુરુષની જનનેન્દ્રિય. શિષ્ટજન : સજ્જન. અમીરવર્ગ. શિસ્ત : નિયમબદ્ધ વર્તન. શીઘ્ર : ત્વરા, ઉતાવળ. શીત : ઠંડા સ્પર્શવાળું. એકોનિ. શીતલનાથ : આ અવસર્પિણીકાળના દસમા તીર્થંકર. (શીતળનાથ) શીતલપ્રદ : ઠંડક આપનારું . શીતલેશ્યા : જે વડે દાહ અગ્નિ Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ સરળ શીતાંશુ શમાવી શકાય તેવી તપોજન્ય અધિકારથી વધુ ઈચ્છે છે ત્યારે શક્તિ . તેની પરિસ્થિતિ વિષમ થાય છે. શીતાંશુ કપૂર. શીતળ કિરણવાળો હતું તે ગુમાવે છે અને વધુ મળતું ચંદ્ર. નથી. શીતોષ્ણઃ અતિ ઠંડું કે અતિ ગરમ | શુક: સાત ધાતુમાંની એક ધાતુ તે નહિ, મધ્યમ. વીર્ય. શુક્રવાર. શીથઃ પ્રતિજ્ઞા. શુક્લધ્યાન: શ્રેણી આરુઢ મુનિઓની શીર્ષ: કૃશ, ક્ષીણ, જીર્ણ, તૂટીફૂટી | અવસ્થા. મનની નિષ્કપ અવસ્થા. ગયેલું. જેથી ઘાતી કર્મોનો સર્વથા નાશ શીર્ષકઃ લેખનું મથાળું. ' થઈ જીવ પૂર્ણ જ્ઞાન પામે છે. શીલવંત સદ્દગૃહસ્થ, મહાશય, (શીલ- શુચિઃ પવિત્રતા, શુદ્ધપણું, પુનિત. વાન). - તેજસ્વી. શીલવત: સ્કૂલ હિંસા, અસત્ય, ચૌર્ય, | શુચિતાઃ દાક્ષિણ્ય. અબ્રહ્મ, પરિગ્રહનો ત્યાગ. શુદ્ધઃ પવિત્ર, આત્મગુણ. શુકચંચ: પોપટની ચાંચ. શુદ્ધતમ : અતિ પવિત્ર. શુકનલિકાત્યાયઃ એ જાતનો ન્યાય. શુધબુધ: અક્કલ, સમજ. પોપટ કોઈ વાર વેલ પર બેસે ત્યારે શુભાવહ: શુભાશયી. શુભાશિષ નલિકા (ડાળી) ઊંધી વળી જાય, શુભ્ર : ઉત્તળ, સફેદ, નિર્મળ. ત્યારે પોપટને ઊડવું ન ફાવે. જેમ શુશ્ન : માતા. ઊડવા પ્રયત્ન કરે તેમ ડાળી નીચી | શુશ્રષક: સેવક. જાય. તેથી તે ડાળીને ચાંચ વડે | શુશ્રષણ: સેવા-ચાકરી કરવી તે. પકડી પગ મૂકી દે છે. તે માને છે. શુશ્રુષા: આજ્ઞાંકિતપણું, આધીન થઈને હું હવે છૂટે થયો, પરંતુ ડાળી વધુ સેવા કરવી. નીચે નમે છે. હવે જો ડાળી છોડે | શુષ્કઃ વ્યર્થ, રસ વગરનું, અર્થરહિત, તો નીચે પાણીમાં પડવાનો ભય ! | લાભરહિત. કોરું. છે. અને પગ પાછા ડાળીને પકડી | શુષ્કજ્ઞાનઃ અર્થ કે આચરણ વગરની શકતા નથી. આમ પોપટની દશા કોરી વાત. ત્રિશંકુ જેવી થાય છે. તે પ્રમાણે ! શુષ્કતર્કઃ કુતર્ક, વ્યર્થ તર્ક. માણસ પણ સંસારમાં સુખ ! શુખઃ શુષ્મા - અગ્નિ. શોધવા પ્રયત્ન કરે છે. પોતાના | શૂદ્રઃ હલકું, તુચ્છ, હલકી મનોવૃત્તિ કે Page #458 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ ૪૩૭ શ્રદ્ધાગ જ્ઞા. હલકા સંસ્કારવાળો. કલ્યાણક થયા હતા. શૂન્યઃ ઉજ્જડ - સૂનું, રિક્ત, ભાન કે | શૈક્ષઃ જ્ઞાની. શિક્ષણ પામેલો. સંજ્ઞા વિનાનું. ૌઘઃ ઉતાવળ, વેત્ર. શૂન્યાવકાશ : ખાલી જગા. શૈત્ય: ઠંડી, શીત. શૂન્યઘરઃ નિર્જન સ્થાન. શાંતિ ચિત્ત- | શૈલનાથઃ શૈલેશ, શૈલરાજ, શૈલાધીશ. વાળો સાધક સમ્યગુપણે આત્મ- | હિમાલયના ઉપનામ છે. ચિંતન કરે. ધર્મારાધના કરે. | શૈલશૃંગ: પર્વતનું શિખર. શૂન્યમનસ્ક : અસાવધ, ધ્યાન વગરનું. | શૈલેશીકરણ: જેન) મેરુ પર્વત જેવી મૂંઝાઈ ગયેલું. (શૂન્યમતિ) નિશ્ચળ અવસ્થા ત્યાર પછી શૂન્યવત: કંઈ ન હોય તેવું. અવશ્ય મુક્તિ પામે. શૂન્યાવકાશ : આકાશ, ગગન, ખાલી | શૈલ્ય: સ્વભાવ, ગુણ. શૈશવઃ બચપણ. શૃંખલા: કડી, વળગણ, પાદબંધન, | શોકઃ ફ્લેશ, સંતાપ. સાંકળ. શોકાણુ: શોકનાં આંસુ. શૃંખલાબદ્ધઃ ક્રમબદ્ધ, કડીબદ્ધ. શોચઃ અફસોસ, પસ્તાવો, ફિકર, ખેદ, શૃંગભસ્મઃ સાબર કે હરણ વગેરેના દુઃખ. શિંગડાંની ભસ્મ. શોણિતઃ લાલ રંગ, રુધિર, રક્ત. શૃંગારઃ નવ માંહેનો એકરસ. શૃંગાર, શોભામદઃ શોભા કે સુંદરતા આપે વીર, કરુણ. અભુત, હાસ્ય, રૌદ્ર, તેવું. (શોભાસ્પદ) ભયાનક, બીભત્સ તથા શાંત, નવ | શોષણઃ શોષવું, શોષાવું, ચૂસવું. રસ છે. સામાન્યતઃ શોભા આપે શૌક: પ્રેમ, આસક્તિ. તેવું અલંકાર, પોષાક, આભૂષણ શૌચ: મળ ત્યાગ, શુદ્ધિ. વગેરે. (શૃંગાર સજવો) શૌનિક: શિકારી પારધી. શેષકાળ: અંત સમય. બાકી રહેલો શ્રદ્ધાઃ વિશ્વાસ, આસ્થા, આત્માની સમય. નિત્યતા, શુદ્ધતા તે ધાર્મિક શ્રદ્ધા ફોષધન: બચત. છે. સતુદેવ, સદ્ગર, સશાસ્ત્રના શેષરાત્રિઃ પાછલી રાત. વચનમાં ભાવપૂર્વકનો નિશ્ચય તે શેષાવનઃ ગિરનારમાં આવેલું ગીચ શ્રદ્ધા. ચિત્તની પ્રસન્નતા, મનની જંગલ. જ્યાં નેમિનાથ ભગવાન શાંતિ. વિચર્યા હતા તથા ત્યાં ત્રણ | શ્રદ્ધાગમ્યઃ શ્રદ્ધા દ્વારા માની શકાય. Page #459 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાન ૪૩૮ સરળ તેવું. શ્રિતઃ આશ્રિત, આશરો. શ્રદ્ધાન : શ્રદ્ધાળુ. શ્રી : શુકનયુક્ત શબ્દ, માનવચક, શ્રમઃ પરિશ્રમ, શ્રમિત, તન-મનથી લક્ષ્મી, ઉન્નતિ, ઐશ્વર્ય, સૌંદર્ય, કાર્ય કરવું. અન્ય રીતે ખેદ, | કીર્તિ. પરિતાપ. શ્રી ગણેશાયઃ શુભારંભ. શ્રમણઃ જૈન અથવા બૌદ્ધ સાધુ. શ્રીગૃહ: મંદિર. સંસારની આસક્તિનો ત્યાગ કરી શ્રીફળઃ આમળું. નાળિયેર. આત્મકલ્યાણ કરવાવાળો. શ્રીમદ્ ઃ શ્રીમ, શ્રીમાન. (શ્રમણક) શ્ર: એક જાતનો મંત્ર. શ્રમણધર્મ: જૈન સંસ્કૃતિ શ્રમણની છે. યુઃ સાંભળવું. સાધુ-સાધ્વીજનોનો સંયમમાર્ગ, શ્રુત : શાસ્ત્રજ્ઞાન, પ્રભુવચન. શ્રમણપંથ. શ્રુતઅજ્ઞાન: વિપરીત જ્ઞાન. શ્રમણી : સાધ્વી. શ્રુતજ્ઞાન: પાંચ જ્ઞાન માંહેનો એક શ્રમણોપાસક સાધુ-સાધ્વીજનોની પ્રકાર. મતિજ્ઞાનથી જાણેલા સેવા-ભક્તિ કરનાર શ્રાવક. પદાર્થને વિશેષપણે જાણવો. શ્રમણોપાસિકા: સાધુ-સાધ્વીજનોની સાકાર ઉપયોગ. શાસ્ત્રજ્ઞાન. સેવા કરનાર શ્રાવિકા. શ્રુતજ્ઞાનાવરણ: શ્રુતજ્ઞાનને આવરણ શ્રય: આધાર, આશ્રય. કરનાર. શ્રવ: કાન, ધ્વનિ, શબ્દ, અવાજ. શ્રુતપ્રકરણઃ સૂત્રનું પ્રકરણ. શ્રવણ : પિતૃભક્તપુત્ર આર્કિચન્યવ્રતી, શ્રુતિઃ વેદનું નામ. સામાન્યતઃ કાન, કર્ણ. શ્રુતિધરઃ માત્ર સાંભળીને યાદ શ્રવણગોચર ઃ (શ્રવણગ્રાહ્ય) કાનથી | રાખનાર. સાંભળી શકાય તેવું. શ્રેણિ: હાર, પંક્તિ. શ્રવણ ચતુષ્ટય: શ્રવણ, મનન, નિદિ- શ્રેણિબદ્ધઃ હારબદ્ધ. ધ્યાસન અને આત્મસાક્ષાત્કાર. શ્રેણી: જૈન) ગુણશ્રેણી. મોક્ષમાર્ગના શ્રવણેનિયઃ કાન, શ્રોત્ર, કર્ણેન્દ્રિય, વિકસતા ગુણસ્થાનોની શ્રેણી પર સાંભળવાની ઇન્દ્રિય. આરુઢ. શ્રાંત થાકેલું, કંટાળી ગયેલું. શ્રેય: આત્મકલ્યાણ આનંદ, હિત. શ્રાંતિ: થાક, પરિશ્રમ. શ્રેયસ્કરઃ હિતકારક, કલ્યાણકારક, શ્ચિઃ વસવું, રહેવું, આશ્રય લેવો. હિતકર. (શ્રેયકર) Page #460 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ શ્રેયાન : આગળનું. શ્રેયાર્થી : આત્માર્થી. શ્રેયાશ્રેય : લાભહાનિ. શ્રેયાંસનાથ : જૈનદર્શનના આ અવસર્પિણીકાળના અગિયારમા ૪૩૯ તીર્થંકર. શ્રેષ્ઠ : ઉત્તમ પુરુષ. શ્રેષ્ઠી : વેપારમાં નામાંકિત, માલિક, ઉત્તમ ગૃહસ્થ. સ્ત્રોત: કાન. શ્વેતવ્ય: સાંભળવા જેવું. શ્રોત્ર : કાન, શ્રવણેન્દ્રિય. (શ્રોત્રેન્દ્રિય) શ્લાઘ : પોતાની મોટાઈ બતાવવી. શ્લાઘનીય સ્તુતિપાત્ર, પ્રશંસનીય. અભિલાષા, આપપ્રશંસા, શ્લાઘા : આત્મસ્તુતિ. ક્લિષ્ટ : આલિંગન કરેલ. જેના બે (શ્લેષ) અર્થ થાય તેવું. શ્લીલ : લક્ષ્મીવાન, સુંદર. શ્લેષ્મ : ચીકણો કફ. શ્લોક્ સામાન્ય બે અથવા ચાર ચરણવાળું પદ. શ્લોક : તજી દેવું. એકઠું કરવું. વખાણવું. વધારવું. શ્લોકબદ્ધ શ્લોકરૂપે રચેલું. કાવ્યરૂપે રચેલું. શ્વસનક્રિયા : શ્વાસોચ્છ્વાસ. :: આવતીકાલ. શ્વાનનિદ્રા : તરત જ જાગી જવાય તેવી ઊંઘ. ષટપ્રાણહરણ શ્વાનવૃત્તિ : પારકાનું ખાઈ લેવાની વૃત્તિ. હલકી મનોવૃત્તિ. શ્વેતકણ : લોહીમાં આવેલો સફેદ કોષ. શ્વેતાંબર : જૈનમાં શ્વેત વસ્ત્રધારી પંથ, દહેરાવાસી, સ્થાનકવાસી. શ્વેતાંશુ : ચંદ્ર. પટ: છ, છ પદ, છે સ્થાન. ષટક : જેમાં છનો સમૂહ હોય. ષટકર્ણ : કહેના૨ અને સાંભળનાર બે ઉપરાંત ત્રીજાએ સાંભળેલું તેમ છ કાન વડે સાંભળેલું. ષટકર્મ : કોઈ પણ છ કર્મનો સમૂહ જેમકે છ આવશ્યક. ષટકર્માણિ. ષટકમાં : બ્રાહ્મણ, ભણે, ભણાવે, યજ્ઞાદિ કરે કરાવે. દાન લે અને આપે. આ છ કર્મ કરતો હોવાથી બ્રાહ્મણ ષટકમાં કહેવાય. ષટજીવકાય : પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ એમ છ પ્રકારના જીવો. તે જૈન શાસ્ત્રમાં ઘણી વિગતથી જણાવ્યા છે. ભારતભૂમિમાં ધર્મક્ષેત્રે મુખ્ય છ દર્શન છે. ષટદર્શન : ષટપદ: છ પગવાળું (ભમરો). ષટપ્રજ્ઞ : કામી પુરુષ. સવિશેષ તત્ત્વ પ્રયોજનરૂપ છ પ્રકારની બુદ્ધિવાળો. ષટપ્રાણહરણ : પ્રાયે પ્રાણનો નાશ કરે Page #461 -------------------------------------------------------------------------- ________________ ષટરસ ૪૪૦ સરળ તેવી છ વસ્તુઓ. સડેલું માંસ, કામી સ્ત્રી, ભાદરવાનો તડકો, ભેંસનું દહીં, પરોઢિયે સ્ત્રીસંગ સઈએદઃ પવિત્ર આત્માનો પડછાયો. પ્રાણનો નાશ કરે છે. સકરાતઃ છેલ્લાં શ્વાસનો સમય. ષટરસ: મધુર, આમ્લ, ખારો, કટુ, સકર્ણઃ કાનવાળું, ચકોર, સાવધાન. કષાય (તૂરો) તીખો. તોફાની, લુચ્યું. - ષટસંપત્તિ: શમ, દમ, ઉપરાંત, તિતિક્ષા સકર્મીઃ ભાગ્યશાળી, સુભાગી. (સહનશક્તિ) શ્રદ્ધા સમાધાન, આ સકષાયઃ કષાયવાળું, ક્રોધ, માન, છ સાધકની સંપત્તિ - લક્ષણ છે. માયા, લોભ ચારમાંથી કોઈ એક. ષડરિપુ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, સકામમરણ આત્માના સમાધિભાવમત્સર એ છ શત્રુઓ છે. માં થતું મરણ. સાર્થક મરણ. ૧. ચારે આહારના ત્યાગ સહિત ષડંગઃ છ માંગલિક, વેદના છ અંગ, શરીરનાં છ અંગ. ભક્ત પ્રત્યાખ્યાન. ૨. ચારે આહાર ઉપરાંત જગાની મર્યાદા પગુણ : મોટાઈ, ધર્મભાવ, કીર્તિ, યશ, જ્ઞાન અને મનની સ્વાધીનતા. સહિતનું ઇંગિત મરણ. ૩. એક જ ષડ્રદર્શનઃ ન્યાય, વૈશેષિક, સાંખ્ય, પાસે અંત સમય સુધી પડી રહેવું યોગ, મીમાંસા, વેદાંત અથવા તે પાદોપગમન મરણ. સકારણ : કારણસર, અર્થયુક્ત, ન્યાય, વૈશેષિક, સાંખ્ય વેદાંત, જૈન, બૌદ્ધ, સહેતુક. પડ્રભંગી: મૂર્ખ, મંદ અક્કલ. સકૃતઃ સારું કામ. (શકૃત-વીષ્ટા) જયંત્રઃ પ્રપંચ, કાવતરું. સખેદઃ ખેદયુક્ત. દિલગીરીવાળું. ષષ્ટિ : સાઠ, સાઈઠ વર્ષ. સખ્યભાવ: મૈત્રીભાવ. પંડ-કંડકઃ નપુંસક, પાવૈયો. સગર્વઃ ગર્વયુક્ત. પીરોદકઃ શ્રીફળ, નાળિયેર. સગરુઃ ગુરુવાળો. ષોડશઃ સોળની સંજ્ઞા. સચરિતઃ (સચ્ચરિત) સદાચારી, ષોડશદલ: કમળ. સદ્વર્તન. ષોડશ માતૃકા: સોળ દેવીઓ. સચિત્ત ચિત્તવાળું, ચેતનવાળું, સજીવ, પ્લેખઃ શરીરમાં વહેતું જલીય દ્રવ્ય. યોનિનો એક પ્રકાર. સચેતનઃ ચેતનયુક્ત, જાગૃત. વિશેષ જ્ઞાનવાળું. Page #462 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ સજાતીય સમાન ધર્મવાળું, સમાન ગુણવાળું. સજ્જાય ઃ ઉપદેશનું પદ, વાંચવું, ગોખવું, સંભારવું, સ્વાધ્યાય, ૪૪૧ શાસ્ત્રાભ્યાસ. સતર્ક : તર્કવાળું, વિચારશીલ. સતિપઠાન : બુદ્ધે ઉપદેશેલું એક ઉત્તમ સૂત્ર. સત્ અવિનાશી, ઉત્તમ, શ્રેષ્ઠ, : સમચતુરસ ધર્મ. સત્ય : વાસ્તવિક, વચન વ્યવહારમાં સત્ય આચરણ. સત્યગદ્વેષક : સત્ય શોધનાર (સત્યાન્વેષણ) સત્યાનૃત ઃ સત્ય-અસત્ય. (મિશ્ર) સત્યમાગમ (સત્સંગ) સાધુસંતનો સમાગમ. સજ્જનની મૈત્રીનો સંબંધ. સદાય : હંમેશાં, નિરંતર, સર્વથા, સદોદિત નિત્ય પ્રકાશમય, નાશ વિદ્યમાન. સત્કાર પુરસ્કાર પરિષહ : સાધુસાધ્વીજનોને સંયમને કારણે માન સત્કાર મળે તો ખુશી ન થાય અને ન મળે તો ખિન્ન ન થાય તે. સત્તા : અધિકાર, હક્ક, પ્રભાવ, કાબૂ. સત્ત્વ ઃ જેનાથી દયા, શાંતિ, ક્ષમા, નીતિ જેવા ગુણોની વૃદ્ધિ થાય. પૃથ્વી, પાણી, અગ્નિ વાયુના જીવ, પ્રાણીમાત્ર સત્ત્વ કહેવાય. સત્ત્વશૂન્ય ઃ સત્ત્વ વગરનું. (સત્ત્વહીન) | સપ્તભંગી : સ્યાદ્વાદના સાત ભેદ જેમાં સપત્ન : દુશ્મન, શત્રુ, વેરી, રિપુ. સત્ત્વસંપન્ન ઃ સત્ત્વવાળું. પદાર્થનું વિવિધ પ્રતિપાદન છે. સપ્તશીલ : ચાર શિક્ષાવ્રત, ત્રણ ગુણવ્રત એમ સાત વ્રત. સભીત : (સભય) ભયવાળું. સમકાલીન : એક જ કાળમાં સમય સત્ત્વસંશુદ્ધિ : સત્ત્વ - અંતઃકરણ, તેની શુદ્ધિ. રાગદ્વેષનો અભાવ થઈ અંતઃકરણ શુદ્ધ થાય તે. સત્ત્વસ્થ : જીવન મુક્ત. સદૈવ : રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન રહિત, ઘાતીકર્મનો નાશ કરી કેવળ-જ્ઞાનની પ્રાપ્તિ જેને થઈ છે તે. સધર્મ : સદાચારયુક્ત ધર્મ, દયારૂપ માં થયેલું. સમગ્રદર્શી : સંપૂર્ણપણે સર્વ બાજુનું જાણનાર, સમગ્ર દૃષ્ટિ. સમચતુરસ : જેના ચારે ખૂણા સરખા હોય તેવું. (સમચતુષ્ક) રહિત. સવ: ઘર, મંદિર. સન્નિવેશ : અખાડો, શહેર બહારની જગા. સન્નિષ્ઠા ઃ શુભ આસ્થા કે શ્રદ્ધા. સનિહિત : પાસે રહેલું, નિકટ. સન્મતિઃ સારી બુદ્ધિ. Page #463 -------------------------------------------------------------------------- ________________ સમણું ૪૪૨. સરળ સમણું: સ્વપ્ન, ઉત્કટ કામના થવી. | સમીચીન : સત્ય, ન્યાય સંગત, યોગ્ય. સમદર્શી: સમદર્શિત્વ, સમદર્શિતા - | સમીપવર્તી: નિકટમાં થવાવાળું. સૌ પ્રત્યે સમભાવ રાખવાવાળું. સમુચ્ચય: અનેક ભેદો અને ક્રિયાઓસમનઃ સમાન બુદ્ધિવાળું. ના સમૂહ દર્શાવતું. સમન્વયઃ એક સરખો વ્યવસ્થિત ક્રમ, સમુદ્રમંથનઃ ખૂબ પરિશ્રમ લઈ સાર એકીકરણ, જોડાણ. કાઢવો તે. સમયોચિતઃ સમયને અનુસરીને કામ સરવ: સ્વર, સુસ્વર. કરવું. સર્વગામીઃ વિસ્તૃત, સર્વવ્યાપક. સમર્થનઃ અનુમોદન, બળ. સર્વતોભદ્રઃ બધી બાજુથી ઉત્તમ. સમર્પણ: અર્પણ થવું. સલિલ પાણી, નીર, જળ, આધ્યાત્મિક સમવયસ્કઃ સમાન વયનું. સમવાય: નિત્યસંબંધ. જેમ દૂધ અને સલિલજ: કમળ, પાણીમાં ઉત્પના સફેદરંગ. સમૂહ. એક અંગસૂત્ર. | થનાર. સમશીતોષ્ણ : ઠંડી-ગરમીની સમાનતા, સલીલ : ચાલાક. મધ્યમ. સલુણાઃ ગુણયુક્ત, મનોહર કાંતિવાળું સમશ્લોકીઃ એકસરખા શ્લોકવાળું. સુંદર, સ્વાદિષ્ટ મૂળ શ્લોક પ્રમાણ. સવત્સ: બાળક સાથેનું. સમષ્ટિ: સમગ્રતા. સવિકલ્પ: વિકલ્પવાળું. જ્ઞાતા અને બ્રેય સમષ્ટિતત્ત્વઃ અખંડતત્ત્વ, સમસ્તતત્ત્વ. ! કે કર્તા અને કર્મના ભેદવાળું. સમ સમુચ્ચય: જ્ઞાન દર્શનનું સાથે | સવિકલ્પકઃ સાકાર ઉપયોગ અથવા હોવું. સવિકલ્પક બોધ. હું ઘડાને જાણું સમંજસઃ ખરાપણું, યોગ્યતા, સુજ્ઞ. છું તે જ્ઞાન સવિકલ્પક છે. સમાપત્તિ: સમાપ્તિ, ચિત્તની સમાધિ | સવિકલ્પકસમાધિ: આત્મા અને અવસ્થા. પરમાત્માના એકપણાની ભાવના સમારંભઃ ધામધૂમવાળો ઉત્સવ. કરવી તે. જ્ઞાતા, શેય અને જ્ઞાનની પ્રમાદી જીવના હિંસા આદિ કાર્ય | કલ્પના સહિત આત્મચિંતન કરવું માટે સાધનો ભેગાં કરવાં તે. | તે. સવિચાર, નિર્વિચાર, આનંદ સમાહિતઃ સમાપ્તિ. એકાગ્ર, શાંત, અનુભૂતિ તે સર્વે સવિકલ્પક સમાધાનયુક્ત, સ્વસ્થ. સમાધિ છે. સમાહત: સંક્ષિપ્ત. સવિચારઃ અર્થ વ્યંજન અને યોગની Page #464 -------------------------------------------------------------------------- ________________ ૪૪૩ શબ્દકોશ સંદર્ભ સંક્રાતિવાળું ધ્યાન. સંખાવો: અજંપો, સંકોચ, શરમ, શંકા. સવિમર્શગ્રુતિ: યાંત્રિક સ્મૃતિ. (કૃત્રિમ) | સંખેશ્વર: એક જાતનું ઝાડ. (શંખેશ્વર સવિશંભ : ખાનગી. જૈન તીર્થ) સસ્પેશ્યામલાઃ ધાન્યની ભરપૂરતાને સંગતિદોષઃ સોબતની માઠી અસર, લીધે કાળાશ પડતી દેખાતી | સંગમ - વિદ્યાધામ, બે નદીઓ ધરતી. ભળે તે, મેળાપ થવો. સહજ ઉપલબ્ધિઃ આપોઆપ સ્વયં | સંગમરમરઃ આરસપહાણ. હુરે એવી જ્ઞાનશક્તિ. સંગૃહીતઃ એકઠું કરેલું. સહજક્ષમા : પોતાના સ્વભાવથી અને સંગ્રહનય વસ્તુ કે વિચારના અનેક ક્રોધના ભેદજ્ઞાનપૂર્વકની પ્રકારને એકરૂપે માનવું જેમકે સ્વભાવિક ક્ષમા. કાપડનું બજાર. સહજજ્ઞાન: અંતíન, ઉપલબ્ધિ, સંઘયણ: શરીરનો બાંધો. અંત:પ્રજ્ઞા. સંચારી: ક્ષણિક, ચંચળ, સાંસર્ગિક. સહજાનંદીઃ સ્વાભાવિક આનંદવાળું. | સંચારીભાવઃ વ્યભિચારી કે અસ્થિરસહભાવસ્થા: સમાધિ, આત્મા અને ભાવ.. મનનું એકપણું. સંજીવનીવિદ્યાઃ મૃત જીવને જીવતો સહસદલકમલઃ હજાર પાંખડીવાળું કરવાની સંબંધી અસાધરણ વિદ્યા. કમળ. (ઔષધિ) સહસાર: માથામાં સુષુમણા નાડીના | સંજ્ઞા : અર્થબોધ, સંવેદન. મધ્યમાં રહેલું હજાર પાંખડીનું સંશિઃ મન સહિત પંચેન્દ્રિય પ્રાણી – કમળ. (સ્થાન) જીવ. (સંજ્ઞી) સહસાવધાની: હજાર બાબત પર | સંજવલનઃ થોડો સમય રહે તેવા એકીસાથે ધ્યાન રાખનાર. | ક્રોધાદિ કષાયો જે યથાખ્યાત સંકેત: અગાઉથી કરેલી છૂપી ચારિત્રને રોકે. ગોઠવણ, અનુમાન, ઈશારો. સંતપ્તઃ દુઃખી, પીડિત, દુઃખથી કાયર સંક્રમ: ઓળંગવું. એક કર્મપ્રકૃતિનું થયેલું. સજાતીય કર્મપ્રકૃતિમાં જવું. | સંતર્પણ: તૃપ્ત કરવું તે. સંખારોઃ પાણી ગાળતા ગળણામાં | સંદર્ભઃ પૂર્વાપર સંબંધ. વાક્ય કે વસ્તુ રહેલા અવશેષ તે પાછા તે જાતના ની આગળપાછળનો સંબંધ. પાણીમાં નાંખવા. રચના. Page #465 -------------------------------------------------------------------------- ________________ સરળ સંદિગ્ધ ૪૪૪ સંદિગ્ધઃ અર્થનો બોધ ન થાય. | સંરંભઃ આડંબર. અનિશ્ચિત, સંદેહયુક્ત, બેવડો, | સંલાપ : વાતચીત. પરસ્પર વાર્તાલાપ. અર્થ થાય તેવું. શંકાભરેલું. એકાંતમાં બોલવું તે. સંપતઃ સમૃદ્ધિ, સંપત્તિ. (સંપદ) સંલેખના અનશન વ્રત, ચારે આહારસંપરાયઃ દુઃખ, આપત્તિ, પરાભવ. નો ત્યાગ. (સંથારો) સંપ્રજ્ઞાત: સ્પષ્ટજ્ઞાન, જેમાંથી વિચાર ! સંવાદઃ પરસ્પર મેળ. વિતર્ક લુપ્ત થયા નથી તેવી . સંવાદિતા: સામ્યતા, અનુરુપતા. સ્થિતિ. (સમાધિ) સંવાહકઃ અંગમર્દન કરનાર. સંપ્રદાન: આપવું, દાન. સંવિગ્ન : ઉદ્વેગ પામેલું. વૈરાગ્ય પામેલું. સંબોધિ: સમ્યગુષ્ટિ ધર્મની પ્રાપ્તિ. સંવિત્તિઃ જ્ઞાન, સમજ. સર્વોત્તમ જ્ઞાન. સંવિદ: સંમતિ. સંભવનાથઃ આ વર્તમાન ચોવીસીના | સંવિધાનઃ ઉપાશ્ચ, સાધન, રચના, ત્રીજા તીર્થકર. વ્યવસ્થા. સંભોગઃ કોઈ પદાર્થનો સુખરૂપ | સંશયબદ્ધઃ સંશયશીલ - વરાયયુક્ત. ભોગવટો. સ્ત્રી-પુરુષનો સાંસારિક | સંશિતઃ શિત. તીક્ષ્ણ અણીવાળું. કામસંબંધ, ભોગવિલાસ, મૈથુન. | સંશુદ્ધિઃ સમ. શુદ્ધિવાળું. દોષ કે સંભ્રમઃ ઉત્કંઠા, ગભરાટ, વ્યાકુળતા, મલિનતાની શુદ્ધિ. ઊર્તીકરણ, મોહ-સંશય. ઊર્ધ્વગતિ, શુદ્ધિકરણ. સમાનાર્હ: સન્માનને લાયક. સંશોધનઃ શુદ્ધિકરણ, દોષાદિનું સંપૂર્ચ્યુનઃ મૂછ, બેભાન થવું. પ્રમાર્જન. સમૂર્ણિમઃ (જન્મ) નર-માદાના સંયોગ | સંશ્રય: આશ્રય, આશરો, આધાર, રહિત થતો જન્મ. તે તે જીવો. | વિશ્રામસ્થાન. સંમોહ: મોહ, અજ્ઞાન, ભ્રાંતિ, મૂચ્છ. | સંશતઃ અંગીકાર, સ્વીકાર. સંવતઃ જૈન મુનિ - સાધુ, સંસારથી જેને | સંશ્લિષ્ટઃ આલિંગેલું, વળગેલું. ઉપરતિ થઈ છે તે. (સંયતિ) બનાવટી. સંયતા: સાધ્વી, આર્યા. સંશ્લેષ: ગાઢ આલિંગન. સંયતિદોષઃ સાધુજનો કાઉસગ્ન કરતાં સંસકઃ શંકા. શરીર ઢાંકીને બેસે છે. સંસરણ : ગમન, સરી જવું તે. સંયમઃ આત્મસંયમ, અશુભ પ્રવૃત્તિનો ! સંસર્ગઃ આસક્તિ, સમીપતા, સંબંધમાં. ત્યાગ. સંસપેણઃ ખસવું, સરકવું. Page #466 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ ૪૪૫ સાક્ષી સંસાર: જન્મ-મરણાદિકનું ચક્ર. લખાણનો વ્યવસ્થિત સંગ્રહ. શરીરાદિમાં મમત્વભાવ, સેર્યા ધર્મના બોધ તથા આચાર અર્થે કરવું. સૃષ્ટિ, જગત, વિશ્વ, દુનિયા, રચેલા ગ્રંથ, સમુચ્ચય. જેમાં હિતનું મૃત્યુલોક, જગત, દશ્યસૃષ્ટિ. પ્રતિપાદન કરેલું હોય તે. સવિશેષ સંસિદ્ધિઃ પૂર્ણતા, સંપૂર્ણ સફળતા. મહાપુરાણ વગેરે. સંસ્કૃતિઃ જન્મમરણનું ચક્ર. સંસાર. ! સંહૃતઃ આંતરેલું, આવરેલું. સંસ્કરણ : દુરસ્ત કરવું, સુધરાવવું. સાઈક્લોપીડિયા: જ્ઞાનકોષ, વિશ્વકોષ, સંસ્કારઃ શુભ અને અશુભ બંનેની મન | સર્વ બાબતનો સમાવેશ થાય તેવો પર અસર. સ્વભાવરૂપ થઈ કોષ, જ્ઞાનચક્ર. ગયેલી પૂર્વજન્મની અસર, વાસના. | સાકાર ઉપયોગઃ જ્ઞાન ઉપયોગ, સંસ્કાર કરવો તે શુદ્ધિના અર્થમાં | વિષયનું સ્પષ્ટ જ્ઞાન. વપરાય છે. સાકાર ઉપાસના: પરમાત્માના સ્વરૂપસંસ્કૃત ભાષા છે. કેળવાયેલું. ને સાકાર સમજીને ઉપાસના કરવી સંસ્તરઃ પાંદડાની બનાવેલી શય્યા. (અરિહંતાદિ) (સંસ્તાર) સાક્ષર: વિદ્વાન, લેખક, પંડિત, સંસ્તવઃ પરિચય, પ્રશંસા. પારંગત. સંસ્થાન: આકૃતિ. (શરીર) સાક્ષરી ઃ ભારે શબ્દવાળું, સાક્ષરને સંસ્થાના વિચય ધર્મધ્યાન: લોકના | યોગ્ય હોય તેવું. સ્વરૂપનો વિચાર કરવા મનોયોગ | સાક્ષાત્ અપરોક્ષ, પ્રત્યક્ષ, ખુલ્લું, આપવો કે ચિંતન કરવું તે ધર્મ- સ્પષ્ટ. ધ્યાનનો પ્રકાર છે. સાક્ષાત્ ઉપલબ્ધિઃ અંતઃસ્કૂર્તિ, સંસ્ફોટઃ યુદ્ધ, લડાઈ. પ્રતિભા. સંસ્મરણ: આત્મકથા, સંભારણું. સાક્ષાત્કાર: આત્માનું જ્ઞાન થવું તે, સંસ્કૃતિ: પૂર્ણ સ્મૃતિ. આત્મદર્શન, આત્માનુભૂતિ, સંસ્થિતિઃ કાયમનું સ્થાન મૃત્યુ | સ્વરૂપસિદ્ધિ, સમ્યગુદર્શન. વિશ્રાંતિ. સાક્ષીઃ પ્રમાતા, પ્રમેય, પ્રમાણ ઈત્યાદિ સંતતઃ પ્રકૃતિ અને તેનાં કાર્યો. સર્વને જાણે છે તે ચૈતન્ય સાક્ષી સેહનન : શરીરનું બંધારણ. કહેવાય છે. આદિ વિષયોને સંહરણ: નાશ પાવું તે. ચેતન આત્મા જાણે છે પણ તેમાં સંહિતાઃ ક્રમસર કરેલો સંગ્રહ પદ કે | રાગાદિ વિકલ્પ ન કરે તે સાક્ષી છે. Page #467 -------------------------------------------------------------------------- ________________ સાગર જોવા સાંભળવા છતાં જે નિર્વિકાર રહે છે, દૃષ્ટા છે પણ કર્તા નથી તે. સાગર : સમુદ્ર, ગંગા નદી (સાગ૨), દરિયો. દસક્રોડાક્રોડી પલ્યોપમ પ્રમાણેનો એક કાળ વિભાગને સાગરોપમની ઉપમા જૈનદર્શનમાં આપવામાં આવી છે. નારક અને દેવો આવા દીર્ઘાયુષી હોય છે. એક જાતનું મૃગ. સાગરમહિષી : સાગરની પટરાણી ગંગાનદી. સાગરાજ : મહાસાગર (સાગરવ૨). સાગરલોઢઃ સાગરનું મોજું, તરંગ. સાગરવસ્ત્રા : પૃથ્વી. (સાગરા) સાગરસમાધિ : સમુદ્રમાં પડી દેહ છોડી સમાધિ લેવી તે. સાગ્ર : ગીચ ઝાડી. સમગ્ર, સાજઃ ઉપયોગી સામગ્રી. નનામીના સાધનો. સાતક્ષેપ સાત ખાતા, સાતક્ષેત્રમાં ધનનો સદ્ઉપયોગ કરવો તે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, દેવ (જિનાલય), જ્ઞાન, (શાસ્ત્રો) સાધારણ ખાતું. સાતત્ય : ચાલુ સ્થિતિ. અવિચ્છિન્નતા, સતતપણું. સાતાવેદનીય : જે કર્મના ઉદયથી સુખનો અનુભવ થાય. સાતિશય અધિકતાવાળું. સાતિશય કેવળી : કથંચિત દિ.સં) ૪૪૬ સરળ સાત પ્રકાર દર્શાવ્યા છે. ૧. પંચકલ્યાણકયુક્ત તીર્થંકર કેવળી. ૨. ત્રણ કલ્યાણયુક્ત તીર્થંકર કેવળી. વર્તમાન મનુષ્યપર્યાયના ભવમાં તીર્થંકર પ્રકૃતિ બાંધે તેમને તપ, જ્ઞાન, નિર્વાણ એ ત્રણ કલ્યાણક હોય. ૩. બે કલ્યાણકયુક્ત કેવળી આ જ જન્મમાં મુનિદીક્ષા લીધા પછી તીર્થંકર પ્રકૃતિ બાંધે તેમને જ્ઞાન તથા નિર્વાણ બે કલ્યાણક હોય. ૪. સાતિશય કેવળી – જેમને તીર્થંકર નામ પ્રકૃતિનો ઉદય નથી પણ ગંધ ફૂટી આદિ અતિશય હોય. પ. સામાન્ય કેવળી – જેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હોય પણ ગંધ કૂટિ આદિ ન હોય. ૬. ઉપસર્ગ કેવળી જે કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં લેશ અંતર્મુહૂર્ત કાળમાં નિર્માણ પામે. ૭. અંતકૃત કેવળી જેમને ઉપસર્ગ અવસ્થામાં જ કેવળજ્ઞાન થયું હોય. સાતિશય પુણ્ય : પુણ્યાનુબંધી પુણ્ય. સાત્ત્વિક : સદ્ગુણી. અપેક્ષાએ સમ ભાવપણું. - સાત્ત્વિકકર્મ : નિષ્કામભાવે કરાતું કર્મ. સાત્ત્વિકસુખ ઃ આત્મજ્ઞાનની પ્રસન્નતાથી થતું સુખ. સાદિસાંત : આદિ તથા અંત સહિત. સાદ્યંત ઃ આદિથી અંત સુધીનું સંપૂર્ણ. Page #468 -------------------------------------------------------------------------- ________________ ૪૪૭ શબ્દકોશ સાણંગદંડવત પ્રણામ સાધર્મ: સમાન ધર્મીપણું. સામુદ્રિકશાસ્ત્ર શરીરના ચિહન ઉપરસાધારણઃ સર્વસામાન્ય. સાધ્યના થી ભવિષ્ય જાણવાનું શાસ્ત્ર. અભાવમાં અધિકરણમાં રહેનારો હાથ-પગની રેખા ઉપરથી સુખહતુ. અનેકગત. અનંતજીવો વચ્ચે દુઃખ જણાવનારું શાસ્ત્ર. તેનો એક સાધારણ શરીર પ્રાપ્ત થયું જાણનાર સામુદ્રિક કે સામુદ્રિક હોય તેવો જીવ, તે સાધારણ શાસ્ત્રી કહેવાય. નામકર્મની પ્રકૃતિ છે. સામ્યઃ સમાનપણું, તુલ્યતા. સાધુસમાચારી: અરસપરસ પાળવાના સાયુજ્ય: એક થઈ જવું. જોડાઈ જવું. સાધુચર્યાના નિયમો. સાધુઓએ સારનાથઃ બૌધધર્મનું મોટું તીર્થ. કાશી કેવા સંયમ આચરણથી કેવળજ્ઞાન પાસેનું શ્રી બુદ્ધનું જન્મસ્થળ. કે મોક્ષ પ્રાપ્ત કર્યો હતો તે વિષે સારસ્વતઃ જેના ઉપર સરસ્વતી દેવીની જેમાં ઉલ્લેખ હોય તે. કૃપા હોય તેવું. શાસ્ત્ર નિપુણતા. સાપેક્ષ: અપેક્ષાવાળું. સારંગ: અમૃત, આકાશ, ચંદ્ર, સાપેક્ષ દૃષ્ટિઃ સાપેક્ષ વાદ) વસ્તુને રાજહંસ. મુખ્ય રાખે અને તેજ વસ્તુના સારોદ્ધારઃ સારાંશ કાઢવો. મુખ્ય મુદ્દાબીજા ગુણોને ગૌણ રાખે, વળી નું સ્પષ્ટીકરણ. રહસ્ય તારવી લેવું. દ્રવ્યને ગૌણતામાં રાખે અને તેના દરદ મટાડનાર વૈદ્ય. એક ગુણધર્મને મુખ્ય રાખે તે સાર્થ: ગણ, મહાજન. સાપેક્ષ દૃષ્ટિ અથવા નય. જે વખતે સાર્થવાહ: વ્યાપારી મહાજન સાથેના જેની મુખ્યતા હોય તે જણાવે, યાત્રાળુઓની પોતાના ખર્ચે ત્યારે અન્યની ગૌણતા કરે પણ સંભાળ રાખી સાથે લઈ જાય. તેનો વિચ્છેદ ન બતાવે. અનુગ્રહ વડે ભક્તની સંભાળ સામર્ષઃ ક્રોધી, અસહિષ્ણુ. રાખનાર ભગવાનને સાર્થવાહ કહે સામાયિકઃ રાગ-દ્વેષનો જય કરવા છે. સમભાવમાં રહેવું, પાપપ્રવૃત્તિથી સાર્વભૌમત્વઃ સર્વોપરીપણું. ચક્રવર્તીપણું. નિવૃત્ત થવું, તેના અનુષ્ઠાનનો સાવદ્યકિયાદોષ: સામાયિકમાં કાયાના સમય ૪૮ મિનિટનો છે. શ્રાવકોનું બાર દોષ પૈકી એક દોષ. નવમું વ્રત છે. સાષ્ટાંગદંડવત પ્રણામ ઃ શરીરના આઠે સામાયિક સૂત્ર : જૈનશાસ્ત્રના સારરૂપ . અંગોથી લાકડીની જેમ સપાટ સૂઈ મહાન સૂત્ર. જઈને કરવામાં આવતા પ્રણામ. Page #469 -------------------------------------------------------------------------- ________________ સાસ્વાદન સમકિત ४४८ સરળ (ઈતરજૈન) વ્યવહારમાં આવેલ. સાસ્વાદન સમકિત: સમકિતની પ્રાપ્તિ ! સિદ્ધક્ષેત્રઃ મુક્તિસ્થાન. પછી પડતા મિથ્યાત્વમાં જતા 1 સિદ્ધગતિ : મુક્તિ. વચ્ચેના કાળમાં સમક્તિનો કંઈ ! સિદ્ધહેમઃ સિદ્ધરાજ જયસિંહની આસ્વાદ રહે તે વખતની પતિત વિનંતીથી જે. શ્રી હેમચંદ્રાચાર્યે અવસ્થા. તે વધારેમાં વધારે છે રચેલું એ નામનું બૃહદ વ્યાકરણ. આવલિકા કે સાત સમયનું છે. સિદ્ધરાજે તે વ્યાકરણને હાથીની ત્યાર પછી તે જીવ મિથ્યાત્વને અંબાડીમાં પધરાવી નગર પામે છે. પ્રદક્ષિણા કરી બહુમાન કર્યું હતું. સાહચર્ય: બહુ ગાઢ સંબંધ, વિચાર ત્યાર પછી હેમચંદ્રાચાર્યે એક સંગતિ, મૈત્રી, મેળાપ, સાથે રહેવું, વર્ષમાં સવા લાખ શ્લોકનું પંચાંગ હરવું, ફરવું તે. વ્યાકરણ તૈયાર કર્યું તેનું નામ સાહસ : હજારની સંખ્યા. સિદ્ધહેમ રાખ્યું હતું. સાહિત્યકઃ સાક્ષર, સાહિત્ય રચનાર. | સિદ્ધાયતનઃ શાશ્વત મંદિર. સાહુણીઃ જૈન સાધ્વી, આર્યા. સિદ્ધાલયઃ સિદ્ધલોક. સાંકેતિક દૃષ્ટાંતરૂપ, સૂચક. સિદ્ધિયોગ: એક શુભ યોગ. અધ્યાત્મ સાંખ્યઃ એ નામનો ગીતાનો યોગ. | માર્ગમાં આત્મ ગુણની સિદ્ધિ. સાંખ્ય શબ્દનો અર્થ જ્ઞાન છે. | સિંહઃ હિંસક પશુ, પરાક્રમી પશુ. સાંખ્યદર્શનઃ જિનશાસનરૂપી પુરુષનો કથંચિત જિનધ્વજ, ડાબો પગ. (ઉપમા) સિંહશધ્યા: એ નામનું યોગાસન. સાંગોપાંગ : અંગ ઉપાંગ સહિત.. યોગી જમણા પડખા ઉપર પગ અથથી ઇતિ સુધી. સંપૂર્ણ નિર્વિઘ્ન તાણીને સૂઈ જાય અને કોણી કામ થવું. જમીન પર રાખી જમણી હથેળી સાંઘિક: સંઘને લગતું. પર માથાનો ભાર રાખે. ડાબો. સાંત: નશ્વર, અંત સહિત, અન્ય રીતે હાથ ડાબા પડખા અને સાથળ પર આત્મજ્ઞાનમાં વિરોધ પમાડનારું છોડેલો રાખે છે. એ આસન વીર્ય લક્ષણ. રક્ષણ તથા અલ્પનિદ્રા માટે સાંવ્યવહારિક: અનાદિ નિગોદમાંથી | યોગીને આવશ્યક છે. તથાવિધ જગત સ્થિતિના નિયમ- | સિંહસહનનઃ શ્રેષ્ઠ અંગવાળું, સિંહ થી સામગ્રીના યોગે પૃથ્વીકાયાદિક | સમાન મજબૂત અંગવાળું. Page #470 -------------------------------------------------------------------------- ________________ ૪૪૯ સંદ્રિય શબ્દકોશ સિંહસૂરઃ સિદ્ધસેન દિવાકરના એ | સુનૃતઃ સત્યવાણી. નામના ગુરુ. સુપથઃ જાતિનો માર્ગ. સન્માર્ગ. સિંહાવલોકનઃ ઉપર ઉપરથી જોઈ લેવું. સુપથ્યઃ રુચિકર. ગુણદોષ વિવેચન કે નિરૂપણ. સુપાર્શ્વનાથઃ વર્તમાન ચોવીસીના સીમંધરનાથ: મહાવિદેહ ક્ષેત્રમાં સાતમા તીર્થંકર. વર્તમાનમાં વિરાજતા વીસ માંહેના | સુપ્તઃ ઊંઘ, નિંદ્રા, અજાગૃત, મંદ. એ નામના પહેલા તીર્થકર. સુમેધાવી: સદ્દબુદ્ધિશાળી. સીંચાણો: બાજ પક્ષી, શકરો. સુરગિરિ મેરુ પર્વતનું અપરનામ. સુગલઃ આનંદની વાત. સુરત : કાળજી, ધ્યાન, મુખાકૃતિ. સગેય: સારી રીતે ગાઈ શકે તેવું. | સુરતા : અંતરવૃત્તિ, ધ્યાન, આનંદ સુઘોષા: દેવલોકની એ નામની એક શક્તિનો અંશ. ઘંટા. તીર્થકરના જન્મકલ્યાણક સુરભિઃ સુગંધી, ચંદન, તુલસી, પૃથ્વી, જેવા પ્રસંગે જ્યારે બધા દેવોને | સુવાસિત. ભેગા કરવા હોય ત્યારે ઇન્દ્ર સુશ્રાવ્ય : મધુર વચન. મહારાજ હિરણગમેષી નામના | સુશ્લિષ્ટઃ ઉચ્ચ સંસ્કાર. દેવને બોલાવી તેની પાસે સુઘોષા સૂરપન્નતિઃ બાર અંગ માંહેનો એક ઘંટા ત્રણવાર વગડાવે, તેના સાથે ધર્મગ્રંથ. જ અસંખ્ય યોજન દૂર રહેલી | સૂષ: જન્મ આપવો. ઘંટાઓ વાગવા માંડે. સુંધાઃ શિકારી કૂતરો. સુચારુ : અતિ મનોહર. સૃણિ : શત્રુ. હાથીનું અંકુશ. (સૂણી) સુચિય: પવિત્ર. સૃતિ: ગમન. સુચિરાયુઃ લાંબા આયુષ્યવાળું. સૂપઃ પેટે ચાલવું. સુથ: આત્મસુખ. સૃષ્ટઃ નિશ્ચિત. સુધમઃ ભગવાન મહાવીરના પાંચમાં સૅકઃ માર્ગ ગણધર. મહાવીર પછી શાસનના સેજ: પથારી. અગ્રગણ્ય ગુરુ હતા. સેવડ: ધોળું વસ્ત્ર. સુધમસભા: દેવોની સભા-ઈન્દ્રની સેવન: ઉપભોગ. સભા. સેંદ્રિય: પથ્થરની એક જાત. પિંડ, સુધારણઃ અમૃતપાન, સાધુનો સંયમ ઇંદ્રિયની વિશિષ્ટ રચના. ઇંદ્રિયસુધાસણ જેવો. વાળું, સજીવ. Page #471 -------------------------------------------------------------------------- ________________ સૈકત સૈક્ત: રેતીવાળો કિનારો. સોડ : પગથી માથા સુધી પહોંચે તેવું ઓઢણ, તે તાણીને સૂઈ જવું સોડ તાણવી સોડમાં લેવું – પક્ષમાં લેવું. સોપાધિક : ઉપાધિ સહિત. સોપાન : પગથિયું. સોહંત ઃ શોભતું, સોહામણું. સૌક્ષમ્ય ઃ સૂક્ષ્મતા. સૌખ્ય સુખી હોવાનો ભાવ, સુખ, આરોગ્ય. : સૌધર્મેદ્ર : સ ધર્મ વતંસક વિમાનમાં રહેનાર ઈંદ્ર. સૌમનસ : ઇંદ્રક વિમાન. એ નામનો એક પર્વત. સૌમ્યતાર બુધવાર. સૌષ્ઠવ : ઉત્તમતા, શ્રેષ્ઠતા, સૌંદર્ય. સૌસુમ્ન ઃ સૂર્યનું એક કિરણ. સૌહાર્દ : બંધુભાવ, મિત્રતા, સુહૃદયતા. સ્કંધ ઃ અવયવી, જેના ભાગ પડે તેવો પદાર્થ. કોઈ પણ સંપૂર્ણ દ્રવ્યનો આખો ભાગ. ખભો, શરીર. સ્તનન : શબ્દ, અવાજ, સવિશેષ વાદળાંનો અવાજ. ૪૫૦ સ્લખન અધઃપતન, પતન, ભ્રંશ, અંતરાય, ખરી પડવું, સન્માર્ગથી પડવું તે, ભૂલ. સ્તંભ : આસન, કોઠો. અંગની નિશ્ચલતા, જડતા. સ્તુત્ય ઃ સ્તુતિ, વખાણ. સ્ટેનઃ ચોર, લૂંટારો. સરળ સ્તોક : એક જાતનું કાલમાન, નીરોગી યુવાન પુરુષ સુખપૂર્વક સાત શ્વાસોચ્છ્વાસ લઈને મૂકે તેટલો સમય. પાણીનું ટીપું. અલ્પ. સ્તોત્રઃ પ્રશંસા. સ્તુતિ વાક્ય. સ્ત્રીત્વ ઃ સ્ત્રીઓને યોગ્ય રીતભાત. સ્ત્રીનો ગુણ. ઐણઃ સ્ત્રીને વશ પુરુષ, કાયરતા, સ્ત્રીનો સ્વભાવ, સ્ત્રી જેવા હાવભાવ. સ્થપતિ અધીશ, સ્વામી. કારીગર, શિલ્પી. સ્થલચર ઃ ભૂચર, પૃથ્વી પર ફરનાર કે રહેનાર. સ્થલજઃ પૃથ્વી ૫૨ જન્મનાર. સ્થલપદ્મ: ગુલાબ, સ્થળ ૫૨ થયેલ કમળ. સ્થલારવિંદઃ પૃથ્વી પરનું કમળ. સ્થતિકા : થેલી. સ્થવિર જ્ઞાનવાન પુરુષ. સમૂહમાં રહેતા સાધુ. સ્થિર, નિશ્ચયી. સ્થવિકલ્પ : પ્રાયે વૃદ્ધ થયેલ સાધુ માટે શાસ્ત્રમર્યાદાએ વર્તવાનો શાનીઓએ મુક૨૨ કરેલો માર્ગ કે નિયમ. સ્થવિકૃત ઃ સાધુએ રચેલું. સ્થંભાવલી : થાંભલાની હાર. સ્થાણુ : ઝાડનું ઠૂંઠૂં. પથ્થર. સ્થાનાંગ : તત્ત્વને લગતા પિરચયવાળું ઠાણાંગસૂત્ર. Page #472 -------------------------------------------------------------------------- ________________ ૪૫૧. શબ્દકોશ સ્માત સ્થાપત્યઃ વિવિધ પ્રકારના કલામય ! સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રતઃ પ્રાય બાંધકામને લગતું. મોટા પ્રકારનું જૂઠું નહિ બોલવાનું સ્થાપના : આરોપણ. પ્રસ્તાવના. શ્રાવકનું બીજું અણુવ્રત. અર્થાત્ સ્થાપના નિક્ષેપઃ મૂળ વસ્તુની પરમાર્થિક સત્ય નહિ પણ પ્રતિકૃતિ, આકૃતિ અથવા મૂળ વ્યવહારિક સત્ય ખરું. વસ્તુ પર આરોપ કરાયો હોય તે. | સ્કૂલમૈથુન વિરમણ વ્રત: ગૃહસ્થાશ્રમજેમકે પાર્શ્વનાથની મૂર્તિને માં આંશિક બ્રહ્મચર્ય પાળવાનું પાર્શ્વનાથ કહેવા. અને તેની પૂજા, શ્રાવકનું ચોથું અણુવ્રત. સત્કાર થાય. ૧. મૂર્તિમાં જિનદેવ- | સ્નિગ્ધ: ચીકણો. પણાનો આરોપ તે સદ્દભાવરૂપ સ્નિગ્ધતા : સજાતીય અણુઓનું સ્થાપના. ૨. પુષ્પ વગેરેમાં આકર્ષણ. સ્થાપના કરવી તે અસદ્ભાવરૂપ | સ્પર્ધકઃ કર્મના પરમાણુનો ઘણો મોટો સ્થાપના. સમૂહ જેને વર્ગ કહે. વર્ગના સમૂહસ્થાપત્ય : હલનચલન, શક્તિરહિત. ને વર્ગણા કહે અને વર્ગણાના સ્થાડિલઃ વ્રત ધારણ કરીને જમીન સમૂહને સ્પર્ધક કહે. ઉપર સૂઈ રહેનાર ઉપાસક. અસર, આધાર, ચામડીનો એક સ્થિતધી : સ્થિતપ્રજ્ઞ, સ્થિર બુદ્ધિવાળું, ગુણ. ગ્રહણ કરવું. રાગદ્વેષથી મુક્ત, જ્ઞાની. સ્પંદનઃ કંપ, ધૂજ, વહેણ. સ્થિરવીર્ય બ્રહ્મચારી, જેનું વીર્ય ખંડિત સ્પૃશ્ય સ્પર્શ થાય તેવું, અનુભવ થાય થયું નથી. - તેવું. સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતઃ માલિકે | પૃષ્ઠઃ સ્પર્શાયેલું. નહિ આપેલી વસ્તુ ન લેવાનું વગેરે | ઋહા: આશા, ઇચ્છા, તૃષ્ણા, પુનઃ શ્રાવકનું ત્રીજું અણુવ્રત. પુનઃ સુખ ભોગવવાની સતત સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રતઃ પરિગ્રહ- ઝંખના. ની ધન-ધાન્યાદિ વસ્તુની મર્યાદા | સ્પૃહ્ય ચાહવાલાયક, ઇચ્છવાયોગ્ય. કરવાનું શ્રાવકનું પાંચમું અણુવત. | સ્કુલિંગ: અગ્નિકણ, ઊડતી ચિનસ્થૂલ પ્રાણાતિપાત વિરમણવ્રત: ગારી. પ્રાણાતિપાત) હિંસા, હિંસાના | સ્મૃતિભ્રંશ : યાદશક્તિનો નાશ. કાર્યોથી વિરમવું. પાંચ મહાવ્રત કે | સ્યાત્ઃ કથંચિત, કોઈ અપેક્ષાએ, અણુવ્રતનું પ્રથમ વ્રત. સ્યાદ્વાદ પદ્ધતિથી. Page #473 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાદ ૪પર સરળ sis કરે. સ્યાદ્વાદઃ જૈન દર્શનનો દાર્શનિક એકરૂપે, મૂળસ્વરૂપે ટકી રહેવું તે. સિદ્ધાંત, દરેક વસ્તુને અનેક લક્ષણ ગુણ, વિશિષ્ટતા, પ્રકૃતિ, લક્ષણ, – બાજુ હોય, તે સર્વે તે તે દષ્ટિએ પ્રાણીમાત્રનું આંતરિક વલણ. સત્ય હોય તેવી દૃષ્ટિ. તે સાપેક્ષ- સંસ્કારોની દૃઢતા, મનોવૃત્તિ. વાદ કે અનેકાંતવાદ કહેવાય. આ સ્વયંભૂ આત્મા. જે કોઈ પણ સંયોગદૃષ્ટિ કોઈ પણ વસ્તુને એક જ થી ઉત્પન્ન થયો નથી. સ્વયં પ્રગટ બાજુથી કથન નહિ કરે. વિરુદ્ધ એવા ભિન્નભિન્ન ધર્મોનો સ્વીકાર સ્વયંભૂરમણ: લોકસંસ્થાનમાં છેલ્લો કરી આ દૃષ્ટિ સમાધાન આપે છે. સમુદ્ર પોતાની મેળે પૃથ્વીમાં રમણ જેમકે એક વ્યક્તિ પતિ છે, ત્યારે કરનાર. જ કોઈનો પિતા છે અને પુત્ર પણ | સ્વયં સંબુદ્ધ: પોતાના સામર્થ્યથી પોતે હોય છે. એ અપેક્ષાયુક્ત કથન છે. જ્ઞાન કર્યું અને અન્યનો પણ ઉદ્ધાર ભગવાન મહાવીરે આપેલો આ સિદ્ધાંત કદાગ્રહમુક્ત છે. તેમણે ! સ્વસંવેદ્ય : આત્મા સ્વયં સંવેદ્ય છે. કોઈ કહ્યું કે કોઈ ધર્મનું ઉમૂલન કરી પદાર્થથી તે અનુભવમાં આવતો કદાગ્રહપૂર્વક અન્યને પોતાનો મત | નથી. પકડાવવો તે અન્યાય છે. ધર્મ સ્વસ્વરૂપાનંદઃ પોતાના આત્મસ્વરૂપના આપણને સૌ સાથે સમાધાન જ્ઞાનથી ઊપજતો આનંદ. ગુણ શીખવે છે. પ્રેમ – સમતા શીખવે ચિંતવનથી આત્મા સહજાનંદની છે. દરેકના દર્શનમાં કંઈ પણ શ્રેણિએ ચઢતો જાય છે. સત્યાંશ રહેલો છે. સ્યાદ્વાદ પદ્ધતિ સ્વાતિબિંદુ: મહાપરિશ્રમે મળે તેવી મતાંતરની ક્ષમા માટે છે. વસ્તુ. સ્વાતિ નક્ષત્રમાં પડતું મધ્યસ્થતા માટે છે. વરસાદનું ટીપું. જે દરિયામાં મોતીસખા : પરમેશ્વર, ની માછલીના પેટમાં જઈ મોતી સાવઃ વહી જવું. નિરર્થક વ્યય થવો. | બને છે. સોત: સ્વાભાવિક પ્રવાહ (જળપ્રવાહ). | સ્વાત્મનિરૂપણ: શ્રી આદ્ય શંકરાચાર્યે શ્વજનઃ કૂતરો. રચેલો એ નામનો એક ગ્રંથ તેમાં સ્વજન: આત્મીય. “હું કોણ છું. તેનું નિરૂપણ કર્યું છે. સ્વત: સ્વભાવતઃ સ્વયં, આપમેળે. સ્વાત્મા : જેના નામ, સ્થાપના, દ્રવ્ય, સ્વભાવ : પરનિમિત્તના આશ્રયરહિત ભાવ ચારે નિપેક્ષા મોજુદ હોય તે, Page #474 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ સ્વયં આત્મા. સ્વાંગી : નકલ કરનાર. સ્વાંતઃ પોતાનો અંત. સ્વેચ્છાચારી : ઉŻખલ, નિરંકુશ, લોક વિરુદ્ધ આચરણ. સ્વેદજઃ પરસેવામાંથી ઉત્પન્ન થયેલ જીવજંતુ. તાપ અને ભેજમાંથી ઉત્પન્ન થનાર. સ્વૈરવિહાર : પોતાની રીતે હરવું-ફરવું, સ્વચ્છંદપણે વિચરવું. સ્વોત્પન્ન : પોતાની મેળે ઉત્પન્ન થયેલ, સ્વયંભૂ. સ્વોપશ : પરંપરાગત નહિ તેવું. પોતે જ મેળવેલું. હઠયોગ : આરાધનાર્થે આગ્રહપૂર્વક દેહને કષ્ટ આપવું તે. બળત્કારે ચિત્તવૃત્તિને રોકવી. આગ્રહપૂર્વક સેવવાનો એક યૌગિક સાધનાનો પ્રકાર. હઠયોગી ઃ યમ, નિયમ, આસન, પ્રાણાયામ દ્વારા પ્રાણ સ્થિર કરીને ઇંદ્રિયોના દમન વડે આરાધન ક૨ના૨ યોગી. હઠીસિંહનું મંદિર : હઠીસિંહ નામના શ્રેષ્ઠ - શ્રાવકે લગભગ ઈ.સ. ૧૮૪૮ દેલવાડાના મંદિર જેવી કોતરણીવાળું મંદિરનું નિર્માણ કર્યું હતું. અમદાવાદ કોટની બહાર ૪૫૩ તપ્રાણ આજે પણ આ જૈન મંદિર એવા જ ભપકાથી શોભે છે. તેમાં પંદરમા તીર્થંકર ધર્મનાથ મૂળ નાયક છે. હતવીર્ય : નિર્બળ, શક્તિહીન, ભીરુ. હનૂ : ઘાત, આઘાત, મારવું, આપઘાત. હરગ: સ્વર્ગ. હરણશીપ : અતિ લોભી, સર્વ હરણ ક૨વાની કુટેવવાળું. હરનિશ : દિનરાત, નિરંતર, સદૈવ. હસ્તપ્રત ઃ હાથની લખેલી નકલ. (ગ્રંથ) હસ્તામલકવત્ સહેલાઈથી પ્રાપ્ત થાય તેવું, સુસ્પષ્ટ. : હાસ્યપ્રત્યાખ્યાન ઃ સત્યવ્રતની પાંચ ભાવનામાં હાસ્યનો ત્યાગ. હાસ્ય મોહનીય : મોહનીય કર્મની નોકષાય પ્રકૃતિનો એક પ્રકાર. હિમરશ્મિ ઃ ચંદ્ર, ઠંડું કિરણ. હિમશૈલજા : ગંગા, પાર્વતી. હિમસાર : કપુર. (હિમા) હિમાળો : શિયાળો, ઠંડી. હિમાલયપર્વત. હિમાંશુક : ચંદ્ર. હિરણ્યકોષ ઃ સોનાથી ભરપૂર ખજાનો. હિંસાનુબંધી : રૌદ્રધ્યાન. હિંસા કરવાની વૃત્તિમાં ક્રૂરતા આવે તેને લીધે હિંસાના સતત વિચાર આવે તે. હિંસ: હિંસક, શિકારી. હત ઃ હરાયેલું. છીનવી લીધેલું. હૃતપ્રાણ : મરી ગયેલું. Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ નેત્ર. હૃદયકમળ સરળ શબ્દકોશ હૃદયકમળ : કમળના આકાર સાથે છે. જેમકે આ અગ્નિ ધૂમ્રપાન છે. સરખાવેલું હૃદય, કમળ જેવું. સાધ્ય વિના ન રહે તે હેતુ છે. હૃદયગતઃ મનોભાવથી લક્ષિત થયેલું. સ્વપક્ષની સિદ્ધિને માટે પ્રયુક્ત હેતુ હૃદયમાં રહેલું. સાધન હેતુ છે. હૃદયગમ્ય: તર્કથી કે બુદ્ધિથી નહિ પણ ! હેતુપુર સરઃ કારણસર લાગણીથી સમજાય તેવું શાસ્ત્રો | હેતવર્જિતઃ કારણરહિત. હૃદયગમ્ય થવા જોઈએ. હેતુવાદોપદેશિકીઃ માત્ર વર્તમાનહૃદયગ્રંથિઃ હૃદયમાં રહેલો અજ્ઞાનરૂપ કાળનો જ વિચાર કરવાવાળી જે સંસારબંધ. સંજ્ઞા - અલ્પવિચારક શક્તિ. હૃદયચક્ષુઃ દિવ્યનેત્ર. અંતઃકરણરૂપી હેત્વાભાસ જે હેતુ સાચો ન હોય પણ હેતુ જેવો જણાય. અશુદ્ધ હેતુ શુદ્ધ હૃદયભગ્ન: હૃદયમાં થયેલા આઘાત- તરીકે કહેવાયો હોય, હેતુ જેવો વાળું. જણાય છતાં તે સાચો ન હોય તે. હૃદયભેદક: હૃદયને ભેદે તેવું, દુઃખ- | હેમચંદ્રાચાર્યઃ લગભગ ૯૦૦ વર્ષ દાયક. પહેલા થયેલા પ્રસિદ્ધ મહાન હૃદયમંથનઃ આ કરું કે તે કરું તેવા શાસ્ત્રજ્ઞ આચાર્ય. ઘણાં શાસ્ત્રોના ઊઠતા ભાવો. જિજ્ઞાસુને ધર્મને રચયિતા હતા. કળિકાળ સર્વજ્ઞ ક્ષેત્રે મંથન થાય છે. કહેવાય છે. હૃદયવિદારક હૃદયને ચીરી નાખે તેવું. હેમખ્વાલ: અગ્નિ. ઘણું દુઃખદાયક. હેમપુષ્પઃ આસોપાલવ, ચંપો. હૃદયવિશુદ્ધિઃ હૃદયની નિખાલસતા, હેમરાગિણીઃ હળદર, મનની પવિત્રતા. હેમલઃ કસોટીનો પથ્થર, સોની. હૃદયંગમઃ મનને આનંદ પમાડે તેવું. | કાચીંડો. હેતુઃ સાધ્યને સાધનારી નિર્દોષ, પ્રબળ | હેમવતઃ જૈન પ્રાસાદ માંહેનો એક. યુક્તિ સાધનના કહેવાનો હેતુ કહે | તૈયાશલ્યઃ અંતરનું દુઃખ. Page #476 -------------------------------------------------------------------------- ________________ આઠ કર્મબંધનાં વિશેષ કારણો જગતની રચના કારણ અને કાર્ય ઉપર નિર્ભર છે. જીવ અજ્ઞાનને કારણે કર્મબંધ કરે છે. જ્ઞાન સ્વભાવને કારણે મોક્ષને સાધે છે. ૧. જ્ઞાનાવરણીય કર્મબંધનાં કારણો : જીવ જ્ઞાનસ્વરૂપ હોવા છતાં જ્ઞાનનું આવરણ તેને દુખદાયક છે, અને તે પાપની નીપજ છે. પોતે પાંચ પ્રકારના સમ્યગજ્ઞાન સ્વરૂપ હોવા છતાં તેનો અનાદર હોવો, જ્ઞાનના ધારક જ્ઞાની દેવ ગુરુનો અનાદર નિંદા કે અવજ્ઞા કરવી, તેમની પ્રત્યે પ્રતિકૂળ આચરણ કરી આશાતના કરવી, પોતાના શિક્ષા કે દીક્ષા ગુરુને છુપાવવા તથા અન્યને ભણવામાં અંતરાય કરવો, જ્ઞાનનાં સાધનો, ઉપકરણોની શુદ્ધિ ન જાળવવી તેનું માહાત્મન સમજવું તથા તે સાધનોની આશાતનાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. ૨. દર્શનાવરણીય કર્મબંધનાં કારણો: આત્મા સ્વયં ઉપયોગ લક્ષણ સહિત છે. તે ઉપયોગમાં પ્રમાદ સેવવાથી તથા જ્ઞાનાવરણીય કર્મના જેવા કારણોથી દર્શનાવરણીયકર્મ બંધાય છે. ૩. મોહનીયકર્મ બંધનાં કારણો : ૧. દર્શનમોહનીય કર્મબંધનું કારણ : જ્ઞાની ભગવંતોએ વસ્તુનું જ સ્વરૂપ બતાવ્યું છે તેનાથી વિપરીત કહેવું, ઉસૂત્ર પ્રરૂપણા કરવી, સર્વજ્ઞ પરમાત્માએ દર્શાવેલો રત્નત્રયના સન્માર્ગનો નિષેધ કરવો, અને પાપાત્મક ઉન્માર્ગનો ઉપદેશ આપવો. સર્વજ્ઞ દેવ અને નિર્ગથી ગુરુ, સંઘ કે શાસ્ત્રના સિદ્ધાંતોથી વિરુદ્ધ બોલવું કે વર્તન કરવું, તેનાથી દર્શન મોહનીય કર્મ બંધાય છે. ૨. ચારિત્રમોહનીય કર્મબંધનાં કારણો : ક્રોધ, માન, માયા અને લોભની વૃત્તિઓને સેવવાથી, હાસ્યાદિ નવનો – કષાયના સેવનથી, તથા પાંચ ઇંદ્રિયોના વિષયમાં આસક્ત રહેવાથી. ચારિત્ર મોહનીય કર્મ બંધાય છે. ૪. અંતરાય કર્મબંધનાં કારણો: પોતે ધર્માદિ કાર્યો ન કરે, અન્યના ધર્મકાર્યમાં અંતરાય કરવાથી જીવ ધર્મની પ્રાપ્તિ કરી શકતો નથી. જિનપૂજાદિ વ્રતતપાદિમાં કે દાનાદિ જેવા સુકૃત્યમાં અન્યને અવરોધ કરવાથી તથા હિંસાદિ પ્રવૃત્તિ કરવાથી જીવને અંતરાય કર્મ બંધાય છે. Page #477 -------------------------------------------------------------------------- ________________ ૫. નામ કર્મબંધનાં કારણો: નામકર્મના બે ભેદ છે શુભકર્મ અને અશુભકર્મ શુભનામકર્મ : ક્ષમા, નમ્રતા, સરળતા કે સંતોષ જેવા ગુણો વડે તથા ગુણી જનોની પ્રશંસા, અહિંસા ધર્મના પાલનથી, તથા દુષ્કૃત્યની ગર્લા-નિંદાથી શુભનામ કર્મ બંધાય છે. અશુભનામકર્મ : મન, વચન, કાયાની વક્રતા. પરનિંદા અને સ્વપ્રશંસા કરવી. વિષયભોગની લોલુપતા, છળ, પ્રપંચ, અસત્ય, ચોરી આરોપ મૂકવા જેવા દુષ્કૃત્યથી અશુભનામકર્મ બંધાય છે.. ગોત્ર કર્મબંધનાં કારણો : ૧. ઉચ્ચગોત્ર: નિરહંકાર, ગુણ, ગૃહણતા, જિનભક્તિ, ગુરુ ઉપાસના, શાસ્ત્ર અધ્યયનમાં રૂચિ, વગેરેથી ઉચ્ચ ગોત્ર કર્મ બંધાય છે. ૨. નીચ ગોત્ર: અહંકાર, મદ, મત્સર જેવી વૃત્તિઓ, પર નિંદા સ્વપ્રશંસા જેવા દુર્ગુણોથી નીચ ગોત્ર કર્મ બંધાય છે. ૭. વેદનીય કર્મબંધનાં કારણો: શાતાદનીય કર્મ : જિનભક્તિ, જ્ઞાની ગુરુજનોની સેવા, ધર્મની શ્રદ્ધા, દયા, ક્ષમા, વ્રત વગેરેનું પાલન કરવું. મન, વચન, કાયાની શુભ પ્રવૃત્તિ, સુપાત્રદાન, કષાયો અને વિષયોની મંદતા વગેરે કારણથી શાતાવેદનીય કર્મ બંધાય છે. અશાતા વેદનીય કર્મ: ઉપરના કારણોની વિરૂદ્ધ વર્તવાથી, શોક સંતાપ કરવાથી આકંદ, રૂદન કરવાથી, હિંસા જેવા પાપકાર્ય કરવાથી, અભક્ષ્ય જેવા પદાર્થોના સેવનથી, સદેવ ગુરુની નિંદા કરવાથી, અશાતા વેદનીયનું કર્મ બંધાય છે. ૮. આયુષ્ય કર્મબંધનાં કારણો : પંચમગતિના અપેક્ષાએ ચારે પ્રકારના આયુષ્ય સહિત ચારે ગતિમાં દુઃખ છે, છતાં મનુષ્ય અને દેવનું આયુ શુભ ગણાય છે. નરકાયુઃ મહા આરંભ પરિગ્રહ કરવો, તેનો મોહ રાખવો, ઘણા પાપ યુક્ત વ્યાપાર, કૂર પરિણામ, હિંસાત્મક પ્રવૃત્તિ, માંસભક્ષણ, વૈરભાવ, રૌદ્રધ્યાન, રાત્રીભોજન અને વ્યભિચાર જેવાં કાર્યોથી નરકાયું બંધાય છે. તિર્યંચાયુ છળ, પ્રપંચ, વિશ્વાસઘાત, આર્તધ્યાન વગેરેથી તિર્યંચાયુ બંધાય છે. મનુષ્યાય : સરળતા, સંતોષ, વિનય, ઉદારતા, પરોપકારવૃત્તિ કષાય-વિષ ની મંદતા, અલ્પ આરંભ પરિગ્રહતેમાં સંતોષ જેવા ગુણોથી મનુષ્યાયુ બંધાય છે. દેવાયુઃ સરાગ સંયમ, બાળ તપ, અજ્ઞાનમય ધર્મક્રિયા દેશવિરતિ જેવા કારણોથી દેવાયું બંધાય છે. Page #478 -------------------------------------------------------------------------- ________________ કષાયોની ભયાનકતા ઉપાદાન ઉપયોગ શ્રુતજ્ઞાન અધ્યાત્મ તqદષ્ટિ નિરાવ૨ણ જ્ઞાન - 2 અણગા૨ સિદ્ધ બોધિબીજ સમ્યકત્વ કર્મબંધ'. | મનોયોગ વીતરાગતા. ભવ્યત્વ ગુણા તીર્થંકર " 'બંધનાં કારણો પૂર્વપ્રયોગ પાંચ ભાવ લોકોત્તર ઉપશાંત : કાળચક્ર ગુણસ્થાનક શolમાં Fon Private & Personal use only O m wwwjalle