________________
સંદિગ્ધ
૩૦૬
જૈન સૈદ્ધાંતિક યોગ્ય જવાબ આપે તે સંજ્ઞી, તેથી | ચોવીશીના ત્રીજા તીર્થકર. વિપરીત અસંજ્ઞી કહેવાય. | સંભ્રાંતઃ ભ્રાંતિવાળું પ્રથમ નરકનું છઠું ગુણદોષ, વિચાર વગેરે મનનું
પ્રતર. સ્વતંત્ર કાર્ય છે. મિથ્યા દૃષ્ટિ | સંમૂર્ણિમ: માતાપિતાના સંયોગરહિત ગુણસ્થાનકથી માંડીને ક્ષીણ જે જીવો જન્મે છે. ત્રણે લોકમાં કષાય, વીતરાગ છદ્મસ્થ ઉપર, નીચે, તિછમાં દેહનું ચારે ગુણસ્થાનક સુધીના તમામ જીવો બાજુથી મોહિત મૂછિત થવું. મનુષ્યો સંજ્ઞી છે. શબ્દના પુદ્ગલોનું ગ્રહણ કરવું તે સમૂઈન. બોધરહિત પણ જીવ શ્રુતજ્ઞાન | સંમોહ: મોહ સહિત. પામી શકતો નથી તેથી મુક્તિની સંયમઃ પાંચે ઇન્દ્રિયોને તથા મનને સાધના કરી શકતો નથી. અસંશી વશમાં રાખવું. સમ્યગુ પ્રકારે જીવોને મતિશ્રુતજ્ઞાન મનરહિત અહિંસાદિ વ્રતોનું પાલન કરવું. જાતિવિશેષના કારણથી હોય છે. કષાયો પર જીત મેળવવી.
જીવના લક્ષણ સ્વરૂપે હોય છે. દેહાધ્યાસનો ત્યાગ કરવો. છકાય સંદિગ્ધ: શંકાવાળું મન, મતિજ્ઞાનના જીવની રક્ષા કરવી. સાધુ સાધ્વીબાર ભેદમાંથી એક ભેદ.
જનો મહાસંયમી છે. સંપદા: સૂત્રો બોલતાં અલ્પમાત્ર | સંયમ સ્થાન: ચારિત્રવાળા જીવોનાં
અટકવાનું આવે તે સ્થાનો. પરસ્પર અધ્યવસાય સ્થાનોની સામાન્ય અર્થમાં સમૃદ્ધિનાં સાધનો તરતમતા ધન આદિ.
સંયોજના કષાયઃ મંદ પડેલા કષાયો સંપરાયઃ સાંસારિક મંદ કષાય.
વળી પાછા અનંતા સંસારના સંપ્રદાનઃ એક શક્તિ છે. પોતાના દ્વારા પરિભ્રમણની વૃદ્ધિ કરે તેવા
અન્યને આપવામાં આવતો ભાવ. કષાયો.
છ કારકમાનું એક કારક. સંરક્ષણાનુબંધી: ધનાદિના રક્ષણની સંપ્રજ્ઞાન : સમાધિદશા. ક્ષપક શ્રેણીમાં નિરંતર મૂછ તે રૌદ્રધ્યાનનો ચોથો
આત્માની મોહક્ષયવાળી કેવળ- ભેદ છે. જ્ઞાન નજીકની દશા.
સંરંભ: પાપ કરવાની વૃત્તિ. આરંભ સંપ્રત્યય : સમ્યગુ નિમિત્ત, સાચી શ્રદ્ધા. કરવો તે. સંભવ: શક્યતા.
સંલાપઃ વારંવાર બોલવું. આલાવે સંભવનાથઃ ભરતક્ષેત્રની વર્તમાન | સંલાવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org