________________
સમયસાર
૨૯૮
જૈન સૈદ્ધાંતિક સ્પર્યા વગર જેટલા આકાશ- જે.સં. યશોવિજયજી ઉપાધ્યાયે પ્રદેશોમાં પોતાની અવગાહના છે, ટીકા લખી છે તે સમાધિશતક. તેટલા આકાશ પ્રદેશોને સ્પર્શતો ! સમાધિમરણઃ સમ્યગદર્શનાદિ ગુણો સ્પર્શતો સમાન પંક્તિથી ઉપર સહિત મરણ થવું. સંલેખના જેને જાય તે.
પંડિતમરણ કહેવામાં આવે છે. સમયસાર: દિ. આ. કુંદકુંદ રચિત સમારંભ: સાવદ્યકર્મ - પાપ યુક્ત
મહાન અધ્યાત્મિક ગ્રંથ છે. સાધન સામગ્રી ભેગી કરવી. અને તાત્ત્વિક દૃષ્ટિથી ભરપૂર છે. તે પ્રમાણે પ્રવૃત્તિ કે પાપો કરવા સામાન્ય, પરિણામી, જીવસ્વભાવ, તત્પર રહેવું. પરમસ્વભાવ, ધ્યેય-ગ્રાહ્ય, પરમ સમાલોચના કરેલા દોષોની - પાપોની
તથા તત્ત્વ એ તેનાં અપનામ છે. ગુરુજનોની આજ્ઞા પ્રમાણે સમજસમાચાર : અધ્યાત્મ માર્ગમાં સમતા- પૂર્વક આલોચના કરવી. શિક્ષા
ભાવ - સમ - આચાર તે. લેવી. પ્રાયશ્ચિત્ત કરવો. ખેદ થવો. અહિંસાદિ આચાર. લૌકિક કંઈ | સમાવગાહી: સરખેસરખા ક્ષેત્રમાં પણ વિગતના ખબર મળવા.
અવગાહીને જગા કરીને) રહેનાર સમાધિ: વીતરાગ ભાવથી આત્મામાં સિદ્ધ પરમાત્માનો આત્મા જેટલા
રહેવું. સર્વ વિકારોનો નાશ થવો તે આકાશક્ષેત્રને અવગાહીને રહેલ પરમ સમાધિ. શુભ કે શુદ્ધ હોય, બરોબર તેટલા જ આકાશઉપયોગમાં એકાગ્ર થવું, પંચપર- ક્ષેત્રમાં અવગાહીને બીજા અનંત મેષ્ઠીના સ્મરણમાં લીન થવું, ધ્યેય સિદ્ધાત્માઓ રહે. તથા ધ્યતાનો સમરસી ભાવ, સમિતિઃ સાધકે આત્મહિતને લક્ષ્ય ઉત્તમ પરિણામોમાં ચિત્તને સ્થિર સમ્યગૂ પ્રવૃત્તિ કરવી. દરેક કરવું, સ્વરૂપમાં ચિત્તનો નિરોધ પ્રકારના કાર્યમાં યતના - જયણા કરવો. સમ્યગુદર્શનાદિ ગુણો રાખવી. સાધુસાધ્વીજનો માટે સહિત ભવાંતરે જવું. વિકટ પ્રમાદરહિત ઇર્યાસમિતિની પરિસ્થિતિ, ઉપસર્નાદિમાં અત્યંત વિશેષતા છે. નિશ્ચયથી આત્મા સમતાભાવે રહેવું તે મુનિઓની પ્રત્યે સમ્યગૂગતિ- પરિણતિ. સમાધિ છે.
સમસ્ત રાગાદિના ત્યાગ દ્વારા સમાધિતંત્ર: દિ. આ. પૂજ્યપાદ રચિત આત્મામાં લીન રહેવું, ચિંતન
આધ્યાત્મિક ગ્રંથ છે જેના ઉપર કરવું. વ્યવહારથી મુનિજનોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org