________________
૩૫૪
સરળ
કર્મગ્રંથ તેવી ભૂમિ પંદર છે.
કર્મમોચન: પરમાત્મા, સિદ્ધ. કર્મગ્રંથઃ કર્મ વિષયક ગ્રંથ, કર્મવિપાકઃ કર્મનું ફળ. કર્મપાક. કેવાં કર્મગ્રંથિઃ કર્મબંધન.
કર્મ કરવાથી કેવાં ફળ મળે છે તે કર્મજ: આઠ કર્મના જથ્થારૂપ કાર્પણ બતાવનારું શાસ્ત્ર. શરીર.
કમતીતઃ કર્મથી પર, કર્મના બળને કર્મચલઃ કર્મોનો સમૂહ.
ઉલ્લંઘી ગયેલું. કર્મનિર્જરાઃ કર્મબંધનનો અંશથી ક્ષય. | કમદાનઃ પંદર પ્રકારનો વ્યાપાર. તે કર્મપાકવશાતઃ કર્મના પાકવાથી. પૂર્વ | શ્રાવકને માટે નિષિદ્ધ છે.
નાં કર્મોના ફળવાની તૈયારીથી. | કર્મોદયઃ કર્મનો ઉદય, કર્મનું પ્રગટ કર્મપ્રકૃતિ: જે.આ. દેવશર્મરચિત ગ્રંથનું ! થવાપણું.
નામ. કર્મનો સ્વભાવ. કર્મનો ગુણ. | કર્મોપાદન: કર્મ બંધાવનાર. કર્મબદ્ધઃ શુભાશુભ કર્મના બંધવાળું. કર્મોપાર્જન: કર્મનું ઉપાર્જન, કર્મ કર્મબંધઃ રાગ, દ્વેષ કરવાથી કાર્મણ- બાંધવાં તે.
વર્ગણાના પુદ્ગલોનું આત્માના કલકી : કલ્ક - પાપ.
પ્રદેશોમાં એકમેક મળી જવાપણું. કલત્રઃ પત્ની, કુટુંબ પરિવાર. કર્મબીજ: કર્મનું બીજ. રાગ, દ્વેષ, મોહ કલ્પવૃક્ષઃ મનવાંછિત વસ્તુ જેની વગેરે.
પાસેથી મળે તે વૃક્ષ. કર્મભાવ: જ્ઞાનાવરણત્વ આદિ પ્રકૃતિ. | કલહ: કજિયો અઢાર પાપસ્થાનકમાંનું કર્મભૂમિજ: કર્મભૂમિમાં પેદા થયેલા બારમું પાપસ્થાનક.
મનુષ્ય. તેમાં મોક્ષમાર્ગને કલાપવેશ: ઉત્તમવંશ. જાણનારા અને તેનો ઉપદેશ કિલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય કળિયુગકરનારા તીર્થંકરો પેદા થઈ શકે છે. માં ઘણાં શાસ્ત્ર જાણતા હોવાથી કર્મભૂમિ પંદર છે. પાંચ ભરત - કલિકાલસર્વજ્ઞ કહેવાતા.
પાંચ ઐરાવત અને પાંચ વિદેહ. કલુષયોનિ વાળું: અશુદ્ધ ઉત્પત્તિવાળું. કર્મમલઃ કર્મરૂપી મેલ.
કલ્પઃ આચાર - વિધિ - નિયમ. છની કર્મમલહીનઃ કર્મના મેલ વિનાનું. સંજ્ઞા. બારમા લોકવાસી દેવ. કર્મમુક્ત કર્મના બંધનથી છૂટું થયેલ. | કલ્પકાર: કલ્પસૂત્ર વગેરે આચાર ગ્રંથ કર્મભૂલ : કર્મનું મૂળ કારણ - મિથ્યાત્વ, લખનાર.
અવિ તિ, પ્રમાદ, કષાય અને યોગ | કલ્પધરઃ સંવત્સરીના પાંચ દિવસ છે. એવા પાંચ કારણ છે.
બાકી હોય તે દિવસે. શ્રાવણ વદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org