________________
શબ્દપરિચય
૨૦૧ ભોગોપભોગ પરિમાણ વ્રત પોતાના ચેતન ભાવનો ભોક્તા છે. | થવું તે. અર્થાત્ વિભાવના નિમિત્તથી જીવ ભોગોપભોગ ભોગ-ઉપભોગ જોવું. શુભાશુભ કર્મનો કર્યા હોવાથી ભોગોપભોગ પરિમાણ વ્રત રાગ, દ્વેષ, ભોક્તા છે. સ્વભાવથી જીવ સ્વરૂપ રતિ-અરતિ જેવા મોહમૂચ્છના
- ગુણનો કર્યા હોવાથી ભોક્તા છે. ભાવને ઘટાડવા માટે પરિગ્રહ ભોક્તા ભોગ્યભાવઃ ભોગનાં સાધનો- આદિ વસ્તુઓનું પરિમાણવ્રત લેવું. ને ભોગવવાનું ભોક્તાપણું.
ઈન્દ્રિય વિષયો આદિનું પ્રતિદિન ભોગઃ ભોગના બે ભેદ છે ૧. ભોગ પરિમાણ કરી લેવું. તે પરિગ્રહ
૨ ઉપભોગ પરિભોગ) ભોગ, પરિમાણ નામનું પાંચમું અણુવ્રત ભોજન, પાન, ગંધમાળા વગેરે છે. તે અલ્પકાલીન કે જીવનપંચેન્દ્રિય સંબંધી વિષયભોગ જે પર્યતનું હોય છે. કાળની મર્યાદાને એક વાર ભોગવ્યા-વાપર્યા પછી નિયમ કહેવાય. જીવનપર્યંત પુનઃ ભોગવવામાં ન આવે તે ધારણ કરે તે યમ (અણુવ્રત) છે. ભોગ.
અતિચારઃ વિષયોની ઉપેક્ષા ન ઉપભોગ-પરિભોગઃ જે પદાર્થો – કરવી. ભૂતકાળના સેવેલા વિષયોપાત્ર ઘર અલંકાર-વાહન વગેરે જે નું સ્મરણ કરવું. વર્તમાનમાં પદાર્થો પુનઃ પુનઃ ભોગવવામાં અંતિલાલસા રાખવી. ભવિષ્યમાં આવે તે ઉપભોગ, પરિભોગ. રસ વિષયપ્રાપ્તિની તૃષ્ણા સેવવી. અને સ્પર્શેન્દ્રિય કામ છે. અને ગંધ વિષયની ગેરહાજરીમાં માનસિક રૂપ શબ્દ ભોગ છે.
ભોગ સ્મરણ કે તેવો અનુભવ ભોગભૂમિ: નરક દુઃખ માટેની કરવો. આ સર્વે આ અણુવ્રતના
ભોગભૂમિ છે. સ્વર્ગ સુખજનિત અતિચાર છે. ભોગભૂમિ છે. તિર્યંચની મુખ્યત્વે ત્રસઘાત, બહુઘાત, પ્રમાદ, દુઃખની ભૂમિ છે. મનુષ્ય માટે અનિષ્ટ, અનુપસેવ્ય રૂપે ભોગોપ
કર્મભૂમિ સુખદુઃખમિશ્રિત છે. ભોગના દોષ છે તેનું પરિમાણ ભોગાંતરાયકર્મ: અંતરાયકર્મની પ્રકૃતિ
છે, જેના કારણે જીવને સંસારમાં પ્રમાદ મોહ તથા સ્વાદને કારણે સુખનાં સાધનોનો અંતરાય હોય. સુધા-તૃષાથી પીડિત વ્યક્તિ પરમાર્થથી જીવના ગુણોનું ઉતાવળ કરીને સચિત વસ્તુ આવરણ થવું, તેનું વ્યક્ત ન અપક્વ આહાર, પાન, વિલેપન
કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org