________________
૧૦૮
ત્રિકરણ
જૈન સૈદ્ધાંતિક ત્રિકરણ : ત્રિ - ત્રણ, કરણ - આ. રચિત લોક પ્રરૂપક પ્રાકૃત
અધ્યવસાય. યથાપ્રવૃત્તકરણ, ગ્રંથ. અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ આ ત્રિવર્ગ : ધર્મ, અર્થ, કામ ત્રિવર્ગ, તેમાં ત્રણ કરણ આત્માની ઉત્તરોઉત્તર મુખ્યતા ધર્મની છે. શુદ્ધ અવસ્થાઓ સૂચવે છે. ત્રિવિધ મન, વચન, કાયા ત્રણ પ્રકારે. મન, વચન, કાયા, ત્રિકરણયોગ | (ત્રિવિધ યોગ) કહેવાય. જેની સક્રિયતા આસવનું ! ત્રિશષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર: શ્વે, આ. કારણ બને છે.
શ્રી હેમચંદ્રાચાર્ય રચિત ગ્રંથ. ત્રિકાળ : ભૂતકાળ, ભવિષ્યકાળ, દિ.આ. શ્રી ચામુંડરાય દ્વારા રચિત વર્તમાનકાળ ત્રિકાળ.
સંસ્કૃત ગ્રંથ. જેમાં ૨૪ તીર્થંકર ત્રિકાલદર્શી: (વર્તી) ત્રણ કાળ જોઈ ૧૨ ચક્રવર્તી, ૯ વાસુદેવ, ૯ શકનાર. સર્વદર્શી
પ્રતિવાસુદેવ, ૯ બળદેવ કુલ ૬૩ ત્રિકત્વા: સવાર, બપોર, સાંજે થતી મહાપુરુષોનાં ચરિત્ર હોય છે.
પૂજા ત્રિકાળપૂજા. ત્રણે સમય ત્રિક્રિયઃ ત્રણ ઇન્દ્રિય જાતિનું નામકર્મ ગુરુવંદના. સર્વજ્ઞ ત્રણે કાળનું ત્વકઃ ત્વચાને લગતું, સ્પર્શ, યુગુપદજ્ઞાન ધરાવે છે.
ત્વચા વૃક્ષાદિની છાલ, સૂરણ વગેરેનું ત્રિખંડ: ભરતાદિ છ ખંડ છે, અર્ધચકી બાહ્ય પડ. મનુષ્યાદિની ચામડી.
- વાસુદેવ ત્રણ ખંડના અધિપતિ
હોય છે. ત્રિજ્યાઃ ધનુષની દોરીનો ભાગ. ભરત | થાનકઃ રહેઠાણ – સ્થાનક.
ક્ષેત્રનો ઉત્તર તરફનો ભાગ. થિણદ્ધિનિદ્રા: દર્શનાવર્ગીય કર્મત્રિપદી: ઉધ્ધનેઇવા, વિગમેદવા, પ્રકૃતિનો ભેદ છે. દિવસે ચિંતવેલું
ધુવેઇવા આવાં ત્રણ પદ પ્રભુ મુખે જે કાર્ય નિંદ્રામાં ઊઠીને કરી આવે, બોલાયેલાં છે.
પાછો સૂઈ જાય. પણ તેને તેની ત્રિપર્વ: એક ઔષધિ વિદ્યા - સ્મૃતિ પણ ન હોય. આ નિદ્રા (ત્રિપાતિની
વખતે પ્રથમ સંઘયણવાળાને ત્રિપુટીઃ ત્રણનો સમૂહ.
અર્ધચક્રીથી અર્ધબળ પ્રાપ્ત થાય. ત્રિપૃષ્ઠઃ ભગવાન મહાવીરનો દસમો છે. શેષ સંઘયણવાળાને સાતઆઠ ભવ વાસુદેવ હતા.
ગણું ફળ પ્રાપ્ત થાય છે. ત્રિલોકસાર ત્રિલોકાકાર રચનાનો, દિ. | થિરીકરણઃ દર્શનાચારના આઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org