________________
દેશોનપૂર્વકોડવર્ષ
૧૧૬
જૈન સૈદ્ધાંતિક માન, માયા, લોભના ઉપશમથી | દોષિતઃ દોષથી ભરેલું. શ્રાવકતૃતરૂપ દેશચારિત્ર, | ઘૂતક્રીડા? જુગાર, શરત, તાસ, ચોપાટ દેશવિરતિ નામે પાંચમું | શ્રાવકને માટે ત્યાજ્ય છે. ગુણસ્થાનક છે. તે સમ્યગદર્શન | વૂતિઃ શરીર, વસ્ત્ર, આભૂષણ વગેરેની
અને સમ્યગુજ્ઞાનસહિત હોય છે. કાન્તિ. દેશોનપૂર્વક્રોડવર્ષઃ પૂર્વ ક્રોડ વર્ષોમાં દ્યોતનઃ ઉદ્યોતઃ પ્રકાશ ઘોતિત.
કંઈક ઓછું. ચોર્યાસી લાખને દ્રવ્યઃ ગુણોનો સમૂહ. દ્રવ્યોનો સમૂહ ચોર્યાસી લાખે ગુણતાં જે આવે તે લોક - વિશ્વ). મુખ્ય દ્રવ્ય છ છે, ૧ પૂર્વ, પાંચમા અને તેમાં તેના અન્ય પ્રકારો અનંત છે. દ્રવ્ય ગુણઠાણાનો તથા ૬ - ૭નો નિત્યપરિણામી છે. ગુણપર્યાયવતું સંયુક્તકાળ આટલો થાય.
દ્રવ્ય છે. ગુણ દ્રવ્યમાં સહભાવી – દેહ: શરીર, કાયા.
સર્વ પ્રદેશે વ્યાપ્ત છે. પર્યાય દેહત્યાગ : વર્તમાન શરીરનો ત્યાગ ગુણની બદલાતી – વ્યક્ત થતી થવો.
અવસ્થા છે. ગુણના બે ભેદ છે. ૧. દેહાતીતઃ દેહમાં રહેલો આત્મા દેહની સામાન્યગુણ : સર્વ દ્રવ્યોમાં હોય ભિન્નતા અનુભવે છે.
જેમકે વસ્તૃત્વ આદિ, વિશેષગુણ - દેહાધ્યાસઃ શરીર ઉપરની મમતા, અસાધારણ જેના વડે દ્રવ્ય અતિરાગ.
અન્યથી જુદો પડે, જેમકે આકાશ દૈવઃ નિયતિ, પ્રારબ્ધ, ભાગ્ય.
અને આત્મા અરૂપી છે પણ દૈવસિક પ્રતિક્રમણઃ સવારથી સાંજ આકાશનો વિશેષ ગુણ અવગાહન
સુધી લાગેલાં પાપોના પ્રાયશ્ચિત છે, આત્માનો ચેતન છે.
માટે સાંજે કરાતું પ્રતિક્રમણ. છ દ્રવ્યો છે: જીવ, ધર્મ, અધર્મ, દૈવાધિષ્ઠિતઃ ભાગ્યને આધીન, દૈવ આકાશ, પુદ્ગલ, કાળ તેમાં
સંબંધી સ્વરૂપ જેમાં સ્થાપિત જ્ઞાનસ્વરૂપ જીવની જ પ્રધાનતા કરાયું છે તે.
છે, દરેક દ્રવ્ય સ્વભાવમાં રહીને દોલાચિત્તઃ કાયોત્સર્ગનો એક પરિણમે છે. સ્વસ્વભાવને છોડે અતિચાર.
નહિ તે દ્રવ્યત્વ છે. દોષઃ અપરાધ, અઢાર પાપસ્થાનક જીવ, ધર્મ, અધર્મ, આકાશ દોષ કહેવાય.
અસંખ્યાત પ્રદેશ છે. પુદ્ગલ દોષ નિવારક દોષોને અટકાવનાર: સંખ્યાત, અસંખ્યાત, અનંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org