________________
૧૧૫
શબ્દપરિચય
દેશવિરતિ હાલ વિચ્છેદ ગયું છે. | દેવદ્રવ્યઃ પ્રભુની મૂર્તિ કે મંદિરની દૃષ્ટિભેદઃ આધ્યાત્મિક ક્ષેત્રમાં | સુરક્ષા માટે રખાતું દ્રવ્ય.
દૃષ્ટિભેદની સંભાવના નથી, પરંતુ | દેવમૂઢતા: સર્વજ્ઞ વીતરાગ કે પંચઆ ક્ષયોપશમજ્ઞાનના કાળમાં, પરમેષ્ઠી દેવ સિવાય અન્ય દેવને પ્રત્યક્ષ જ્ઞાનીઓના અભાવમાં આરાધ્ય માનવા.
મતભેદ થતા હોય તે. દેવલોક: વૈમાનિક દેવોનાં સ્થાનો જે. દૃષ્ટિરાગ: એક જ વ્યક્તિ પર ગાઢ સં. પ્રમાણે ૧૨ અને દિ. સં. ૧૬
રાગ થવો, જેના કારણે અન્ય પ્રત્યે દેવલોક. દ્વેષ થાય.
દેવાગમ સ્તોત્ર: દિ. આ. સમંતભદ્ર દૃષ્ટિવાદઃ દ્વાદશાંગીનું બારણું અંગ. | રચિત જિનસ્તુતિ. ચૌદ પૂર્વોવાળું અંગ.
દેશ: અલ્પ, અણુવ્રતની જેમ. દૃષ્ટિવાદોપદેશિકીસંજ્ઞા : શાસ્ત્રોમાં દેશઘાતી પ્રકૃતિ: આત્મગુણનો
કહ્યા પ્રમાણે આત્માના પૂર્ણપણે આવરણ ન કરે, હિતાહિતની વિચારવાળી જે સંજ્ઞા અલ્પઘાત, એકદેશ ઘાત કરે. બુદ્ધિ) તે.
જ્ઞાનાવરણની ૪, દર્શનાવરણની - દેય : આપવાલાયક પદાર્થનો ૩, (કેવળજ્ઞાન અને કેવળદર્શન પરોપકારાર્થે ત્યાગ કરવો.
સિવાયની) અનંતાનુબંધી આદિ દેરાસરઃ પ્રભુની મૂર્તિનું સ્થાપન કરી ત્રણ સિવાયની મોહનીયની, પૂજાદિ કરવાનું સ્થાન.
સંજ્વલન ૪, નોકષાય ૯, દેવઃ દેવ શબ્દ અને કાર્યવાચી છે. સમ્યકત્વ - ૧. અંતરાયની પ, કુલ
સ્વર્ગલોકના દેવ વૈક્રિયદેવ છે. ૨૬. (દેવતા) સર્વજ્ઞ દેવ વીતરાગ છે. દેશચારિત્ર: શ્રાવકનાં વ્રતો. અરિહંત - સિદ્ધ બંને દેવ છે. વળી દેશનાલબ્ધિઃ સદ્ગુરુના ઉપદેશ દ્વારા આચાર્યાદિ ગુરુ તત્ત્વને પણ દેવ થતો બોધ. મનાય છે. અર્થાત્ સર્વજ્ઞ વીતરાગ દેશપ્રત્યક્ષ: અવધિજ્ઞાન - તથા પવિત્ર યોગીના દેવત્વમાં ભેદ મન:પર્યવજ્ઞાન અતીન્દ્રિય જ્ઞાન નથી. આથી પંચ પરમેષ્ઠીમાં પાંચે છતાં અલ્પપ્રત્યક્ષ છે, કેવળજ્ઞાન પદ દેવસ્વરૂપ છે.
સર્વપ્રત્યક્ષ છે. દેવકુરુ : વિદેહક્ષેત્રની ઉત્તમ ભોગભૂમિ | દેશવિરતઃ સંયમસંયમ - દેશસંયત.
દેશવિરતિઃ અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org