________________
મનુષ્યવ્યવહાર
૨૦૬
જૈન સૈદ્ધાંતિક પ્રત્યાખ્યાન સમ્યકત્વ, ધ્યાન તથા | નોકષાય, વેદ વગેરે અશુભ મોક્ષ જેવાં ઉત્કૃષ્ટ સાધનની પ્રાપ્તિ પરિણામ હોવાથી તે અશુભ
થાય છે, તેથી મનુષ્યગતિ શ્રેષ્ઠ છે. મનોયોગ છે. મનુષ્યવ્યવહારઃ હું મનુષ્ય છું, વ્રત, સમિતિ, ગુપ્તિ, સંયમ, તપ
શરીરાદિની સર્વ ક્રિયાઓ કરું છું. આદિ શુભ પરિણામ શુભ સ્ત્રી-પરિવાર આદિનો ગ્રહણ – મનોયોગ છે, ત્યાગ કરી શકું છું વગેરે સામાન્ય મનોયોગના ચાર પ્રકાર, તેમાં મન મનુષ્યનો વ્યવહાર છે.
તથા વચનની પ્રયત્નરૂપ પ્રવૃત્તિ મનુષ્પાયુઃ મનુષ્યની ગતિને યોગ્ય હોય છે. તે મન કે વચનયોગ છે. આયુષ્ય કર્મ.
(૧) સત્ય મનોયોગ : જળનું જ્ઞાન મનોગતભાવઃ મનમાં રહેલા પરિણામ. કરાવતું જળ, જેના દ્વારા સ્નાનાદિ મનોગુપ્તિઃ મનને ગોપવવું. સંકલ્પ – થઈ શકે. જેમાં જળનો બોધ થાય. વિકલ્પથી શાંત કરવું.
ર) અસત્ય મનોયોગ : જળનું મનોદડ: મન દ્વારા થતી ક્રિયા
જ્ઞાન કરાવતું કાદવરૂપી જળ જેમાં મનોયોગઃ વીતરાય તથા સ્નાનાદિની ક્રિયાનો અભાવ છે.
નોઈદ્રિયાવરણના ક્ષયોપશમરૂપ જળ છે. પણ તે ઉપયોગી નથી. આંતરિક મનોલબ્ધિને કારણે (૩) સત્યાસત્ય મનોયોગ : જળમાં બાહ્ય નિમિત્તભૂત મનોવર્ગણાનું જ્ઞાનનો વિષયભૂત સદ્દભાવ તથા અવલંબન રહીને મનની અવસ્થા- અભાવ. સુકાયેલા તળાવમાં ની સન્મુખ આત્મામાં થતાં જળ છે. પણ હાલ તે જળરૂપે નથી. પરિસ્પંદન તે મનોયોગ છે. બાહ્ય () અસત્ય અમૃષા મનોયોગ: પદાર્થના ચિંતનમાં પ્રવૃત્ત થયેલા વરસ્યા વગરનો મેઘ જેમાંથી જળ મનમાં ઉત્પન જીવપ્રદેશોનો વરસ્યું નથી પણ જળ નથી એવું પરિસ્પંદ તે મનોયોગ છે.
નથી. મનોવર્ગણાથી ઉત્પન્ન થતા | મનોવર્ગણા: જે વર્ગણાને ગ્રહણ કરીને દ્રવ્યમનના અવલંબનથી જે જીવનો વિચાર-મનરૂપે પરિણમવું. સંકોચ-વિસ્તાર થાય છે તે મમકાર: સદા અનાત્મીય એવા મનોયોગ. આહારાદિ સંજ્ઞા, | કર્યજનિત સ્વ-પરશરીરાદિમાં શુભઅશુભ લેયા, ઇન્દ્રિય | આત્મીય બુદ્ધિ, તે મમકાર. વિષયો, રાગાદિભાવો, કષાય, | મમત્વઃ અન્ય પદાર્થોમાં મારાપણાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org