________________
યોગમુદ્રા
૨૩૦
જૈન સૈદ્ધાંતિક સમાધિનું વર્ણન કર્યું છે. તેને | યોગીશ્વરઃ યોગીઓમાં સર્વોત્તમ મોક્ષમાર્ગનું મુખ્ય અંગ માન્યું છે. | તીર્થકર ભગવાન. યોગ પ્રરૂપિત અનેક ગ્રંથોની | યોગ્યતા: પાત્રતા. પોતાના વિષયભૂત રચના કરવામાં આવી છે.
જ્ઞાનાવરણીય તથા વીર્યાન્તરાયના યોગમુદ્રા: સાધનામાં એક પ્રકારની ક્ષયોપશમની વિશેષતા છે. મુદ્રા છે.
યોજનઃ ક્ષેત્રનું પ્રમાણવિશેષ. ચાર યોગવક્રતા : મન, વચન, કાયાના ગાઉનો એક યોજન. દ્વિીપ, સમુદ્ર,
યોગની વિપરીતતા, કુટિલતા. નદીના માપ માટે ૩૨૦૦ યોગવતનઃ ભગવતીજી, ઉત્તરાધ્યયન, માઈલનો યોજન અને શરીરાદિનું
કલ્પસૂત્રાદિ અપૂર્વ મહાગ્રંથોના માપ જાણવું હોય તો ૮ માઈલનું અધ્યયન માટે ઇન્દ્રિયોનું દમન યોજનપ્રમાણ.
કરી તપશ્ચર્યાપૂર્વક કરાતી ધર્મક્રિયા. યોજનભૂમિ: એક યોજન પ્રમાણે ચારે યોગશાસ્ત્ર છે. આ. હેમચંદ્રસૂરિકત દિશાની ભૂમિ કે જ્યાં શ્રી તીર્થકર આધ્યાત્મિક ગ્રંથ.
ભગવાનની વાણી સર્વ જીવોને યોગસારઃ દિ.આ. યોગેન્દુદેવરચિત સપ્રમાણ સંભળાય.
આધ્યાત્મિક ગ્રંથ. જે. સં. માં. | યોનિઃ જીવોને જન્માંતરે ઉત્પન્ન થવાનું યોગસાર ગ્રંથ છે, પણ તેમાં સ્થાન. જેમાં જીવ ઔદરિકાદિ કર્તાનો ઉલ્લેખ નથી.
નોકમવર્ગણારૂપ પુગલોની સાથે યોગાભ્યાસ: યોગનાં શાસ્ત્રોનો સંબંધને પ્રાપ્ત થાય. તેવા જીવોને
અભ્યાસ કરી યોગો પર સંયમ ઉત્પન્ન થવાના સ્થાનને યોનિ કહે મેળવવો.
છે તેના ચોરાશી લાખ ભેદ છે. યોગી: નિશ્ચયથી જે કાયાના સમસ્ત તેમાં શંખાવર્ત આદિ આકારભેદ
વ્યાપારથી રહિત છે. જે મોહ ગર્વ છે. મુખ્યત્વે શીત, ઉષ્ણ, શીતોષ્ણ અને દંભરહિત છે. ઉગ્ર તપસ્વી છે ઉભય એવા ભેદ પણ છે. વળી તે યોગી છે. શુદ્ધાત્મ ભાવનામાં સચિત્ત અચિત્ત, મિશ્ર ભેદો છે. પ્રયત્નશીલ, સૂક્ષ્મ સવિકલ્પ સંવૃત (ઢંકાયેલું) વિવૃત ખુલ્લું. તેવા અવસ્થામાં સ્થિત તે પુરુષ ભેદ છે. પ્રારબ્ધયોગી કહેવાય છે. સચિત્ત યોનિ : ચિત્તના વિશેષ નિર્વિકલ્પ અવસ્થામાં સ્થિર પરિણામ. વળી જ્યાં કેવળ નિષ્પન્નયોગી છે.
જીવોત્પત્તિનું સ્થાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org