________________
શબ્દકોશ
૪૧૩
ભાવવાચ્યા
ઉપયોગ સહિત ઇન્દ્રિયની ક્રિયા. ! એકાગ્રતાપૂર્વક થતી ક્રિયા, પ્રવૃત્તિ. ભાવકર્મઃ રાગાદિ ભાવરૂપ કર્મ ભાવપ્રાણઃ આત્માના અંતરંગ ભાવ ભાવકાલ ઉદય, બંધ, આદિ ભાવોની જ્ઞાન, દર્શનાદિ, દ્રવ્ય પ્રાણ સ્થિતિ.
પૌગલિક છે. ભાવગતદોષ : આહાર શુદ્ધ પણ મન- | ભાવબંધ : આત્માના કષાય પરિણામ
માં બદલા વગેરેની મલિનતા હોય. | થી થતો કષાયાદિનો બંધ. ભાવદયાઃ અન્ય જીવને દુર્ગતિથી ભાવબંધન : પાંચ ઇંદ્રિયોના વિષયોમાં
બચાવવા ધર્મનો ઉપદેશ આપવો. સુખ કે દુઃખના ભાવ કરીને જે કર્મ પાપીની અનુકંપા કરવી.
બંધ થાય તે. ભાવધર્મ: આત્મશુદ્ધિ, અંતરંગશુદ્ધિ. ભાવભાષા: વીતરાય, મતિ તથા ભાવના: અધ્યવસાય અથવા શ્રુતજ્ઞાનના ક્ષયોપશમથી થતા તે અનિત્યાદિ ભાવનાઓ.
પ્રકારના નામકર્મના ઉદયથી જે ભાવનાવિષ્કાર: હૃદયના ઉત્તમ ભાષામય શક્તિનો ભાવ. આશયને પ્રગટ કરનાર,
ભાવમન : પુગલના સંયોગ વડે ભાવનાહતુ: માનસિક રીતે ઘવાયેલું. ઉત્પન્ન થતું જ્ઞાન, ચિંતન કરવાની ભાવનિમગ્ન : પ્રેમ - સ્નેહમાં આદરમાં શક્તિ, તેમાં ભાવમન વિચાર મગ્ન રહેનારું.
કરવામાં સહાયક જે સૂક્ષ્મ ભાવનીયઃ ઇચ્છવા જેવું.
મનોવર્ગણા તે દ્રવ્યમન. ભાવનોદ્વીપકઃ ભાવનાને સતેજ ભાવમરણ : અજ્ઞાન દશામાં આત્મા કરનારું.
વિભાવદશાને કારણે દરેક ક્ષણે ભાવપરિગ્રહઃ બહારમાં સાધનાદિ ન ભાવ મરણ કરે છે.
પણ હોય પરંતુ તેમાં મૂરછ કરવી. | ભાવમૈથુન : માનસિક વિષય. ભાવપાપ: દ્રવ્ય પાપના કારણરૂપ ભાવરોગ વિકાર રાગાદિ વડે સંસારનું અશુભ અધ્યવસાય.
વધવું. જન્મ-મરણ થવા. ભાવપુણ્ય દ્રવ્ય પુણ્યનું કારણ શુભ | ભાવલિંગ: ભાવશુદ્ધિ સહિતનું. અધ્યવસાય.
ભાવલેશ્યાઃ ચારિત્ર કષાયના ઉદયથી ભાવપૂજા : દ્રવ્ય પૂજામાં કેસર આદિ અનુરંજિત અધ્યવસાય. બાહ્ય સાધનો હોય. ભાવ પૂજામાં ભાવવાચકઃ જેમાં ગુણ કે ક્રિયાનો
અર્પણભાવ તથા વંદનાદિ વિધિ. બોધ હોય તેવું. ભાવપ્રવૃત્તિ: શુભાશુભ કાર્યમાં | ભાવવાચ્ય: હૃદયની ભાવનાને વ્યક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org