________________
શબ્દપરિચય
નવકા૨ની અનાનુપૂર્વી. અનાભોગ મિથ્યાત્વઃ
અત્યંત
અજ્ઞાનદશા, સાચી વસ્તુની
અજ્ઞાનતા.
અનાયતન : દેવ, ગુરુજનોરહિત સ્થાનો.
અનાયાસ : પ્રયત્નરહિત, સ૨ળતાથી કાર્ય થાય.
:
અનારંભ : શુદ્ધાત્મામાં સ્થિર થવા મન, વચન, કાયાની પ્રવૃત્તિથી નિવૃત્ત થવું. અનાર્ય જેની પ્રવૃત્તિ મનુષ્યજીવનને | યોગ્ય ન હોય, સુસંસ્કા૨૨હિત. અનાર્યભૂમિ (ક્ષેત્ર) : જ્યાં દેવ, ગુરુ કે ધર્મની પ્રાપ્તિનાં સાધનો ન હોય. સંસ્કારરહિત ક્ષેત્ર. જ્યાં હિંસાદિની વિશેષતા હોય.
અનાશ્રવ : જે આત્મામાં કોઈ કર્મો આવતાં નથી. તેવી આત્માની શુધ્ધદશા.
અનાહદ નાદઃ આત્માનો આંતરિક અવાજ. પ્રયાસરહિત ધ્વનિ. અનાહારકતા : જ્યાં કોઈ પણ પ્રકારનો
આહાર લેવાતો નથી, તેવું આત્માનું સહજ અનાહારીપણું. અનિકાચિત કર્મ : બાંધેલાં કર્મો
શુભભાવ વડે ફેરફાર થઈ શકે તે. અનિત્ય ઃ નાશવંત.
અનિત્યભાવના : ભૌતિક પદાર્થો નાશવંત છે તેમ ચિંતવવું.
૧૩
Jain Education International
અનિવૃત્તિકરણ ગુણસ્થાન
અનિત્યસ્થ ઃ સિદ્ધ ૫રમાત્માનું સંસ્થાન. અરૂપી આકૃતિ. એ આકૃતિ આવી છે તેવું કહી ન શકાય. સિદ્ધ આત્માઓ લોકાગ્રે આકાશપ્રદેશમાં રહ્યા છે.
અનિન્દ્રિય : જેને ઇન્દ્રિયો ન હોય તે, સિદ્ધ ભગવંતો. મન/ઇન્દ્રિય નથી તેથી તે અનિન્દ્રિય ગણાય છે. અનિમિ : આંખના પલકારા વગરનું. અનિર્વચનીય – અનિર્વાચ્ય : વચનથી
વર્ણવી ન શકાય તેવું. અનિવૃત્તિકરણ ઃ સમ્યગ્દર્શન પામનાર જીવનું આ કરણ છે. અપૂર્વકરણ પામ્યા પછી જીવ અનિવૃત્તિકરણ દ્વારા સમ્યગ્દર્શન પામે છે. જ્યાં મિથ્યાત્વ મોહનીયનો ઉદય નથી. કર્મગ્રંથના અભિપ્રાયે અનિવૃત્તિક૨ણ એ જ સમ્યક્ત્વરૂપ પરિણામ છે.
અનિવૃત્તિકરણ ગુણસ્થાન જીવોની પરિણામ વિશુદ્ધિમાં તરતમતા તે ગુણસ્થાન છે. આ નવમું ગુણસ્થાન છે. તે અવસ્થામાં સર્વ જીવોના પરિણામ તરતમતા રહિત સમાન હોય છે.
પરિણામને-ધ્યાનને
અતિશુદ્ધ કા૨ણે કર્મોની અનંતગુણિ નિર્જરા કરતો શ્રેણીમાં આગળ વધે છે. સમ્યગ્દર્શનની ચારિત્રમોહ
અપેક્ષાએ
ક્ષય
For Private & Personal Use Only
જીવનો
www.jainelibrary.org